SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક છે, અને જે અનગાર સામાયિક છે, તે સર્વવિરતિ સામાયિક છે, તકતં-“શાનાર્થે વિ. વિવિë ઇત્યાદિ. જે આ ચાર ગાથાઓ આ સંબંધમાં લખવામાં આવેલી છે, તેને ભાવાર્થ પૂર્વોક્ત રૂપમાં જ છે. આ પ્રમાણ આ કતિવિધ નામક ૧૪ મું દ્વાર છે. તેમજ કયા જીવને સામાયિક હોય છે, આ દ્વારા વિષે પણ કહેવું જોઈએ, જેમ કે જે જીવને આત્મા સંયમમાં, તપમાં, અને નિયમમાં સંનિહિત હોય છે, તે જીવને સામાયિક હોય છે. તથા જે જીવ વસજીવો પર અને સ્થાવર જીવે પર સમતાને ભાવ રાખે છે તે જીવને આ સામાયિક હોય છે, તદુકd “જસ્ટ સામાળિો જણા' ઈત્યાદિ જે આ બે ગાથાઓ અહીં આપેલી છે, તેને ભાવ પૂર્વોક્ત રૂપમાં જ છે. અહીં એવી રીતે જાણવું જોઈએ કે આ સામાયિક પરિપૂર્ણ અને ગૃહસ્થ ધર્મની અપેક્ષા પ્રધાન હોય છે. આમ જાણીને વિદ્વાન મુનિ સર્વ સાવઘયોગથી પિતાની જાતને દૂર કરવા માટે એટલે કે બચાવવા માટે સામાયિક અંગીકાર કરે. કેમ કે આ બંને લોકોમાં આત્માને પરમપકારક હોય છે. ગૃહસ્થાવસ્થામાં સંપૂર્ણ સંયમનું પાલન કરી શકાતું નથી કેમ કે સંપૂર્ણ સંયમ પાલનની તે અવસ્થામાં શક્તિહિતી નથી. એથી તે સર્વ સાવદ્યોગને ત્યજીને સામાજિક કરી શકતે નથી ગૃહસ્થન સામયિકા કાળ બે ઘડી જેટલો છે. આ સામાયિકમાં સર્વ સાવચે ગમે તે ત્યાગ કરી શકતું નથી, આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “સ પ્રકાથી જેમ મુનિ અવસ્થામાં સાવદ્યાગને ત્યાગ થઈ જાય છે, તે પ્રમાણે અહી કરી શકાતું નથી. કેમ કે ગૃહસ્થ અણુવ્રત કરી શકે છે, મહાવ્રત નહિ. મંન, વચન અને કાયથી કૃત, કારિત અને અનુમોદન આ ત્રણ કટિઓથી સાવધ ગને ત્યાગ મુનિ અવસ્થામાં હોય છે, જ્યારે ગૃહસ્થાવસ્થામાં મનસ બક્ષી કત કારિત અને અનુમોદના રૂપ ત્રિકેટીથી સાવધોગને યાંગ તેને સર્વ શબ્દથી વર્જિત છે. સર્વ શબ્દનો અર્થ અહીં “સર્વ પ્રકારથી આ પ્રમાણે છે. મન, વચન અને કાયની કૃત, કારિત, અનુમોદના રૂપ નૈવ કેટિથી જે આ સાવઘયોગને તેને ત્યાગ હેત તો જ તે ત્યાગ સર્વ સાવથ ત્યાગ કહેવામાં આવ્યું હતું, પરંતુ પૂર્વોક્ત રૂપથી આ પ્રમાણે નથી એ જે વાતને ટીકામાં “વર્ઘરાફર્સ વિષે ત્રિવિધેન પાંચ ફુથી આ પંક્તિ વડે કરવામાં આવેલં છે. વચન અને કાયથી જન્ય સાથગને હી અo ૨૨ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૪૭
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy