________________
નથી. અને સ્વસમયપરસમયવકતવ્યતા નથી. (ત્તેર વરત્વચા) આ પ્રમાણે આ વકતવ્યતા વિષયક કથન છે. સૂ૦ ૨૩૮ .
' અર્થાધિકાર દવાર કા નિરુપણ
હવે સૂત્રકાર ઉપક્રમનું પાંચમું દ્વાર જે અર્થાધિકાર છે. તેનું નિરૂપણ કરે છે – ૪ તં શાહિm?” ઈત્યાદિ
શબ્દાર્થ--તરે જિં તે અઘાહિm?) હે ભદન્ત ! પૂર્વ પ્રકાન્ત અર્થાધિકાર શું છે?
ઉત્તર--(બરવાળારે) પૂર્વ પ્રકાન્ત તે અધિકાર આ પ્રમાણે છે કે તે કરણ અકળ) જે જે વખતે સામાયિક વગેરે અધ્યયનને (ાથાદિળા) અર્થવિષયક અધિકાર છે, તેજ અર્વાધિકાર છે. (સં નહા) જેમ કે (જાવકજ્ઞजोगविरई, उकित्तणं गुणवओय पडिवत्ती, खलियरसनिंदणा, वणतिगिच्छ ગુજરાત રેવ) આ ગાથાને અર્થ એજ આગમમાં ૫૮ માં સૂત્રમાં સ્પષ્ટ કરવામાં આવેલ છે. તેથી જિજ્ઞાસુઓએ ત્યાંથી જાણી લે વકતવ્યતા અને અર્થાધિકારમાં આ તફાવત છે કે અર્વાધિકાર જે હોય છે. તે અધ્યયનના આદિ પદથી માંડીને અંતિમ પદ સુધી સંબંધિત રહે છે. જેમ કે “પુદ્ગલાસ્તિકામાં પ્રતિ પરમાણુમાં મૂર્તત્વ રહે છે. અને જે વકતવ્યતા હોય છે. તે દેશાદિ નિયત હોય છે. (રથાદ્દિાર) આ પ્રમાણે આ અધિકાર વિષયક કથન છે. તે સૂઇ ૨૩ઃ |
સમવતાર દવાર કા નિરુપણ હવે સૂત્રકાર ઉપક્રમનું છઠું દ્વાર જે સમાવતાર છે, તેનું નિરૂપણ કરે છે. “દિ મોરે' ઈત્યાદિ
શહાઈ–- સં સમોચારે છે કે ભદન્ત ! પૂર્વ પ્રકાન્ત તે સમવતાર શું છે? (૪મોવારે)
ઉત્તર-વસ્તુઓને સ્વમાં, ૫રમાં, તેમજ બન્નેમાં અતર્ભાવ વિષયક વિચાર કરવું તે સમવતાર છે. (છનિદે વરે) આ સમવતાર ૬ પ્રકારને કહેવામાં આવેલ છે. ( જણા) જેમ કે (નામણગોરે ૩ળાવમોરે, દર
મોરારે, લેસનો ચારે હિમોગાશે, માવોચારે) નામ સમવતાર, સ્થાપના સમવતાર, દ્રવ્યસમવતાર, ક્ષેત્રસમાવતાર ક લ સમવતાર અને ભાવસમવતાર (नामठवणाओ पुज्वं वणियाओ जाव से तं भवियसरीरदश्वसमोबारे) આમાં નામ સમવતાર અને સ્થાપના સમવતાર એ બનેને નામ આવ. શ્યક તેમજ સ્થાપના આવશ્યકની જેમ જાણવા જોઈએ. દ્રવ્ય સમવતાર આગમ અને ન આગમની અપેક્ષાએ બે પ્રકારને કહેવામાં આવેલ છે. આમાં જે ને આગમની અપેક્ષાએ દ્રવ્ય સમવતાર હેાય છે, તે જ્ઞાયકશરીર, દ્રવ્ય સમવતાર ભવ્ય શરીર દ્રવ્યસકવતાર અને જ્ઞાકકશરીર ભવ્ય શરીર વ્યતિરિકત સમવતાર આ પ્રમાણે ત્રણ પ્રકાર હોય છે. આગમથી જે દ્રવ્ય સમવતાર હોય છે. તેનું અને ન આગમથી જ્ઞાયક શરીર દ્રવ્ય સમવતાર, ભવ્યશરીર દ્રવ્યસમવતાર આ બે ભેદનું સ્વરૂપ દ્રવ્યાવશ્યકની જેમ જાણી લેવું જોઈએ. (છે
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૨૨