________________
તે પછી આધારથી ભિન્ન પિતાના સ્વરૂપથી તેની પ્રતીતિ થઈ શકે જ નહિ જેમ આધાર પર પાથરેલા સંસ્મારક વગેરે આધારના વરૂપથી ભિન્ન પિતાના સવરૂપથી પ્રતિમા સિત થતા નથી પણ આધાર વરૂપથી જ પ્રતિભાસિત થાય છે. આ પ્રમાણે દેવદત્ત વગેરે પણ જે સર્વાત્મના ત્યાં રહેશે તો તેઓ તદુભિન્ન સ્વરૂપથી ઉપલબ્ધ થશે નહિ. પરંતુ આધારસ્વરૂપથી જ ઉપલબ્ધ થઈ શકશે. જે દ્વિતીય પક્ષ સ્વીકારવામાં આવે તે એમ માની શકાય કે અન્ય અન્યમાં દેશાત્મના રહી શકે છે. આમ છતાંએ ત્યાં આ જાતને પ્રશ્ન ફરી ઉપસ્થિત થઈ શકે છે કે તે દેશમાં શું તે સર્વાત્મના ૨હેશે કે દેશામના ? સર્વાત્મના નિવાસ કરવામાં સ્વરૂપ હાનિનો પ્રસંગે ઉપસ્થિત થાય છે. અને દેશસ્વરૂપતાની બાધા ઉપસ્થિત થાય છે. દેશાત્મના નિવાસ કરવામાં ફરી તે જ પ્રશ્ન ઉપસ્થિત થશે કે “તે ત્યાં સર્વાત્મના રહેશે કે દેશાત્મના ? આ રીતે વરૂપ હનિ અને વિકલ્પયની અતિવૃત્તિ હેવામાં અનવસથા દેવ ઉપસ્થિત થાય છે. એથી એમજ માની લેવું જોઈએ કે બધાં પિતાનાં સ્વરૂપમાં જ વસે છે, અન્યત્ર નહિ. આ પ્રમાણે વસતિના દષ્ટાંત વડે આ નયલિરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે,
ભાવાર્થ-આ સૂત્રવડે સૂત્રકારે વસતિ દેટીન્તવર્ડ નયસ્વરૂપનું પ્રતિપા. કર્યો છેઆમાં આ જાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે “તમે કયાં છે ?' આ જાતને કેઈએ કોઈને પ્રશ્ન કર્યો. ત્યારે તેણે કહ્યું કે
, રહે છે “અલોકમાં રહેવું સંભવિત નથી, તેથી આમ કહેવું કે હિ હે. રહે છું' આ નૈગમનય મુજબ ચગ્ય જ કહેવાય. પરંતુ એક રીતે
નક રીતે આ પ્રમાણે સમાધાન આપનાર આ નય ઉચિત ઉત્તર આપનાર ન છે અવિશદ્ધ છે. જ્યારે તેને આમ પૂછવામાં આવે છે કે હે ભાઈ ! ત = લોકમાં રહે છે તે પછી કયા લેકમાં રહે છે ! ત્યારે તે તરત જ આપે છે કે “હું નિયંકુ લેકમાં રહું છું. તેનું આ કથન પણ કે મુજબ ઉચિત જ છે. આ નયને વિશુદ્ધ એટલા માટે કહેવામાં આવે પ્રથમ માન્યતા મુજબ આ માન્યતા ઉત્તરના ઔચિત્યાંશને પણ દેખાય છે. આ રીતે આ પછીના ઉત્તરે નૈગમનયના વિશુદ્ધતર મત
જ હશે સ્પષ્ટ થતા જાય છે. આ પ્રમાણે જ્યારે વિશુદ્ધતરનૈગમનયની માન્યતા મુજબ આમ કહેવામાં આવે છે કે “હું ગર્ભગૃહમાં રહું છું ત્યારે નૈગમનની માન્યતા સમાપ્ત થઈ જાય છે. જો કે અહીં પણ આ પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે તેમ છે કે “શું તમે આખા ગર્ભગૃહમાં રહે છે કે એક ખૂણામાં રહે છો ?' તાત્પર્ય કહેવાનું આ પ્રમાણે છે કે જેટલા ઉત્તરોના પ્રકારો આ સૂત્ર વડે સ્પષ્ટ કરવામાં આવેલા છે, તે સર્વે નૈગમનના સ્વરૂપ વિષે સારો એ પ્રકાશ પાડે છે. આથી ન ગમનયનું કવરૂપ કેવું છે. તે વાત અમારી સામે સારી રીતે સ્પષ્ટ થઈ જાય છે વ્યવહારનયની પણ માન્યતા વસતિના સંબંધમાં નિગમનની જેમ જ છે. કેમકે આ નય લોકવ્યવહાર મુજબ જ ચાલે છે, સંગ્રહનયને માન્યતા મુજબ વસતિ શબ્દને પ્રાગ ગર્ભગૃહ
જ જવાબ
મનય
શ્રેયાંશને સપર્શ કરતી તયતા વિશુદ્ધતર મત મુજબ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૮૭