________________
કરવામાં આવી છે ત્યાં સત્ર તે આ ઘનાકાર લેકસબંધિની હાવાથી સાત રાજુ પ્રમાણે જ ગ્રહણ કરવી જોઈએ તેમજ પ્રતર વિષે પણ આ પ્રમાણથી જ જાણવુ જોઈએ તે આ પ્રમાણે છે-ઉપયુ ત પ્રકારથી સત્તિત અને સમ ચતુરસીકૃત લેાકની પ્રમાણાંગુલથી અસંખ્યાત કેડા-કેાડી ચેાજન પ્રમાણુ સાત રાજુ લાંબી, એક પ્રદેશ મેટી એકશ્રેણી જાણવી જોઈએ શ્રેણીથી ગુણિત શ્રેણીને પ્રતર કહેવામાં આવે છે એટલે કે સ્રાત રાજુ લાંખી, સાત રાજુ પહેાળી અને એક પ્રદેશ મેાટી એવી શ્રેણીઓના સમુદાયને પ્રતર કહે છે. આ પ્રતરને શ્રેણી વડે કરવાથી ઘનરૂપ લેક થાય છે, કેમકે લેાક ઘનરૂપ છે સામાન્ય લેાક શબ્દથી ધનરૂપ લેાક જાણવા જોઇએ સખ્યાત રાશિથી સુષુિત લાક સખ્યાતલાક કહેવાય છે અસખ્યાત લાકરાશિથી ગુણિત લેાક અસ ખ્યાત લેાક કહેવાય છે અનત રાશિથી ગુણિત લેાક અનત લેાક કહેવાય છે. સ્મૃનત લેક જેવા અલાક હાય એવે, અલાકના અથ જાણવા જોઈ એ. શકા-આંગળ વગેરે પ્રમાણેા દ્વારા જીવ અજીવ વગેરે વસ્તુએ માપ વામાં આવે છે, એટલા માટે તેમની પ્રમાણુતા ઉચિત છે પરંતુ આ લેાકથી તા ક'ઈ પણ જણાતું નથી એટલા માટે પ્રમાણુતા તેની કેવી રીતે કહેવામાં આવી છે ? સમાધાન–ો કે આલેાક વડે માહ્ય કાઇ પડ્યું વસ્તુ જાણવામાં આવતી નથી, તા પણ તેના વડે પેાતાના સ્વરૂપનું તે જ્ઞાન થઈ જ જાય છે અન્યથા અલાક વિષયક મુદ્ધિ જ ઉત્પન્ન થઈ શકશે નહિ. આ શ્રેણી, આંગળ વિગેરેના અપ, બહુત્વ વગેરે ને વિચાર સુગમ છે એથી તેના વિષે મૂલ ગ્રન્થ વડે જ સમજી લેવુ' જોઈ એ હવે પ્રકૃત વિષયના ઉપસ’હાર કરવા માટે કહે છે કે–તે આ પ્રમાણુાંશુલ છે. આ પ્રમાણે “ અનુજविहस्थिरयणी " ' ઇત્યાદિ ગાથા વ્યાખ્યાત કરવામાં આવી છે, આ સૂચિત કરવા માટે કહે છે કે તે આ પ્રમાણુ અવિભાગ નિષ્પન્ન છે. આ પ્રમાણે સમસ્ત ક્ષેત્ર
કાલપ્રમાણ કા નિરુપણ
પ્રમાણુની પ્રરૂપણા થયેલી જાણવી જોઈએ આ સૂચિત કરવા માટે કહે છે– આ સ'પૂણુ ક્ષેત્ર પ્રમાણ છે. ।।સૂ૦૨૦૦ની
હવે સૂત્રકાર કાલપ્રમાણનુ' નિરૂપણ કરે છે——
<:
છે. જિતાહÇમને 'ઈત્યાદિ
શબ્દાર્થ (સે સિંજારમાળે ?) હૈ ભદત! કાલપ્રમાણ શું છે ? ઉત્તર-(જ્ઞાત્સવમાળે તુવિષે વળત્તે) તે કાલપ્રમાણુ એ પ્રકારનું કહેવામાં આવ્યુ' છે. (સંજ્ઞદ્દા) તે બે પ્રકારે આ પ્રમાણે છે. (વનિળે ચ વિમાનનિTMો ચ) એક પ્રદેશ નિષ્પન્ન કાલપ્રમાણુ અને બીજો વિભાગ નિષ્પન્ન કાલપ્રમાણ (àજ્જિત નવનિવ્તળે ?) પ્રદેશ નિષ્પન્ન કાલપ્રમાણુનું સ્વરૂપ કેવું છે ?
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૭૫