________________
થપ્તક તિય છે, તેમની અવગાહના હે ગૌતમ! જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી પણ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. (કત્તામવયંતિચરતિતિ કોળિવા પુછા, મા ! કહોને અંગુર કલંકનમા રોષે થryત્ત) ગર્ભ જન્મવાળા જે ખેચર પંચેન્દ્રિય પર્યાપ્ત તિય ચે છે, તેમની અવગાહના હે ગૌતમ! જ ઘન્યથી તો અંગુલના અંસખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉકષ્ટથી ધનુષપૃથફત્વ છે. આ પ્રમાણે પચેન્દ્રિય તિયોના ૩૦ અવગાહના સ્થાનનું વિસ્તારપૂર્વક કથન કરીને હવે સૂત્રકાર સંક્ષેપમાં તેનો નિરૂપણ માટે (વા સંજળિriદામો મતિ) આ પદે વડે બે સંગ્રહણી ગાથાઓને ઉદધૃત કરવાનું સૂચન કરે છે. (તં કદા) તે બે ગાથાઓ આ પ્રમાણે છે:(जोयणसहस्त्र गाउयपुहुत्तं तत्तोय जोयणपुहत्तं । होण्हं तुं धणुपुत्तं, संमुच्छिमे હો વારં inશા સંમૂચ્છિમ જન્મવાળા જે જલચર પંચેન્દ્રિય તિર્યો છે તેમની ઉત્કૃષ્ટ શરીરવગાહના એક હજાર યોજન પ્રમાણ જેટલી જ છે. ' આનાથી વધારે નથી. સંમૂછિમ જે પંચેન્દ્રિય ચતુષ્પદ તિય છે તેમની
કૃષ્ટ શરીરવગાહના ફક્ત ગબૂત પૃથફત્વ જેટલી જ છે. સંમૂછિમ જે ઉર પરિસર્ષ પંચેન્દ્રિય તિર્યંચે છે, તેમની ઉત્કૃષ્ટ શરીરવગાહના ફત ચોજન પૃથક્વ જેટલી જ છે, સંમૂછિમ જે ભુજપરિસર્ષ પંચેન્દ્રિય તિયા છે, તેમની ઉત્કૃષ્ટ શરીરવગાહના અને જે સંમૂછિમ ખેચર પંચેન્દ્રિય તિર્યો છે, તેમની ઉત્કૃષ્ટ શરીરવગાહના ફક્ત ધનુ પૃથક્વ જેટલી જ છે. આ પ્રમાણે આ ગાથામાં સંમૂછિમ જન્મવાળા તિર્યંચાની અવગાહનાના પ્રમાણને સંગ્રહ કરવામાં આવ્યું છે, હવે ગર્ભજન્મવાળા તિયાની અવગાહનાના પ્રમાણને સંગ્રહ કરીને કહેનારી ગાથા બતાવવામાં આવે છે(जोयणसहस्सछग्गाउयाई तत्तो य जोयण सहस्सं । गायउपुहत्तं भुयगे, परस्त्रीमु भवे પશુપુત્તિ II આમાં આ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે જે ગર્ભજન્મવાળા જલચર પંચેન્દ્રિય તિય" છે તેમની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર યોજન પ્રમાણ જેટલી જ છે. ગર્ભજ ચતુષ્પદની ૬ ગલ્ચત છે. - ગર્ભજ: ઉર પરિસર્પોની એક હજાર એજન જેટલી છે. ગર્ભ જ ભુજપરિ. સર્પોની ગભૂત પૃથત્વ છે. ગર્ભ જ પક્ષીઓની ધનુ પૃથકત્વ છે. આ પ્રમાણે પંચેન્દ્રિય તિયની અવગાહનાનું સ્પષ્ટીકરણ કરીને હવે . સૂત્રકાર
અ૦ ર૧
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૬૦