SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ બત કહેવામાં આવી છે. કહ્યું પણ છે–રવાળો કહેર વગેરે ગાથા જે કહેવામાં આવી છે તેનું તાત્પર્ય એ જ છે. શંકા-પર્યા તે વિશેષરૂપ હોય છે અને દર્શન વિશેષને વિષય બનાવતું નથી, તેનો વિષય તે સામાન્ય કહેવામાં આવ્યા છે. તે પછી આવું શું છે કે જેથી પર્યાયને અવધિદર્શન-વિષયભૂત કહેલ છે. * * - ઉત્તર-માટી માટી રૂપ સામાન્યની જે ઘટ, શરાવ, ઉદંશ વગેરે પર્યા છે. તે પર્યાયે વકે ફક્ત સામાન્ય રૂ૫ માટી આદિ પદાર્થો જ, ત૬ તદુ રૂપથી વિશેષિત કરવામાં આવે છે, તે પર્યાયે પોતાના સામાન્યથી એકાન્તતઃ ભિન્ન તો છે જ વહિ. એટલા માટે મુખ્ય રૂપમાં તે દર્શનને વિષય સામાન્ય જ હોય છે. પરંતુ ગુણી ભૂત જે વિષય છે, તે પણ એના વિષયે થઈ જાય છે. એ જ વાતને સૂચિત કરવા માટે સૂત્રકારે અહીં પયાને તેના વિષય રૂપમાં વર્ણિત કરેલ છે. (હિંવર્ગ વરરંગિણ વજે રૂવપકાવેલું છે ત' રંanકુળમાળ) સમસ્ત રૂપી અને અરૂપી પદાર્થોને સામાન્ય રૂપથી જાણનાર હોવા બદલ પરિપૂર્ણ જે દર્શન છે, તે કેવલદર્શન છે. આ કેવલદર્શન, કેવલ જ્ઞાનાવરણ કમના ક્ષયથી અવિત લબ્ધિ સમ્પન્નવાળા જીવને મૂર્ત અને અમૂર્ત રૂપ સમસ્ત દ્રવ્યો અને તેમની સમસ્ત પર્યાયમાં હોય છે. મન:પર્યાયઃશન હેતું નથી. આનું - કારણ આ છે કે “મન:પર્યયજ્ઞાન તથાવિધ ક્ષયપશમના વશથી સામાન્યને નહિ પણ સદા વિશેને જ ગ્રહણ કરે છે! સૂ. રપ ચારિત્રગુણ પ્રમાણ કા નિરુપણ હવે સૂત્રકાર ચારિત્રગુણ પ્રમાણુનું નિરૂપણ કરે છે. “રે ક્રિ વરિ૪ ગુણવત્તા” શબ્દાર્થ હૈ દિ' gિge) હે ભદંત! ચારિત્ર ગુણ પ્રમાણનું o 92 "સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વરિતાપૂનાળે વંતિ જળ) ચારિત્ર ગુણ પ્રમાણને પાંચ પ્રકારે છે. (ર) જેમકે (ાના પિત્તશુળ છે, છેલો પિત્ત गुणप्पमाणे परिवार विसुद्धियचरित्तगुणप्पमाणे सुहुमसंपरायचरित्तगुणप्पमाणे iણાયવરિરનુષ્યનાળે) સામાયિક ચરિત્ર ગુણ પ્રમાણ છેદેપસ્થાપન ચારિત્ર ગુણ પ્રમાણ, પરિહારવિશુદ્ધિક ચારિત્ર ગુણ પ્રમાણુ, સૂકમ સાંપરાય ચારિત્ર. ગુરૂપ્રમાણુ યથાખ્યાતચ રિત્રગુણપ્રમાણ જેને ધારણ કરીને મનુષ્ય અનિદિત કર્મોનું આચરણ કરે છે, તેનું નામ ચારિત્ર છે. આ ચારિત્ર આત્માને જ એક -ગુણ છે. એટલા માટે ચારિત્ર ગુણ રૂપ જે પ્રમાણ છે, તે જ ચારિત્ર ગુણ પ્રમાણ છે. આ ચારિત્ર ગુણ પ્રમાણ સર્વ સાવધોગવિરતિરૂપ છે જે કે સામાન્ય રૂપથી ચારિત્ર સવસાવદ્યવિરતિરૂપ છે. છતાંએ સામાયિકાદિ વિશેષણથી વિશેષિત થયેલ આ ચારિત્ર પાંચ પ્રકારનું થઈ જાય છે. આમાં જે સામાયિક અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૭૬
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy