SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ જે જલચર પંચેન્દ્રિય જીવે મૂછિમ જન્મવાળા છે. તેમની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ અંતમુહૂર્તાની છે. અને ઉત્કૃષ્ટથી ૧ કરોડ પૂર્વની છે. (अपज्ज तासमुच्छि पजलयरपंचेदियतिरिक्खजोणि गाणे पुच्छा-गोयमः ! जहण्णेणं ફિ સંતોતિં કોઇ વિ સોમુકુત્તે) સંમૂર્ણિમ જન્મવાળા જલચર પંચેન્દ્રિય તિર્યંચ માં જે અપર્યાપ્તક સંમૂર્ણિમ જન્મવાળા જલચર પંચેન્દ્રિય તિર્યંચ જીવે છે, તેમની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અને પ્રકારે અંતમુહૂર્તની છે. ( raigદિyR78ઘઉં વિતરણ કોનિશાળે પુરા જોરમા! છોળે સંતોrદુરં વજશો દંતોgહૂળા પુaોલી) જે પર્યાપ્ત સંમૂર્ણિમ પંચેન્દ્રિય જલચર તિય" છે, તેમની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ તે અંતમુહૂત્તની છે અને ઉત્કૃષ્ટથી અંતર્મહત્ત ચૂત એક કરોડ પૂર્વ જેટલી છે. (નરમ ક્રતિ પુછા જોવા !-- જોગં ગંતોન્ન ઉજજોસેજ પુરવોલી) ગ જન્મવાળા જે પંચેન્દ્રિય જલચર તિય છે, તેમની સ્થિતિ હે ગૌતમ ! જઘન્યની અપેક્ષાએ તે અંતર્મુહત્ત જેટલી છે અને ઉત્કૃષ્ટથી ૧ કોડ પૂર્વ જેટલી છે. (પત્તા રમ-. वक्कैतियजलयरपंचेंदियतिरिक्खजोणियाणं पुन्छा-गोयमा ! अहण्णेण वि અરોરં વોરેન હિ તોમુત્ત) જે અપર્યાપ્તક ગર્ભ જન્મવાળા જલચર તિયચ પંચેન્દ્રિય જીવે છે, તેમની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ અને ઉત્કર્ટની અપેક્ષાએ પણ અંતમુહૂર્તા જેટલી છે. (ગામવારિક जलयरपंचेदियत्तिरिक्खजोणियाण पुच्छा-गोयमा । जहण्णेणं अतोमुहुत्वं ૨૪ોr aggri gaોલી) જે ગર્ભ જન્મવાળા પંચેન્દ્રિય જલચર તિય"ચ અપર્યાપ્ત છે, તેમની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ તે અંત ની છે, અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત ચૂત એક કરોડ પૂર્વી છે. (૪૩૧૧૪વરવવંચિતિરિણaોનિશાળે પુરઝ, નોરમા ! જ્ઞimળ રોમુહુ વોલેon તિળિ શિવમારું) જે થલચર પંચેન્દ્રિય તિર્યંચ ચતુNહે છે, તેમની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી ત્રણ ૫૫ જેટલી છે. (સંકુરિશ્વયથાવરવિસિરિયલોનિयाणं पुच्छा गोयमा ! जहण्णेणं अतोमुहुत्तं उक्कोसेणं चउरासीई वाससहस्साइ) જે થલયર ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિય જીવ સંમૂર્ણિમ જન્મવાળા છે, તેમની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ તે અંતમુહૂર્ત જેટલી છે. અને "ઉત્કૃષ્ટની અપેક્ષાએ ૮૪ હજાર વર્ષ જેટલી છે. (મારગરચર્યમુરિઝરડા थलयरपंचिंदियतिरिक्खजोणियाणं पुच्छा-गोयमा ! जहण्णेणं वि अंतोमुहुत्तं લોળ વિ રોમ) જે થલચર ચતુષ્પદ તિય ચ પંચેન્દ્રિય જીવ સંમૂર્ણિમ જન્મવાળા છે અને અપર્યાપક છે, તેમની સ્થિતિ જઘન્યની અપેક્ષાએ ૫ણુ અંતમુહુર્ત જેટલી છે, અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ પણ અન્તર્મુહૂત્તની છે. (wત્ત હંમુનિરાધ્યયથથરિયતિરિવાજોળવાળે पुच्छा-गोयमा! जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं चउराशीइ वाससहरसाई अतो. મુકુળા) સ મૂ8િમ જન્મવાળા જે ચતુષ્પદ થલચર પંચેન્દ્રિય તિયચ પર્યાપ્તક જીવે છે, તેમની જઘન્ય સ્થિતિ તે અંતર્મુહુર્તાની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહુત્ત ન્યૂન ૮૪ હજાર વર્ષની છે. (જન્મવતિય અનુયોગ દ્વારા સુત્રમ ભાગ ૨ ૯૯
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy