________________
પરિમાણ સંખ્યા કા નિરુપણ હવે સૂત્રકાર પરિમાણુ સંખ્યાનું નિરૂપણ કરે છે-- છે જે તે રિમાળા ' ઇત્યાદિ
શબ્દાર્થ--તે જિં હૈ હિમાવંતા ?) હે ભત! તે પરિમાણ સંખ્યાનું સ્વરૂપ કેવું છે? (રિમાનરંવા સુવિer gowત્તા)
ઉત્તર--પરિમાણ સંખ્યા બે પ્રકારની કહેવામાં આવી છે. (ત કgr) જેમ કે (હૃત્રિપુરારિબાળસંસા, વિદિવાવકુવાદિમાગસંજ્ઞા ચ) એક કાલિકકૃત પરિમાણસા, બીજી દષ્ટિવાદબ્રુપરિમાણુ સંખ્યા પર્યાવ વગેરે રૂપ સંખ્યાનું નામ પરિમાણુ સંખ્યા છે. ( f #ાથિgવારિકાધંલા ?) હે ભેદતી કાલિકકૃતપરિમાણુસખ્યા શું છે ?
ઉત્તર--(દાઢિયgવારિમાલા ગોળવિ પura) કાલિકકૃત પરિમાણસંખ્યા અનેક પ્રકા૨ની કહેવામાં આવી છે. (તં નહ) તેના પ્રકારે આ પ્રમાણે છે. (વાવલંતા, શraણા, સંજયલા, વસંત, રાયસંન્ના, નારાણા खिलोगसखा, वेढसखा, निजुत्तिसंखा, अणुओगदारसखा, उद्देसगसखा, अज्झ यणखखा, सुवखधमखा, अगसखा, से तं कालियसुयपरिमाणसखा) પર્યાવસંખ્યા, અક્ષરસંખ્યા સંઘાતસંખ્યા, પદસંખ્યા, પાદસંખ્યા, ગાથાસંખ્યા,
સંખ્યા, વેષ્ટસંખ્યા, નિર્યુકિતસંખ્યા, અનુગદ્વારસંખ્યા ઉદ્દેશકસંખ્યા, અધ્યયનસંખ્યા, મૃતકધસંખ્યા અંગસંખ્યા, આમાં “પર્યા’ નામ “ના” અથવા “ઘ' નું છે. આ રૂપમાં જે સંખ્યા છે, તે વસંચા” છે. આ પર્યવરૂપ સંખ્યાકાલિકશ્રતમાં અનંત પર્યાયાત્મક છે. કેમકે એક એક અકાર આદિ અક્ષરના તેમજ એમના વરૂપ જીવાદિવરતુના દરેકે દરેકના અનંત પર્યાયે હોય છે. આ પ્રમાણે બીજે પણ સમજી લેવું જોઈએ. પરંતુ જે અક્ષરસંખ્યાદિક છે. તે અનંત નથી, સંખ્યાત છે. અકાર આદિ અક્ષર રૂપ સંખ્યાનું નામ અક્ષરસંખ્યા છે. તે આ આકાર આદિ અક્ષર સખ્યાત છે, એથી અક્ષરસંખ્યા પણ સખ્યાત છે. દ્વયાદિ અક્ષરેશના સંચાગનું નામ સંઘાત છે. આ સંઘાત રૂપ જે સંખ્યા છે, તે સંઘપતસંખ્યા છે. હયાદિ અક્ષરને સંગ સંખ્યાત છે, એથી આ પણ જગ્યાત છે. સુમન્ત અને તિગતરૂપ પદ હોય છે. આ પદરૂપ સંસ્થાનું નામ પસંખ્યા છે. પદ સંખ્યાત હોવાથી તદુરૂપ સંખ્યા પણ સંખ્યાત છે. ગાથા વગેરેનો જે ચતુર્થ અંશ છે. તેનું નામ “પાદ' છે આ પાદરૂપ સંખ્યાનું નામ પાદસંખ્યા છે. પાદ સંખ્યય હોય છે, એટલા માટે પાદરૂપ સંખ્યા પણ સંખ્યાત છે. પ્રાકૃત ભાષામાં લખાએલા છંદ વિશેષનું નામ જાથા' છે. આ ગાથારૂપ સંખ્યાનું નામ “iાથr' સંખ્યા છે. આ ગાથાઓ સંખ્યાત હોય છે, એથી ગાથારૂ સંખ્યા પણ સંખ્યાત છે. અનુષ્કુ વગેરે છોરૂપ કલેક હાથ છે. આ શ્લોક સંખ્યાત છે. એથી આ રૂપ સંખ્યાત જ છે. આ પ્રમાણે વેન્ટસ ખ્યા નિર્યુકિત સંખ્યા, અનુગદ્વાર સંખ્યા ઉદ્દેશક સંખ્યા, અધ્ય
યન સંખ્યા, શ્રુતસ્કંધસંખ્યા, અંગસંખ્યા આ સર્વે પણ સંખ્યાલ જ છે. કેમકે આ વેષ્ટકાદિ સં યાત હોય છે. વેષ્ટકનામ વિશેષનું છે, નિક્ષેપ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૦૩