________________
TUq) એક જીવ ગુણું પ્રમાણ અને બીજું અજીવ ગુણપ્રમાણુ ( જિં
અગીવાળામા ?) હે ભદંત ! અજીવ ગુણ પ્રમાણુનું સ્વરૂપ કેવું છે? (જીવાળમાળે વવવિદે પૂom)
ઉત્તર-અછવ ગુણ પ્રમાણુ પાંચ પ્રકારનું કહેવામાં આવ્યું છે. (નE) જેમકે (વાળrmgમાળ, iષTણમાળે, સહજુળ વાળ, કિશુપમાળ, લંકાTMષમાળ) વર્ણ ગુણપ્રમાણુ, ગંધ ગુણપ્રમાણુ, રસ ગુણપ્રમાણુ, સ્પર્શ શુણપ્રમાણ અને સંસ્થાન ગુણપ્રમાણ ( f & ઘoryળcવમા ) હે ભદૂત! તે વર્ણ ગુણપ્રમાણ શું છે? (વળ જુન માળે વંદે To) વણું ગુણપ્રમાણુ પાંચ પ્રકારનું કહેવામાં આવ્યું છે. (તં નr) જેમકે (ક્રાઇવછળનુncવમાળે કાર પુરવાનુcqમાળે) કૃષ્ણવર્ણ ગુણપ્રમાણ થાવત્ શુકલ વણું ગુણપ્રમાણ (સે સં યાદવમાને) આ રીતે આ વર્ણ ગુણપ્રમાણ છે. (સે વિક્ર તે વસ્તુળમાળ) હે ભદત ! તે ગંધ ગુણપ્રમાણ શું છે ?.. (ધનુષ્પમાળે સુવિધે ) ગંધ ગુણપ્રમાણુ બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. (નr) જેમકે (લુમિfirળાને દુમિણકુળદm માળે) સુરભિ ગંધ ગુણપ્રમાણુ અને દુરભિ ગંધગુણપ્રમાણ ( નં વો
નાળે) આ પ્રમાણે આ ગધ ગુણપ્રમાણ છે. ( િ રસગુણવાળે ?) હે ભદંત! તે રસ ગુણપ્રમાણુ શું છે? (૨agrણનાને વંદે ઉત્તે) રસ ગુણપ્રમાણુ પાંચ પ્રકારનું કહેવામાં આવ્યું છે. (કI) જેમકે (સિત્તરગુપમાળે) તિકતરસ ગુણપ્રમાણુ (નાર મરહનુમાળે) યાવલ મધુરરસગુણપ્રમાણુ આ પ્રમાણે છે. ( તં રસTTqમાળે) આ રસ ગુણપ્રમાણુ છે. (લે તાળવાળે ?) હે ભદંત ! તે સ્પર્શી ગુણપ્રમાણુ શું છે? (ાસTrqમાળે અવિષે વ) સ્પર્શ ગુણ આઠ પ્રકારનું કહેવામાં આવ્યું છે. ( જ્ઞા) જેમકે (વનવાસTળમાળે નાવ સુલ /ષggqમાળ) કર્કશ સ્પર્શ ગુણપ્રમાણુ યાવત્ રૂક્ષ સ્પર્શ ગુણપ્રમાણુ ( સં સTળવેકાણે) આ પ્રમાણે આ સ્પર્શ ગુણપ્રમાણ છે, (સે જિં સંકાળજુગમાળે?) છે ભરંત ! તે સંસ્થાન ગુણ પમાણુ શું છે ? (સંકાળTણવાળે પંવિધે પાળ)
ઉત્તર–સંસ્થાન ગુણપ્રમાણુ પાંચ પ્રકારનું કહેવામાં આવ્યું છે. (૪ વાદ) જેમકે (રિમં ટાળવુcqમાળે) પરિમંડળ સંસ્થાન ગુણપ્રમાણુ (વદયંકાનrcવાળ) વૃત્તસંસ્થાન ગુણપ્રમાણ (રંસંડાળrcવમા) શ્વસ્ત્ર સંસ્થાન ગુણપ્રમાણ (ર૩રયંકાનrcવના) ચતુસ્ત્ર સંસ્થાન ગુણપ્રમાણ (નાયકાળગુનર્ણમા) આયત સંસ્થાન ગુણપ્રમાણ (જે ૪ કંટાળrgicપમાને) આ રીતે સંસ્થાન ગુણ પ્રમાણ છે. તે ત્ત બનીનgqમાળ) આ પ્રમાણે પૂર્વ પ્રકાન્ત અજીવ ગુણ પ્રમાણ છે.
ભાવાર્થ-આની પહેલાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રમાણ ખની ચુપત્તિ ભાવ ક૨ણ અને કર્મ આ ત્રણે સાધનામાં હોય છે. “ઘનિતિ બનાળા' આ પ્રમાણ શબ્દની વ્યુત્પત્તિ ભાવ સાધનમાં છે. “કનીયરે અને આ પ્રમાણુ શબ્દની વ્યુત્પત્તિ કરણ સાધન પક્ષમાં છે. “ઘણી ચર્
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૫૬