________________
નિત્વનો અભાવ છે. એથી તે એક પ્રદેશને નવ કહેવામાં આવેલ છે. “ quસે રે રો વિંધે” આ પ્રમાણે જે એક સ્કન્ધાત્મક પ્રદેશ છે.' તે માસ્ક છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે અનંત સ્કધાત્મક જે સમસ્ત કંધ છે.–પુલાસ્તિકાય છે, તેને એક દેશ ભૂત જે એક છે, તેમાં રહેનાર પ્રદેશનું સમસ્ત સ્કંધ રૂપ પુલાસ્તિકાયમાં રહેવું થતું નથી. એટલે કે તેની તેમાં વૃત્તિ નથી. એટલા માટે એક સ્કંધાત્મક પ્રદેશને નરકપ કહેવામાં આવેલ છે. (પર્વ સમમિઢ મારૃ, કે મળતિपएसे, से पएसे धम्मे जीवे परसे से पएसे नो जीवे, खंधे परसे से पएसे नो खंधे-त' न भवइ कम्हा इत्थं खलु दो समामा भवंति-तजहा-तप्पुरिसे य कम्मधारए य त' ण णज्जइ कयरेणं समासेणं भणासि कि तप्पुरिसेणं कि Twષrgi) આ પ્રમાણે કહેનારા શબ્દનયને સમભિરૂઢ નયે કહ્યું- તમે કહો છો કે જે પ્રદેશ ધર્માત્મક છે, તે ધર્માસ્તિકાયરૂપ છે, યાવત્ જે પ્રદેશ
, વાત્મક છે તે પ્રદેશ નો જીવ છે. જે પ્રદેશ એક ધાત્મક છે, તે દેશ નારકંધ છે, તે આ તમારી વાત યોગ્ય લાગતી નથી. કેમકે “sm on અહીં બે પ્રકારની આ પદોની સંસ્કૃત છાયા સંભવી શકે તેમ છે આ છે કા” એવી અને બીજી “ધર્મઃ કલેશ” એવી. એથી “”
આ સંશય ઉપસ્થિત થાય છે કે આ પદ સમ્યન્ત છે કે પ્રથમાન્ત છે જે ૨ ચમમ્મત પદ માનવામાં આવે છે, અહીં સપ્તમી તપુરુષ સમાસ થગ્ય કહેવાલ 4 કહિવાય જેમકે “વને ફરતી-વનદારી” માં થયેલ છે. જે “ઘ”
આક્ત માનવામાં આવે તો પ્રથમાન્ત “નીરગુપ* નીરોue 5. કર્મધારય સમાસ થગ્ય કહેવાય, આ પ્રમાણે તપુરુષ અને કર્મ, થયા અને સમાસ થવાથી અહી: સંદેહાત્મક સ્થિતિ ઉમત્ત થાય છે. ક વાત સ્પષ્ટ થતી નથી કે તમે કયા સમાસના આધારે “બન્ને
હી રહ્યા છે? (વરુ તપુરિન માણિ, તો મા સ્વયં મળદ ગદ - ન રાધિ તો વિફળ મનોટ્ટિ) જે તમે એમ કહે કે અમે તન્દુરુષ
પદને પ્રથમાન્ત માનવામાં ,
ઘરે” કહી રહ્યા છે.
धारपणं भणसि तो विसेसओ
સમાસના આધારે કહી રહ્યા છીએ તે આ બરોબર નથી તાત્પર્ય એ છે કે જે સમ્યન્ત તપુરુષ સમાસના આધારે “પણે પણે” એમ કહો છે તે ધમ અને પ્રદેશમાં ભેદ પ્રસક્ત થાય છે. જેમ, “હે વાણિ”માં ભેદ છે. જે તમે કર્મધારય સમાસના આધારે કહે છે તે આમ કહે કે “પને ૪ રે વારે વારે ઘm'આ રીતે કહેવાથી સપ્તમી તપુરુષ સમાસ વિષે ચારેક ઉન્ન થતું નથી. કર્મધારય સમાસમાં ધમાંત્મક જે પ્રદેશ છે, ત્રક સમસ્ત ધર્માસ્તિકાયની સાથે અભેદરૂપ હોવાથી સમાનાધિકરણ થઈ જાય છે. એટલા માટે આ પ્રદેશે પણ ધર્માસ્તિકાયરૂપ થઈ જાય છે. આ પ્રમાણે (બારસ: પ્રવેશ અપ , રાજારામ બાર ગાવા લાય स प्रदेशश्च म पोशो नो जीवः स्कन्धश्च स 'प्रदेशश्च स प्रदेशो नोस्कन्धः) અહીં પણ જાણી લેવું જોઈએ. તાત્પર્ય આ પ્રમાણે છે કે “અનંત જીવાત્મક સમસ્ત જીવાસ્તિકાય છે, તેને એક દેશ એક જીવ છે, તેને જે
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૯૨