SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ (सव्वागाससेढी, से त जणय बरोरभवियसरीरवइरित्ते दव्त्रज्झीणे) સર્વાકાશ શ્રેણિ જે છે, તે જ જ્ઞાયકશી-ભચશરીર અતિરિક્ત દ્રવ્ય અક્ષીણુ છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે લેાક અને અલેાકરૂપ આકાશ અહીં સર્વાકાશ પદ્મથી ગૃહીત થયેલ છે. એએ બન્નેની જે પ્રદેશ પક્તિ છે, તે સર્વાકાશ શ્રેણિ છે. તેમાં જો એક એક પ્રદેશના પણ અપહાર કરવામાં આવે તા પણ તે ખાલી થઈ શકે તેમ નથી એથી આ સાયકશરીર અને સભ્ય શરીરથી વ્યતિરિક્ત દ્રવ્ય અક્ષીગુરૂપમાં કહેવામાં આવેલ છે. આમાં દ્રવ્યતા આકાશ દ્રવ્યની અંતગત હાવા બદલ છે. (સે તે નો બાનમગો જૂન) આ પ્રમાણે આ નેઆગમની અપેક્ષાએ દ્રવ્ય અક્ષીણુનુ સ્ત્રરૂપ છે. (લે હૈં' કરીને) આ પ્રમાણે દ્રશ્ય અક્ષીણુના ત્રણ ભેદૅના સ્વરૂપ વર્ણનથી દ્રવ્ય અક્ષીજીનું સમસ્ત રવરૂપ નિરૂપિત થઈ જાય છે. (લે સિ`માયન્નીને ?) હે ભદત ! ભાવ અક્ષીણનું સ્વરૂપ કેવુ' છે ? ઉત્તર :--(માવજ્ઞીને સુવિદ્ને વળશે) ભાવ અક્ષીણુના એ પ્રકાશ છે :"નયા) જેમકે (બામબોધ નો ભાગમો ચ) એક આગમથી અને દ્વિતીય ને માગમથી (લે દિ' તો અનમત્રો આવન્શીને ?) હું લઈત ! આગમથી ભાવ અક્ષીણુનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :—(જ્ઞાનદ્ ૩૧ત્ત) ગાયક થઈને જે ઉપયુક્ત હોય, તે માગમની અપેક્ષાએ ભાવ અક્ષીણુ છે. આનુ તાત્પર્ય આ પ્રમાણે છે કે આગમમાં ઉપયોગશાલી ચતુર્દશ પૂર્વ ધારીના અન્તર્મુહૂત્ત માત્ર ઉપયેાગ કાળમાં જે અર્થાપલ‘ભ રૂપ ઉપયોગ પર્યાયેા હોય છે, તેમાંથી પ્રતિસમય જો એક એક કરીને તે અપહૃત કરવામાં આવે તે પણ અનંત ઉત્સર્પિણી અને અવસિષં થી કાળમાં પણ સમાસ થાય નહિ તેટલા હોય છે એથી તે ભાવ અક્ષીણુ છે. એજ ભાવ અક્ષીજીનુ' સ્વરૂપ છે. (લે 'િ ત' નો આળનો આવીને ?) હૈ ભાંત ! ને આગમથી ભાવ અક્ષીણુનું સ્વરૂપ કેવુ' છે ? (મે બાળમો મવશીને ને માગમથી ભાવ અક્ષીજીનું સ્વરૂપ આ પ્રમાણે છે. (વદ્ ીયા થ્રીવાર્થ રાવલ વિષ્ણુ ચ સો ટીવેશ, રીવસમા આયરિયા વિંતિ પંચ ટ્રીયંતિ) જેમ એક દીપકથી સેંકડા ખીજા દીપકે પ્રવલિત કરવામાં આવે છે અને પ્રજવલિત કરનાર તે દીપક જેમ પ્રજવલિત જ રહે છે, દ્વીપકની જેમ જ આચાય શિષ્યા માટે સામાયિક વગેરે શ્રુતને આપીને તેમને શ્રુતશાલી બનાવે છે, અને પાતે પણ શ્રુતથી યુક્ત રહે છે, તે શ્રુત તેમના માટે નષ્ટ થાય નહિ. આ પ્રમાણે શ્રુત ાયક આચાયના જે ઉપયાગ છે, તે આગમરૂપ છે, અને વાક્ અને કાય રૂપ જે ચેાગ છે, તે અનાગમ રૂપ છે, એથી અહીં ને માગમથી ભાવ ક્ષીણતા જાણવી જોઈએ. (લે તે તો જ્ઞાનમો માવજ્ઞીળ) આ પ્રમાણે આ ના આગમથી લવ અક્ષીણુતાનું સ્વરૂપ છે. (લે તે માવળે છે તે અન્નીને) આ પ્રમાણે ભાવ મક્ષીજીનું સ્વરૂપ વતિ કરવામાં આવ્યું છે. દ્રશ્ય અને ભાય અક્ષીણુના વણુ નથી અક્ષીણુ સ્વરૂપનું વિષ્ણુ ત થઈ ગયું છે. ॥ સૂ. ૨૪૩૫ અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૩૪
SR No.040006
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages295
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size136 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy