SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ કેમકે જે કાળમાં જે માણસ ઉત્પન્ન થાય છે, તે કાળના માણસને અંગ્રલ - જ આત્માગુલ કહેવાય છે એથી એવા માણસને અંગુલ કાલ ભેદથી પર ના અવસ્થિત પ્રમાણુ યુક્ત હોવાથી અનિયત પ્રમાણુવાળ કહેવામાં આવે છે આ પ્રમાણે દરેકે દરેક કાળને માણસ પોત-પોતાના અશુલથી જે ૧૦૮ અંગુલપ્રમાણુ જેટલે ઉચે હોય છે, તે તે પ્રમાણયુકત કહેવાય છે. (લેnિotપ પુપિણે માણg? માર) ઢોણિક પુરૂષ પ્રમાણ યુક્ત હોય છે અને ભાવ આ પ્રમાણે સ્પષ્ટ કરી શકાય કે-બહ મેંટી જલકુંડીનું નામ દ્રોણ છે. તેમાં પરિપૂર્ણ જળ ભરવામાં આવે અને ત્યાર બાદ પુરૂષ તેમાં પ્રવેશે અને પુરૂષના જલ પ્રવેશથી જે દ્રોણ પ્રમાણ જલ બહાર નીકળી આવે તે એવો પુરૂષ માનયુકત માનવામાં આવે છે. અથવા દ્રોણુ પ્રમાણુ જલથી ન્યૂન-તે દ્રોણમાં જે કંઈ પુરૂષ પ્રવિષ્ટ થઈ જાય અને તે દ્રોણું પ્રમાણ જલ જેટલી પરિપૂર્ણ થઈ જાય એટલે કે દ્રોણ પ્રમાણુ જલ તેમાં ઉપર આવી જાય તે પણ તે પુરૂષ માનયુકત માનવામાં આવે છે. ( મારું સુણમાને છે કમળનુરે માદ) અધુંભાર પ્રમાણુ તુલિત વ્યકિત-પુરૂષ-ઉન્માન યુકત હોય છે તાત્પર્ય આ પ્રમાણે છે કે ત્રાજવા પર આરોપિત થયેલ પુરૂષ સાર પુદ વડે નિર્મિત હોવા બદલ અર્ધભાર પ્રમાણુ થાય છે. એટલે કે તેનું વજન આધંભાર પ્રમાણ સુધી હોય તે તે પુરૂષ ઉન્માન યુકત માનવામાં આવે છે જે ઉત્તમ પુરૂષો હોય છે તે ઉપર્યુંકત માન-ઉમાન પ્રમાણુ યુકત હોય છે તેમજ બીજા ગુણથી યુકત જ હોય છે એજ વાત સૂત્રકાર હવે સ્પષ્ટ કરે છે. (માથુfમાTHળકુત્તા ઇલળવંઝાણTળેfહું વાવેથા) જે પુરૂષ માન ઉન્માન પ્રમાણ એ સપન હોય છે, તેમજ શંખ, સ્વસ્તિક વગેરે લક્ષણથી, અષા, તિલક, તલ વગેરે વ્યંજનેથી અને ઔદાર્ય વગેરે ગુણોથી સંપન્ન હોય છે. (ઉત્તમge. કુણા રાનપુરિકા મથકથા) ઉમાદિ ઉત્તમ કુલેમાં જન્મ પ્રાપ્ત કરે છે, તે ચક્રવતી વગેરે રૂપમાં ઉત્તમ પુરૂષ હોય છે. હરિ કુળ સહિત રક્ષા અટૂલચં ચંગુઠામાં વિદ્યા, છis૬ કમ પુરિસા, ૩૪ મમિાર) આ ઉત્તમ પુરૂષે ૧૦૮ અંશુલ જેટલા ઊંચા હોય છે જે અધમ પુરૂષ હોય છે તે અંગુલ ઊંચા હોય છે અને જે મધ્યમ પુરૂષ હોય છે તે ૧૦૪ અંગુલ ઊંચા હૈયે છે. (લીંગ વો ફિયા વા જે વહુ સાસત્તારિણી ઉત્તમપૂરિા બજરંafમુરિ) આ બધે હીન પુરૂ અંથવા મધ્યમ પ૩ કે જેઓ ૧૦૮ અંશુલ કરતાં ઊંચાઈમાં નાના હોય છે બધા જ પાદેય એને ધીર ગંભીર વિનિ-રહિત દૈન્યવિહીન, માનસિક સ્થિતિ-હીન અને ઢોભ લેના ઉપચય જન્ય શારીરિક શકિત વિશેષથી રહિત હોય છે સૅમજ અસ્વંતત્રે ૨હીને તેઓ “અશુભકર્મોદયના પ્રભાવથી ઉપાચિત પુણ્યશાલી ઉત્તમ પુરૂની સેવા–ચાકરી કરતા રહે છે. સ્વરાદિ લક્ષણથી રહિત રહેવા અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૩૬
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy