SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથિવીમાં પર્યાપ્તક અવસ્થાવાળા નારકેાની સ્થિતિ કેટલી કહેવામાં આવી છે ? ઉત્તર-(વોચમા ! ગોળ दसवासस इस्साई अंतोमुहुत्तोणाई उक्को सेणंાં સાજોવમાંલોમુદુત્તોળ) હે ગૌતમ ! જધન્યથી અંતર્મુહૂત્ત જેટલી અલપ દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી અમ્રખ્યાત મુહૂત્ત જેટલી અલ્પ એક સાગરાપમની કહેવામાં આવી છે. (વર્વજ્ઞા પુરી ને ચાળાં મતે ! દેવચ દારું વિશ્ને વળત્તા) હે ભદન્ત ! શાપ્રભા નામની જે બીજી પૃથિવી છે તેમાં રહેનારા નારકેાની સ્થિતિ કેટલી કહેવામાં આવી છે? ઉત્તર-(નોયમાં ! નળ તાં સોયમ કોકેન વિળિ સાળોમાર્ં) હૈ ગૌતમ! ખીજી પ્રથિવીના નારકાની સ્થિતિ જધન્યથી તે એક સાગશપમ જેટલી અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરાપમ જેટલી કહેવામાં આવી છે. (વં શેષ પુટનીપુ નિ પુચ્છા માળિયા) આ પ્રમાણે પ્રશ્ન · અવશિષ્ટ પૃથિવીઓ વિષે પણ સમજવા જોઈએ. (વહુચરનાěા પુરુષ ને ચાળ નળળ સિસિ રોમા ડોર્ફળ પ્રત્ત જ્ઞાનોત્રમદું) વાલુકા નામક તૃત્તીય પૃથિવીના નાર કૈાની જઘન્યસ્થિતિ ત્રણુ સામરેપમ જેટલી અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાત સાગરૂપમ જેટલી કહેવામાં આવી છે. (વંત્સરા પુથ્વી નેાનું ગળેગ સત્ત સાળોત્રમાડું, હોલેન્ પુલ સારોથમાર્ં) પ'કપ્રભા નામક ચતુર્થ પૃથિવીના નારકાની જધન્યસ્થિતિ સાત સાગરે પમતી અને ઉત્કૃષ્ટ સ્થિતિ દેશ સાગશ પમ જેટલી કહેવામાં આવી છે. (જૂનqöા પુરા નેાળ નન્નેનું ચૂક સ:ગોવમા, પોલેન ઇત્તલના રોત્રમાર્ં) ધૂમપ્રભા નામક પચમ પૃથિવીના નારકેાની જઘન્ય સ્થિતિ દશ સાગરે પમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૭ સાગરોપમ જેટલી કહેવામાં આવી છે. (સમળા પુથ્વી નેફ્યાળ ન મેળ ઉત્તરલસાળોમાનુંTMોલેળવાવાસં ચાળરોવમા) તમઃપ્રભા નામક ઠી પૃથિવીના નારકોની જઘન્ય સ્થિતિ ૧૭ સાગરાપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ સાગરાપમ જેટલી કહેવામાં આવી છે. (તમતમા પુથ્વી નેચાળ મંતે ! केवइयं कालं ठिई पण्णत्ता १) પ્રશ્ન-તમસ્તુમ નામક સાતમી પૃથિવીના નારકોની સ્થિતિ હે ભદત ! કેટલી કહેવામાં આવી છે? ઉત્તર-(નોયમા ! સ્રર્તુળેળ ચાલીયં સાળોમમારૂં જોરે તેન્નીસ બ્રાનરોમાä) હે ગૌતમ ! જઘન્યથી ૨૨ સાગરોપમની અને ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમની સ્થિતિ કહેવામાં આવી છે. ભાવાય — જીવને જે નારક વગેરે ભવા રેકીને રાખે છે, તેનુ' નામ સ્થિતિ ' છે. ' થી કેનાહતિ મનેપુ અનયા તિથિતિઃ” આ ‘ સ્થિતિ’ શબ્દની વ્યુત્પત્તિ છે એટલે કે નારક વગેરે પર્યાયેમાં જીય જેને લીધે સ્થિત રહે છે, આ ‘ સ્થિતિ' શબ્દના વ્યુત્પત્તિના ખરો અર્થ છે કે ક પુદ્ધલાના અન્ધકાલથી માંડીને નિજ રણકાલ સુધી આત્મામાં સામાન્ય રૂપથી અવસ્થાન–રહેવુ' તેવુ. નામ સ્થિતિ છે. છતાં એ અત્રે સ્થિતિ આયુ કમ'ના નિષેકનું અનુભવન કરવુ.-ભગવું-આ અર્થ'માં ગ્રહણ કરવામાં " શબ્દને અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૯૩
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy