SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણ છે. (હકુરિઝમારવવિથઇગવિગતિવિનોળિયof પુછા -गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उकोसेणं जोयणपुहु) 8 પરિસર્ષ થલચર પંચેન્દ્રિય તિર્યંચ છ સંમૂઈિમ જન્મવાળા છે તેમની અવગાહના હે ગૌતમ! જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી જન પૃથકૃત્વ છે. (બકત્તાસંકુરિસ્ટમરપતિecuથયરपंचेदियतिरिक्खजोणियाणं पुच्छा-गोयमा! जहण्णेणं अंगुलप्स असंखेज्जइभागं ૩ રન રિ ગુરાણ અહલેવામ) સંમછિમ જન્મવાળા જે ઉરઃ પરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ જીવે અપર્યાપ્તક છે. તેમની જઘન્ય અવ• ગાહના અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. (पज्जत्तासमुच्छिमउरपरिसप्पथलयरपंचेदियतिरिक्खजाणियाणं पुच्छा-गोयमा ! કાળું જુસ પસંવેકારૂના કોણે કોયonyદુત્ત) સંમૂચિ૭મ જન્મવાળા જે ઉર પરિસર્ષ સ્થલચર પંચેન્દ્રિય તિર્થં ચ છવ પર્યાપ્તક ' છે. તેમની અવગાહના, હે ગૌતમો જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી રોજન પૃથકુત્વ છે, (જમવતિચારવરિપથ यापंचेदियतिरिक्खजोणियाणं पुच्छा गोयमा । जहण्णेणं अंगुलस्स असंखेज्जा માં વોરેને કોથળaહf) જે ઉરઃ પરિસર્પ જલચર પંચેન્દ્રિય તિર્યંચ ગર્ભજન્મવાળા છે તેમની અવગાહના હે ગૌતમ! જઘન્યથી અંગુલના અસં. ખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી એક હજાર યોજન પ્રમાણ છે. (अपज्जत्तगगन्भवतिय उरपरिसप्पथलयरपंचेदियतिरिक्खजोणियाणे पुच्छा याजहणेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं वि अंगलस्त्र કલકત્તમામ) ગજન્મવાળા જે ઉર પરિસર્ષ સ્થલચર તિર્યંચ પંચન્દ્રિય જીવે અપર્યાપ્તક છે તેમની અવગાહના છે. ગૌતમ! જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી પણ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. (વારજમવતિય પરિવાર વિચત્તિરિયાકોળિયાdi પુઝાયના! નહof iાણા મહેકામા ૩૪ોણે જોયાપદ) ગર્ભજન્મવાળા જે ઉર:પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય જી પર્યાપ્તક છે. તેમની અવગાહના હે ગૌતમ! જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ૧ હજાર યોજન પ્રમાણ છે. (મુसपथलयरपंचेदियतिरिक्खजाणियाणं पुच्छा-गोयमा ! जहण्णे अंगुलस्स કલેકઝરમા ૩ i જારથTદત્ત) સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચના ભેદથી જે ભુજ પરિસપ છે તેમની અવગાહના હે ગૌતમ! જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ગભૃત પૃથકુત્વ છે (સંgच्छिमभुयपरिसप्पथलयरपंचेदियतिरिक्खजोणियाण पुच्छा-गोयमा ! जहબેન ગુરુcણ ક્ષેત્રમાં કોણે ધryદુર) જે ભુજપરિસર્પ સ્થલચર જીવ સંમૂરિઝમ જન્મવાળા છે, તેમની અવગાહના હે ગૌતમ ! જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કટથી ધનુષ પૃથકુત્વ 2. (अपज्जचगसमुच्छिमभुयपरिसप्पथलयरपंचेदियतिरिक्खजोणियाणं पुच्छा ‘હર" ; અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૫૮
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy