SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ गोयमा · जहण्णेण अंगुलस्स असखेजइभार्ग उक्कोसेण वि अंगुलस्स असલેનામાં) તેમજ જે સંમૂછિમ ભુજપરિસર્પ સ્થલચર જીવો અપર્યાપ્તક છે તેમની અવગાહના હે ગૌતમ, જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણુ છે અને ઉત્કૃષ્ટથી પણ અંગુલના અખાતમાં ભાગ પ્રમાણ છે, (पज्जत्तगसमुच्छिमभुयपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा गोयमा ! નgm[ અંકુરણ સંક્ષેમા હક્કોણેજ પશુપુરુ) અને જે સંમછિમ ભુજપરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ જીવો પર્યાપ્તક છે તેમની અવગાહના હે ગૌતમ! જઘન્યથી તે અંગુલના અસખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ધનુષ પૃથકત્વ છે. (૧રમવાઁતિચમુચરિષcપથથરपंचिंदियतिरिक्खजोणिय.णे पुच्छा गोयमा! जहन्नेणं अंगुलस्स असंखेज्जई આt gaોલેજું નાચત્ત) ગભ જન્મવાળા જે ભુજપરિસર્ષ સ્થલચર પચેદિય તિર્યંચ જીવે છે, તેમની અવગાહનાં હે ગૌતમ! જઘન્યથી તે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ગભૂત પૃથફ વ છે. (ગર ज्जत्तगगम्भवक्कंतियभुयपरिसप्पथलयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा-गोयमा। जहन्नेणं अंगुलस्स असंखेज्जहभागं उक्कोसेण वि अगुलरस असલેન્જમા) જે ભુજ પરિસર્ષ સ્થલચર છે ગર્ભ જન્મવાળા છે અને અપર્યાયાવસ્થાપન્ન છે, તેમની જ ઘન્યાવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે. અને ઉકૃષ્ટ અવગાહના પણ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. (જૂનત્તમવતિવમુરારિહાથથરવિંવિત્તિ क्खजोणियाणं पुच्छा गोयमा । जहणेणं अंगुलस्स असंखेज्जइमागं उक्कोसे ) જે ભુજ પરિસર્પ સ્થલચર છે ગર્ભ જન્મવાળા છે અને પર્યા. તક છે, તેમની અવગાહના હે ગૌતમ! જઘન્યથી તે અંગુલના અસંખ્યા તમા ભાગ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટથી ગભૂત પૃથંકવ છે. (aફચરર. दियतिरिक्खजोणियाणं पुच्छा-गोयमा। जहण्णेणं गुलस्स अबखेज्जहभागे રોમાં ધણુપુયુત્ત) જે બેચર તિર્યંચ પંચેન્દ્રિય જીવે છે, તેમની અવગાહના હે ગૌતમ! જઘન્યથી તે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. અને ઉત્કૃષ્ટથી ધનુષ પૃથકત્વ છે. (જુનિયા ના પરિણા સંકિમળ રિપુ નિ જમે, માળિય) સામાન્ય સંમૂર્ણિમ ખેચર. પચન્દ્રિય તિર્યંચજીવોની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપથી જેમ સમછમ જન્મવાળા ભુજપરિસર્ષ પંચેન્દ્રિય તિયાના ત્રણ પદોમાં કહેવામાં આવી છે, તે પ્રમાણે જ સમજી લેવી જોઈએ. (જન્મવતિય સંદર पंचेदियतिरिक्खजोणियाण पुच्छा, गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं સોળ ઘgggૉ) ગર્ભજન્મવાળા જે ખેચર પચેન્દ્રિય તિર્યંચે છે તેમની અવગાહને હે ગૌતમ! જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ધનુષ પૃથક્વ છે. (કવન્નત્તામતિથલારવલંરિર. નિરિકaોળિયાને પુજા, મા ! બંનુણ લગામા ૩સેજ રિ ગુણ લેનમા) ગર્ભ જન્મવાળા જે ખેચર પંચેન્દ્રિય અપ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૫૯
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy