________________
'
જાવી જોઈએ તાત્પર્ય આ પ્રમાણે છે કે ક્ષેત્ર એક, બે, ત્રણ વગેરે સખ્યાત અસંખ્યાત રૂપ પોતાના નિર્વિભાગરૂપ પ્રદેશાથી નિષ્પન્ન છે. આ પ્રદેશેાથી નિષ્પન્ન થવું જ એનુ નિજ સ્વરૂપ છે આ. સ્વ સ્વરૂપથી જ એ જાણવામાં આવે છે. “ પ્રમીયરે ચત્ તત્ પ્રમાળમ્ ” જે જાણવામાં આવે તે પ્રમાણે છે આ જાતના કે સાધન રૂપ જે પ્રમાણુ શબ્દ છે, તામ્યતા ક્ષેત્રમાં આવવાથી તે પ્રમાણુ માનવામાં આવે છે. પરંતુ જ્યારે મીયતે નેન થત્ સત્ પ્રેમળમૂ ” આ પ્રમાણે પ્રમાણુ શબ્દની વ્યુત્પત્તિ કરણ સાધનમાં કરવામાં આવે ત્યારે ક્ષેત્ર પોતે પ્રમાણુ રૂપ છે એવુ' સિદ્ધ થતું નથી પરંતુ એક પ્રદેશાદિ અવગાઢ રૂપ જે એનુ સ્વરૂપ છે તે પ્રમાણભૂત સિદ્ધ થાય છે કેમકે એ એક, એ, ત્રણું વગેરે પાતપાતાના નિર્વિભાગથી નિષ્પન્ન થયેલ છે અને તેનાથી જે એ જાણવામાં આવે છે અને તે સ્વરૂપની સાથે જ એને સબધ છે. એથી આપણુ ઉપચારથી પ્રમાણભૂત થઈ જાય છે. (લે સવસનિવ્નો) અંહી સુધી પ્રદેશ નિષ્પન્ન વિભાગના સબંધમાં ચર્ચા થઈ, હવે વિભાગ નિષ્પન્ન કોને કહેવાય ? વિભાગ નિષ્પન્ન સ્વગત પ્રદેશા સિવાય ખીન્ને જે વિવિધ અથવા વિશિષ્ટ ભાગ છે તેનું નામ વિભાગ છે. ભગ, વિકલ્પ, પ્રકાર આ બધા સમાનાર્થી શબ્દો છે આ વિભાગથી નિષ્પન્ન થવુ' તે વિભાગ નિષ્પન્નતા છે આ વિભાગ નિષ્પન્નતા અ’ગુલ વિતસ્તિ (વેંત) વગેરે રૂપમાં જાળુવી જોઈએ, કેમકે આ રીતે જ ક્ષેત્ર જાણવામાં આવે છે પ્રદેશ નિષ્પન્નતામાં ક્ષેત્ર પ્રદેશેા વડે જ જાણવામાં આવે છે ત્યારે વિભાગ નિષ્પન્નતામાં વિવિધ અંશુલ, વિતસ્તિ વગેરે રૂપ પ્રકારતા વડે તે જાણુવામાં આવે છે. આ કથન પ્રમાણુ શબ્દની કરણ સાધન રૂપ વ્યુત્પત્તિની અપેક્ષાએ જાણવું જો (લે દિ' ત અંશુકે) હૈ ભદ્રંત ! અ'ગુલ એટલે શુ
ઉત્તર (જંતુને સિવિદ્દે પાસે) અગુલના ત્રણ પ્રકાર છે તો તે આ પ્રમાણે છે. (માર્ચનુ, ક્ષેતુને પમાળાછે) આત્માંશુલ, ઉત્સેધાંગુલ અને પ્રમાણાંશુલ (છે ત` બચતુરું) હે ભદત ! તે આત્માંશુલ શુ છે ઉત્તર (કાચનુઙે) તે આત્માંશુલ આ પ્રમાણે છે. (પંડ્યા, મમુલા भवति, ते सिणं तथा अपणे अंगुलेण दुवाल अंगुलाई, मुहं, नवमुहाई पुरखे, વમળન્નુત્તે મગફ) આત્માંશુલમાં આત્મા શબ્દના અપાતપાતાના
જે અંગુલ છે, તે આત્માંશુલ છે. અહી આત્મા શબ્દથી તત્ તત્ કાળમાં ઉત્પન્ન થયેલ ભરત સગર વગેરે વિક્ષિત થયેલ છે. એટલા માટે તત્ તત્ કાળમાં ઉત્પન્ન થયેલ ભરત સગર વગેરે વ્યકિતઓના જે અ'ગુલ છે, તે આત્માંશુલ છે. એવે આત્માંશુલને વાચ્યા જાણવા તાપય આ પ્રમાણે છે કે પોતપાતાના કાલવતી માણુસેના અંશુલ જ આમાંકુલ છે. આ આત્માગુલના ૧૨ અશુલાનું એક સુખ થાય છે, અને નવ મુખ પ્રમાણવાળા એક પુરુષ હાય છે એવા પુરૂષ જ પ્રમાણુ ચુત કહેવાય છે તાપ આ પ્રમાણે છે કે જે કાળમાં જે પુરૂષ ઉત્પન્ન થાય છે, તેના તે કાળ મુજબ તેટલા પ્રમા'શુના ૧ અ'ગુલ હાય છે એવા ૧૨ ગુલની ખરાબર ૧ સુખ હોય છે.નવ મુખના પ્રમાણુ મુજખ-એટલે કે ૧૦૮ અબુલ પ્રમાણુ જેટલી ઊંચાઈવાળા એક પુરૂષ હાય છે આ પ્રમાણે આ આત્માંગુલનું પ્રમાણુ અનિયત ડાય છે
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૩૫