SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ કરવી.” એવું થાય છે. આ પ્રમાણે આત્માનુષષ્ટિકાર વગેરે વિશે પણ જાણી લેવું જોઈએ આ પ્રમાણે આ સંપૂથ નામ છે. હૈ જિં નં ઈંરિરા રામે) છે ભદંત! એશ્વર્ય નામ શું છે? (સિરિ નામે) ઉત્તર–અશ્વર્ય નામ આ પ્રમાણે છે. અર્થાત્ ઐશ્વર્ય દ્યોતક શબ્દોથી તતિ પ્રત્યય કરવામાં આવે અને જે રૂપ નિષ્પન્ન થાય છે, તે ઐશ્વર્ય નામ છે જેમ કે (ાય, દૃઢાવું, તરુવરણ, મા વિણ, જોહુવા, ફુદ, રેણિ, તથવહિપ, લેગાવ) રાજક, ઈશ્વરક, તલવરક, માડંબિક, કોડુંબિક, ઈm, શ્રેણિક, સાર્થવાહક, સેનાપતિક, આમાં માતંબિક, કૌટુંબિક, ઈભ્ય, આ બધા ઐશ્વર્ય નામો તો તદ્ધિત પ્રત્યયાન્ત છે, તેમજ રાજા, ઈશ્વર, તલવર, શ્રેષ્ઠી, સાર્થવાહ, સેનાપતિ આ બધાં ઐશ્વર્ય નામો સ્વાર્થમાં “Y' પ્રત્યય થવાથી નિષ્પન્ન થયેલા છે. રં રિચના) આ પ્રમાણે આ ઐશ્વર્ય નામો છે. ( જિં તું ગવનામે ?) હે ભદન્ત ! અપત્યનામ એટલે શું? (વનામે) ઉત્તર-અપત્યનામ આ પ્રમાણે છે. (ગરિહંત માયા દિશાવા, વ देवमाया, वासुदेवमाया, रायमाया, मुणिमाया, वायगमाया, से त अवचं નામે) અપત્યના અર્થમાં તદ્ધિત. પ્રત્યય લગાડવાથી જે નામ નિષ્પન્ન થાય છે. તે અપત્ય નામ છે, જેમ કે મરૂ દેવીના પુત્ર, મારૂક અષભનાથ પ્રભુ. ત્રિશલાને પુત્ર-વૈશલેય, ભગવાન મહાવીર, સુમંગલાન અપત્ય સીમંગલેય, ચક્રવર્તી ભરત, રોહિણીનું અપત્ય-રૌહિણેય બલદેવ, દેવકીને પુત્ર દવકેય, કુષ્ણુ અથવા વાસુદેવ, ચેલાના પુત્ર ચેલનેય, કણિક રાજા. ધારણિને પુત્ર ધારિણેય–મેઘકુમાર મુનિ, રૂદ્રામને પુત્ર રીન્દ્ર સોમૈય–આર્યરક્ષિત, આ પ્રમાણે આ અપત્ય અર્થમાં થયેલ તદ્ધિત પ્રત્યયથી સંપન્ન નામે છે. તેણે હં તદ્ધિતપ) આ ઉપર્યુક્ત આઠ પ્રકારના નામે તદ્વિત પ્રત્યયથી નિષ્પન્ન થયેલા હોવા બદલ તદ્ધિતજ કહેવાય છે. હવે સૂત્રકાર ધાતજ નામનું કથન કરે છે. (સે હિં હં ધાવણ) હે ભદંતી ધાતુજ-શ્વાતથી ઉત્પન્ન થયેલ નામ કયા કયા છે? (વાયર) ઉત્તર-ધાતુજ નામ આ પ્રમાણે છે. (મૂત્તા, માતા દ્ધ સં૩િ , જાણ પEાઝિરઝg iધે ચ, વાસ્કો-સે ૪ પાવર) ભૂ ધાતુ સત્તા અર્થમાં છે. આ પરમપદી ધાતુ છે. એનાથી જે નામ નિષ્પન્ન થાય છે, જેમકે ભવ-સંસાર–તે ધાતુજ નામ છે. આ પ્રમાણે એધ ધાતુ વૃદ્ધિ અર્થમાં છે. આ આત્મપદી છે. એનાથી “એપમાન’ શબ્દ નિષ્પન્ન થાય છે. આ પ્રમાણે “સ્પદ્ધ સંઘ ” વગેરે ધાતુઓના વિષે પણ જાણવું જોઈએ. એટલે કે સ્પર્ધા–બાધા આ બધા ધાતુજ નામ છે. (હે ર ત નિહg) હે ભદત! . નિરૂક્તિજ નામ એટલે શું? - ' ઉત્તર-(નિત્તિ, મહી તેણ, મદિરો, મમર રોવર અમરો, હું मुहूं लसइति, मुसलं कविस्स विवलंबएत्थेत्ति य करेइ कवित्थं, चित्ति करेइ, खल्लं च होइ चिक्खिल्लं उकन्नो उलूगो, मेहस्स माला, मेहला-से तं ત્તિત્તિg) નિરૂક્તિજ નામ આ પ્રમાણે છે. મહિષ, ભ્રમર, મુસલ, કપિત્થ, ચિકખલ, ઉલૂક, મેખલા, ક્રિયાકારક, ભેદ અને પર્યાયવાચી શબ્દો વડે અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૩
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy