________________
લઈ જાય છે અને કઈ કઈ પ્રદેશમાં શુગૃતી પણ કહે છે. અલિદ આ પણ એક ધાન્ય મૂકવાને આધાર વિશેષ છે. અપચારિ નામ બંડાનું છે. આ બહુજ મેટા કેઠા હોય છે. માન પ્રમાણુથી આ સર્વેમાં ભરેલાં અનાજના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે, કયા પાત્રમાં કેટલું અનાજ ભરેલું છે. તેનું પરિજ્ઞાન આ પૂર્વોક્ત માન પ્રમાણથી જ થાય છે આ પ્રમાણે આ ધાન્ય માન પ્રમાણ છે. તેણે િત ાણમાળqમાણે) હે ભદંત! રસ સાન પ્રમાણુ કેને કહેવાય ? (રતના વમળ-ધાનાણમાનrગો જમાવિવgિ, अभिसरसिहाजुत्ते रस माणःपमाणे विहिज्जइ).
ઉત્તર-દવ રૂપ પદાર્થ જ જેને વિષય છે. એવું તે રસમાન પ્રમાણે સેતિકાદિ રૂપ ધાન્ય પ્રમાણુથી ચતુર્ભાગાધિક હોય છે. તેમજ અભ્યત્તર શિખાયુક્ત હોય છે ધાન્ય દ્રવ્ય નકકર દ્રવ્ય છે, તે દ્રવપદાર્થ નથી એથી તેની શિખા હેય છે રસ દ્રવ્ય નક્કર હોતું નથી, કવ રૂપ હોય છે. એથી બહાર તેની શિખા હોતી નથી અંદર હોય છે. એટલા માટે જ આ રસમાન પ્રમાણુ ધાન્યમાનથી ચતુર્માગ વૃદ્ધિરૂપ આત્યંતર શિખાથી યુક્ત કહેવાય છે (રંગ) રસનું માન રૂપ પ્રમાણે જે રીતે કરવામાં આવે છે તે સંબંધમાં सूत्र॥२४३ -चिउसद्विया ४ चउपलपमाणा बत्तीसिया ८ सोलसिया १६, મારા રૂ૨, ૩મારા ૬૪ માળી ૨૨૮ માળી ૨૬૬) ૨૫૯ પલનું એક માની નામક રસ, પ્રમાણુ હોય છે. આ માનીને ૬૪ મો ભાગ પ્રમાણે એટલે કે ૪ પલ પ્રમાણુ ચતુષષ્ટિક નામક રસપ્રમાણ હોય છે. માનાના ક૨મ ભાગ એટલે કે ૮ પલપ્રમાણુ દ્વત્રિશિકા નામક રસપ્રમાણ હોય છે. માનીનો ૧૬ ભાગ એટલે કે ૧૬ પલપ્રમાણુ ડશિકા નામક રસ પ્રમાણું હોય છે. માનીને ૮ મો ભાગ પ્રમાણુ એટલે કે ૩૨ પલ પ્રમાણે અષ્ટ ભાગિકા નામક રસ પ્રમાણુ હોય છે. માનીને ચતુર્ભાગ પ્રમાણ એટલે કે ૬૪ પલ પ્રમાણે ચતુર્ભાનિકા નામક રસપ્રમાણુ હોય છે. માનીના અર્ધા ભાગ પ્રમાણ એટલ ક ૧૨૮ ૫લપ્રમાણુ અધમાાનકા નામક રસપ્રમાણ હાય છે ૨૫ પલપ્રમાણુ માની નામક રસપ્રમાણુ હોય છે. આ પ્રમાણે રસમાનને કહીને સૂત્રકાર એજ અર્થને આ રીતે સ્પષ્ટ કરે છે–લો ફિयाओ बत्तीसिया, दो बत्तीसियाओ सोलसिया, दो सोलसियाओ, अदुभाइया, यो अदभाइयाओ चउभाइया दो चउभाइयाओ अद्धमाणी, दो अद्धमाणीओ माणी) मे ચતુષ્કટિકાની ૧ કાત્રિશિકા થાય છે. બે દ્વાત્રિશિકાઓની ૧ ષડશિકા થાય છે. બે છોડશિકાઓની ૧ અષ્ટભાગિકા થાય છે બે અષ્ટભાગિકાઓની ૧ ચતુભંગિકા થાય છે. બે ચતુર્ભાગિકાઓની ૧ અદ્ધમાની થાય છે બે અર્ધમાનીઓની ૧ માની થાય છે. (guળ રસમાવાળેળ વાપરવાઇसियगागरियदिइयकरोडियकुंडिअसंसियाणं रसाणं रसमाणप्पमाणनिध्वि રિટરં@ળ મદલે ર સમાજે ૪ માળે) આ રસમાન પ્રમાણુથી કયા .
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૮