________________
૩૨
'दोष एव ' = अशुभ भ उपार्थन ४,
‘महाधिकरणत्वेन’=भारंभ, महापरिग्रह, पंथेन्द्रिय कवना वधाहिनुं निमित्तयशुं होवाथी, अग्नि, શસ્ત્રાદિના દાનની જેમ રાજ્યાદિનું પ્રદાન દોષ જ છે, એ પ્રમાણે અર્થ સમજવો.
विशेषार्थ :
પૂર્વપક્ષીને એ કહેવું છે કે, રાજ્ય આપવું એ મોટું અધિકરણ છે; કેમ કે જેમને રાજ્ય આપ્યું છે તે લોકો રાજ્યના આરંભ-સમારંભના કારણે રાજ્ય પ્રત્યે મૂર્છા ધારણ કરશે અને પંચેન્દ્રિયાદિ જીવોનો વધ ક૨શે. આ બધાનું નિમિત્ત કારણ રાજ્ય આપવાની ક્રિયા છે. જેમ કોઈને અગ્નિ કે શસ્ત્રાદિનું દાન ક૨વામાં આવે તો તે મહાઅધિકરણરૂપ બને છે, તેમ ભગવાને જે રાજ્યાદિનું દાન આપ્યું તે દોષરૂપ છે, એ પ્રકારે તત્ત્વમાર્ગને જાણવામાં અવિચક્ષણ એવો પુરુષ કહે છે.
टीडा :
उत्तरमाह
'अप्रदाने हि राज्यस्य नायकाभावतो जनाः । मिथो वै कालदोषेण मर्यादाभेदकारिणः ।।२।। विनश्यन्त्यधिकं यस्मादिहलोके परत्र च । शक्ती सत्यामुपेक्षा च, युज्यते न महात्मनः ।। ३॥
-
तस्मात्तंदुपकाराय, तत्प्रदानं गुणावहम् ।
परार्थं दीक्षितस्यास्य, विशेषेण जगद्गुरोः ॥ ४ ॥
प्रतिभाशत / श्लोड: 36
कालदोषेणावसर्पिण्या हीनहीनतरादिस्वभावेन मर्यादाभेदः = स्वपरधनादि-व्यवस्थालोपः, नायकसद्. भावेऽपि केचिद्विनश्यन्तो दृश्यन्ते, अत आह- अधिकम् = अत्यर्थम्, इहलोके = मनुष्यजन्मनि, प्राणादिक्षयात्, परत्र=परलोके, हिंसाद्युद्रेकात् शक्तौ सत्यां = स्वकृतिसाध्यत्वज्ञाने उपकारः = अनर्थत्राणं, तत्प्रदानं=राज्यप्रदानं परार्थं=परोपकाराय, दीक्षितस्य = कृतनिश्चयस्य विशेषेण = सुतरां सामान्यराज्यदायकापेक्षया, जगद्गुरो:= भुवनभर्तुः, तथा च महाधिकरणत्वहेतुर-सिद्धः, अध्यवसायापेक्षत्वादधिकरणस्येति भावः । ततो राज्यादिदाने दोष एवेत्यपहस्तितम् ।
'उत्तरमाह' - पूर्वेला पूर्वपक्षीना अथनमां उत्तर जाये छे -
श्लोकार्थ :
अप्रदाने जगद्गुरो: ।।२-३-४ ।। राभ्यना अप्रधानभां नायडनो अभाव होवाथी अलघोषने झरो પરસ્પર મર્યાદાભેદ કરનારા લોકો, જે કારણથી આલોકમાં અને પરલોકમાં અધિક વિનાશને પામશે, અને
.....