SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ કોણેન વિ બનોરં) અપર્યાપ્તક જે બાદર પથિવીકાયિક જીવે છે તેમની સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બન્ને પ્રકારની અંતમુહૂર્તની છે. ( Tam बादरपुढवीकाइयाण' पुच्छा-गोयमा । जहण्णेण' अंतोमुहत्तं उक्कोसेण बावीसं જાણકારું સંતોકુળાકું) જે પર્યાપ્તક બાદર પૃથિવીકાયિક જીવે છે. તેમની સ્થિતિના સંબંધમાં જે પ્રશ્ન કરવામાં આવ્યો છે તેને જવાબ આ પ્રમાણે છે. કે હે ગૌતમ ! આ જીવની સ્થિતિ જઘન્યથી અંતર્મહત્ત્વની છે. અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત કમ ૨૨ હજાર વર્ષ જેટલી છે. (ઘઉં સેવાચાળ વિ ગુઝાવ માળિયવં) આ પ્રમાણે અવશિષ્ટકાયિક જીવના સંબંધમાં પ્રશ્ન કરવામાં આવ્યો છે, તેમજ હે ભદંત ! અપૂછાયિક વગેરે જીવની સ્થિતિ કેટલા કાલની છે? આ જાતને પ્રશ્ન ઉભાવિત કરી લે અને જે કંઈ હવે પછી કહેવામાં આવે છે તેને ઉત્તરના રૂપમાં માની લેવું જોઈએ. (બાવચાi ' બંતોમુકુi કોણે સરવાણagણા) અપ્રકાયિક જીવની જઘન્યથી સ્થિતિ અંતમુહૂર્તની છે અને ઉત્કૃષ્ટથી ૭ હજાર વર્ષ જેટલી છે. (હુકુમ આરારા ગોહિયાળ વત્તા अपज्जत्तगाण तिण्ड वि जहण्णेण वि अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमदुत्त) અપકાયિક જી પૃથિવીકાયિક જીવની જેમ બે પ્રકારના હોય છે. એક સૂમ અપૂકાલિક અને બીજા બાદર અપ્રકાયિક આ બંને પ્રકારના જીવે પર્યાપ્ત અને અપર્યાપ્તકના ભેદથી અમે પ્રકારના હોય છે. એથી સામાન્ય રૂપથી સૂક્ષમ અપ્રકાયિક જીવની પર્યાપ્ત સૂક્ષમ અપૂકાયિક જીવની અને અપર્યાપ્ત સૂક્ષમ અપકાયિક જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અને પ્રકારની સ્થિતિ અંતમુહૂર્તની છે. (વાત કરવા જઈ રોહિશા') તેમજ જે બાદ૨ અપ્રકાયિક જીવે છે, તેમની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ સામાન્ય અકાયિક જી જેવી જ છે. (આપના પરિણાવવાનું કoળે જ થંતો મૂહુરં ગુaોળ વિ સંતોમુહુર્જ) બાદર અપૂકાયિક જીવેમાં જે અપર્યાપ્ત બાદર અપૂકાયિક જીવે છે, તેમની સ્થિતિ જઘન્યથી અંતમુહૂરની છે અને ઉત્કૃષ્ટથી પણ અન્તમુહુની છે. (નાથાવાણાયા' જ્ઞાનેન સંતોમા રણોલે રરવાયરસારું ચંરોત્તળ૬) બાદર અપ્રકાયિક જીવમાં જે પર્યાપ્તક બાદર અપૂકાયિક જીવો છે, તેમની સ્થિતિ જઘન્યથી તે અંતર્મુહૂત્તની અને ઉત્કૃષ્ટથી એક અન્તર્મુહૂર્ત કમ સાત હજાર વર્ષ જેટલી છે. તેવા જળ અંતમુહૂર્ત વોરેન તિઝિન વિચા) તેજ કાયની સ્થિતિ જ ઘન્યથી એક અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટથી ત્રણ અહોરાત્ર જેટલી છે. (સદુમરવાળ ओहियाण अपज्जत्तगाण' पज्जत्तगाण' तिण्ह विजहण्णे ण वि अंतोमुहत्तं उक्कोसेण વિ રોત્ત) સામાન્ય રૂપથી સૂક્ષમ તેજસ્કાયિક જીની અપર્યાપક સૂક્ષમ તેજસ્કાયિક જીવોની અને પર્યાપ્તક સૂમ તેજરકાયિક જીવેની સ્થિતિ જઘન્યથી પણ અતમુહૂર્તાની છે અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્તાની છે. (बादर उकाइयाणं जहण्णेण अंतोमुहुत्तं उक्कोसेण तिण्णि राइंदियाई) से તેજસ્કાયિક છમ બાદર તેજરકાયિક જીવે છે, તેમની જઘન્યથી તે સ્થિતિ એક અંતમુહૂત્તની છે અને ઉત્કૃષ્ટથી ત્રણ અહોરાત્ર જેટલી છે. (अपज्जचामादरवे उकाइयाणं जहण्णेण वि अंतोमुहुत्तं उक्कोसेण वि अंतोमु. અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy