SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ અસુરકુમાર આદિ કે આયુ ઓર સ્થિતિ કા નિરુપણ હવે સૂત્રકાર અસુરકુમાર વગેરેની આસુસ્થિતિ કહે છે. - “જકુરકુમાળે મરે ! ઈત્યાદિ આ શબ્દાર્થ-(સુષુમારા મતે ! રેવા" નાચં વાઢ ઉa Tvળા) હે ભદત ! અસુરકુમાર દેવોની સ્થિતિ કેટલા કાલ સુધીની કહેવામાં આવી છે? (गोयमा ! जहन्नेण दसवाससहस्साई उक्कोसेण' साइरेग सागरोवमं.) - ઉત્તર-હે ગૌતમ જઘન્યથી દશ હજાર વર્ષ જેટલી અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક એક સાગરેપમ જેટલી કહેવામાં આવી છે. (બહુમાવીન' અરે! જે વારું ર્ફિ વળા) હે ભદંતી અસુરકુમારની દેવીઓની સ્થિતિ કેટલી કહેવામાં આવી છે? (જોવા ! નળ વાયરસાદું पद्धपंचमाइं पलिभोवमाइं.) ઉત્તર– ગૌતમ! જઘન્યથી દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી જો પપે.૫ જેટલી કહેવામાં આવી છે. (રાજકુમiાન, મરે ! તેવામાં વાં શારું નિત્તા) હે ભદત! નાગકુમાર દેવોની સ્થિતિ કેટલી કહેવામાં આવી છે? ઉત્તર-શોના કહને સવાલ@ારું સરળ ટૂિણારું સુપિન વિમા) ગૌતમ! જઘન્યથી દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી કંઈક કમ બે પલ્યોપમ જેટલી કહેવામાં આવી છે. (નાકુમારીનું અંતે રે ૪ દ્ધિ ખરા?) હે ભદંત! નાગકુમારની દેવીઓની સ્થિતિ કેટલી કહેવામાં આવી છે? ઉત્તર-(સજાવવફા જોળ mરિશો) હે ગૌતમ! જઘન્યથી દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી કંઈક કમ એક પલ્ય જેટલી કહેવામાં આવી છે. (પર્વ ગણા રાજ મારા જેવા કેવળ ચ રાવ ળિયનારા' રેવાશં વિના માળિયન્વે) જે પ્રમાણે નાગકાર દેવેની અને તેમની દેવીઓની રિથતિ કહેવામાં આવી છે, તે પ્રમાણે જ સ્તનતકુમાર સુધીના દવે અને તેમની દેવીઓની સ્થિતિ જાણવી જોઈએ. (gવીરચાળ મરે! દેવા જાઢ જેિ જઇના) હે ભદંત! પૃથિવીકાયિક જીવની સ્થિતિ કેટલા કાલ સુધીની કહેવામાં આવી છે! ઉત્તર- મા! કgો તો હુ જોસે વાવીe area) ગૌતમ! પૃથિવીકાયિક જીવોની સ્થિતિ જઘન્યથી અન્તર્મુહુર્તની અને ઉત્કૃષ્ટથી ૨૨ હજાર વર્ષ જેટલી કહેવામાં આવી છે. સુ વીદવામાં ओहियाण अपज्जयाण पज्जत्तयाण य सिह वि.पुच्छा-गोयमा । जहन्नेण' अंतो gયુદં વોલેને કિ બંતો કુત્ત) સામાન્યથી સૂક્ષમ પથિવીકાયિક જીની અપર્યાપ્તક સક્ષમ પૃથિવીકાયિક જીવન અને પર્યાપ્તક સૂક્ષમ પૃથિવીકાયિક જીની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અને પ્રકારથી અંતર્મુહૂની છે. (વારपुढवीकाइयाण पुच्छा गोयमा। जहन्नेण अंतोमुत्तं उक्कोसेण बावीसं वास રહર) જે બાદર પૃથિવીકાયિક જીવે છે, તેમની સ્થિતિ હે ગૌતમ ! જન્યથી તે અંતર્મુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી ૨૨ હજાર વર્ષ જેટલી છે. (अपज्जचगबाहरपुदविकाइयाण पुच्छा-गोयमा। जहन्नेण वि अंतो मुहत्तं અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy