________________
બંધ વિઘટિત થઈ જાય છે. એથી સૂત્રકારે “માળ” વગેરે પાઠ કહેલ છે. આને ભાવ આ છે કે “પિત્ત જ્યારે શુદ્ધ થઈ જાય છે, ત્યારે પૂર્વબદ્ધ કમેને હાસ-નિર્જ –થાય છે. તેમજ નવીન કમેને બંધ થતું નથી. . એથી આ સામાયિક વગેરે અધ્યયનને તીર્થકરો ગણધર વગેરે દેવોએ મે આગમથા ભાવાધ્યયન તરીકે માન્ય રાખેલ છે. અહી ને આગમમાં નો’ શબ્દ દેશવાચી આગમના અભાવના વાચક નથી. કેમ કે સામાયિક વગેરે " અધયયને જ્ઞાનક્રિયાના સમૂડીરૂપ હોય છે. એથી એએ પૂણું આગમરૂપ હતા નથી પણ આગમના એકદેશરૂપ હોય છે એથી એમને નો આગમથી અપેક્ષા ભાવાયયન માનવામાં આવેલ છે. (તું નો ગામો માવઠ્ઠથળે) આ પ્રમાણે ન આગમની અપેક્ષા એ ભાવ અધ્યયનનું સ્વરૂપ છે. તેણે ૪ અન્નાથ) 8 અંગ્રમાણે ચાર પ્રકારના અદયયનેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સૂ. ૨૪૨ છે
અક્ષણકા નિરુપણ હવે સૂત્રકાર એાઘનિષ્ણનને જે દ્વિતીય ભેદ અક્ષણ છે. તેનું નિરૂપણ કરે છે.-બરે ઉ ર અન્નીને રહ્યા !
શદાર્થ – પિં તૂ બક્ષી) હે ભદંત ! અક્ષણનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર –(ગકશી વિધે ઘom) અક્ષીણું ચાર પ્રકારથી કહેવામાં આવેલ છે. (ત ગદા) જેમકે (નામીને, વળજ્જને, વાણીને, માવલી) નામ અક્ષણ, સ્થાપના અક્ષીણ, દ્રષ્ય અક્ષણ, અને ભાવ અક્ષીણ, (નામ ઇવળrગો પુર્વ વજિયા કો) નામ, અક્ષણ અને સ્થાપના અક્ષીણુનું સ્વરૂપ પહેલાં વર્ણિત, નામ આવશ્યક અને સ્થાપના આવશ્યકની જેમ જ જાણી લેવું જોઈએ, ( જિં વાક્ષી) હે ભદત ! દ્રવ્ય અક્ષણનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર – કન્નીને દુનિદે ) દ્રવ્ય અક્ષણના બે પ્રકારે છે. (રંગ) જેમકે (ગામી ૨ ને શામળો ૨) એક આગમથી અને દ્વિતીય ને આગમથી (શે f% તે શામળો વગણીને ?) હે ભદત! આગમથી દ્રવ્ય અક્ષીણુનું સ્વરૂપ કેવું છે ? (ગામો ત્રીજો-કારણ अज्झीणे ति पयं सिक्खियं जिय मिय परिजय जाव से तं बागमओ दव्वज्झीणे) આગમથી દ્રવ્ય અક્ષણનું સ્વરૂપ આ પ્રમાણે છે. જેણે અક્ષીણ આ પદને શીખી લીધો છે, જિત, મિત, પરિજિત વગેરે કરેલ છે, તે આગમથી દ્રવ્ય અક્ષીણ છે. તે %િ ૪ નો બારમો વળે ?) હે ભદત ? નો આગમથી દ્રવ્ય અક્ષણનું સ્વરૂપ કેવું છે
ઉત્તર –(જો શામળો રાન્નીને સિવિંદે પs) નો આગમથી દ્રવ્ય અક્ષણના ત્રણ પ્રકાર કહેવામાં આવેલ છે. (રંગ) જેમકે (કાચા ઘણી, અવિવાઘાણીને કાળયવીરમવિચારવત્તેિ વર્ષો) જ્ઞાયક શરીર દ્રવ્ય અક્ષીણુ, ભવ્ય શરીર દ્રશ્ય અક્ષણ અને જ્ઞાયકશરીર ભવ્ય શરીર વ્યતિ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૩૨