________________
અહીં અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે. “મgવમિ તથાવિષાપોરમન્ત પૂવઢવમર્ચનતું. આ પ્રમાણે રસથી લવણનું અનુમાન થાય છે કે આ લિવણ અમુક જાતિ વિશેષનું છે. જો કે મંદિરા તેમજ વસ્ત્રાદિક અનેક પ્રકારનાં હોય છે અને એમના આસ્વાદ તેમજ સ્પર્શ ઉપલબ્ધ હોવાથી મંદિ. રાનું આસ્વાદથી અને વસ્ત્રનું સ્પર્શથી અનુમાન થાય છે. “દિલ ”િ આ સૂત્ર પાઠ વડે અવયવથી અવયવીનું અનુમાન સૂત્રકારે સ્પષ્ટ કર્યું છે. કેઈ સ્થાને મહિષશંગને જોઇને અને કુશ્વ આદિથી વ્યવહિત હોવાથી મહિષને ન જોતાં કોઈએ અનુમાન કર્યું “અર્થ ઘરા વિવાન વિનામe
વઢઃ પૂષોમામતોરાવર’ જ્યારે મહિલા કર્યાદિથી અન્તપ્તિ હોય નહિ અને સ્પષ્ટ રૂપમાં પ્રતીત થઈ રહ્યો હોય, એવી સ્થિતિમાં તેનું અનુમાન કરવામાં આવતું નથી. કેમકે તે પ્રત્યક્ષ રૂપમાં જોવામાં આવી રહ્યો છે. આ પ્રમાણે “કુર' રિલા” ઈત્યાદિમાં પણ અનુમાન પ્રયોગ જાણી લેવો જોઈએ. 'દિલ મનુષ્યાવિ અહીં બે ચરણે જેવાથી માણસ વિષે અનુમાન કરવામાં આવે છે. પ્રયાગ આ પ્રમાણે છે. “મનુ રવિનામૂવાર દોઢ7' પૂર્વ રકમનુચવત્ત' એ થાય છે. આ પ્રમાણે “રતુષ જાતિ, વહૂર્વ નોમિતિ “અહિં પણ જાણવું જોઈએ. ધૂમ, બલાકા વગેરે અગ્નિ તેમજ સલિલ વગેરેના આશયથી રહે છે. માટે ધૂમ, ઇલાકા વગેરેને જેવાથી એમના આશ્રયીનું અનુમાન કરવામાં આવે છે જે કે ધૂમ અગ્નિનું કાર્ય હાય છે અને આ જાતનું અનુમાન કાર્યથી કારણુના અનુમાનમાં જ અન્તર્ભત થઈ જાય છે. છતાંએ એ આશ્રયથી આશ્રયીનું અનુમાન કરનાર કહેવામાં આવ્યું છે. તે આનું કારણ આ પ્રમાણે છે કે લોકમાં ધૂમ અગ્નિના આશ્રયે રહે
अ० ६५ છે. એવી એક પ્રસિદ્ધિ છે. આ વાતને લક્ષ્યમાં રાખીને જ ધૂમને આશ્રય માનીને તેને તદાશ્રયી અગ્નિને અનુમાપક કહેવામાં આવ્યું છે. આ રીતે આકૃતિ આદિથી મનનું પણ અનુમાન થાય છે. “ગારિત્યિા ઈત્યાદિ લાક વડે એજ વાત કહેવામાં આવી છે. આ રીતે આ સર્વ શેષવત્ અનુમાન છે કે સૂત્ર ૨૨૧
દૃષ્ટસાધમ્યવદનુમાનપ્રમાણ કા નિરુપણ
હવે સૂત્રકાર દૃષ્ટસાધમ્યવત્ અનુમાનનું નિરૂપણ કરે છે. જે જિં દિશામ?' ઈત્યાદિ
શબ્દાર્થ –- િસં હિgણામવં) હે ભગવન દષ્ટિ સાથગ્યવત અનુમાન શું છે? (વિદિશામવં સુવિë પઇન)
ઉત્તર--દષ્ટ સાધમ્યવત્ અનુમાન બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. (i =) તે પ્રકારો આ પ્રમાણે છે. (વામનન િવ વિડુિં ) એક સામાન્ય દષ્ટ અને અન્ય વિશેષ દેટ પૂર્વમાં ઉપલબ્ધ પદાર્થની સાથે જ અન્ય અદૃષ્ટનું સાધર્યું છે, તે દષ્ટ સાધચ્યું છે, આ સાધમ્ય ક્યાં ગમક હોય છે, ત્યાં તે અનુમાન દષ્ટ સાધમ્યવત્ છે. પૂર્વમાં કોઈ પદાર્થ સામાન્ય રૂપથી દષ્ટ હોય છે અને કોઈ વિશેષ રૂપથી એટલા માટે દષ્ટ પદાર્થના ભેદથી આ અનુમાનના પણ બે ભેદ થઈ ગયા છે. એક સામાન્ય દૃષ્ટ અને અન્ય વિશેષ , સામાન્યતઃ દુષ્ટ અર્થેના સંબંધથી સામાન્ય દષ્ટ અને
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૬૫