________________
તેનું અંતઃકરણ શોભન-નિર્મળ હોય છે એજ વાતને સૂત્રકાર હવે પ્રકટ કરે છે. .(जो समणो-जइ सुमणो भावेण य जइ ण होइ पावमणोसमणे य जेणेय समो, સમો 4 માળવાનાળા) એ શ્રમણ ત્યારે જ સંભવી શકે, કે જ્યારે તે દ્રવ્ય મનને આશ્રિત કરીને સમનવાળો હોય છે. તેમજ ભાવ મનની અપેક્ષાએ તે માનવાળે હેતે નથી. એ શ્રમણ માતા-પિતા વગેરે વજનમાં અને સર્વસામાન્યજનમાં નિવિશેષ હોય છે. તેમજ માન અને અપમાનમાં સમ હોય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે શ્રમણ ૪જન અને પરજનમાં માન અને અપમાનમાં, અભેદ બુદ્ધિ સંપન્ન હોય છે. કેઈ પણ સ્થાને તે જૂના ધિક બુદ્ધિ સંપન્ન હેતે નથી. (જે તે નો જામશો મારામાર) આ પ્રમાણે આ આગમની અપેક્ષાએ ભાવ સામાયિકનું સ્વરૂપ પ્રરૂપિત કરવામાં આવેલ છે. તાત્પર્ય એ છે કે “સામાયિક અધ્યયન જ્ઞાન ક્રિયારૂપ હોય છે,
अ० ९७ એથી તે ને આગમની અપેક્ષા ભાવસામાયિક જ હોય છે. અહી ને શબ્દ આગમને એક દેશવાચી છે. તે આગમ જ્ઞાનક્રિયારૂપ સમુદાયના એક દેશમાં ૨ છે. સામાજિક અને સામાયિકવાળા આ બન્નેમાં અહી અભેદપચાર થત છે. આથી સાધુપણાને આગમની અપેક્ષા ભાવ સામયિક હેય જ છે, આમ જાણી લેવું જોઈએ. તેણે 7 વાનાણg) આ પ્રમાણે સભેદ સામાયિકનું વર્ણન કરવામાં આવ્યું છે. ( તં નામનિcom) આ વર્ણન પૂરું થઈ જવા પછી ભેદ-પ્રભેદ સહિત નામ નિપન નિરૂપિત થઈ જાય છે. સૂત્ર-૨૪૬
સુત્રલાપક નિષ્પન્ન કા નિરુપણ હવે સૂત્રકાર નિક્ષેપના ત્રિજા ભેદનું નિરૂપણ કરે છે –
से कि त सुत्तालावगनिप्फण्णे' इत्यादि।
શબ્દાર્થ – તે ફ્રિ નં કુરાઠાવનિcom) હે ભદત ! જે નિક્ષેપ સૂત્રાલાપકેથી નિષ્પન્ન હોય છે, તે શું છે ?
ઉત્તર:-(ત્તાઠાવનિષoળે) સૂત્રાલાપકેથી નિષ્પન્ન જે નિક્ષેપ હોય છે તે કિ મરે કામ’ ઈત્યાદિ જે સૂવાલાયક છે, તેને હોય છે, અને તે નામ સ્થાપના વગેરેના ભેદથી અનેક પ્રકાર હોય છે. તે (લુણાકારનિpળ સત્રાલાપક નિષ્પન (
નિલેવ) નિક્ષેપને (gar) આ વખતે કહેવા માટે સત્રાકાર તરછાદ) શિષ્યવડે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે, કેમકે નામ નિષ્પન્ન નિક્ષેપની પ્રરૂપણા પછી શિષ્યની આ જિજ્ઞાસા થઈ કે “સૂત્રા લાપક નિપાન નિક્ષેપ શુ છે ?? એથી શિષ્ય તે સત્રાલાપક નિયન નિક્ષેપને જાણવાની ભાવનાથી ગુરુ મહારાજ પાસે સૂત્રાલાપક નિષ્પન્ન નિક્ષેપની પ્રરૂપણ કરવાની પ્રેરણા કરી રહ્યા છે. બીજી વાત એક આ પણ છે કે “નામ નિષ્પન નિક્ષેપની જયારે પ્રરૂપણ થઈ ગઈ છે, ત્યારે ય રં
હST) આની પ્રરૂપણને અવસર પણ પ્રાપ્ત છે, છતાંએ (નં ળિવિવg) જે તે અહી પ્રરૂપિત કરવામાં આસ્થા નથી, તેનું કારણ (હાથથ) લાઘવ છે. શથિ રૂઓ તાણ અણુમારે અUત્તિ ) અને તે લાઘવ આ પ્રમાણે છે, કે આના પછી અનુગમ આ નામે તૃતીય અનુગદ્વાર છે. ..(तस्थ णिक्खित्ते इहं णिक्खित्ते भवइ, इहं वा निक्खित्ते तत्थ निक्खित्ते भवाह, હેરફાં હું નિજિલ્લqÉ તફ' ૨૪ ળિકિagફ) તો તેમાં સૂવાલાપંક સમૂહ નિશ્ચિમથયેલ છે. એથી ત્યાં નિશ્ચિત થયેલ તે સૂત્રલા૫ક સમૂહ, અહીં પણ નિશ્ચિત થયેલ જ છે, આમ જાણી લેવું જોઈએ. તેમજ અહીં નિક્ષિપ્ત થયેલને
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૩૯