________________
મનુષ્યોની અવગાહના વિષે કહે છે–(મથુરા મરે! જે મઢિા પર રોળાપળા પUત્તા ?) હે ભદંત! મનુષ્યની શરીરવગાહના કેટલી છે?
ઉત્તર–(નોચના!) હે ગૌતમ! (Gemi કરંજમા કવશેળિ વિછિન કથા) મનુષ્યોની સામાન્ય રૂપથી શરીરવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણે જેટલી છે અને ઉત્કૃષ્ટથી ત્રણ ગભૂતગાઉ–પ્રમાણ છે. (લછિમમgeષાળું પુછ–ોય! વલલેક મri ૩ોસેળ વિ શંકુરિ અન્નાભાઈ) જે સંમૂછિમ મનુળ્યો છે તેમની અવગાહના હે ગૌતમ! જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી પણ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. મવત્તિય મજુતા પુછા ચમr! Tom ગુરૂ બજાર મા કજળ રિનિ જાવચારું) જે ગર્ભ જ મનુષ્યો છે તેમની અવગાહના હે ગૌતમ! જઘન્યથી અંશુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ત્રણ ગબૂત પ્રમાણ છે. (ગq=ાત્તામવતિયમgeણા પુછા-ચા! जहणेणं अंगुलस्स असंखेज्जइभागं उकोसेणं वि अंगुलस्स असंखेज्जइभाग) - ગર્ભ જન્મવાળા અપર્યાપ્તક મનુષ્યની અવગાહના હે ગૌતમ! જઘન્યથી અંગુ
લના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી પણ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. (ઉત્તરમવરિચમપુરક્ષાળું શોથમા! yomi કંટ્સ શહેરનામા કોરે રિણિ યાÉ) હે ગૌતમ! જઘન્યની અપેક્ષા અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ત્રણ ગભૂત પ્રમાણ છે.
ભાવાર્થ-આ સૂત્ર વડે સૂત્રકારે પંચેન્દ્રિય તિય અને મનુષ્યની - જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના. નિરૂપિત કરેલ છે. ગર્ભજન્મ, સંમૂછિમ . જન્મ અને ઉ૫યાત જન્મ આ પ્રમાણે જન્મ ત્રણ પ્રકારના હોય છે. આ 'સર્વમાં ઉપપાત જન્મો દેવ અને નારકનાં હોય છે. તિયાના અને માણુસેના ગર્ભજન્મ અને સંમૂર્ણિમ જન્મ હોય છે પંચેન્દ્રિય તિર્યંચ જલચર સ્થલચર અને ખેચરના ભેદથી ત્રણ પ્રકારના હોય છે. આમાંથી દરેકે દરેકનું અવગાહના સ્થાન અહીં સાત-સાત પ્રકારનું આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. (૧) સામાન્ય જલચરની અવગાહનાનું સ્થાન. (૨) સંમૂચ્છિમ જન્મવાળા જલચની અવગાહનાનું સ્થાન, (૩) સંમૂ૭િમ જન્મવાળા અપર્યાસક જલચરોની અવગાહનાનું સ્થાન, (૪) સંમૂર્ણિમ જન્મવાળા પર્યાપક જલચરની અવગાહનાનું સ્થાન. (૫) સામાન્ય ગર્ભજન્મવાળા જલચર તિર્ય. ચાની અવગાહનાનું સ્થાન. (૬) ગર્ભજન્મવાળા અપર્યાપ્તક જલચરની અવગાહનાનું સ્થાન. (૭) ગર્ભ જન્મવાળા પર્યાપ્તક જલચરોની અવગાહનાનું સ્થાન આ પ્રમાણે જલયાના આ સાત સ્થાનમાં સર્વત્ર જઘન્ય અવગાહના અને અપર્યાસકેની ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે.
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨