Page #1
--------------------------------------------------------------------------
________________
©
6
પ્રતિમાશતક
(ભાગ-૨)
'ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી ધરણેજ-પદ્માવતી સંપૂજિતાય & હીં શ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ:
શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર ગુરુભ્યો નમ:
શું તમઃ
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન (ભાગ-૨)
મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર લઘુહરિભદ્રસૂરિ, મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા
આશીર્વાદદાતા પરમપૂજ્ય વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક આચાર્યદેવેશ
શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા ષડ્રદર્શનવિ, પ્રવચનિકપ્રભાવક સ્વ. પરમપૂજ્ય મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા
વિવેચનકાર પંડિતવર્યશ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
સંકલન-સંશોધનકારિકા ૫.પૂ. વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી તથા ૫. પૂ. સમતામૂર્તિ પ્રવર્તિની સાધ્વીશ્રી રોહિતાશ્રીજી મ. સા. ના શિષ્યરત્ના સાધ્વી શ્રી ચંદનબાલાશ્રીજી
પ્રકાશક
માતા
.
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨
: વિવેચનકાર :
પંડિતવર્ય શ્રી પ્રવિણચંદ્ર ખીમજી મોતા
વીર સં. ૨૫૨૮ વિ. સં. ૨૦૫૮
આવૃત્તિ : પ્રથમ નકલ : ૧૦૦૦
મૂલ્ય : રૂ. ૮૦-૦૦
: મુખ્ય પ્રાપ્તિસ્થાન
ગીતાર્થ ગંગા
૫, જૈન મરચન્ટ સોસાયટી, ફ્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
: HSIRIS :
તાર્થ is
30
• મુદ્રક ઃ મુકેશ પુરોહિત
સૂર્ય ઓફસેટ, આંબલી ગામ, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૫૮.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
“ગીતાર્થ ગંગા"નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સા., પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થી તત્ત્વોનાં રહસ્યોનું નય, વિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સવાંગી બોધમાં સહાયકતા મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે. ઘણા સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યા છે. શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સો સોને યોગ્ય કાર્યો સંભાળી રહ્યા છે, પરંતુ કામ સમય માંગી લે તેમ છે. દરમ્યાન શ્રીસંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે, પૂ. મુનિરાજશ્રી મોહજિતવિજયજી મ. સા. તથા પૂ. ગણિવર્યશ્રી યુગભૂષણવિજયજી મ. સા. નાં અપાયેલાં જુદા જુદા વિષયો પરનાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચતો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચતોના વિષયો અંગેનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવીઆ કામ ગીતાર્થ ગંગાના મૂળ લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી ઉપર્યુક્ત વિનંતી લક્ષ્યમાં રાખીને પ્રધાન કાર્ય જ્યાં સુધી બહાર ન આવે ત્યાં સુધી કામચલાઉ ધોરણે પૂરક પ્રવૃત્તિ તરીકે સ્વીકારવામાં આવ્યું છે.
તત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યકજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત -
૫, જેને મરચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા
(સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
- પ્રાપ્તિસ્થાન પર
નટવરભાઈ એમ. શાહ (આફ્રીકાવાળા) ૯, પરિશ્રમ બેંક ઓફ ઈન્ડીયા સોસાયટી, વિજયનગર ક્રોસિંગ પાસે, અમદાવાદ-૧૩. 0 (૦૭૯) ૭૪૭૮૫૧૨, ૭૪૭૮૩૧૧
જ અમદાવાદ : ગીતાર્થ ગંગા ૫, જૈન મરચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. 0 (૦૭૯) ૯૯૦૪૯૧૧ મુંબઈ: નિકુંજભાઈ ર. ભંડારી વિષ્ણુ મહલ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૨૦.
(૦૨૨) ૨૮૧૪૦૪૮, ૨૮૧૦૧૯૫
શ્રી ચીમનભાઈ ખીમજી મોતા ૯/૧, ગજાનન કોલોની, જવાહરનગર, ગોરેગામ (વે), મુંબઈ-૬૨. 0 (૦૨૨) ૮૭૩૪પ૩૦
લલિત ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરૂ રોડ, સર્વોદય પાર્શ્વનાથ નગર, જૈન દેરાસરની પાછળ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૮૦. | (૦૨૨) ૨૬૮૦૬૧૪, ૫૧૮૬૦૩૦
સુરત : શૈલેષભાઈ બી. શાહ શ્રીનાથજી એપાર્ટમેન્ટ, છઠે માળે, હરિપરા, હાથ ફળિયા, સુરત-૧.
(૦૨૬૧) ૪૩૯૧૦૦,૪૩૯૧૧૩
રાજકોટ: કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧.
(૦૨૮૧) ૨૩૩૧૨૦
બેંગલોર વિમલચંદજી Clo. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. ()(O) 2875262, (R) 2259925
જામનગર : ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્ક્સ, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર. 0 (૦૨૮૮) ૧૭૮૫૧૩
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક/ શુદ્ધિપત્રક
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨નું શુદ્ધિપત્રક પેજ નંબર પંક્તિ - અશુદ્ધ
શુદ્ધ
• ૨૧
૩૫૭ ૩૫૮ ૩૫૮
૨૪
પરંતુ
૩૬૧
તેથી
૩૩૧
૩૬૫ ૩૬૬ ૩૬૬ ૩૬૯ ૩૬૯ 3७४
૧૫
૧૫
આ
ફક્ત આ ફક્ત તે=પ્રવચનના એક પણ વચનમાં અશ્રદ્ધાવાળાના સર્વયોગો નિષ્ફળ છે તે,
તેથી પૂર્વપક્ષી દેવાર્ચન કરતા નથી ? (સાવદ્યથી દેવાર્ચન કરતા નથી ? અર્થાત્ સાવદ્યથી નિવૃત્તિ હોવા છતાં કર્મરોગના નાશ નિવૃત્તિ હોવા છતાં કર્મરોગના નાશ માટે યતિએ દ્રવ્યસ્તવ કરવું જોઈએ.) માટે યતિએ દ્રવ્યસ્તવ કરવું જોઈએ. એ પ્રતિજ્ઞાનો
એ રૂ૫ શ્રાવકની પ્રતિજ્ઞાનો પ્રસાત્ પછી
દ્રવ્યતત્યારે પ્રસરતુ પછી અને ગૃહસ્થ સાથે આ રીતે આ રીતે ગૃહસ્થ સાથે તિ |
त्ति प्रत्युपेक्षणादिकरणम् ।
प्रत्युपेक्षणादिकरणम् થઈ શકે નહિ.
થઈ શકે નહિ. તે બતાવવા જ કહેલ છે
કે, અસંયતના અતિદેશનું અન્યાયપણું છે. तस्यनियमा
तस्य नियमा અનિ”
વિ' અપ્રમત્ત સંયતને
અપ્રમત્તસંયતને અનિવૃત્તિ બાદર
સંપરાય ગુણસ્થાનક સુધી ત્યાં શંકા કરતાં પૂર્વપક્ષી કહે છે – પૂર્વપક્ષીની શંકાને સામે રાખીને
ગ્રંથકારશ્રી કહે છે - તેઓઘનિયુક્તિનું, વચન તેaઓઘનિર્યુક્તિનું વચન, એમ કહેલ છે.
એમ કહેલ છે, પરંતુ ઋજુસૂત્રનયથી
પણ આત્મા હિંસા છે તેમ કહેલ નથી. તેમ કહેલ છે.
તેમપૂ.મલયગિરિજી મહારાજે કહેલ છે. નૈગમનયની અને વ્યવહારનયની નિગમનથી અને વ્યવહારનયથી એક પ્રકારની હિંસા
એક પ્રકારની હિંસા તો પણ માન્ય છે,
પણ હિંસા માન્ય છે, ‘નથ’ શબ્દ
‘નથ’ શબ્દ અને ‘વ’ શબ્દ
૩૭૭ ૩૮૭ ૩૮૮
૪૦૮
૪૦૯ ૪૧૧
૪૧૧
૪૧૧ ૪૧૧ ૪૧૧
૩૧
૪૧૫
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક/ શુદ્ધિપત્રક પેજ નંબર પંક્તિ
અશુદ્ધ
શુદ્ધ
૨૪
)
૨૬
૪૨૧ ૪૨૧ ૪૨૪ ૪૨૭ ૪૨૮ ૪૨૮ ૪૩૬ ૪૩૯ ૪૩૯ ૪૩૯
૧૭ ૧૭. ૧૭
४४०
४४० ૪૪૧ ૪૪૧
નનું .... ધૃતધવત્ | કથા... પ્રાતિપાતરિયા વેતિ | આ પ્રમાણે પ્રતીક લો. જિયાતો વન્યા'
'क्रियातो कर्म, परिणामतो बन्धः' भाव विशुद्ध्या,
भावविशुद्ध्या संवुडचारिणोत्ति
संवुडचारिणो त्ति कायचेष्टा-रहितस्य
कायचेष्टारहितस्य ઈર્યાપથમાં ટ
ઈર્યાપથમાં પણ જેવો
જિનપૂજાદિમાં જેવો પૂજામાં છે, સમાન છે.
સમાન છે એ રૂ૫ શુભયોગ અને શુભ
અધ્યવસાયનું પૂજામાં સામ્ય છે. =તે પ્રમાણે જ છે.
=પૂર્વમાં જેમ પરમતમાં પ્રવેશ કહ્યો તે
પ્રમાણે જ છે. કાયિક ક્રિયાથી
કાયિક ક્રિયાથી થતી હિંસાને એવી હિંસાથી
એવી હિંસાથી અન્ય એવી યતના શુદ્ધ ભાવ વડે તેને
યતનાશુદ્ધ ભાવ વડે પૂજા કરે છે તેથી
તેની પૂજામાં થતા તે સાક્ષી પાઠ
સૂયગડાંગનો સાક્ષીપાઠ ... रसिकेप्रणयिनी
० रसिकेव प्रणयिनी પૂર્વાગરૂપે
પૂર્વાગરૂપે “તત્રાસન્નો ..... ||
ઈત્યાદિ શ્લોક વડે “તત્રાસન્નો ..... અસ્થ” || ઈત્યાદિ શ્લોક વડે - આટલો ભાગ કાઢી નાંખો બતાવ્યું છે.
બતાવનાર આરંભમાં
પ્રારંભમાં “ત્તિનારMાનવન્યસ્થ છિવા”
मलिनारम्भानुबन्धस्य छिदा, એ પ્રાપ્ત થાય કે -
એ પ્રાપ્ત થાય કે -ā=આ રીતે= ષોડશક
ગ્રંથમાં પૂર્વમાં બતાવ્યું એ રીતે, ઉપનમ્ર નમસ્કાર કરવાના ઉપનમ્ર=ઉપનમનના અર્થાત્ આવવાના સ્વભાવવાળા
સ્વભાવવાળા એવા જે સાધુઓ, અને તેઓના=ચૈત્યોના.
ચૈત્યોના ઉદ્યત થયેલા
ઉદ્યત થયેલા એવા તેઓના ચૈત્યને
૪૪૨ ૪૪૩ ૪૪૫
૨૧
૧૩
૧૧
૪૪૫ ૪૪૫
૪૪૬ ४४७
४४७
४४७
४४७
Page #8
--------------------------------------------------------------------------
________________
પેજ નંબર
૪૪૯
૧
૪૫૯ ૪૫૮ ૪૫૮ ૪૫૯
૪૬૦
४७०
૪૬૧
૧૦
૪૬૩ ૪૬૩ ૪૬૩
પ્રતિમાશતકશુદ્ધિપત્રક પંક્તિ અશુદ્ધ
શુદ્ધ
નમવા માટે આવેલા એવા ૪. વળી વીણા,
વળી નૃત્ય ઉત્સવમાં વિણા, ૨૪ उ(प)चित
उचित ૧૪ સંભવિત
સંભાવિત ૧૬ સંભવિત
સંભાવિત આ રીતે ટીકાર્યમાં શરુમાં લો - રૂટું પુનરત્ર વિવારનીયમ્ - આ=આગળમાં કહેવાશે એ, વળી અહીં=દ્રવ્યસ્તવને
ભાવયજ્ઞ કહ્યો એમાં, વિચારવા જેવું છે જે બતાવે છે – ૨૧ તો ગ્રંથકારશ્રી સ્વયં આગળ જવાબ આપે છે - આ લખાણ કાઢી નાંખવાનું છે. ૨૨મી પંક્તિ પછી મૂકી આ લખાણ વાંચવું - મહાજયને કરનાર શ્રેષ્ઠ યજ્ઞ એટલે મોહને જય કરનાર યજ્ઞમાં જે શ્રેષ્ઠ યજ્ઞ ચારિત્ર છે તે ૧૫ ભાવયજ્ઞપદનો પ્રયોગ થાય છે. ભાવયજ્ઞનો પ્રયોગ થાય છે. એ ભાવ
અર્થથી પ્રાપ્ત થાય છે. યાગો
યૌગો ૧૩ ઉત્પન્ન થતા
નખાતા તેને સામે રાખીને
આનાથી વતુર્ઘત્તપનિર્દેશ્યત્વ તેવતાત્વેિ મીમાંસકનો મત સંગત થાય છે. એરૂપમીમાંસકમતનું નિરાકરણ થાય છે. હોવાને કારણે
હોવાને કારણે મંત્રકરણક ત્યાગાંતરને
લઈને કહી શકાશે નહિ.
કહી શકાશે. ‘ફંદ્રાય સ્વાહા' એ અન્ય મંત્ર નહીં અન્ય મંત્ર નહીં હોવા છતાં ડુંદ્રાય સ્વાહા હોવા છતાં તે યજ્ઞના પ્રયોગમાં યજ્ઞના પ્રયોગમાં ઈન્દ્ર દેવતારૂપે સિદ્ધ દેવતારૂપે ઈંદ્ર સિદ્ધ થયા.
થયા.
તે બતાવીને ત્યાર પછી આ રીતે તેનું ખંડન કરે છે – ખંડન કરે છે -
તેથી તુ થી માંડીને ત્યાંદુ સુધીનું
નૈયાયિકનું કથન, ત’ શબ્દ
તિ’ શબ્દ થતુ પછી જે દેવતારૂપે સિદ્ધ થાય છે.
દેવતારૂપે સિદ્ધ થાય છે, તેથી સ્વાભાવિક
સ્વાભાવિક રીતે તથા તે પ્રકારના,
તથા તે પ્રકારનો જે મંત્રમાં તેમનું નામ
૪૬૫
૪૬૫ ૪૬૫
૪૬૮ ૪૬૮ ૪૬૮
૪૬૮
૪૬૯
૪૭૨
૪૭૩
૧૧
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક/ શુદ્ધિપત્રક પેજ નંબર પંક્તિ
અશુદ્ધ
શુદ્ધ
૪૭૮
છે
%
૦
૪૭૮ ૪૭૮ ૪૭૯ ૪૮૩ ४८७
0
0
૪૮૯ ૫૦૭ ૫૧૪
છે
૫૨૫ ૫૨૬ ૫૨૬
જે
જે
આવે તે પ્રકારનો, अग्नि प्रजापतिभ्यां
अग्निप्रजापतिभ्यां અધ્યાહાર છે પછી આ લો - તે ઈત્યાદિથી સૂચિત છે.) ઈત્યાદિ અચેતન દેવતા
દેવતાને અચેતન वित्र्याचेयाणामिति,
वित्र्यायाणामिति એમ ઇત્તે' નો અન્વય છે અને એમ નિશ્રોમીમાંસનત માં રહેલા નિશ્રોમીમાંસહમતપિમાં રહેલા ‘ ’ નો સમુચ્ચય છે. ‘ ’ નો સમુચ્ચય છે. મીમાંસક
નૈયાયિક अतिप्रसङ्गाः ।
તિપ્રસE | નદીઉત્તરણના દૃષ્ટાંતથી
સાધુના નદીઉત્તરણના દૃષ્ટાંતથી
શ્રાવકને ०दृष्टान्तरन्यायं
दृष्टा(न्ता)न्तरन्यायं श्रीऋषभदेवस्येत्यर्थः ।
श्रीऋषभदेवस्येत्यर्थः શેષઃ |
શેષઃ | घातकत्वात्
घातकत्वात् । નિવૃત્ત અન્વિત=દેશસહિત, નિવૃત્ત અન્વિત=દેશ શબ્દ સાથે સમાસથી
જોડાયેલ “સુતે ને
“સુતે' ને અધ્યાહાર ત~દાનકરાજ્યનું પ્રદાન, વિશેષથી ત~દાન=રાજ્યનું પ્રદાન, અભ્યશ્ચયને છે સમુચ્ચયતે, અમ્યુચ્ચયને સમુચ્ચયને, પંચાશકના શ્લોક-૭/૩પમાં જે કહ્યું, હરિભદ્ર અષ્ટકના શ્લોક-૧ના તે અર્થને
કથનને જ જે વળી
જે વળી કોઈ ઉભયત્ર=દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ ઉભયત્ર પણ=દ્રવ્યસ્તવ અને ભાવાસ્તવ ઉભયમાં,
ઉભયમાં પણ, મહાનિશીથ સૂત્રમાં પણ
મહાનિશીથ સૂત્રમાં હવે શાસ્ત્રના બીજા
હવે મહાનિશીથ શાસ્ત્રના જ બીજા મહાનિશીથ સૂત્રના અક્ષરો મહાનિશીથ સૂત્રના અન્ય અક્ષરો પ્રાપ્ત થયો. તેની
પ્રાપ્ત થયો તેની
9
પ૨૫ ૫૨૭
૫૨૭ પ૩૩ ૫૩૬ ૫૩૭
- ૧૧
૨૪
૫૩૮ ૫૪૧
૫૪૧ ૫૪૨
૫૪૨
૫૭૫
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક, શકિપત્રક
પેજ નંબર
પંક્તિ
અશુદ્ધ
શુદ્ધ
૫૭૫
૨૫
૫૭૫
૨૭
૫૭૫
ભૂલના નિમિત્તને પામીને ભૂલના નિમિત્તને પામીને= ભૂલ થઈ ત્યારે ભૂલના નિમિત્તને પામીને ભૂલના નિમિત્તને પામીને, ઉચિત ખુલાસો માગ્યો.
ઉચિત ખુલાસો માગ્યો ત્યાર પછી સાવદ્યાચાર્યની આજ્ઞાવિરુદ્ધ પ્રવૃત્તિ શરુ
થઈ. તો પણ, નિર્ણય
ભય જ્યારે ભગવાનનું
જ્યારે પૂર્વમાં બતાવ્યું એ પ્રકારનું
ભગવાનનું ત્યારે જે ઉચ્છિષ્ટ ..... પ્રવૃત્ત થઈ. આટલું લખાણ કાઢી નાંખો.
૫૭૮
તો
પ૭૮
૫૮૦
इति
૫૮૯ ૧૦૮ SOC ૧૦૮
તિ,
૬૦૯ SOL
૯૧૦ ૬૧૬ ,
૬૧૭ ૬૧૭ ૯૧૮
काऊनिस्साणं
काऊ निस्साणं અપુષ્ટઅવ્યવચ્છિન્યાદિરૂપ આવશ્યકનિર્યુક્તિની ટીકામાં અન્ન નો
અર્થ કરતાં અપુષ્ટઅવ્યવચ્છિન્યાદિરૂપ મહાનિશીથની સાક્ષી બતાવીને કહ્યું કે કહ્યું કે, આવશ્યક અને મહાનિશીથાદિ આવશ્યક અને વજાચાર્યના કથનને
કહેનાર મહાનિશીથાદિ બતાવવા અર્થે
બતાવવા અર્થે શ્લોક-૪૭માં તેથી તીર્થનમન પણ યતિઆશ્રમ અને તીર્થનમન પણ યતિઆશ્રમને ઉચિત
ઉચિત ‘વ’=અથવા
વા'=સથવા=અથવા, કથનરૂપે
કહેલા તારૂપે પ્રતિમાનતિ નમસ્કાર થઈ
નમસ્કારગ્રહણ થઈ સમુદાય રૂપ સંઘ (આ પ્રમાણે સમુદાયરૂપ સંઘ, ચૈત્ય એટલે જિન દરેકના અર્થ સમજવા.). પ્રતિમા, (આ પ્રમાણે દરેકના અર્થ ચૈત્ય એટલે જિનપ્રતિમા, એનો= સમજવા.) મૂળમાં ‘તવસ્સી ..... વેક્ય' તપસ્વી આદિનો, જે અર્થ=પ્રયોજન, શબ્દ છે તેનો સમાસ જણાવે છે – તે તેવા છેતવસ્સી ... રેફય છે. એનો તપસ્વી આદિનો, જે અર્થ= મૂળમાં... યદ્દે શબ્દ છે તેનો પ્રયોજન, તે તેવા છે તવસ્સી વેફટ્ટ છે. સમાસ જણાવે છે.
૬૧૯
Page #11
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શુદ્ધિપત્રક
પેજ નંબર
પંક્તિ
૬૨૦
૬૨૪
૬૨૬
૬૩૧
૬૩૧
૬૩૧
૬૩૧
૭૩૮
૬૪૨
૩૫૦
૭૫૦
૬૫૦
૬૫૫
૬૫૫
૬૫૫
૬૫૫
૭૫૫
૭૫૭
૬૫૭
. ૬૬૪
૨૮
૩
૧૩
૧૨
૧૩
૧૩
૧૫
ર
૨૧
૬
૧૭
૧૮
૧૪
૧૪
૧૪
૧૫
૧૬
૨૪
૧૭
૨૦
અશુદ્ધ
ચૈત્યને છોડીને બાકી બધાનો
સંઘમાં
અધિકૃત થયે છતે=અધિકારના
વશથી ગ્રહણ કરાયે છતે
પૂર્વપક્ષ
ઉત્તરપક્ષ
તે બંનેનું
પૂર્વપક્ષ અને ઉત્ત૨૫ક્ષ બંનેનું સમ્યક્ત્વનું અંગ બને છે.
અહીં ઇં હોવાથી ત્યાં
આ પ્રમાણે તને
વાંચતા એવા સાધુવેશને ધા૨ણ કરનારને
હિંસાને ગ્રહણ કરીને પૂર્વમાં કહ્યું કે પ્રશ્નવ્યાકરણના કથનનું તાત્પર્ય અવિવેકવાળી
ધર્મબુદ્ધિથી કરાંતી હિંસામાં હિંસા ક૨ના૨ને હિંસક અને મંદબુદ્ધિવાળા કહેવામાં આવ્યા છે. ભગવદ્ભૂજા કરનારને નહિ.
શુદ્ધ
ચૈત્ય સુધીના સર્વનો ટીકાના અંતમાં સાક્ષી બતાવી તેમાં બતાવેલ
સઘના
અધિકૃત થયે છતે=ગ્રહણ કરાયે છતે,
પૂર્વ
ઉત્તર
9
તે
રૂપ પક્ષદ્રયનું પૂર્વ અને ઉત્ત૨રૂપ પક્ષશ્ચયનું
સમ્યક્ત્વનું અંગ બને છે, તેથી સમ્યક્ત્વની સાથે અવિનાભાવી એવા અનંતાનુબંધીના અનુદયથી આપેક્ષિક એવા ઉપશમરૂપ સમ્યક્ત્વ ગુણો જ પ્રગટે છે.
અહીં=
હોવાથી
આ પ્રમાણે
વાંચતા એવા અને સાધુવેશને ધારણ કરનાર એવા તને
પૂર્વમાં કહ્યું કે,
પ્રશ્નવ્યાકરણના કથનથી
અવિવેકવાળી અને
ધર્મબુદ્ધિથી કરાતી હિંસા જેઓ કરે છે તેઓ હિંસક અને મંદબુદ્ધિવાળા છે એમ ફલિત થાય છે પરંતુ ભગવપૂજા કરનાર નહિ.
એ પ્રશ્નવ્યાકરણના વિષયમાં
પ્રશ્નવ્યાકરણનો પૂર્વપક્ષી
તેના સમાધાનરૂપ..... શ્રદ્ધા કરવા યોગ્ય છે. આ લખાણ કાઢી નાંખો.
પ્રમાવિ (જ્ઞાતિ ?)
भ्रमादि
ઉચ્છેદી નથી
ઉચ્છેદી
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક, શદ્ધિપત્રક
પેજ નંબર
પંક્તિ
અશુદ્ધ
૧૯
७७४
७७४
૯૭૫
૬૭૬
७७८
'संभविसमुच्चये न'
संभविसमुच्चयेन કરાયે છતે
કરવામાં અને સામાયિકથી જો તેની શુદ્ધિ થતી અને સામાયિકથી જેવી શુદ્ધિ તે કરી હોય તો સાવદ્યપ્રવૃત્તિરૂપ પૂજામાં શકે છે તેના કરતાં પૂજાથી અધિક શુદ્ધિ કેમ પ્રયત્ન કરે ? તેથી કહે છે - કેમ થઈ શકે ? તેથી બીજો હેતુ કહે છે - તેમાં=દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ છે. તેમાં દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ છે (તે જ
બતાવે છે કે, વિવેકી શ્રાવક સામાયિક કરતાં પૂજાથી વધારે શુદ્ધિ તે કરી શકતો હોત તો વિવેકી શ્રાવક દ્રવ્યસ્તવમાં
વધારે પ્રવૃત્તિ કરે નહિ.) પૂજાની ક્રિયા તે નિર્જરા પ્રત્યે પૂજાની ક્રિયા નિર્જરા પ્રત્યે વિશેષ કારણ વિશેષ
કારણ બને ક્ષેત્રમાં જ
ક્ષેત્રમાં અન્ય આરંભવાળાઓ એવા જિનાર્ચનવિધિમાં આરંભની શંકા ધારણ જિનાર્ચનવિધિમાં આરંભની શંકા કરનારા એવા અન્ય આરંભવાળાના કરનારાઓને કરનારાઓને આ દોષો રહેલા છે - કરનારાઓના આ દોષો છે - સંકાશની
સંકાશાદિની શુદ્ધ પ્રાપ્તિનો ઉપાય એટલે તેના વડે શુદ્ધ પ્રાપ્તિના ઉપાય વડે
ण हु આ પ્રકારે
આ રીતે આ પ્રકારે.
આ રીતે આધાનથી
સમાધાનથી अन्यतरबन्ध-स्याप्यहेतुत्वात्, अन्यतरबन्धस्याप्यहेतुत्वात्, આ પ્રકારની
આ રીતે
છતાં અહીં ફૂપદષ્ટાંત
એ રીતે કુપદૃષ્ટાંત
૯૭૯
૯૮૪
૯૮૮
૭૦૨
णहु
૭૦૪
૭૦૪
૭૦૮
૭૦૯
૭૦૯
૭૧૬
છતાં.
૭૧૭
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક/ દ્વિપત્રક પેજ નંબર પંક્તિ
અશુદ્ધ
શુદ્ધ
૭૧૮ ૭૧૮
૨૦ ૨૦
૭૧૮
૨૨
૭૧૮
૨૩
૭૧૮
૨૯
૭૨૯
૧૧ ૧૩ ૨૪ ૨૪
સગુણ ઉત્કીર્તનાનો ભાવ છે. સદ્ગુણ ઉત્કીર્તનાભાવ=ભાવસ્તવ છે. આના દ્વારા
આના દ્વારા=ભાવસ્તવના લક્ષણમાં રહેલ સગુણ ઉત્કીર્તનાનો અર્થ કર્યો
એના દ્વારા, મૃષાવાદ છે.
મૃષાવાદ છે જેથી કરીને અસગુણોના
ઉત્કીર્તનાનો નિષેધ છે એમ અન્વય છે. ત’ શબ્દ ભાવસ્તવના
‘ત્તિ’ શબ્દ હેતુઅર્થક છે. કથનની સમાપ્તિસૂચક છે. ઉચ્ચારણ કરવા રૂપ છે. ઉચ્ચારણ કરવારૂપ છે. જે પોતાનામાં
તેવા ગુણો પ્રગટ કરવામાં પ્રબલ કારણ
અવશ્ય બને છે. ત્તિ
यत्ति બાઇ : ..... માથાર - પછી આ રીતે લો - ‘નાદ' થી શંકા કરે છે જો આમ છે= કહે છે -
શંકા કરતાં કહે છે - એથી કરીને અહીં
એથી કરીને અહીં શંકાના સમાધાનમાં, સાથે
સામે ભાવસ્તવમાં
ભાવસ્તવરૂપ ચારિત્રમાં દ્રવ્યસ્તવ કરતાં ભાવસ્તવ
દ્રવ્યસ્તવ કરતાં સંયમીને ઉપાદેય એવું
ચારિત્ર ભાવસ્તવમાં
ચારિત્રની ક્રિયામાં નોને નોન ... નાથા ||
“નોને નો... નાયા” ક્રિયાથી અન્ય
ક્રિયાથી અન્ય ક્રિયામાં પણ વર્તતા 'सुहभावहेउओ" त्ति
“કુખાવો ’ એ પ્રકારના
૭૨૯ ૭૨૯ ૭૨૯ ૭૩૦ ૭૩૧ ૭૩૨
૨૮ ૧૭.
૭૩૩ ૭૩૪ ૭૩૫ ૭૪૦
Page #14
--------------------------------------------------------------------------
________________
સંકલન-સંપાદનની વેળાએ પ્રાર્થના
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ના
સંકલન-સંપાદનની વેળાએ પ્રાક્રકથન ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ, સારસ્વતપુત્ર મહોપાધ્યાયજી યશોવિજયજી મહારાજાની એક અજોડઅનુપમ સ્વોપલ્લવૃત્તિ સહિતની અણમોલવૃત્તિરૂપ પ્રતિમાશતક ગ્રંથરત્ન, આપણા સૌના અતિપરમ સદ્ભાગ્યને કારણે આપણને આ દુષમકાળમાં પણ સ્થાપનારૂપે રહેલ પરમાત્માના સ્વરૂપને પીછાણવા માટે પ્રાપ્ત થયેલ છે. જૈનસંઘની જિનબિંબ અને જિનાગમ એ મહામૂલી મૂડી છે. આપણને પ્રાપ્ત થયેલ જ્ઞાનનિધિના ખજાનામાં પ્રતિમાશતક ગ્રંથરત્ન એ મહાકીંમતી રત્ન કરતાં શ્રેષ્ઠરત્નસ્વરૂપ છે. ન્યાયવિશારદ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાની તર્કકર્કશબુદ્ધિ અને કલમે સર્જાયેલા અનેક ગ્રંથોમાંનો આ એક અતિ અદ્ભુત ગ્રંથ છે. આ ગ્રંથમાં પ્રાચીન સંદર્ભોનાં રહસ્યોને અનેક આગમપાઠો અને યુક્તિઓપૂર્વક નવ્ય ન્યાયની શૈલીથી ઓપ અપાયેલ છે. આવો મહામૂલો કીમતી ગ્રંથરત્ન અનેક જીવોને વાંચવામાં ઉપયોગી થાય એ માટે આ ગ્રંથરત્નનું ટીકા-ટીકાર્થ સહ શબ્દશઃ વિવેચન તૈયાર કરી ગીતાર્થ ગંગા સંસ્થાના ઉપક્રમે પ્રકાશિત કરવામાં આવે છે. ખાસ તો મારી નાદુરસ્ત રહેતી તબિયતમાં પ્રસન્નતા જળવાઈ રહે અને મુખ્યતાએ સ્વ-આત્મ પરિણતિની નિર્મળતા થાય, આવા ઉત્તમ પદાર્થોના ચિંતન-મનન-નિદિધ્યાસન દ્વારા પરમ સુખાસિકાનો અનુભવ થાય, અને આત્માના સાચા સુખની પ્રાપ્તિ થાય એ રૂપ સ્વ-ઉપકારના લક્ષથી આ નાનકડો પ્રયાસ કરેલ છે, તે સાર્થકતાને પામે એવું ઇચ્છું છું.
રાજનગર મુકામે મારી નાદુરસ્ત તબિયત રહેતી હોવાના કારણે પૂજ્યોની આજ્ઞાથી સ્થિરતા કરવાનું બન્યું, એ અરસામાં યોગગ્રંથો-અધ્યાત્મગ્રંથો વાચવાનો સુઅવસર પંડિત શ્રી પ્રવીણભાઇ પાસે સાંપડ્યો. ખરેખર કહું તો મારા જીવનની આ શ્રેષ્ઠ ક્ષણો સમજું છું. પ્રતિમાશતક ગ્રંથવાંચનની શરૂઆત થઇ તે પ્રારંભ ક્ષણથી માંડીને જ આ ગ્રંથવાંચન કરતાં અતિ આનંદની અનુભૂતિ થવા લાગી, એકેક અદ્ભુત પદાર્થોનું યુક્તિ અને આગમપાઠો સાથેનું નિરૂપણ જોઈ ગ્રંથકારશ્રી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાની તર્કશક્તિને, તીવ્ર મેધાશક્તિને બિરદાવ્યા વગર રહી શકાતું નથી. ગ્રંથવાંચન વખતે રોજે રોજ વંચાતા પાઠની સંકલના સ્વસ્વાધ્યાય માટે નોટરૂપે તૈયાર કરેલ. ત્યારપછી અનેક જ્ઞાનજિજ્ઞાસુ, તત્ત્વજિજ્ઞાસુ વર્ગની ભાવના-ઇચ્છા-માંગણીને અનુરૂપ એ વિવેચનાની પુનઃ સુવાચ્ય અક્ષરરૂપે ટીકાટીકા વિવેચન સહ ગોઠવણી કરી પ્રેસકોપી તૈયાર કરી, અને તેમાંથી ૧ થી ૨૯ શ્લોકની સંકલન પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ અને ૩૦-૩૦ શ્લોકની સંકલના પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ રૂપે ગીતાર્થ ગંગા સંસ્થાના ઉપક્રમે પ્રકાશિત કરવામાં આવે છે.
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨માં નીચે મુજબના મુખ્ય મુદ્દાઓની છણાવટ ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજાએ કરેલ છે.
જ દ્રવ્યસ્તવને કાષ્ઠ અને કટુઔષધની તુલનાથી વર્ણવેલ છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
સંકલન-સંપાદનની વેળાએ માફકથન દ્રવ્યસ્તવના બહુવિધ લાભોની સુંદર રજુઆત કરેલ છે. દ્રવ્યસ્તવને ભાવયજ્ઞ તરીકે કહેલ છે. જ દ્રવ્યસ્તવના અનેકવિધ ગુણોનું અદ્ભુત વર્ણન કરેલ છે.
શ્રેષ્ઠની અપેક્ષાએ જ શ્રેષ્ઠતમની પ્રશંસા યોગ્ય ગણાય, આ યુક્તિના સહારે જિનપ્રતિમાની શ્રેષ્ઠતાની સિદ્ધિ કરેલ છે. અંગઘર્ષણ ન્યાયથી દ્રવ્યસ્તવની મહત્તા ન્યાયપૂર્ણ સાબિત કરેલ છે. ભગવાનની ભક્તિને વૈયાવચ્ચરૂપે ઉદ્ઘોષણા કરેલ છે. કુશાસ્ત્રમાં કહેલ હિંસા જ ધર્માર્થ હિંસા છે, દ્રવ્યસ્તવમાં ધર્માર્થ હિંસા નથી એ સિદ્ધ કરેલ છે.
વ્યસ્તવમાં કૂપદષ્ટાંતનું યોજન વાસ્તવિક કઈ રીતે છે, તે અનેક યુક્તિ અને શાસ્ત્રપાઠોથી સંગત કરેલ છે.
ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજાની શ્રેષ્ઠ પ્રતિભાનાં દર્શન કૂપદૃષ્ટાંત પ્રકરણમાં વિશેષ રીતે થાય છે. કૂપદૃષ્ટાંત સ્થળમાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ આવશ્યકનિયુક્તિ ભાષ્ય ગાથા-૧૯૧/૧૨/ ૧૯૭/૧૯૪ નો પાઠ સટીક આપી અને પૂજાપંચાશક ગ્રંથના પાઠો આપીને એ દરેકની સંગતિ સ્વપ્રતિભાથી વિશિષ્ટ રીતે કરેલ છે, તે ગ્રંથવાંચન કરવાથી સ્વયં જ સમજાશે.
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-રમાં આવતા અલંકારો આ પ્રમાણે છે – શ્લોક-૩૪ માં “મમ્' અલંકાર બતાવેલ છે. શ્લોક-૪૪માં “અપ્રસ્તુત પ્રશંસા” અલંકાર બતાવેલ છે. શ્લોક-૪૯માં “અતિશયોક્તિ અલંકાર બતાવેલ છે.
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ અને પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-રમાં આવતાં દૃષ્ટાંતો આ પ્રમાણે છે – ભાગ-૧માં ચમરેન્દ્રના ઉત્પાત વિષયક આગમપાઠ
સૂર્યાભદેવની ભક્તિવિષયક આગમપાઠ
કેશીગણધરનો પ્રદેશ રાજાને ઉપદેશ વિષયક આગમપાઠ. આ સિવાય પણ અનેક આગમપાઠો આપેલ છે.
ભાગ-૨માં બ્લોક-૪૦માં સાવઘાચાર્ય અને વજાચાર્યના મહાનિશીથસૂત્રવિષયક દૃષ્ટાંતો આપેલ છે. એમાં ઉસૂત્રભાષણથી સાવઘાચાર્યે અનંત સંસાર કેવી રીતે ઉપાર્જન કર્યો, અને ઉત્સુત્રભાષણના ભવાંતરમાં કેવા દારુણ વિપાકો તેમને ભોગવવા પડ્યા, એનો તાદશ ચિતાર ખડો કરેલ છે, અને
Page #16
--------------------------------------------------------------------------
________________
સંકલન-સંપાદનની વેળાએ પ્રાકથન, વજાચાર્યના દષ્ટાંતમાં આચાર્ય ભગવંતો કેવા સ્વરૂપવાળા હોય ? આચાર્ય ભગવંતોનું શિષ્યો પ્રત્યેનું કર્તવ્ય શું હોય ? ઇત્યાદિ માર્મિક વાતો વર્ણવેલ છે.
શ્લોક-૪૦માં આવેલ સાવઘાચાર્ય અને વજાચાર્યના હૃદયંગમ દષ્ટાંતોના કારણે ગ્રંથ અતિ રોચક બનેલ છે, અને ખરેખર તે વર્ણન વાંચવા-વિચારવા અને જીવનમાં સજાગ બનવા માટે ચિંતન કરવા યોગ્ય છે.
ક શ્લોક-પ૩માં જિતશત્રુરાજાને તત્ત્વ પમાડવા માટે સુબુદ્ધિમંત્રીએ કરેલ ઉપાયનું દૃષ્ટાંત જ્ઞાતાધર્મકથાનું આપેલ છે.
શ્લોક-૫૭માં સંકાશશ્રાવકનું દૃષ્ટાંત આપેલ છે. આ સિવાય અનેક આગમપાઠો બીજા પણ આપીને તે તે પદાર્થો સયુક્તિ સિદ્ધ કરી આપેલ છે. આ શ્લોક-૩૯માં હારિભદ્ર-રાજ્યાદિદાનદૂષણનિવારણ અષ્ટક આપેલ છે. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨માં ન્યાયો પણ આપેલ છે, તે આ રીતે – જ શ્લોક-૩૭માં નર્ત નિમિ વિવામિ ૨ - એ ન્યાયસંબદ્ધ વક્તવ્ય બતાવેલ છે. આ શ્લોક-૩૮માં સુતકર્ષણ ન્યાયથી દ્રવ્યસ્તવમાં અદુષ્ટતા સ્થાપેલ છે. જ શ્લોક-૩૯માં માસ્યન્યાય સંબદ્ધ કથન બતાવેલ છે. આ શ્લોક-૪રમાં ‘મનાં નિશયત: મેત્રામ' એ ન્યાયસંબદ્ધ કથન બતાવેલ છે. જ શ્લોક-પકમાં તૃણ-અરણિ-મણિ ન્યાયસંબદ્ધ કથન બતાવેલ છે. આ શ્લોક-૧૦માં પ્રસ્થકન્યાય સંબદ્ધ કથન બતાવેલ છે. આ રીતે અનેક ન્યાયોથી પણ તે તે પદાર્થની યુક્તિપૂર્વક સિદ્ધિ કરેલ છે. આ સિવાય બીજા પણ અનેક શબ્દોની વ્યુત્પત્તિ વગેરે ખૂબ સુંદર ખોલેલ છે, જેમ - જ શ્લોક-૩૩માં નિગ્રંથ શબ્દની વ્યુત્પત્તિ બતાવતાં કહ્યું કે – નિતી પ્રતિતિ નિઈચ=સાધવા,
તેષામ્ ! જ શ્લોક-૧૦માં પ્રવ્રજ્યાનું સ્વરૂપ બતાવતાં કહ્યું કે, સર્વયાડપિ પ્રવ્રયા મવદયતકર્મપ્રાયશ્ચિત્ત
रूपतायास्तत्र तत्र व्यवस्थितत्वात् । આ શ્લોક-૧૦માં એક ખૂબ સુંદર વાત એ બતાવી કે - માધવાનં દિ તિથિવિમા વ્રતસ્યાતિવાર પૂત,
શુદ્ધપૂના ૨ સમશ્રાદ્ધધર્મસ્ય તિન્નીમૂનોત્તરમુખરૂતિ અને તેમાં તથા વાદ - થી વાચકચક્રવર્તી ઉમાસ્વાતિ મહારાજાના પ્રશમરતિ ગ્રંથ શ્લોક-૩૦પની સાક્ષી આપેલ છે. આ કથનમાં વિધિશુદ્ધપૂજાને સમગ્ર શ્રાવકધર્મના તિલક સમાન ઉત્તરગુણરૂપ કહેલ છે. આ તો માત્ર નમૂનારૂપ કહેલ છે, બાકી તો આ ગ્રંથરત્નમાં કેવા કેવા પદાર્થોનું નિરૂપણ કર્યું છે તે આ
Page #17
--------------------------------------------------------------------------
________________
સંકલન-સંપાદનની વેળાએ પ્રાકથન ગ્રંથમાં આવતા પદાર્થોની સંક્ષિપ્ત સંકલના અને વિસ્તૃત અનુક્રમણિકા વાંચવાથી વાચકવર્ગને સ્વયં જ ખ્યાલ આવશે. અનુક્રમણિકા કદમાં વિસ્તૃત બની છે પણ વિસ્તૃત અનુક્રમણિકા બનાવવાનો ઉદ્દેશ ગ્રંથકારશ્રીએ ૧૦૦ શ્લોકના આ ગ્રંથરત્નમાં પદાર્થનો કેવો મહાખજાનો આપણને આપેલ છે તે સમજી શકાય છે.
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ના પ્રાફકથનમાં જણાવ્યા મુજબ, ગ્રંથ સંપાદનની શૈલીમાં વિષયક્રમ મુજબ ટીકા-ટીકાર્થ લીધેલ છે. ટીકાના અર્થમાં વચ્ચે વચ્ચે અનેક ઉત્થાનો કરેલ છે, તેનાથી 'તે તે કથન કે હેતુ શા માટે આપેલ છે તેનો સુગમતાથી બોધ થઇ શકે છે. ટીકાર્થની નીચે વિશેષાર્થ આપેલ છે તે વિશેષાર્થ ક્યાંક સંપૂર્ણ ટીકાર્થને અનુલક્ષીને લીધેલ છે, તો ક્યાંક ટીકાના અમુક કથનને અનુલક્ષીને તેટલો જ વિશેષાર્થ આપેલ છે. ટીકાના અર્થની કોઇ કોઇ સ્થાનમાં વિશેષાર્થમાં પુનરુક્તિ પણ થાય છે, પરંતુ તે પદાર્થનો સંસ્કૃત ભાષાના અનભિજ્ઞને પણ બોધ થાય તે હેતુ હોવાથી તે પુનરુક્તિ સંતવ્ય ગણાશે.
ટીકામાં જ્યાં અશુદ્ધ પાઠ લાગે અને સંગત ન થાય ત્યાં તે તે પાઠ ગીતાર્થ ગંગા સંસ્થામાં ઉપલબ્ધ હસ્તલિખિત ઝેરોક્ષ પ્રતના આધારે શુદ્ધિ કરેલ છે અને કેટલાક સ્થાનમાં પાઠ સંગત ન લાગે ત્યાં એ પાઠની અસંગતિને દૂર કરવા ટીકાની નીચે નોંધ આપી છે, કે અહીં આવો પાઠ ઉચિત લાગે છે કે ભાસે છે, અને ટીકામાં તે પાઠ કૌંસમાં બાજુમાં મૂકેલ છે. ઉદ્ધરણના પાઠોમાં પણ મુદ્રિત પુસ્તકમાં અનેક અશુદ્ધિઓ રહેલ તે અશુદ્ધિઓનું પરિમાર્જન તે તે ગ્રંથની પ્રતોમાંથી કરેલ છે, અને શુદ્ધ પાઠ મૂકેલ છે. તે આ રીતે –
આ શ્લોક-૩૪માં ‘મહાનાં નયનત્રમä' પાઠ છે ત્યાં ઉત્તરાધ્યયન અધ્યાય-૧૨ ગાથા-૪૨માં
મહાનયે નયનસિä' પાઠ છે અને તે સંગત હોવાથી તે મૂકેલ છે. છે શ્લોક-૩૯માં મુ.પુ.માં ચાયોડતિશતક્ષા: પાઠ છે ત્યાં હ.પ્ર.માં ચાયો નિર્દેશનક્ષણ: પાઠ છે
તે લીધેલ છે. જ શ્લોક-૪૦માં મહાનિશીથગત સાવદ્યાચાર્યના દૃષ્ટાંતમાં ગીવાડપત્યે સુન્નત્યપરિત્રાને સુમહંતે
વેવ પાઠ છે, ત્યાં મહાનિશીથસૂત્રમાં અને પ્રતિમાશતકની હસ્તપ્રતમાં નીવાફયત્વેસુ તત્તપરિત્રાને સમહત ૨ પાઠ છે, તે શુદ્ધ જણાવાથી તે પાઠ લીધેલ છે. તથા તે ચેવુદામુસ્લિવન્ને મુળ' પાઠ છે ત્યાં તે વચ્ચે સામુસ્લિવત્નi મુદેખ' પાઠ હસ્તપ્રતમાં છે તે લીધેલ છે. તથા મત પર્વ સાધૂનામવધાનતા(સાધુનાવતાં ?) આ પ્રમાણે મુ.પુ.પાઠ છે, ત્યાં હસ્તપ્રતમાં “સાધૂનામવધાવતાં'
પાઠ છે અને તે સંગત જણાવવાથી તે પાઠ લીધેલ છે. જ બ્લોક-૫૧માં વિશિકા લ/૧૭ની સાક્ષીમાં વઘુ ત્તિ પાઠ છે, ત્યાં વિશિકામાં વન્ન ત્તિ પાઠ મળે
છે અને તે સંગત લાગવાથી તે પાઠ લીધેલ છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
સંકલન-સંપાદનની વેળાએ પ્રાથન
* શ્લોક-૫૨માં મૂળ શ્લોકમાં મુ.પુ. માં સુરે (નને: ?) પાઠ છે, ત્યાં હસ્તપ્રતમાં નનેઃ પાઠ મળેલ છે તેથી નનેઃ પાઠ લીધેલ છે.
* શ્લોક-૫૪માં મુ.પુ.માં રાવિ (શšાવિ ?) રોનોછેવાર્થમ્ પાઠ છે, ત્યાં હસ્તપ્રતમાં‘પ્રમાવિરામોછેવાર્થમ્' પાઠ મળેલ છે અને સંગત જણાવવાથી તે પાઠ લીધેલ છે.
* શ્લોક-૬૦માં મુ.પુ.માં નિનપૂનાાયવધમુવેત્ય પ્રવૃત્તેêશિતે પાઠ છે, ત્યાં હસ્તપ્રતમાં નિનપૂનાાયવધોપેત્યપ્રવૃત્તેર્વશિતત્વાન્ પાઠ છે, તે સંગત લાગવાથી તે લીધેલ છે.
આ રીતે અનેક બીજા પણ પાઠોની શુદ્ધિ હસ્તપ્રતના આધારે અને ઉદ્ધરણગત પાઠોની શુદ્ધિ તે તે ગ્રંથની પ્રતોના આધારે કરેલ છે.
આ ગ્રંથના પ્રુફસંશોધનકાર્યમાં પૂ. સા. શ્રી ચંદ્રાનનાશ્રીજી મ.ના શિષ્યા સા. ચારુનંદિતાશ્રીજી મ.ના શિષ્યા સા. હિતરુચિતાશ્રીજીનો સહયોગ સાંપડેલ છે, તથા સુશ્રાવક શાંતિલાલ શિવલાલ શાહનો પ્રુફસંશોધનકાર્યમાં તથા ભાષાકીય સુધારા-વધારા વગેરે માટે અનેક પ્રશ્નો કરીને ગ્રંથ સુવાચ્ય બને તે માટે વિશેષ સહયોગ સાંપડેલ છે, અને તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયનીવાંચનની અમૂલ્ય તક સાંપડી તે બદલ ધન્યતા અનુભવેલ છે.
છદ્મસ્થતાવશ આવા બૃહત્કાય ગ્રંથના વિવરણમાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં અનેક ત્રુટિઓ રહેવાની સંભાવના છે. સર્વજ્ઞકથિત પદાર્થોનું ક્યાંય અવમૂલ્યન ન થઈ જાય તે માટે પૂરેપૂરો પ્રયત્ન કરેલ છે, છતાં જિનાજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ ક્યાંય પણ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો તે માટે મિચ્છા મિ દુક્કડં માંગું છું.
પ્રાંતે અંતરની એક જ મહેચ્છા કે દેવ-ગુરુની અસીમ કૃપાથી સ્વઆત્મપરિણતિની નિર્મળતા માટે કરાયેલો આ પ્રયાસ સ્વ-પર ઉપકારક બને, અને મને પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની જે તક મળી તે સ્વાધ્યાયની પરિણતિ દ્વારા ક્રમે કરીને નિઃસંગભાવની અનુભૂતિ, પ્રાતિભજ્ઞાનની પ્રાપ્તિ, ક્ષપકશ્રેણિનો પ્રારંભ, કેવલજ્ઞાનની પ્રાપ્તિ, પૂર્ણ વીતરાગઅવસ્થાના આસ્વાદની અનુભૂતિ, યોગનિરોધ દ્વારા સર્વસંવર ભાવની પ્રાપ્તિ અને પરિપૂર્ણસુખસ્વરૂપ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ નિકટના ભવોમાં થાય, મુક્તિસુખની ભાગી બની શકું એ જ શુભાશયથી કરેલો આ નાનકડો પ્રયાસ સફળતાને પામો, એ જ શુભભાવના !
વિ. સં. ૨૦૫૮, અષાઢ સુદ-૬, સોમવાર, તા. ૧૫-૭-૨૦૦૨, એફ-૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭.
પરમપૂજ્ય પરમતારક પરમારાઘ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી તથા પ. પૂ. સરળસ્વભાવી પ્રવર્તિની સાધ્વીશ્રી રોહિતાશ્રીજી મ. સા. ના શિષ્યરત્ના સાધ્વીશ્રી ચંદનબાલાશ્રી
Page #19
--------------------------------------------------------------------------
________________
૬
પદાર્થોની સંક્ષિપ્ત સંકલના
પ્રતિમાશતક ગ્રંથરત્નમાં આવતા
શ્લોક-૩૦ થી ૬૦ના પદાર્થોની સંક્ષિપ્ત સંકલના
મોક્ષનું કારણ એવું દ્રવ્યસ્તવ ગૃહસ્થો સેવે છે તેમ સાધુભગવંતો કેમ સેવતા નથી ? તે કથન શ્લોક-૩૦માં યુક્તિથી બતાવેલ છે.
વળી, કોઇને પ્રશ્ન થાય કે, જેમ કૂપદૃષ્ટાંતથી શ્રાવકને પૂજા ગુણકારી છે તેમ સાધુને પણ પૂજા ગુણકારી હોવી જોઇએ, તે શ્લોક-૩૦માં કહેલ છે.
વળી, ગૃહસ્થને પૂજામાં જો સાવઘનું સ્ફુરણ થતું નથી તો સાધુને પણ પૂજામાં સાવઘનું સ્ફુરણ થવું જોઇએ નહિ, તેનું નિરાકરણ કરીને શ્રાવકને ભગવાનની પૂજામાં અધ્યાત્મનું સ્ફુરણ થાય છે, “જ્યારે સાધુને પૂજામાં સાવદ્યનું સ્ફુરણ કેમ થાય છે ?” તે યુક્તિથી શ્લોક-૩૦માં સ્થાપન કરેલ છે, અને આથી જ મલિનારંભી ગૃહસ્થો દ્રવ્યસ્તવના અધિકારી છે, જ્યારે નિરારંભી એવા સાધુઓ દ્રવ્યસ્તવના અધિકારી નથી.
વળી, દ્રવ્યસ્તવ ચારિત્રમોહનીયનો ક્ષયોપામ પેદા કરવા દ્વા૨ા ફળથી સંયમનું કા૨ણ છે, જ્યારે સાધુ તો દ્રવ્યસ્તવથી પ્રાપ્તવ્ય એવા ચારિત્રમોહનીયના ક્ષયોપશમને પામેલા હોવાથી ભાવસ્તવના અધિકારી છે, તે શ્લોક-૩૦માં બતાવેલ છે.
વળી, સ્વ-૫૨ અને ઉભયના ભેદથી પારિતાપનિકી ક્રિયા શાસ્ત્રમાં કહેવાયેલ છે, તેથી લોચ કરવામાં અને તપના અનુષ્ઠાનમાં પણ પારિતાપનિકી ક્રિયા પ્રાપ્ત થાય છે અને પારિતાપનિકી ક્રિયા કર્મબંધનું કારણ છે; એવી શંકાનું નિરાકરણ કરીને લોચ કરવામાં કે તપ અનુષ્ઠાન કરવામાં કેવો અધ્યવસાય છે કે જેથી ત્યાં પારિતાપનિકી ક્રિયા નથી, તે શ્લોક-૩૦માં યુક્તિથી બતાવેલ છે.
વળી, પ્રવચનના માલિન્યના રક્ષણ માટે અપ્રમત્તમુનિઓને પણ માયાપ્રત્યયિકી ક્રિયા હોઇ શકે છે, તે વાત આગમના વચનથી બતાવીને, અપ્રમત્તસંયતને નવમા ગુણસ્થાનક સુધી કષાયોનો વ્યક્ત ઉપયોગ મુનિને હોઇ શકે છે, તે વાત શ્લોક-૩૦માં કહેલ પ્રવચનમાપ્તિન્વરક્ષળાર્થમેવ સા નાન્યજ્ઞાન કૃત્યર્થસ્ય વૃત્તો વ્યાધ્યાનાત્ એ કથન, અને પ્રજ્ઞાપનાસૂત્રમાં કહેલ માયાપ્રત્યયાપ્લનિવૃત્તિવાવ સંપાયું યાવદ્ભાવિની પરતો ન મવૃત્તિ એ કથન, આ બંને કથનથી નક્કી થાય છે.
વળી, અધ્યવસાય પ્રમાણે ક્રિયા શુભ કે અશુભ કહેવાય છે એ પ્રકારની નિશ્ચયનયની માન્યતા ભગવતીસૂત્રના પાઠથી અને પ્રજ્ઞાપનાસૂત્રના પાઠથી પુષ્ટ કરેલ છે.
વળી, હિંસાદિ પાંચે પણ અવ્રતો અધ્યવસાય પ્રમાણે જ હિંસા કે અહિંસારૂપ બને છે, પરંતુ બાહ્ય હિંસા કે અહિંસાથી હિંસા કે અહિંસારૂપ બનતા નથી, એ વાત પૂ. મલયગિરિ મહારાજના વચનથી સ્થાપન કરેલ છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
પદાર્થોની સંક્ષિપ્ત સંકલના
વળી, હિંસાના સ્વરૂપના વિવેચનમાં અને હિંસાના વિષયવિભાગમાં નયોનો અભિપ્રાય ક્યાં જુદો પડે છે, તેનું પણ યુક્તિથી શ્લોક-૩૦માં સમર્થન કરેલ છે.
વળી, કોઇ જીવે મરણ વખતે સર્વ વસ્તુ વોસિરાવી ન હોય તો, પૂર્વભવના શરીરથી થતી હિંસાની પ્રાપ્તિ તે જીવને થાય છે, તે કથન તે જીવના અવિરતિના નિમિત્તથી ઉપચાર કરીને કહેવાય છે, અને તે ઉપચાર કઇ અપેક્ષાએ છે તેનું શાસ્ત્રપાઠ અને યુક્તિથી શ્લોક-૩૦માં સ્થાપન કરેલ છે.
વળી, જેમ ભગવાનની પૂજા એ ક્રિયાત્મક છે તેમ સમ્યગુદર્શન પણ ક્રિયાત્મક છે, તેથી ક્રિયા સંસારનું કારણ હોય, મોક્ષનું કારણ ન થઇ શકે, તેવી માન્યતાનું યુક્તિથી નિરાકરણ કરેલ છે.
વળી બૌદ્ધના મતમાં હિંસાનાં પાંચ અંગો હોય ત્યાં જ હિંસા મનાય છે, અન્યત્ર નહિ, તેનું યુક્તિથી નિરાકરણ કરેલ છે. અને બૌદ્ધ માને છે તે પરિજ્ઞાઉપચિત, અવિજ્ઞોપચિત, ઇર્યાપથ અને સ્વપ્નાન્તિક એ ચાર પ્રકારની હિંસાનું સ્વરૂપ શ્લોક-૩૦માં વિસ્તારથી બતાવેલ છે.
શ્લોક-૩૧ થી ૩૪માં જિનમંદિરથી થતાં લાભોનું વર્ણન બતાવેલ છે.
શ્લોક-૩૧માં દ્રવ્યસ્તવમાં વિતૃષ્ણાને કારણે અપરિગ્રહવ્રતની દઢતા થાય છે, દાનધર્મથી ધર્મની ઉન્નતિ થાય છે, સદુધર્મના વ્યવસાયથી મલિનારંભના અનુબંધનો ઉચ્છેદ થાય છે અને ચૈત્યને નમસ્કાર કરવા માટે આવેલા સાધુના વચનને સાંભળવાથી તત્ત્વનો બોધ થાય છે, એ વાત યુક્તિથી બતાવેલ છે.
શ્લોક-૩૨માં જિનમંદિરના દર્શન માટે આવેલા અનેક સંઘોનો પરિચય થવાથી, સંઘમાં રહેલા ઘણા શાસ્ત્રના જાણકારો એવા શ્રાવકોનો પરિચય થાય છે, અને તેનાથી ઘણા શાસ્ત્રના તત્ત્વોનો બોધ પ્રાપ્ત થાય છે, અને તેનાથી સદ્યોગ અવંચકાદિ ક્રમથી પરમસમાધિની પ્રાપ્તિ થાય છે, તે વાત કહેલ છે.
શ્લોક-૩૩માં ભગવાનની પૂજાના કાળમાં ભગવાન સાથે તન્મયતા થવાથી સમાપત્તિ પ્રાપ્ત થાય છે, અને તે વખતે સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ઉલ્લસિત થાય છે, અને વૈર, વ્યાધિ, વિરોધ, મત્સર અને ક્રોધાદિ ઉપદ્રવો શાંત થાય છે, માટે દ્રવ્યસ્તવથી ઘણા ગુણોની પ્રાપ્તિ થાય છે, એ પ્રકારનું કથન કહેલ છે.
શ્લોક-૩૪માં પૂજાની ક્રિયામાં દશત્રિકાદિ વિધિમાં યત્ન કરવાથી દ્રવ્યસ્તવ ભાવયજ્ઞ બને છે તે વાત યુક્તિથી બતાવેલ છે, અને જેમ દ્રવ્યસ્તવને ભાવયજ્ઞ કહ્યો પણ ભાવસ્તવ ન કહ્યો તેનું યુક્તિથી સ્થાપન કરેલ છે.
વળી, નૈયાયિક દેવતાનું લક્ષણ શું કરે છે તે બતાવીને, શબ્દાત્મક દેવતાને માનનાર મીમાંસકનું ખંડન તૈયાયિક કઇ રીતે કરે છે તે બતાવેલ છે, અને મીમાંસક અચેતન દેવતાને માને છે અને તેમાં મીમાંસકની યુક્તિ બતાવીને મીમાંસકો તૈયાયિકની સચેતન દેવતાની માન્યતાનું કઇ રીતે ખંડન કરે છે, તે બતાવેલ છે, અને ગ્રંથકારને નયભેદથી સચેતન અને અચેતન બંને દેવતા માન્ય છે, તે યુક્તિથી સ્થાપન કરેલ છે. આમ છતાં નૈયાયિકને માન્ય અને મીમાંસકને માન્ય એવા દેવતા યોગીઓને ઉપાસનીય નથી,
Page #21
--------------------------------------------------------------------------
________________
પદાર્થોની સંક્ષિપ્ત સંકલના પરંતુ વીતરાગ દેવતા જ ઉપાસનીય છે તેનું પણ યુક્તિથી શ્લોક-૩૪માં સ્થાપન કરેલ છે.
વળી, યોગીઓને દેવાધિદેવ ઉપાસનીય છે, અને મંત્રમય દેવતાનય સમભિરૂઢનયનો ભેદ છે અથવા તો સમભિરૂઢનય ઉપજીવી ઉપચાર છે, અને જેને આશ્રયીને સંયતો પણ સરસ્વતી આદિ દેવીઓને નમસ્કાર કરે છે, તે દેવલોકમાં રહેલ સરસ્વતી આદિ દેવીઓને નમસ્કાર નથી, પરંતુ મંત્રમય શબ્દાત્મક અચેતન દેવતાને નમસ્કાર છે, તે વાતને ગ્રંથકારે સંપ્રદાય અવિરુદ્ધ પોતાનો પરિષ્કાર છે એ રીતે શ્લોક-૩૪માં બતાવેલ છે.
શ્લોક-૩૫માં ભાવઆપત્તિના નિવારણ ગુણવાળું દ્રવ્યસ્તવ હોવાથી ભગવાનની મૂર્તિ પૂજનીય છે એ વાત યુક્તિથી બતાવેલ છે.
શ્લોક-૩૦માં સાધુને નદી ઊતરવાની ક્રિયામાં આરંભ હોય છતાં સંયમની ક્રિયા હોવાથી જેમ નિરારંભ મનાય છે, તેમ ભગવાનની પૂજા પણ નિરારંભિક ક્રિયા છે એ વાત યુક્તિથી બતાવેલ છે.
વળી, સાધુને સંયમની વૃદ્ધિ અર્થે અનેક વખત નદી ઊતરવાની અનુજ્ઞા હોવા છતાં રાગ પ્રાપ્ત નદી ઊતરવામાં મહિનામાં બે, ત્રણથી અધિકવાર નદી ઊતરવાનો નિષેધ કઈ અપેક્ષાએ છે તેનું યુક્તિથી શ્લોક-૩૩માં સ્થાપન કરેલ છે.
વળી, વર્ષાઋતુમાં પણ કારણે વિહાર કરવાની અનુજ્ઞા છે, અને સાધુને નદી ઊતર્યા પછી ઇરિયાવહિયાની વિધિ છે અને દ્રવ્યસ્તવમાં ઇરિયાવહિયા નથી, તેનું પારમાર્થિક તાત્પર્ય શું છે ? તેનું યુક્તિથી શ્લોક-૩૩માં સમર્થન કરેલ છે.
વળી, કઇ ક્રિયા ઇરિયાવહિયાપૂર્વક કરવાની છે અને કઇ ક્રિયાઓમાં ઇરિયાવહિયા કરવાની નથી તેનું તાત્પર્ય પણ શ્લોક-૩૭માં સ્પષ્ટ કરેલ છે.
શ્લોક-૩૭માં નદી ઊતરવામાં યુક્તિથી અદુષ્ટપણું સ્થાપન કરીને તેના દષ્ટાંતથી પ્રતિમામાં પણ હિંસાનો દોષ નથી એ વાત યુક્તિથી બતાવેલ છે.
વળી, સાધુને નદી ઊતરવા વિષયક ઉત્સર્ગ-અપવાદસૂત્રનું તાત્પર્ય સ્પષ્ટ કરેલ છે.
શ્લોક-૩૮માં સાપના મુખથી પુત્રના આકર્ષણના દષ્ટાંતથી ભગવાનની પૂજામાં અદોષનું સ્થાપન કરેલ છે.
શ્લોક-૩૯માં ઋષભદેવે પુત્રાદિને બતાવેલ શિલ્પાદિ શિક્ષા અને રાજ્યવિભજ્યદાનના દષ્ટાંતથી ભગવાનની પૂજામાં નિર્દોષતાની સ્થાપક યુક્તિ બતાવેલ છે.
શ્લોક-૪૦માં મહાનિશીથસૂત્રના પાઠથી દેશવિરત શ્રાવકને પૂજાની વિધિદ્વારા જિનપ્રતિમાની પૂજાના કથનના સ્થાપન દ્વારા પ્રતિમાની પૂજ્યતા બતાવેલ છે.
શ્લોક-૪૧માં શ્રાવકના દાન, શીલ, તપ અને ભાવના ફળસદશ ભગવાનની પૂજાના ફળને યુક્તિથી સ્થાપન કરેલ છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
પદાર્થોની સંક્ષિપ્ત સંકલના
શ્લોક-૪૨માં મહાનિશીથસૂત્રના કેટલાક આલાપકો અશ્રદ્ધેય છે, એ પ્રકારના પૂ. હરિભદ્રસૂરિ મહારાજના વચન દ્વારા સંપૂર્ણ મહાનિશીથસૂત્રને અપ્રમાણરૂપે શ્વેતાંબર સંપ્રદાયને ગ્રહણ કરીને મહાનિશીથસૂત્રના વચનથી મૂર્તિ પૂજનીય સિદ્ધ થાય નહિ, એ પ્રકારની સ્થાનકવાસીની યુક્તિનું નિરાકરણ કરેલ છે.
વળી, મહાનિશીથસૂત્રના કેટલાક આલાપકોને છોડીને સંપૂર્ણ મહાનિશીથસૂત્ર શ્રદ્ધેય છે, એ પ્રકારનું પૂ. હરિભદ્રસૂરિ મહારાજ સાહેબનું વચન અને તેમ સ્વીકારવા પાછળની તેમની યુક્તિ અને વૃદ્ધવાદ પ્રમાણે સંપૂર્ણ મહાનિશીથસૂત્રને પ્રમાણરૂપે સ્વીકારની યુક્તિ શ્લોક-૪૨માં બતાવેલ છે.
શ્લોક-૪૩/૪૪માં મહાનિશીથસૂત્રના સાવદ્યાચાર્યના વચનને ગ્રહણ કરીને મૂર્તિની અપૂજ્યતાની સ્થાપક લુપાકની યુક્તિનું નિરાકરણ કરેલ છે.
શ્લોક-૪પમાં સાવદ્યાચાર્યના વચનનું જે રીતે તાત્પર્ય હતું તે રીતે જ દરેક શાસ્ત્રોના વચનોને ઉચિત રીતે જોડીને સૂત્રને નિઃશંકિત કરવાથી પ્રવજ્યાની સાર્થકતાની પ્રાપ્તિ થાય છે તે વાત યુક્તિથી બતાવેલ છે.
શ્લોક-૪૬માં વજાચાર્યના સાધુને યાત્રાનિષેધના દૃષ્ટાંતથી ભગવાનની મૂર્તિને અપૂજ્યરૂપે સ્વીકારની સ્થાનકવાસીની યુક્તિનું નિરાકરણ કરેલ છે, અને તેના દ્વારા અવિધિપૂર્વકની તીર્થયાત્રા સાધુને દુષ્ટ છે અને વિધિપૂર્વકની તીર્થયાત્રા સાધુને સંમત છે એ વાત યુક્તિથી સ્થાપન કરેલ છે.
વળી, સાવદ્યાચાર્ય અને વજાચાર્યનું દૃષ્ટાંત વિસ્તારથી બતાવેલ છે, અને સાવદ્યાચાર્યના દૃષ્ટાંતમાં મઠાધીશોની જિનાલયની પ્રવૃત્તિને સાવદ્ય કહીને સાવદ્યાચાર્યે કઇ રીતે સંસાર પરિમિત કર્યો અને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું, અને તે જ સાવદ્યાચાર્યે પાછળથી ઉસૂત્રભાષણ કરીને અનંતસંસારની કદર્થના કઇ રીતે પામ્યા, તે વાત શ્લોક-૪૦માં બતાવેલ છે. અને કેવા કેવા પ્રકારના ઉસૂત્રભાષણથી અનંતસંસાર થઇ શકે એવો બોધ કરાવનારાં અનેક વચનો સાવદ્યાચાર્યના દૃષ્ટાંતમાં જોવા મળે છે, અને વજાચાર્યના દૃષ્ટાંતમાં સાધુને કઈ રીતે અવિધિથી કરાયેલ તીર્થયાત્રા સંસારના પરિભ્રમણનું કારણ બને છે, અને જ્યારે શિષ્યો માર્ગની વિરુદ્ધ પ્રવૃત્તિ કરતા હોય ત્યારે ગુરુને શું ઉચિત કર્તવ્ય છે, તેનો બોધ વજાચાર્યના દૃષ્ટાંતથી થાય છે.
શ્લોક-૪૭માં ભગવાને સોમિલના પ્રશ્નમાં સાધુને તપ-સંયમરૂપ યાત્રા બતાવેલ છે, તેથી સાધુને તીર્થયાત્રા હોઇ શકે નહિ, એ પ્રકારની શંકાનું નિરાકરણ કરેલ છે.
વળી, ભગવાનની કેવલજ્ઞાન પછી તપ-સંયમરૂપ યાત્રા શું છે ? તેનો પણ પરમાર્થ શ્લોક-૪૭માં ખોલેલ છે.
શ્લોક-૪૮માં ભગવાનની પૂજાની ક્રિયા ભગવાનની વૈયાવચ્ચરૂપ છે, એ વાત યુક્તિથી સ્થાપન કરેલ છે ત્યાં કોઇને શંકા થાય કે વૈયાવચ્ચ તો આહારાદિના સંપાદનથી થાય છે, તેનું નિવારણ કરીને
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૦
પદાર્થોની સંક્ષિપ્ત સંકલના યુક્તિથી પૂજાની ક્રિયાથી પણ ભગવાનની વૈયાવચ્ચ થઇ શકે છે તે વાત આગમપાઠથી સ્થાપન કરેલ છે.
વળી, શાસ્ત્રમાં અશનાદિથી વૈયાવચ્ચ કરવાનું કથન છે. ત્યાં અશનાદિમાં “આદિ' પદથી પાનકનું જળનું, ગ્રહણ કરેલ નથી પરંતુ ભક્તિ આદિનું ગ્રહણ કરેલ છે એ વાત યુક્તિથી શ્લોક-૪૮માં બતાવેલ છે.
શ્લોક-૪૯માં ચૈત્યપદનો અર્થ જ્ઞાન કરીને સ્થાનકવાસીઓ શાસ્ત્રમાં બતાવેલા પદાર્થોને સંગત કરે છે, અને કહે છે કે, ચૈત્યપદથી પ્રતિમાની પૂજ્યતા સિદ્ધ થતી નથી, તેનું ગ્રંથકારે વ્યાકરણની મર્યાદાથી “ચૈત્ય' પદ દ્વારા જ્ઞાન અર્થ થઇ શકે નહિ તે યુક્તિથી બતાવેલ છે.
શ્લોક-૫૦માં ભગવાનની પૂજાને વૈયાવચ્ચરૂપે સ્વીકારવામાં આવે તો ચોથા ગુણસ્થાનકમાં અવિરતિ હોવાને કારણે ભગવાનની ભક્તિરૂપ વૈયાવચ્ચ સંગત થાય નહિ, એ પ્રકારની શંકાનું નિરાકરણ કરીને ચોથા ગુણસ્થાનકે પણ અનંતાનુબંધીના વિલયથી=ણયોપશમથી આંશિક ચારિત્ર છે તેમ બતાવીને સમ્યગ્દષ્ટિને ભગવાનની પૂજારૂપ વૈયાવચ્ચ છે તે વાત બતાવેલ છે.
શ્લોક-૫૧માં ચોથા ગુણસ્થાનકમાં અનંતાનુબંધીના ક્ષયોપશમથી ચારિત્ર સ્વીકારીને, ભગવાનની પૂજારૂપ વૈયાવચ્ચ અવિરત સમ્યગ્દષ્ટિને સંભવે છે તેમ સ્વીકારવાથી ચોથા ગુણસ્થાનકે અવિરતિ સંગત થાય નહિ, એ પ્રકારની શંકાનું નિરાકરણ કરેલ છે, અને તેનાથી બતાવેલ છે કે સમ્યગ્દષ્ટિને પણ અંશથી વિરતિ હોવા છતાં અલ્પ અંશ હોવાને કારણે અવિરતસમ્યગ્દષ્ટિ કહેલ છે.
શ્લોક-પર/પ૩માં પ્રશ્નવ્યાકરણસૂત્રમાં ધર્માર્થહિંસાને પણ હિંસા હેલ છે, અને ધર્માર્થહિંસા કરનારને મંદબુદ્ધિવાળા કહેલ છે, તેથી ભગવાનની પૂજામાં પણ ધર્માર્થહિંસા છે એવો કોઇને ભ્રમ થાય તેનું નિરાકરણ કરેલ છે.
વળી, શ્લોક-પ૩માં સુબુદ્ધિમંત્રીના દૃષ્ટાંતથી જિતશત્રુરાજાને ધર્મ પમાડવા માટે કરાયેલ આરંભવાળી જલશોધનની ક્રિયાને પણ ધર્મરૂપે સ્થાપવાની યુક્તિ બતાવેલ છે.
શ્લોક-૫૪પપપકમાં ભાગીય હિંસાને ધર્મરૂપે કહેનાર વેદનાં વચનોને હિંસારૂપે સ્થાપન કરીને ભગવાનની પૂજામાં લેશ પણ હિંસા નથી, અને ત્યાગીય હિંસા ધર્મરૂપ નથી પરંતુ હિંસારૂપ છે, તેની સ્થાપક અનેક યુક્તિઓ બતાવેલ છે.
વળી, જેમ યાગીય હિંસામાં હિંસા છે, તેમ પૂલથી જોતાં ભગવાનની પૂજામાં પણ હિંસા છે; આમ છતાં ફળથી અહિંસા હોવાના કારણે, ભગવાનની પૂજામાં હિંસાકૃત લેશ પણ કર્મબંધ નથી, અને યાગીય હિંસામાં એકાંતે હિંસા હોવાને કારણે લેશ પણ ધર્મ નથી, એવી યુક્તિ બતાવેલ છે.
શ્લોક-પ૩/૫૭માં કોઇને શંકા થાય કે ભગવાનની પૂજામાં પણ આરંભ તો છે, માટે ભગવાનની પૂજા કરતાં નિરારંભ એવી સામાયિકાદિની પ્રવૃત્તિ ઉચિત છે તેનું નિરાકરણ કરેલ છે. અને યુક્તિથી સ્થાપન કરેલ છે કે વિધિપૂર્વક ભગવાનની પૂજા કરનારને લેશ પણ કર્મબંધ નથી, એટલું જ નહિ પણ
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૧
પદાર્થોની સંક્ષિપ્ત સંકલના પૂજા અર્થે સ્નાનાદિની ક્રિયા કે વ્યાપારાદિની પ્રવૃત્તિ પણ કરવામાં આવે તો તે ભૂમિકાવાળા શ્રાવક માટે તે ઉચિત હોવાથી લેશ પણ કર્મબંધનું કારણ નથી. અને તેમાં સંકાશશ્રાવકના દૃષ્ટાંતને બતાવીને સંકાશશ્રાવકની જેમ અન્ય શ્રાવકોને પણ ભગવાનની પૂજા અર્થે વેપાર કરવો ઉચિત છે, અને “ઘર્થ થી વિદા તાયાનીદા રીવલી' એ સૂત્રનું યોજન સર્વવિરતિની અપેક્ષાએ છે શ્રાવકની અપેક્ષાએ નથી, તેથી તે સૂત્રના બળથી ધર્મ માટે વ્યાપાર થાય જ નહિ એ પ્રકારની માન્યતાનું નિરાકરણ કરેલ છે.
શ્લોક-૫૮માં જે શ્રાવક સાધુની ક્રિયામાં રત હોય અને સાવઘનો સંક્ષેપ કરેલો હોય અને સ્વભાવથી જ અત્યંત યતનાપૂર્વક જીવતો હોય કે જેથી કોઇ પૃથ્વી આદિનું ઉપમદન=હિંસા, ન થાય, તેવા સંક્ષેપરુચિવાળા શ્રાવકને આશ્રયીને દ્રવ્યસ્તવની વિધિ નથી, પરંતુ તેવા શ્રાવકે ભાવસ્તવમાં જ પ્રધાનરૂપે યત્ન કરવાની વિધિ છે એ વાત બતાવેલ છે.
વળી, જેમનું ચિત્ત અત્યંત નિર્લેપદશા તરફ નથી, અને તેથી જ અત્યંત યતનાપૂર્વક સંયમયોગમાં યત્ન કરી શકતા નથી, તેવા શ્રાવકો જો ભગવાનની પૂજા ન કરે અને માત્ર સામાયિકાદિ કરીને સંતોષ માને, તો તેઓ સામાયિકાદિથી ભાવસ્તવ કરી શકતા નથી અને પૂજા કરીને દ્રવ્યસ્તવ પણ કરી શકતા નથી, તેથી ઉભયસ્તવથી ભ્રષ્ટ થયેલા તેઓ દુર્લભબોધિ બને છે, એ વાત શ્લોક-૫૮માં કહેલ છે.
વળી, સચિત્ત આરંભાદિના વર્જનરૂપ ઉપરની પ્રતિમાઓને સ્વીકાર્યા પછી યાવજ્જવ સુધી તે રીતે જ પાળવાની પ્રતિજ્ઞાવાળા એવા સંક્ષેપરુચિ શ્રાવકો જ પૂજાના અનધિકારી છે, તે સિવાયના શ્રાવકોએ અવશ્ય ભગવાનની પૂજા કરવી જોઇએ એ વાત શ્લોક-૫૮માં બતાવેલ છે.
શ્લોક-૫૯માં ભગવાનની પૂજામાં ધર્માર્થ હિંસા નથી વળી અનુબંધહિંસા પણ નથી અને યતનાપૂર્વક કરનારની પૂજામાં હતુહિંસા પણ નથી માત્ર સ્વરૂપહિંસા છે, અને સ્વરૂપહિંસાથી લેશ પણ કર્મબંધ થતો નથી એ વાત યુક્તિથી બતાવેલ છે.
શ્લોક-૧૦માં વિધિપૂર્વક ભગવાનની પૂજામાં લેશ પણ કર્મબંધ નથી, તેથી કૂપદષ્ટાંતથી ભગવાનની પૂજા હિતાવહ છે એ કથનમાં કૂપદષ્ટાંતનું તાત્પર્ય કઇ રીતે સંગત થાય તેની વિશેષ ચર્ચા કરેલ છે, અને યુક્તિથી સ્થાપન કરેલ છે કે, વિધિની ખામીવાળી પૂજામાં કૂપદષ્ટાંતનું યોજન જુદી રીતે છે, અને વિધિશુદ્ધપૂજામાં કૂપદષ્ટાંતનું યોજન નથી. વળી નયભેદથી વિધિશુદ્ધપૂજામાં ફૂપદષ્ટાંતનું યોજન બીજી રીતે છે એ વાત પણ વિશદ્ ચર્ચા કરીને બતાવેલ છે.
વળી, નિશ્ચયનયને આશ્રયીને વિચારીએ તો ભાવથી જ નિર્જરા થાય છે, અને જેઓ વિધિપૂર્વક પૂજા કરે છે તેમનો ભાવ એકાંતે ભગવાનના વચનથી નિયંત્રિત હોવાને કારણે શુદ્ધ છે, તેથી લેશથી પણ વિધિશુદ્ધપૂજામાં કર્મબંધ નથી. અને આવી ઉત્તમ પરિણતિ અવિરતસમ્યગ્દષ્ટિને સિદ્ધિયોગકાળમાં હોઇ શકે છે, અને તેથી સિદ્ધયોગી એવા અવિરતસમ્યગ્દષ્ટિ આદિને ભગવાનની પૂજામાં તન્મય ભાવ હોવાથી લેશ પણ કર્મબંધ ન થાય, તેવી વિધિશુદ્ધપૂજા સંભવે છે. અને તે સિવાયના પૂજા કરનારને વ્યુત્થાનકાળમાં સંસ્કારશેષરૂપે મૈત્રાદિથી ઉપઍહિત એવો ભાવ વર્તે છે, તેથી તેમની પણ પૂજા નિર્જરાનું કારણ બને છે,
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૨
પદાર્થોની સંક્ષિપ્ત સંકલના તો પણ ઉત્થાનદશા હોવાને કારણે જે વિધિમાં ત્રુટિ છે તે કૂપદૃષ્ટાંતથી શુદ્ધ થાય છે એ વાત શ્લોક૧૦માં યુક્તિથી બતાવેલ છે.
શ્લોક-૧૦માં વળી એ બતાવેલ છે કે, જેમ દ્રવ્યસ્તવ કીર્તિ આદિ માટે થાય છે, તેમ ચારિત્રની ક્રિયા પણ કીર્તિ આદિ માટે થઇ શકે છે. * જેમ દ્રવ્યસ્તવમાં ભાવનું અનેકાંતપણું છે તેમ ચારિત્રની ક્રિયામાં પણ ભાવનું અનેકાંતપણું છે.
* જેમ દ્રવ્યસ્તવ સાધુને માટે અકર્તવ્ય છે તેમ પ્રમત્ત એવા સ્થવિરકલ્પાદિની ક્રિયા અપ્રમત્ત એવા જિનકલ્પિકાદિ માટે અકર્તવ્ય છે.
* જેમ દ્રવ્યસ્તવથી થયેલો પરિણામ દ્રવ્યસ્તવ કાળમાં થતી અયતનાથી બંધાયેલા કર્મનો નાશ કરે છે અને અન્ય કર્મનો પણ નાશ કરે છે, તેમ ચારિત્રની ક્રિયાથી પણ થયેલો શુભભાવ ચારિત્રમાં થયેલા અતિચાર દોષોનો અને અન્યકર્મોનો પણ નાશ કરે છે.
આ રીતે દ્રવ્યસ્તવ અને ચારિત્રની ક્રિયા તુલ્ય છે, તેથી જેમ દ્રવ્યસ્તવમાં કૂપદષ્ટાંતનું યોજન થઇ શકે છે તેમ ચારિત્રની ક્રિયામાં પણ કૂપદષ્ટાંત સંગત છે.
વળી, ચારિત્રની ક્રિયાથી ભાવના પ્રકષને કારણે જેમ કેવલજ્ઞાન થઇ શકે છે તેમ દ્રવ્યસ્તવમાં પણ ભાવનો પ્રકર્ષ થાય તો કેવલજ્ઞાન થઈ શકે છે.
આનાથી એ ફલિત થાય છે કે, અશુદ્ધ એવા દ્રવ્યસ્તવમાં અને અશુદ્ધ એવી ચારિત્રની ક્રિયામાં કૂપદૃષ્ટાંત સંગત છે, અને શુદ્ધ એવા દ્રવ્યસ્તવમાં અને શુદ્ધ એવી ચારિત્રની ક્રિયામાં અલ્પ પણ પાપનો સંભવ નહિ હોવાથી કૂપદષ્ટાંત ત્યાં સંગત નથી. આ વાત શ્લોક-૧૦માં યુક્તિથી બતાવેલ છે.
વળી, ભગવતીસૂત્રમાં અશુદ્ધ દાનથી અલ્પ પાપ અને બહુ નિર્જરા કહેલ છે, અને ગ્લાનની પ્રતિચરણા કર્યા પછી પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તનું કથન કરેલ છે, તે કઇ અપેક્ષાએ છે તેનું તાત્પર્ય શ્લોક૭૦માં સ્પષ્ટ કરેલ છે.
છદ્મસ્થતાને કારણે પ્રસ્તુત લખાણમાં વિતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશય વિરુદ્ધ જાણતાં કે અજાણતાં કાંઈ પણ લખાયું હોય તો તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડે માંગું છું.
પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વિ. સં. ૨૦૫૮, અષાઢ સુદ-૧, સોમવાર, તા. ૧૫-૭-૨૦૦૨ ૩૦૨,વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭
Page #26
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
શ્લોક
30.
-૨
અનુક્રમણિકા
વિષય
અવિરતિજ્વ૨વાળા ગૃહસ્થને કટુ ઔષધ સમાન દ્રવ્યસ્તવનું કથન, પ્રવચનના એક વચનની અશ્રદ્ધાથી પણ સર્વયોગની નિષ્ફળતા ઉદ્ધરણપૂર્વક.
કર્મવ્યાધિ સમાન હોવાને કારણે શ્રાવકની જેમ યતિને પણ દ્રવ્યસ્તવની અધિકારિતાની પ્રાપ્તિની શંકાનું નિરાકરણ, કૂપદૃષ્ટાંતથી સાધુને દ્રવ્યસ્તવની ઉચિતતા કહેનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ, સાધુને દ્રવ્યસ્તવમાં અવદ્ય સ્ફુરણની યુક્તિ અને શ્રાવકને દ્રવ્યસ્તવમાં નિરવઘ સ્ફુરણની યુક્તિ. અવઘસ્ફુરણવિષયક ચારેય વિકલ્પોની ગૃહસ્થને પણ પ્રાપ્તિ હોવાથી દ્રવ્યસ્તવના અધિકારીના વિશેષણના અભાવથી જ સાધુને દ્રવ્યસ્તવમાં અપ્રવૃત્તિ અને ગૃહસ્થને વિશેષણના સદ્ભાવથી પ્રવૃત્તિ, દ્રવ્યસ્તવ યોગ્ય ગૃહસ્થની અધિકારિતાનું સ્વરૂપ ઉદ્ધરણપૂર્વક, સાધુને દ્રવ્યપૂજા અર્થક સ્નાનમાં અનધિકારિતાનું કારણ. ફળથી અને સ્વરૂપથી દ્રવ્યસ્તવનું સ્વરૂપ, દ્રવ્યસ્તવથી ચારિત્ર મોહનીયનો ક્ષય, દ્રવ્યસ્તવરૂપ શુભયોગમાં અનારંભિકી ક્રિયા સાધક યુક્તિ, પ્રમત્ત સંયતને શુભયોગમાં અનારંભીપણાનું ઉદ્ધરણ સટીક, આરંભિકી ક્રિયા અને અનારંભિકી ક્રિયાવાળા જીવોનું સ્વરૂપ, શુભયોગ અને અશુભયોગનું સ્વરૂપ, સંયતને આત્મારંભકપણામાં પણ આરંભના અભાવની યુક્તિ ઉદ્ધરણપૂર્વક, જિનઅર્ચનમાં અનારંભકપણાની સ્થાપક યુક્તિ, જિનપૂજાને આશ્રયીને અનારંભ અને હિંસાને આશ્રયીને આરંભ સ્વીકારનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ, જિનપૂજા-પૌષધ આદિમાં શુભયોગકાળે અનારંભ અને અશુભયોગકાળે આરંભ, એકેન્દ્રિયાદિમાં આરંભિકી ક્રિયાનું સ્વરૂપ, લોચક૨ણ, તપ અનુષ્ઠાન સ્વપરિતાપનિકી ક્રિયારૂપ હોવા છતાં ફળથી અધ્યાત્મની શુદ્ધિનું કારણ.
દેવાર્ચન આદિ શુભયોગમાં વર્તતા અવિરત સમ્યગ્દષ્ટિને અનારંભિકી ક્રિયા સ્વીકા૨વાથી અવિ૨તને નિયમથી આરંભિકી ક્રિયા સ્વીકારનાર સૂત્ર સાથે આવતા વિરોધનો પરિહાર, શુભયોગથી આરંભિકી ક્રિયામાં નિરારંભિકી ક્રિયાની વિવક્ષાની પુષ્ટિનું ઉદ્ધ૨ણ, પુણ્ય, પાપ અને સંવરનું કારણ, અપ્રમત્ત સંયતને માયાપ્રત્યયિકી ક્રિયા
નવમા ગુણસ્થાનક સુધી માયાપ્રત્યયિકી ક્રિયા માનનાર જયચન્દ્રની યુક્તિનું નિરાકરણ, અપ્રમત્ત મુનિને પણ શાસન માલિન્યાદિના રક્ષણના ઉપયોગકાળે જ માયાપ્રત્યયિકી ક્રિયાનો સંભવ.
પાના નં.
૩૫૭-૩૬૦
|૩૭૦-૩૬૩
૩૬૪-૩૬૮
૩૬૯-૩૭૭
૧૩
|૩૭૭-૩૮૦
૩૮૦-૩૮૨
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૪
અનુક્રમણિકા શ્લોક વિષય
પાના નં. ૩૦. આરંભિકી ક્રિયા આદિ પાંચ ક્રિયાઓના સ્વરૂપનું સટીક ઉદ્ધરણ, ક્રિયા શબ્દનો
સંદર્ભથી વિશેષ અર્થ, આરંભિકી ક્રિયાનું સ્વરૂપ, પરિગ્રહ શબ્દનો વિશેષ અર્થ, પારિગ્રહિક ક્રિયાનું સ્વરૂપ, માયાપ્રત્યયિકી ક્રિયાનું સ્વરૂપ, અપ્રત્યાખ્યાનિકી ક્રિયાનું સ્વરૂપ, મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયાનું સ્વરૂપ, પ્રમત્તસંવતને પણ આરંભિકી ક્રિયા, અપ્રમત્તસંયતને પણ માયાપ્રત્યયિકી ક્રિયાનું કારણ, આરંભિકી ક્રિયા આદિ પાંચ ક્રિયાઓના પરસ્પર સંબંધનું સ્વરૂપ, જીવભેદોમાં આરંભિકી આદિ ક્રિયાઓની સંખ્યા, આરંભિકી આદિ ક્રિયાઓમાં પરસ્પર અલ્પબદુત્વ.
૩૮૨-૩૯૬ આરંભિકીક્રિયાની શુભાશુભરૂપતામાં અધ્યવસાયના અનુરોધીપણાનું સટીક ઉદ્ધરણ, કાયોત્સર્ગના અભિગ્રહવાળા મુનિના અર્થનો છેદ કરનાર વૈદ્યને | અધ્યવસાય અનુસાર શુભ-અશુભ ક્રિયાની પ્રાપ્તિ, અર્શછેદકાળે કાયોત્સર્ગમાં રહેલા મુનિને ક્રિયા-અક્રિયાની પ્રાપ્તિમાં નિયામક તત્ત્વ, ઋજુસૂત્રનયથી પ્રાણાતિપાતિકી ક્રિયાનું સ્વરૂપ, નિશ્ચયનયથી હિંસા-અહિંસાના સ્વરૂપનું ઉદ્ધરણ, અધ્યવસાયથી પ્રાણાતિપાતને સ્વીકારનાર નિશ્ચયનય, ઉપચારથી હિંસાને સ્વીકારનાર વ્યવહારનયા ૩૯-૪૦૮ પ્રજ્ઞાપનાની ટીકામાં ઋજુસૂત્રનયથી આત્મા જ હિંસા છે, એ પ્રકારના મલયગિરિ મહારાજાના વચનનો શબ્દનયથી આત્મા જ હિંસા છે, એ પ્રકારના ઓઘનિયુક્તિના વચન સાથે આવતા વિરોધનો પરિહાર, હિંસાના વિષય સંબંધી નયોની માન્યતા અને હિંસાના સ્વરૂપ સંબંધી નયોની માન્યતાનો ભેદ, ઋજુસૂત્રનયના મતે સંક્લેશ જ હિંસાનું સ્વરૂપ, હિંસાના સ્વરૂપના વિવેચનમાં અભિપ્રાયનું ઉદ્ધરણ, ઋજુસૂત્રનય અને શબ્દાદિ નયોના પરસ્પર સંબંધનું સ્વરૂપ, ઋજુસૂત્રનયના મતે અને શબ્દનયના મતે હિંસાના સ્વરૂપનો ભેદ.
૪૦૮-૪૧૪ અધ્યવસાય અનુરોધિની ક્રિયાથી જ કર્મબંધ સ્થાપવામાં પ્રજ્ઞાપનાના કથનની સાથે પ્રજ્ઞાપનાના ક્રિયાસૂત્રમાં આવતા કથનના વિરોધનો અપેક્ષાના યોજનથી પરિહાર, યોગ-પ્રદ્વેષનું સામ્ય હોવા છતાં વ્યવહારનયથી હિંસા વિષયક ત્રણ-ચાર કે પાંચ પ્રકારની ક્રિયાના ભેદથી કર્મબંધમાં વિશેષતા, યોગથી વીર્ય અને પ્રદ્વેષથી અધ્યવસાયનું ગ્રહણ, જિનપૂજામાં ભક્તિરૂપ પરિણામ અને હિંસારૂપ ક્રિયાને સ્થાપન કરવા માટે યોગ-પ્રàષના સામ્ય દ્વારા કર્મબંધના ભેદને સિદ્ધ કરનાર પાઠનું પૂર્વપક્ષી દ્વારા કરાયેલ અર્થઘટનનું નિરાકરણ. કાયિક, અધિકરણિકી, પ્રાષિકી અને પારિતાપનિકી ક્રિયાનું સ્વરૂપ, નિશ્ચયનયથી ઉપાદાનથી જ કાર્યસિદ્ધિ અને બાહ્ય સામગ્રીથી ઉપાદાનમાં અતિશયતા, પૂર્વના શરીરથી પણ કર્મબંધ સ્વીકારનાર વ્યવહારનયનું તાત્પર્ય.
૪૧૪-૪૨૦ પૂર્વભવના શરીરથી પણ કાયિકી આદિ ક્રિયાના સંભવનું ઉદ્ધરણ,
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૫
૩૦.
અનુક્રમણિકા બ્લોક વિષય
પાના નં. બેઈન્ડિયાદિ જીવોને આશ્રયીને કાયિકી આદિ ક્રિયાના સંભવનું કારણ, પૂર્વભવના શરીરને ન વોસિરાવવાથી નૈગમનયના અભિપ્રાયથી પ્રાàષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાનો સંભવ.
૪૨૦-૪૨૩ | હિંસાની ક્રિયારૂપ હોવાથી પૂજાને ત્યાજ્ય બતાવનાર લંપકની યુક્તિનું નિરાકરણ, અપેક્ષાએ સમ્યગ્દર્શનમાં ક્રિયારૂપતા.
૪૨૪-૪૨૫ જિનપૂજામાં થતી હિંસાને ભક્તિના અધ્યવસાયને કારણે અહિંસારૂપે સ્વીકારવાથી બૌદ્ધમતમાં પ્રવેશની લુપક દ્વારા અપાયેલ આપત્તિનું નિરાકરણ, જિનપૂજામાં શુભ ક્રિયારૂપતાની સ્થાપક યુક્તિ.
૪૨૫-૪૨૭ પૂજામાં શુભક્રિયાનો અભ્યપગમ હોવાને કારણે બૌદ્ધમતમાં અપ્રવેશની પુષ્ટિનું ઉદ્ધરણ, અનાકુટ્ટિ શબ્દનો વિશેષ અર્થ, પરિજ્ઞા ઉપચિત, અવિજ્ઞ ઉપચિત, ઈર્યાપથ અને સ્વપ્નાન્તિક આ ચાર પ્રકારની હિંસામાં બૌદ્ધમતે સ્પર્શમાત્ર કર્મબંધ અને ફળ આપાદક કર્મબંધનો અભાવ હોવાથી અહિંસકપણું, બૌદ્ધમતે હિંસાના પાંચ અંગોના સંયોગથી થતા બત્રીસ ભંગમાંના પ્રથમ ભંગવાળી હિંસામાં જ કર્મબંધ, બૌદ્ધમતમાં કર્મબંધના કારણભૂત કરણ, કારવણ અને અનુમતિનું સ્વરૂ૫, બૌદ્ધમતે કર્મબંધના કારણભૂત હિંસાનું સ્વરૂપ, બૌદ્ધમતે કૃત-કારિત-અનુમતિપૂર્વકના ક્લિષ્ટ અધ્યવસાય સહિત પ્રાણના અતિપાતમાં કર્મબંધ અને વિશુદ્ધ અધ્યવસાયથી થતી હિંસામાં કર્મબંધનો અભાવ, બૌદ્ધમતે ભાવવિશોધિથી થતી હિંસામાં કર્મબંધના અભાવનું દષ્ટાંત, હિંસા હોવા છતાં હિંસાકૃત કર્મબંધને નહિ સ્વીકારનાર બૌદ્ધના વિકલ્પોનું નિરાકરણ, મનમાત્રથી હિંસામાં કર્મબંધને નહિ સ્વીકારનાર બૌદ્ધની યુક્તિનું નિરાકરણ, ક્લિષ્ટ મનોવ્યાપાર માત્રથી કર્મબંધની સિદ્ધિનું બૌદ્ધમતાનુસારી ઉદ્ધરણ.
૪૨૭-૪૩૯ દ્રવ્યસ્તવને શુભક્રિયારૂપ સ્વીકારીને પણ બૌદ્ધમતમાં અપ્રવેશ હોવા છતાં, પુત્ર-પિતા ઈત્યાદિ બૌદ્ધમતના સમાધાન પ્રમાણે દ્રવ્યસ્તવમાં પણ પુષ્પાદિ હિંસામાં દોષાભાવનું અભિધાન કરાવે છd, બૌદ્ધમતમાં પ્રવેશની પૂર્વપક્ષીની આપત્તિનું નિરાકરણ, લોચ-અનશન આદિમાં કર્મબંધના અભાવનો અને કર્મબંધના સદૂભાવનો પરિણામ, સદનુષ્ઠાનમાં સંક્લેશના અભાવના નિયામક ભાવો, દ્રવ્યસ્તવમાં ક્રિયારંભિકી કે શુભારંભિકી ક્રિયા, દ્રવ્યસ્તવમાં હિંસાના અભાવની યુક્તિ ઉદ્ધરણપૂર્વક.
૪૩૯-૪૪૩ શાસ્ત્રમાં બતાવેલ દ્રવ્યસ્તવની ક્રિયાના નિષ્કર્ષના સમ્યજ્ઞાનનું ફળ.
૪૪૩-૪૪૪ ૩૧. જિનપૂજાથી અપરિગ્રહવ્રતની દઢતા, દ્રવ્યસ્તવની પૂર્વભૂમિકારૂપે કરાતા દાનથી ધર્મની ઉન્નતિનું ઉદ્ધરણ, દ્રવ્યસ્તવથી પૂર્વે કરાતા દાનનું સ્વરૂપ.
૪૪૫
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૬.
અનુક્રમણિકા બ્લોક વિષય
પાના નં. ૩૧. |દ્રવ્યસ્તવથી મલિન આરંભના અનુબંધના ઉચ્છેદમાં યુક્તિ, પ્રાસાદને આશ્રયીને
દ્રવ્યસ્તવવિષયક ઈતિકર્તવ્યતાના અનુસંધાનમાં જ હિંસાની ગણતા અને શુભ આરંભના અધ્યવસાયની પ્રધાનતા, દ્રવ્યસ્તવથી નિસ્વારનું ઉદ્ધરણ.
૪૪૬-૪૭ જિનપ્રતિમાના દર્શનથી.શાંતરસનો ઉદ્ધોધ.
૪૪૭-૪૪૮ ૩૨. | જિનમંદિરના નિર્માણથી અનેક સંઘના આગમનને કારણે સૂક્ષ્મતત્ત્વની પ્રાપ્તિ દ્વારા પરમસમાધિની પ્રાપ્તિ.
૪૪૯-૪૫૦ પ્રતિમા સન્મુખ નૃત્યોત્સવઆદિ દ્વારા ભગવાન સાથેના ભેદના ભાવનો નાશ. ૪૫૦-૪૫૧ સમાપત્તિના લક્ષણનું ઉદ્ધરણ સટીક.
|૪૫૧-૪૫ર ૩૩. દ્રવ્યસ્તવથી પરમાત્મા સાથે સમાપત્તિ કરવાની પ્રક્રિયા અને સર્વજીવોમાં
મૈત્રીભાવની પ્રાપ્તિની પ્રક્રિયા, દ્રવ્યસ્તવથી થતી ભાવઅનુકંપાની સ્થાપક યુક્તિ. ૪૫૨-૪૫૪ દ્રવ્યસ્તવથી દ્રવ્યરોગ અને ભાવરોગનો ઉપશમ.
૪૫૪-૪૫૫ ૩૪. |દ્રવ્યસ્તવની વિધિના સ્વરૂપનું ઉદ્ધરણ, દ્રવ્યસ્તવમાં વર્તતા ભિન્ન ભિન્ન યોગો, ભાવયજ્ઞનું સ્વરૂપ.
૪૫૭ દ્રવ્યસ્તવની ભાવયજ્ઞરૂપતાના કથનનું ઉદ્ધરણ, દ્રવ્યસ્તવમાં ભાવઆપત્તિની નિવારકતા, સમન્ અલંકારના લક્ષણનું ઉદ્ધરણ.
૪૫-૪૫૮ દ્રવ્યસ્તવમાં ભાવયજ્ઞ પદની અસંગતિની પૂર્વપક્ષીની શંકાનું નિરાકરણ, સ્તવપદની પ્રવૃત્તિનું ઉદ્ધરણ, ચારિત્રને ભાવયજ્ઞરૂપ બતાડનાર ઉદ્ધરણ, દ્રવ્યસ્તવને ભાવયજ્ઞ કહેવાનું તાત્પર્ય, દ્રવ્યસ્તવમાં ભાવયજ્ઞ પદની પ્રવૃત્તિનું ઉદ્ધરણ.
૪૫૮-૪૬૨ નૈયાયિકને અભિમત દેવતાની અનુપાસનીયતાની સ્થાપક યુક્તિ, યોગીઓને ઉપાસનીય દેવતાનું સ્વરૂપ, પ્રતિષ્ઠા દ્વારા પ્રતિમામાં વીતરાગને સ્વત્વનો અસંભવ. [૪૬૨-૪૭૦ તાત્વિક દેવત્વનું સ્વરૂપ, સંસારી દેવનું લક્ષણ, સંસારી જીવન અને મુમુક્ષુ જીવને ઉપાસ્ય દેવનું સ્વરૂપ ઉદ્ધરણપૂર્વક, સ્વાહા અને સ્વધાપદથી મંત્રને સ્વીકારનાર નૈયાયિકનું નિરાકરણ ઉદ્ધરણપૂર્વક.
|૪૭૦-૪૭૩ મીમાંસકમતે દેવતાના લક્ષણનું પદકૃત્ય, ચતુર્થી વિભક્તિના પ્રયોગનાં સ્થાનો, દેવતાના સ્વરૂપવિષયક ન્યાયમાલાનું ઉદ્ધરણ.
૪૭૩-૪૯૧ દેવ અને દેવાધિદેવનું સ્વરૂપ, તીર્થકર નામકર્મના ઉદયનું વિશેષ ફળ, મંત્રમય | દેવતાનું સ્વરૂપ, મંત્રમય દેવતાનયના અવલંબનથી સાધુને સરસ્વતી આદિ દેવ-દેવીઓની ઉપાસનામાં ઔચિત્ય.
૪૯૧-૪૯૪ જિનપ્રતિમાની સ્થાપનાનું પ્રયોજન.
૪૯૪
Page #30
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા શ્લોક
વિષય
પાના નં.
૩૫. | આજ્ઞાયોગનું સ્વરૂપ, દ્રવ્યસ્તવમાં નિયત્વ અને નદીઉત્તરણમાં નમિત્તકત્વનું કારણ, દ્રવ્યસ્તવ અને નદીઉત્તરણની ક્રિયામાં વર્તતી તુલ્યતાનું સ્વરૂપ.
૪૯૫-૪૯૬ ૩૬. |મુનિને નદીઉત્તરણની ક્રિયાની સંખ્યાના નિયમનો અને અનિયમનો સ્યાદ્વાદ, મુનિની
અપવાદિક નદીઉત્તરણની ક્રિયાના પુષ્ટાલંબનક અને રાગ પ્રાપ્ત રૂ૫ ભેદ, સાધુને નખ ઉતારવાનું પ્રયોજન, ચાતુર્માસમાં વિહારવિષયક પુષ્ટાલંબનનું ઉદ્ધરણ, પુષ્ટાલંબનથી સાધુને ચાતુર્માસમાં વિહારની અનુમતિ.
૪૯૭-૫૦૧ દિવ્યસ્તવમાં હિંસાના પરિહારને શક્ય સ્વીકારીને અને સંયમીને નદીઉત્તરણમાં હિંસાના પરિવારને અશક્ય સ્વીકારીને દ્રવ્યસ્તવનો નિષેધ કરનાર લુંપકની યુક્તિનું નિરાકરણ, શ્રાવકને જિનપૂજા કરવાનું પ્રયોજન.
પ૦૧-૫૦૩ સાધુને નદીઉત્તરણમાં અવશ્ય ઈર્યાપથ પ્રતિક્રમણ હોવાથી દ્રવ્યસ્તવમાં સાધુના નદીઉત્તરણનું દષ્ટાંત અસંગત સ્થાપનાર લુપકની યુક્તિનું નિરાકરણ, સાધુના | કલ્પરૂપ નદીઉત્તરણ બાદ ઈર્યાપથ પ્રતિક્રમણની વિધિ ઉદ્ધરણપૂર્વક, સાધુને
નદીઉત્તરણમાં હિંસાના અભાવની સ્થાપક યુક્તિ, અધિકાર અને આજ્ઞાસાપેક્ષા ક્રિયાથી જ પાપની શુદ્ધિ.
પ૦૩-૫૦૬ સાધુની રાગ પ્રાપ્ત નદીઉત્તરણની ક્રિયાના સંખ્યાનિયમનને કલ્પરૂપે સ્થાપવાની યુક્તિ.
પ૦૬-૫૦૮ સાધુની ઈર્યાપથ પ્રતિક્રમણ વિષયક વિધિનું ઉદ્ધરણ.
૫૦૮-૫૦૯ સંયતને નદીઉત્તરણમાં ઈર્યાપથ પ્રતિક્રમણની આવશ્યકતા અને દ્રવ્યસ્તવમાં શ્રાવકને અનાવશ્યકતા કહેનાર લુંપકની યુક્તિનું નિરાકરણ, વ્રતભંગના મહાપાપના શોધક ઈર્યાપથ પ્રતિક્રમણમાં અપ્રતિપન્ન વ્રતના પાપશોધનના અસામર્થ્યનું દૃષ્ટાંત દ્વારા ભાવન, ઈર્યાપથ પ્રતિક્રમણપૂર્વક કરાતાં અનુષ્ઠાનો, સામાયિક આદિમાં રહેલ શ્રાવકને તથા સાધુને સચિત્ત આદિના સંઘટ્ટનમાં અતિરિક્ત ઈર્યાપથ પ્રતિક્રમણનું પ્રયોજન, સામાયિકયુક્ત શ્રાવકને જિનપૂજાના નિષેધનું કારણ, સામાયિકાદિ વ્રતોમાં જ ઈર્યાપથ પ્રતિક્રમણની પ્રાપ્તિ અને પૃથ્વી આદિ આરંભવાળા ધર્માનુષ્ઠાનમાં અપ્રાપ્તિનું કારણ, નદીઉત્તરણમાં આનુષંગિક હિંસાને કારણે સાધુને ઈર્યાપથ પ્રતિક્રમણ સ્વીકારનાર પૂર્વપલીનું નિરાકરણ, સચિત્ત પુષ્પાદિથી જ જિનપૂજાના સંભવની યુક્તિ, લૌકિક દૃષ્ટાંત દ્વારા શ્રાવકને ઈર્યાપથિકીની મર્યાદા ઉદ્ધરણપૂર્વક, ઈર્યાપથ પ્રતિક્રમણપૂર્વક ચૈત્યવંદન તથા સ્વાધ્યાયની વિધિ.
પિ૦૯-૫૧૪ વિધ્યર્થનું લક્ષણ, સાધુના નદીઉત્તરણના દષ્ટાંતથી શ્રાવકને જિનપૂજામાં કર્તવ્યતાની બુદ્ધિ.
૫૧૫-૫૧૬
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૯
અનુક્રમણિકા પાના નં.
બ્લોક
વિષય
૩૯.
૩૭. | નદીઉત્તરણ વિષયક ઉત્સર્ગ-અપવાદસૂત્રનું ઉદ્ધરણ સટીક, નદીઉત્તરણ વિષયક
સાધુ-સાધ્વીની તુલ્ય મર્યાદા, નાભિપ્રમાણ જલવાળી નદીઉત્તરણમાં સાધુની મર્યાદાનું સટીક ઉદ્ધરણ, સંયતને મહિનામાં ગંગા આદિ મહા નદીઓને બે કે ત્રણવારથી અધિક નહિઊતરવાનું કારણ.
૫૧૬-૫૧૯ સૂત્રનિર્દિષ્ટ નદીઓના સ્વરૂપનું ઉદ્ધરણ, સાધુને નદીઉત્તરણમાં પ્રાપ્ત થતા ઉપદ્રવ. |૫૧૯-૫૨૦ સંયતને માટે નદીઉત્તરણના પુષ્ટાલંબનોનું સ્વરૂપ.
પ૨૦-પ૨૧ કારણ વિના પણ નદીઉત્તરણવિષયક યતનાના સ્વરૂપનું ઉદ્ધરણ.
પર૧-૫૨૨ રાગપ્રાપ્ત નદીઉત્તરણમાં પણ મુનિને શબલતા અને અશિબલતાનાં સ્થાનો, મુનિને
રાગ પ્રાપ્ત નદીઉત્તરણમાં સંખ્યા નિયમનના ઉલ્લંઘનમાં પ્રાપ્ત થતાં દોષો. | પ૨૨-૫૨૪ ૩૮. | સંસારનું સ્વરૂપ, જિનપૂજામાં અનુબંધથી અદુષ્ટતાની પ્રાપ્તિ, સાનુબંધ ક્રિયાનું સ્વરૂપ.
પ૨૪-૫૨૫ સુતકર્ષણ દષ્ટાંતથી ઋષભદેવે પુત્રને કરેલ રાજ્ય આદિનુ દાન તથા પ્રજાને કરેલ શિલ્પ આદિના દાનની નિર્દોષતાનું ભાવન અને તેમાં અનુબંધથી લાભની પ્રાપ્તિ, મુનિના દ્રવ્યસ્તવની અનુમોદનાના ઈષ્ટ અંશનું સ્વરૂપ, અધિકારીને દ્રવ્યસ્તવ દ્વારા ભક્તિના ઉદ્રેકથી બોધિલાભની પ્રાપ્તિ.
પ૨૬-૫૩૧ | ઋષભદેવે કરેલ પુત્ર આદિને રાજ્ય આદિના પ્રદાનની નિર્દોષતાનું ઉદ્ધરણ સટીક,
ઋષભદેવ દ્વારા પુત્ર આદિને રાજ્યના અપ્રદાનમાં થતા દોષો, રાજ્યાદિમાં મહાઅધિકરણત્વ હેતુતાની અસિદ્ધિમાં યુક્તિ, વિવાહધર્મ, રાજ, કુલ, ગ્રામ આદિ ધર્મના પ્રદાનમાં તથા શિલ્પાદિના શિક્ષણમાં પણ ઋષભદેવને દોષની અપ્રાપ્તિનું ભાવન, તીર્થંકરનામકર્મના પરિપાકનો ઉપાય, સતકર્ષણ ન્યાયથી 28ષભદેવની રાજ્યપ્રદાન પ્રવૃત્તિની અદુષ્ટતાનું ઉદ્ધરણ, ઋષભદેવની રાજ્ય પ્રદાન આદિની પ્રવૃત્તિની અદુષ્ટતાના અસ્વીકારમાં દેશના પ્રવૃત્તિની પણ દુષ્ટતા સ્વીકારવાની આપત્તિ.
૫૩૨-પ૩૯ દેશવિરતિધરને દ્રવયસ્તવમાં અધિકારિતાનું ઉદ્ધરણ.
૫૪૦-૫૪૧ દ્રવ્યસ્તવથી ભાવસ્તવની અધિકતા, દ્રવ્યસ્તવથી ભાવસ્તવની અધિકતા બતાવવાથી દ્રવ્યસ્તવની શ્રેષ્ઠતામાં યુક્તિ, દ્રવ્યસ્તવમાં ભાવસ્તવથી પ્રાગુધર્મતાનું ઉદ્ધરણ. | ૫૪૩-૫૪૫
મુખ્યતાએ ભાવસ્તવની પ્રશસ્તતા હોવા છતાં દ્રવ્યસ્તવની પ્રશસ્તતામાં યુક્તિ. '|૫૪૫-૫૪૯ ૪૨. | મહાનિશીથસૂત્રના પ્રામાણ્યવિષયક કેટલાક આચાર્ય અને વૃદ્ધોનો અભિગમ, ‘મનાં નિછાશયતઃ શનિહા' ન્યાયસંબદ્ધ.
૫૪૭-૫૪૮
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૯
૪૫,
અનુક્રમણિકા બ્લોક વિષય
પાના નં. | મહાનિશીથસૂત્રના ચોથા અધ્યયનના પ્રામાણ્યના અસ્વીકારમાં હરિભદ્રસૂરિનો
અભિગમ અને પ્રામાયના અસ્વીકારનું કારણ, પરમાધામી જીવને ભવાંતરમાં થતી વિડંબણાં, મહાનિશીથના પાઠવિષયક વૃદ્ધોનો વાદ.
૫૪૮-૫૫૦ વેદનીયકર્મની જઘન્યસ્થિતિવિષયક ઉત્તરાધ્યયન અને પ્રજ્ઞાપના સૂત્રનો ભિન્ન ભિન્ન પાઠ, હેતવાદિરાસંમત ઇત્યાદિ ધ્યાનશતકની ગાથાથી આગમના પરસ્પર વિરોધી વચનમાં પણ પ્રામાણ્ય સ્વીકારનો વિધિ.
૫૫૦-૫૫૧ | ‘જો કે જિનાલય સંબંધી આ વક્તવ્ય છે તો પણ સપાપ છે' એ પ્રમાણે કહીને કુવલયપ્રભાચાર્યનું સંસારસમુદ્રથી ઉત્તરણ.
પપ૧-૫૫૨ જિનાલયને સાવદ્ય કહેવાનું સાવદ્યાચાર્યનું તાત્પર્ય.
પપ૩-૫૫૪ અપ્રસ્તુત પ્રશંસા અલંકારનું લક્ષણ ઉદ્ધરણ પૂર્વક.
પપ૪-૫૫૭ જિનાલયને સાવદ્ય કહેનારા સાવદ્યાચાર્યના વચનના તાત્પર્યનું દૃષ્ટાંત દ્વારા ભાવન. પપ૦-૫૫૭ આવશ્યકાદિ શાસ્ત્રવચનોનું આધ્યાત્મિકો દ્વારા અન્યથા યોજન ઉદ્ધરણ પૂર્વક, આધ્યાત્મિકોની જેમ લુપક દ્વારા સાવદ્યાચાર્યના દ્રવ્યસ્તવ સંબંધિ વચનોનું અન્યથાયોજન.
પ૯૦-૫૯૩ ગીતાર્થો દ્વારા શાસ્ત્ર ઉપદેશની પ્રવૃત્તિનું સ્વરૂપ.
૫૬૩ મહાનિશીથસૂત્રમાં બતાવેલ વજાચાર્ય દ્વારા કરાયેલ અવિધિયાત્રાના નિષેધના વચનથી સાધુને યાત્રામાત્રનો નિષેધ કરનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ. પ૬૪-૫૬૫ સાવદ્યાચાર્યના દૃષ્ટાન્તનું ઉદ્ધરણ.
પડ૫-૫૯૨ સાવદ્યાચાર્યના અસ્તિત્વનો કાળ, અનંતકાળ પૂર્વે અવસર્પિણીના ધર્મશ્રી નામના ચોવીશમાં તીર્થંકરના કાળમાં સાવદ્યાચાર્યનું અસ્તિત્વ અને સાત આશ્ચર્યોની ઉત્પત્તિ, અનંતકાળ પૂર્વે અસંયતના સત્કારરૂપ થયેલ આશ્ચર્ય, ચૈત્યવાસીઓનું સ્વરૂપ અને તેમની પ્રવૃત્તિ, મુનિના પ્રથમ વ્રતના પાલનના સ્વરૂપનું ઉદ્ધરણ, મુનિને મૈથુનના, વાઉકાયના અને તેઉકાયના એકાંત વર્જનનું ઉદ્ધરણ.
પિકપ-પ૩૯ દ્રવ્યસ્તવ કરનાર અસંયતનું સ્વરૂપ.
૫૬૯ સાવઘાચાર્યની ગુણસંપત્તિ, ગચ્છાધિપતિનું વિશેષ સ્વરૂપ, શુદ્ધ પ્રરૂપણાથી સાવઘાચાર્યને સંસારની પરિમિતતા અને તીર્થંકર નામકર્મની પ્રાપ્તિ.
પ૬૯-૫૭૨ શિથિલાચારીનું સ્વરૂપ, કોઇક યોગ્યતાને કારણે શિથિલાચારીઓમાં પરસ્પર થયેલી આગમની વિચારણા અને આગમકુશલ તરીકે સાવઘાચાર્યનો સ્વીકાર, સન્માર્ગના સ્થાપન માટે સાવઘાચાર્યનું અપ્રતિબદ્ધ વિહાર દ્વારા આગમન, સાધ્વીજી દ્વારા
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૦.
અનુક્રમણિકા પાના નં.
બ્લોક
વિષય
૪૬.
ભક્તિથી કરાયેલ ચરણસ્પર્શનો પ્રમાદથી સાવઘાચાર્ય વડે નિષેધનો અભાવ, આગમની વાચનાથી શિથિલાચારીઓમાં કાંઇક યોગ્યતા હોવાથી વાચના અનુસાર શ્રદ્ધાની પ્રાપ્તિ, સાધ્વીજીથી વિચારાયેલ સાવદ્યાચાર્યનું સ્વરૂપ, સાવદ્યાચાર્યમાં પ્રમાદસ્થાનનો પ્રારંભ, મહાનિશીથસૂત્રના પાંચમાં અધ્યયનનું સ્વરૂપ, ચોથા મહાવ્રત સંબંધી મર્યાદાનું ઉદ્ધરણ.
T૫૭૩-૫૭૬ સાધ્વીજી વડે થયેલા ચરણસ્પર્શને કારણે મહાનિશીથસૂત્રની અન્યથા પ્રરૂપણાવિષયક સાવદ્યાચાર્યની વિચારણા, સૂત્રવ્યાખ્યાનને આશ્રયીને થતા અનંતસંસારિતાનાં | કારણો, ઉસૂત્રભાષણમાં અનંત સંસારિતાની વિચારણા કરીને સાવઘાચાર્યું મહાનિશીથસૂત્રની ગાથાની કરેલ યથાર્થપ્રરૂપણા, શિથિલાચારીઓ દ્વારા શુદ્ધપ્રરૂપણા કરનાર સાવઘાચાર્યને મૂળગુણહીન કહેવાપૂર્વક ગાથાના યથાર્થ અર્થ કથનની કરાયેલ માંગણી, સાવઘાચાર્યને ઉત્પન્ન થયેલ અપયશનો ભય, સાવદ્યાચાર્યની યોગ્ય-અયોગ્ય ભૂમિકાને કારણે ક્યારેક કષાયની પરવશતા અને ક્યારેક શાસ્ત્રાર્થનું પર્યાલોચન, યોગ્યતાને કારણે સાવઘાચાર્યને વારંવાર શાસ્ત્રાર્થની સમ્યગુ વિચારણા થવા છતાં પ્રબળ નિમિત્તને પામીને કષાયના વશથી અંતે અયોગ્યતાની ઉત્કટતા થવાથી થયેલ ઉસૂત્રપ્રરૂપણા, અયોગ્યમાં સૂત્રપ્રદાનનો નિષેધ.
પ૭૬-૫૮૪ સાવદ્યાચાર્યના ઉત્સુત્રભાષણનું સ્વરૂપ.
૫૮૪-૫૮૭ સાવઘાચાર્યના અનંત સંસારપરિભ્રમણનું સંક્ષેપથી સ્વરૂપ અને પાર્શ્વનાથ ભગવાનના કાળમાં મોક્ષગમન, સાવદ્યાચાર્યના ઉત્સુત્રભાષણનું તાત્પર્ય, સાધ્વીજીના ચરણસ્પર્શ કાળમાં સાવદ્યાચાર્યથી થયેલા બ્રહ્મચર્યવ્રતના સેવન અને અસેવનનું સ્વરૂપ, ઉસૂત્રભાષણથી સાવઘાચાર્યને બંધાયેલ કર્મબંધનું સ્વરૂપ, અપ્રમાદસાર સર્વજ્ઞનો ઉપદેશ.
૫૮૦-પ૯૩ સાધુને અવિધિવાળી યાત્રાના નિષેધમાં વજસૂરિનું દષ્ટાંત.
૫૯૩-૩૦૫ સ્વચ્છન્દતાથી ગુર્વાજ્ઞાના ઉલ્લંઘનમાં વિરાધકતા.
૫૯૩ ગચ્છાધિપતિ વજસૂરિનું સ્વરૂપ, ગચ્છાધિપતિ વજસૂરિની આજ્ઞાવર્તી સાધ્વીનું સ્વરૂપ. વજસૂરિના સાધુઓમાં વિશિષ્ટ ગુણોનો અભાવ.
| ૫૯૩-૫૯૫ | અગીતાર્થને ઇચ્છાપૂર્વક તીર્થયાત્રાગમનનો નિષેધ, વજસૂરિના સાધુઓની
અગીતાર્થતા અને બોધનું સ્વરૂપ, તીર્થયાત્રાવિષયક સાધ્વાચારની મર્યાદા. ૫૯૫-૫૯૭ વજસૂરિના શિષ્યોને અવિધિથી તીર્થયાત્રામાં પ્રાપ્ત દોષો, શિષ્યોની અવિધિથી | કરાતી તીર્થયાત્રાને જોઇને વજસૂરિએ કરેલી વિચારણા, અવિધિ કરતા શિષ્યોની ઉપેક્ષાથી ગુરુને પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ, શિષ્યોની અવિધિના પરિવાર માટે ગુરુના
Page #34
--------------------------------------------------------------------------
________________
૧
અનમણિકા શ્લોક
વિષય
પાના નં.
ઉચિત કર્તવ્યનું સ્વરૂપ.
પિ૯૭-૫૯૯ | અસંયમથી તીર્થયાત્રાએ જતા શિષ્યોને વજસૂરિએ આપેલ ઉપદેશ, ઇર્યાપથના પાલનઅર્થક સારભૂત ઉપદેશ, એકેન્દ્રિયાદિ જીવોના સંઘટ્ટન, કિલામણા આદિમાં સંયતને થતા કર્મબંધનું પ્રમાણ.
પ૯૯-૬૦૦ શિષ્યોની અપ્રજ્ઞાપનીયતાનો નિર્ણય કર્યા બાદ વજસૂરિની વિચારણા અને ઉચિત પ્રવૃત્તિ, સ્વહિતને ગૌણ કર્યા વગર પરહિત કરવાની તીર્થંકરની આજ્ઞા, ગુણસંપન્ન ગુરુની આજ્ઞાનું અતિક્રમણ કરનારના વેશઉતારણની વિધિ.
SOO-908 સંયમીને ભિન્ન ભિન્ન ભૂમિને આશ્રયી પાદપ્રમાર્જનની વિધિ અને અવિધિમાં પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ.
લ૦૪-૬૦૫ વજસૂરિના દૃષ્ટાંતથી સાધુને અવિધિવાળી યાત્રાના જ નિષેધની યુક્તિ, સંયત એવા અન્ય સાધુઓ સાથે સાધુને તીર્થયાત્રાની વિધિ.
SOS-909 ૪૭. | તપ-સંયમરૂપ યાત્રાપદના કથનથી સાધુના સર્વયતનાયુક્ત યોગને યાત્રાપદથી વાગ્ય કરવામાં યુક્તિ.
ફિ૧૧-૭૧૨ સાધુની સંયમયાત્રાનું સ્વરૂપ.
૬૧૨-૭૧૩. સોમિલના પ્રશ્નના ઉત્તરમાં એવંભૂતનયને આશ્રયીને ભગવાનમાં યાત્રાનું કથન અને સમભિરૂઢનયને આશ્રયીને મુનિના યતનાપૂર્વકના સર્વ યોગોમાં યાત્રાપદની પ્રવૃત્તિ.
૬૧૩-દ્ધ૧૫ ૪૮. | ચૈત્યાર્થક વૈયાવૃન્યકરણવિષયક સટીક ઉદ્ધરણ, પ્રવર્તકના લક્ષણનું ઉદ્ધરણ,
કુલ, ગણ અને સંઘનું લક્ષણ, વૈયાવૃજ્ય શબ્દનો અર્થ, વૈયાવૃજ્યના સ્વરૂપનું ઉદ્ધરણ, દશ પ્રકારના વૈયાવૃજ્યકરણનું ઉદ્ધરણ.
૬૧૮-૧૨૧ ભજના શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ, ભક્તિઅર્થક વૈયાવૃત્ય શબ્દ હિંસાનાયોગનું ઉદ્ધરણ, અશનાદિની જેમ ભક્તિ દ્વારા વૈયાવૃન્યકરણમાં યુક્તિ.
કિ૨૧-૬૨૨ ૪૯. ચિત્ય શબ્દનો જ્ઞાન અર્થ સ્વીકારવામાં લુંપકને આવતી આપત્તિ, તપ-સંયમમાં ૪૯. | ઉદ્યમથી ચૈત્યની વૈયાવચ્ચની પ્રાપ્તિનું ઉદ્ધરણ.
ક૨૫-૭૨૯ લંપકને પાતકી વિશેષણ આપવાનું પ્રયોજન.
ક૩૦-૬૩૧ પ્રતિમાશતકના શ્લોક-૪૯માં રહેલ અતિશયોક્તિ અલંકારનું સ્વરૂપ. અવિરત સમ્યગ્દષ્ટિમાં વૈયાવચ્ચની સિદ્ધિનું ઉદ્ધરણ.
ઉ૩૩-૭૩૪ | ભક્તિના અંશથી દર્શનશ્રાવકમાં અવિરતપણાની હાનિના અભાવમાં યુક્તિ. ફિ૩૫-૯૩૭.
૩૧
Page #35
--------------------------------------------------------------------------
________________
ર
શ્લોક
વિષય
૫૧. | અનંતાનુબંધીના ક્ષયોપશમથી સમ્યક્ત્વના ગુણોની જ પ્રાપ્તિનું ઉદ્ધરણ, ચારિત્રીમાં જ પ્રધાનરૂપે ઉપશમાદિ ગુણોની વિદ્યમાનતા ઉદ્ધરણ પૂર્વક, મુખ્યરૂપે મુનિમાં જ વિદ્યમાનતાનું દૃષ્ટાંત દ્વારા ભાવન.
૫૩.
૫૨. દ્રવ્યસ્તવમાં હિંસાની આશંકા કરીને લુંપક દ્વારા ઉદ્વેગનું અભિનયન. ધર્માર્થક હિંસાનું સ્વરૂપ, દ્રવ્યસ્તવમાં ધર્માર્થક હિંસાના અભાવની યુક્તિ. સન્ક્રિયાઓમાં બાહ્યથી હિંસા હોવા છતાં પણ પરમાર્થથી અહિંસાનું ઉદ્ધરણ, જિતશત્રુ રાજાને પ્રતિબોધ કરનાર સુબુદ્ધિમંત્રીનું ઉદાહરણ. ધર્માનુષ્ઠાનમાં થતી દ્રવ્યહિંસામાં હિંસાના અભાવની સ્થાપક યુક્તિ.
પ્રશ્નવ્યાકરણના બળથી દ્રવ્યસ્તવમાં હિંસાને સ્થાપનાર લુંપકની યુક્તિનું નિરાકરણ, એકેન્દ્રિયાદિમાં બાહ્ય હિંસા નહિ હોવા છતાં અશુભ લેશ્યાથી હિંસાની પ્રાપ્તિ, જિનપૂજામાં બાહ્ય હિંસા હોવા છતાં શુભલેશ્યાથી હિંસાના અભાવની પ્રાપ્તિ, ધર્મ માટે કરાયેલી હિંસાને હિંસારૂપે સ્વીકારવા માટે લુંપક દ્વારા અપાયેલ પ્રશ્નવ્યાકરણનું ઉદ્ધરણ, અશુભલેશ્યાવાળાને જ હિંસકરૂપે સ્વીકારનું ઉદ્ધરણ, જિનપૂજામાં વર્તતી શુભલેશ્યાનું સ્વરૂપ, જિનપૂજામાં હિંસા સ્વીકારનારને અનંતસંસાર પ્રાપ્તિની યુક્તિ, અનંતાનુબંધી માયાથી જ જિનપૂજામાં હિંસાના સ્વીકારનું ઉદ્ઘ૨ણ.
હિંસા કરનારને મંદબુદ્ધિરૂપે સ્વીકારનાર પ્રશ્નવ્યાકરણના સૂત્રનું વિશેષ તાત્પર્ય, આનંદ આદિ શ્રાવકોમાં અર્થ-કામ માટે હિંસા હોવા છતાં મિથ્યાત્વનો અભાવ. યાગીય હિંસાને ધર્માર્થક સિદ્ધ કરવા દ્વારા જિનપૂજામાં ધર્માર્થક હિંસાના અભાવની સિદ્ધિ, મિથ્યાદૃષ્ટિઓના યાગાદિમાં અધર્મપણાનું ઉદ્ધરણ. નિમ્ન-ઉન્નત ન્યાયથી અપવાદનું સ્વરૂપ, દ્રવ્યસ્તવમાં વર્તતા દોષનું સ્વરૂપ. વેદાંતદર્શનમાં ઉત્સર્ગ-અપવાદની અઘટમાનતામાં યુક્તિ ઉદ્ધરણ પૂર્વક. વેદાંતદર્શનની યમરૂપ અહિંસા અને યાગીય હિંસામાં ઉત્સર્ગ-અપવાદની સંગતિ માટે વેદાંતીએ આપેલ યુક્તિનું નિરાકરણ, વેદાંતમતમાં જ્યોતિષ્ટોમાદિ દ્વારા સત્ત્વશુદ્ધિનો સ્વીકાર અને ક્ષેનયાગ દ્વારા સત્ત્વશુદ્ધિનો અસ્વીકાર, ક્ષેનયાગ સ્વીકારવાની વેદાંતીને આપત્તિનું ઉદ્ધ૨ણ, જ્યોતિષ્ટોમાદિ યજ્ઞોથી સત્ત્વશુદ્ધિના અભાવમાં યુક્તિ.
જિનપૂજામાં સત્ત્વશુદ્ધિની સ્થાપક યુક્તિ, અપવાદ આશ્રયણનું પ્રયોજન. ૫૬. સામાયિક આદિથી જિનવિરહપ્રયુક્ત આપત્તિના વિનિવારણનો સંભવ હોવાથી
૫૪.
૫૫.
અનુક્રમણિકા પાના નં.
૬૩૭-૬૪૦
૬૪૧-૭૪૨
૭૪૩-૬૪૬
૭૪૭-૭૪૯
૬૪૯-૬૫૧
૬૫૧-૬૫૫
૭૫૫-૭૫૭
૬૫૭-૬૬૦
૬૬૧-૬૬૪
૩૬૪-૬૬૭
૭૬૬-૬૭૯
૬૬-૬૭૦
Page #36
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા શ્લોક વિષય
પાના નં. દ્રવ્યસ્તવની અનાવશ્યકતા સ્થાપનાર લુંપકની યુક્તિનું સમાધાન.
૭૧-૭૭૮ ૫૬. સામાયિકાદિની પારમાર્થિક વિનયરૂપતા ઉદ્ધરણપૂર્વક.
કિ૭૧-૭૭૩ અધિકારી વિશેષને સામાયિકાદિ કરતાં પણ જિનપૂજાથી જ સમ્યત્વગુણની વિશેષ વૃદ્ધિમાં યુક્તિ, શ્રાવકને સામાયિકાદિ ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવની | અધિકતાનું ભાવન.
કિ૭૪-૯૭૫ શ્રાવકને ઉચિત ફળની પ્રાપ્તિમાં દાનાદિ, સામાયિકાદિ અને દ્રવ્યસ્તવની કારણતા, ભૂમિકાને અનુરૂપ સામાયિકના તુલ્યફળવાળા પણ દ્રવ્યસ્તવની સફળતાનું ભાવન, | તૃણ-અરણિ-મણિ ન્યાય સંબદ્ધ.
ક૭૬-૬૭૮ પ૭. | આરંભની શંકાથી જિનપૂજાના અકરણમાં થતી શાસનનિંદાનું સ્વરૂપ, અનાભોગથી પણ શાસનમાલિન્યની પ્રવૃત્તિથી બોધિનો નાશ ઉદ્ધરણપૂર્વક.
કિ૭૯-૯૮૦ | અન્ય આરંભમાં પ્રવૃત્તને દ્રવ્યસ્તવના આરંભની ઉચિતતા સ્વીકારતા થઈ ચર્ચા |વિદા તાનીદરા ગરીયસી' રૂપ સૂત્રવિરોધની શંકાનું નિરાકરણ, ધર્મ માટે પણ | ધનની અનિચ્છા બતાવનાર શ્લોકનું સર્વવિરતિની અપેક્ષાએ જ યોજન, જિનપૂજાઅર્થક હિંસાની જેમ કોઇક જીવને આશ્રયીને દ્રવ્યસ્તવઅર્થક વેપાર આદિ સાવદ્યપ્રવૃત્તિની ઉચિતતા.
ફ૮૦-૬૮૩ ધર્મ માટે વેપારની આરંભરૂપ ક્રિયાની યુક્તતામાં સંકાશશ્રાવકનું દૃષ્ટાંત, પ્રમાદથી પણ ચૈત્યદ્રવ્યના લક્ષણમાં ક્લિષ્ટ લાભાંતરાયકર્મનો બંધ.
૬૮૩-૯૮૩ દેવદ્રવ્યના ઋણથી મુક્ત થવા માટે સંકાશશ્રાવકને વ્યાપારઆદિની ઇષ્ટતા સ્વીકારીને અન્યને ધર્મ માટે વ્યાપારઆદિની ઇષ્ટતાને નહિ સ્વીકારનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ, દ્રવ્યસ્તવ સંબંધી ‘શુદ્ધાર્થયાત્રામમ્' એ શ્લોકનું વિશેષ તાત્પર્ય, દુર્ગતા નારીને પુષ્પપૂજામાં વિધિનો બાધ હોવા છતાં ઇષ્ટફળની પ્રાપ્તિનું કારણ, ચૈત્યના રક્ષણ માટે ગ્રામ આદિના દાનની વિધિ, દ્રવ્યસ્તવવિષયક વ્યુત્પન્નઅવ્યુત્પન્નના આશયભેદથી વિધિની મર્યાદા.
૬૮૩-૬૮૬ | ચૈત્યદ્રવ્ય માટે ગ્રામ આદિના દાનની વિધિનું ઉદ્ધરણ, ચૈત્યદ્રવ્યના રક્ષણ માટે | સાધુ અને શ્રાવકની મર્યાદા. “શુદ્ધાર્થશાત્રામમ્' પંક્તિનો વિશિષ્ટ અર્થ, પૂજાકાળમાં ઉદારતાથી શાસનની પ્રભાવના.
૬૮૭-૧૮૮ ૫૮. |સાવઘનો સંક્ષેપ કરનાર શ્રાવકને દ્રવ્યસ્તવની અનધિકારિતામાં યુક્તિ.
૬૮૮-૯૮૯ દ્રવ્યસ્તવના અધિકારીનું સ્વરૂપ.
ફિ૮૯-૯૯૧ દ્રવ્યસ્તવ માટેના અનધિકારી શ્રાવકના સ્વરૂપનું ઉદ્ધરણ, સંક્ષેપરુચિ શ્રાવકને પૂજાના
Page #37
--------------------------------------------------------------------------
________________
૪
શ્લોક
૫૮.
૫૯.
૬.
વિષય
અનધિકા૨ી સ્વીકા૨વાથી જિનપૂજા નહિ કરનારમાં જ શ્રમણોપાસકપણું સ્વીકા૨ના૨ મતની પુષ્ટિના સંભવની શંકાનું નિરાકરણ, સર્વથા નિરપેક્ષને સંયમગ્રહણની વિધિ ઉદ્ધરણપૂર્વક, ઉચિત ક્રિયાના અભ્યાસ માટે સાધુની જેમ ભિક્ષાવૃત્તિની અનુચિતતા, બોધિદુર્લભતાનું કારણ ઉદ્ધરણપૂર્વક.
પૂજાના અનધિકારી શ્રાવકનું સ્વરૂપ, યતિક્રિયાનો અભ્યાસ કરનાર સાવદ્ય સંક્ષેપચિવાળાને પૂજાનો અનધિકા૨ી ન સ્વીકારવાથી પૂજાના અનધિકારીની જિજ્ઞાસાનું સમાધાન, દ્રવ્યસ્તવના અનધિકારીના સ્વરૂપનું ઉદ્ધરણ. દ્રવ્યસ્તવમાં અનુબંધહિંસા અને હેતુહિંસાના અભાવમાં યુક્તિ, દ્રવ્યસ્તવમાં વર્તતા દ્રવ્યાશ્રવથી અધ્યાત્મના અબાધનું ઉદ્ધરણ.
દ્રવ્યસ્તવમાં વર્તતા દ્રવ્યાશ્રવથી અધ્યાત્મના અબાધનમાં યુક્તિ, યોગની સાથે આરંભઆદિની વ્યાપકતાનું ઉદ્ઘ૨ણ.
દ્રવ્યાશ્રવમાત્રથી કર્મબંધના અભાવની યુક્તિ, સમિત અને ગુપ્ત મુનિને દ્રવ્યાશ્રવ હોવા છતાં ઉપાદાન કારણ અનુસારે જ બંધનું વૈચિત્ર્ય.
નિશ્ચયનયની સૂક્ષ્મ દૃષ્ટિથી પ્રશસ્ત હિંસામાં પણ પુણ્યબંધનો અભાવ, વ્યવહારનયના ઉપચારથી જ પ્રશસ્ત હિંસામાં પુણ્યબંધ, નિશ્ચયનયથી હિંસા દ્વારા પુણ્યબંધ કે પાપબંધનો અભાવ, નિશ્ચયનયથી પ્રશસ્ત કે અપ્રશસ્તભાવથી પુણ્યબંધ કે પાપબંધ.
અનુક્રમણિકા
પાના નં.
નિશ્ચયનયથી અધ્યવસાયના ભેદથી જ ફલભેદનું ઉદ્ધરણ, નિશ્ચયનયથી બાહ્ય કામભોગની અકિંચિત્કરતા અને કામભોગ પ્રત્યેના પ્રદ્વેષ અને મૂર્છાથી વિકૃતિની પ્રાપ્તિ અને શમપરિણામથી વીતરાગતાની પ્રાપ્તિ, કર્મબંધના અભાવનો નિયામક અધ્યવસાય.
સમ્યક્ત્વની પૂર્વભૂમિકાવાળાના પણ દ્રવ્યસ્તવમાં હેતુ અને અનુબંધ હિંસાના
૩૯૧-૯૯૨
૭૯૨-૬૯૬
૬૯૭-૧૯૯
006-625
દ્રવ્યસ્તવમાં દ્રવ્યપણાથી હિંસાની પરિણતિથી સૂક્ષ્મ કર્મબંધ માનનાર ધર્મસાગરજીના મતનું નિરાક૨ણ, એકેન્દ્રિયમાં પણ અલ્પચેતનાકૃત અવિરતિના અધ્યવસાયથી જ સૂક્ષ્મ કર્મબંધ, અપ્રમત્ત સાધુને દ્રવ્યાશ્રવનિમિત્તક પરમાણુમાત્ર પણ બંધનો અભાવ. | ૭૦૨-૭૦૩ દ્રવ્યસ્તવગત ભાવનું સ્વરૂપ, દ્રવ્યસ્તવમાં વર્તતી હિંસાથી કર્મબંધના અભાવની યુક્તિ, દ્રવ્યસ્તવમાં વર્તતી હિંસાથી પુણ્યબંધ, દ્રવ્યસ્તવમાં વર્તતા અસંયમનું સ્વરૂપ, દ્રવ્યસ્તવમાં થતી હિંસાને કારણે કર્મબંધ સ્વીકારનાર લંપાકની યુક્તિનું નિરાક૨ણ, દ્રવ્યસ્તવમાં પ્રશસ્ત અસંયમનો પરિણામ, પ્રશસ્ત અસંયમની નિષ્પત્તિમાં પૂર્વકાલીન ભાવને કારણરૂપે નહિ સ્વીકારનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ.
૭૦૧-૨૦૧
૭૦૪-૭૦૮
૭૦૯-૭૧૦
૭૧૦-૭૧૧
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૫
અનુક્રમણિકા બ્લોક
વિપય
પાના નં.
અભાવથી સમાધિને નહિ સ્વીકારનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ, સમ્યગ્દર્શનના સિદ્ધિયોગવાળાને પ્રથમ પરિણામ હોવાથી હેતુહિંસા અને અનુબંધહિંસાના અભાવવાળી સમાધિની પ્રાપ્તિ, ઇચ્છા પ્રવૃત્તિ આદિ યોગના કાર્યરૂપે અનુકંપા આદિનું વિધાન ઉદ્ધરણપૂર્વક, દ્રવ્યસ્તવગત અનુબંધહિંસા અને હેતુહિંસાના અભાવવાળો અધ્યવસાય, વ્યુત્થાનકાળમાં સંસ્કારરૂપે અને એકાગ્રતાકાળમાં સ્કુરણરૂપે હોવાથી ક્રિયાની સફળતા, પ્રણિધાનાદિ આશયોનું સ્વરૂપ, સમ્યક્રક્રિયાનો નિયામક ભાવ ઉદ્ધરણપૂર્વક, સમ્યગ્દર્શનના સિદ્ધિયોગકાળમાં વર્તતાને જિનપૂજાગૃત લેશ પણ કર્મબંધના અભાવની સ્થાપક યુક્તિ, સિદ્ધિયોગના કાર્યરૂપ પ્રશમપરિણામવાળામાં પણ અવિરતિના ઉદયનો સંભવ.
૭૧૧-૭૧૯ દ્રવ્યસ્તવની ઉપાદેયતા વિષયક શંકા-સમાધાનનું સટીક ઉદ્ધરણ. સ્તવ શબ્દના ચાર નિક્ષેપાનાં નામો, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું સ્વરૂપ, અસગુણના ઉત્કીર્તનથી મૃષાવાદની પ્રાપ્તિ, ઉત્કીર્તના શબ્દનો વ્યુત્પત્તિઅર્થ, પરમાત્માની સદ્ગુણ | ઉત્કીર્તનાના દૃષ્ટાંતનું ઉદ્ધરણ.
૭૧૭-૭૧૯ સમ્યજ્ઞાનનો ઉપાય, વાક્યર્થ વિષયક મર્યાદા ઉદ્ધરણપૂર્વક, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવવિષયક વાક્યર્થનું સ્વરૂપ, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવવિષયક વાક્યાર્થ, મહાવાક્યાર્થનું સટીક ઉદ્ધરણ, ભાવસ્તવ કરતાં વ્યસ્તવની અધિકતાની યુક્તિનું નિરાકરણ, દ્રવ્યસ્તવ કરતાં ભાવસ્તવની અધિકતાનું સ્થાપન.
૭૧૯-૭૨૪ પજીવના હિતના સ્વરૂપનું સટીક ઉદ્ધરણ, સંયતને દ્રવ્યસ્તવની અનધિકારિતાનું સ્વરૂપ.
૭૨૪-૭૨૫ દ્રવ્યસ્તવમાં શુભ અધ્યવસાયની અનેકાંતિકતા, અલ્પસત્ત્વવાળા અને અવિવેકી જીવને દ્રવ્યસ્તવથી શુભ અધ્યવસાયની અપ્રાપ્તિ, દ્રવ્યસ્તવમાં સંભવિત અશુભ અધ્યવસાયનું
સ્વરૂપ, દ્રવ્યસ્તવ કરતાં ભાવસ્તવની અધિકતામાં યુક્તિ, ભાવસ્તવનિરપેક્ષ દ્રવ્યસ્તવથી તીર્થની ઉન્નતિનો અભાવ, ભાવસ્તવથી પ્રાપ્ત ગુણો.
૭૨૫-૭૨૮ દ્રવ્યસ્તવમાં હેય-ઉપાદેયનો વિભાગ સટીક ઉદ્ધરણપૂર્વક, શ્રાવકને માટે દ્રવ્યસ્તવની સુંદરતામાં અપાયેલ કૂપદષ્ટાંતનું ઉદ્ધરણ.
૭૨૮-૭૩૦ શુભઅધ્યવસાયની નિષ્પત્તિ-અનિષ્પત્તિ પ્રત્યે દ્રવ્યસ્તવ અને ચારિત્રની ક્રિયામાં તુલ્યર્તાની યુક્તિ, વ્રતવિષયક નિત્યસ્મૃતિ આદિ કરણના પ્રયોજનનું ઉદ્ધરણ, ઉપર ઉપરની ભૂમિકાની અપેક્ષાએ દ્રવ્યસ્તવ અને ચારિત્રની ક્રિયાની અનુપાદેયતાની તુલ્યતા, અપેક્ષાએ દ્રવ્યસ્તવ અને ચારિત્રની ક્રિયાથી કર્મક્ષપણાની તુલ્યતા કે ચારિત્રનું કે પ્રવજ્યાનું સ્વરૂપ, દ્રવ્યસ્તવદ્વારા શુભાનુબંધી પ્રભૂતતર નિર્જરાની
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૬
શ્લોક
૬૦.
વિષય
પ્રાપ્તિમાં અને અલ્પ પણ પાપબંધના અભાવમાં યુક્તિ, દ્રવ્યસ્તવથી નાગકેતુ આદિને કેવલજ્ઞાનની પ્રાપ્તિ, ચારિત્રની ક્રિયાની જેમ દ્રવ્યસ્તવના શુભયોગો દ્વારા કર્મક્ષપણાના અતિદેશનું ઉદ્ધરણ, શુદ્ધભાવનો કૂપદૃષ્ટાંત નિર્વિષય. નિશ્ચયનયના મતે દ્રવ્યસ્તવથી શુભભાવ દ્વારા વિશિષ્ટ ફળની પ્રાપ્તિ, વ્યવહારનયના મતે શુભભાવથી યુક્ત ક્રિયાથી વિશિષ્ટ ફળની પ્રાપ્તિ, નૈગમનયના મતે પ્રસ્થકન્યાયથી દ્રવ્યસ્તવનિમિત્તક સ્નાનાદિમાં શુભભાવની પ્રાપ્તિ, પૂજાઅર્થક સ્નાનાદિમાં શુભભાવની પ્રાપ્તિનું કારણ.
દ્રવ્યસ્તવનિમિત્તક યતનાથી કરાતા સ્નાનાદિમાં શુભભાવના અન્વયનું સટીક ઉદ્ધરણ, સાધુને દ્રવ્યસ્તવની અનાદરણીયતામાં યુક્તિ, સ્વરૂપથી સદોષ પણ દ્રવ્યસ્તવથી શ્રાવકને ઉપકારના અભાવની શંકાનું નિરાકરણ, દ્રવ્યસ્તવની ઉપકારકતા સાધક અનુમાનનો આકાર, કૂપખનન દૃષ્ટાંતનું દ્રવ્યસ્તવ સાથે યોજન, શુભ અધ્યવસાયનો કારણે સ્નાનકાળમાં પણ કર્મબંધનો અભાવ હોવાથી પૂર્વપક્ષી દ્વારા દ્રવ્યસ્તવમાં કૃપટ્ઠષ્ટાંતના અન્યથાયોજનનું નિરાકરણ, ધર્માર્થપ્રવૃત્તિમાં અલ્પ પાપની ઇષ્ટતાનું ઉદ્ધરણ, સુસંયતને કરાતા અશુદ્ધદાનથી અલ્પ કર્મબંધ અને બહુત નિર્જરાની પ્રાપ્તિ, ગ્લાનની વૈયાવચ્ચમાં પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ. ધર્માર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પદોષને સ્વીકારનાર પૂ. અભયદેવસૂરિ મહારાજના વચન સાથે પૂ. હરિભદ્રસૂરિ મહારાજના વચનની વિરોધિતાના ઉદ્ભાવનપૂર્વક નૈગમનયથી સંગતિની યુક્તિ, દ્રવ્યસ્તવગત સ્નાનવિષયક યંતના અને યતનાથી કરાયેલ સ્નાનની શુભહેતુતાનું સટીક ઉદ્ધરણ, યતનાથી દ્રવ્યસ્તવમાં હિંસાનો અભાવ ઉદ્ધરણપૂર્વક, હિંસાવાળા દ્રવ્યસ્તવમાં શુદ્ધિના અભાવની શંકાનું નિરાકરણ, હિંસારૂપ જાણી દ્રવ્યસ્તવને નહિ કરનાર અવિરતિધરને મિથ્યાત્વની પ્રાપ્તિ, અધિકારીથી કરાયેલ દ્રવ્યસ્તવમાં હિંસાના અભાવની યુક્તિ.
પુણ્યજનક અધ્યવસાય કે યોગથી, અલ્પ પણ પાપબંધના અભાવની યુક્તિ, એક જ અધ્યવસાય કે યોગમાં શુભ-અશુભરૂપ મિશ્રતાનો અભાવ, સુપાત્રમાં અશુદ્ધ દાનથી અલ્પ પાપબંધ અને બહુતર નિર્જરાના કથનનું નિશ્ચયનયથી વિશેષ અર્થઘટન, સુપાત્રમાં અશુદ્ધ દાનથી નિર્જરાવિશેષની પ્રાપ્તિનું સ્વરૂપ, આગમમાં શુભ-અશુભરૂપ મિશ્રરાશિનો અસ્વીકાર હોવાથી સુપાત્રમાં અશુદ્ધદાનથી અલ્પ પાપબંધ અને બહુ નિર્જરાના કથન સાથે વિરોધના ઉદ્ભાવનનું સમાધાન, દ્રવ્યસ્તવથી થતી નિર્જરાનું સ્વરૂપ, દ્રવ્યસ્તવમાં શ્રાવકોના ઉત્તરગુણરૂપતાના સ્વરૂપનું ઉદ્ધરણ, શુદ્ધપૂજા અને અશુદ્ધદાનનું સ્વરૂપ, ગ્લાનપ્રતિચરણા પછી આવતા પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તનું વિશેષ તાત્પર્ય, ગીતાર્થ આદિ પાંચમાંથી અન્યતર પદના વૈકલ્યમાં ગીતાર્થનિશ્રિતને
અનુક્રમણિકા
પાના નં.
૭૩૦-૭૩૬
૭૩૬-૭૩૮
૭૩૮-૭૪૪
૭૪૫-૭૪૯
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૭
અમણિકા બ્લોક
વિષય
પાના નં.
૧૦..
અપવાદિક પ્રવૃત્તિમાં પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ.
૭િ૪૯-૭૫૨ શુદ્ધદાનને ઉત્સર્ગરૂપે અને અશુદ્ધદાનને અપવાદરૂપે સ્વીકારીને અશુદ્ધદાનસદશ. દ્રવ્યસ્તવને બતાડનાર પૂર્વપક્ષીની યુક્તિને કથંચિત્ સ્વીકારીને ભગવતીસૂત્રના અશુદ્ધદાનના વિશેષ તાત્પર્યના સ્પષ્ટીકરણપૂર્વક તેની સાથે અસંગતિનું ઉદ્ભાવન, ઉત્સર્ગ-અપવાદની સ્વસ્થાનમાં બલવત્તા હોવાથી બંધની તુલ્યતા.
૭૫૨-૭૫૪ ગ્લાનના પ્રતિચરણ પછી પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તના બળથી ધર્માર્થક પ્રવૃત્તિમાં પણ અલ્પ આરંભજનિત દોષને સ્વીકારવાની યુક્તિનું નિરાકરણ, સ્વરૂપથી સાવદ્ય પણ જિનપૂજામાં લેશ પણ પ્રાયશ્ચિત્તનો અભાવ, સંયતને નિષ્કારણ અશુદ્ધદાનમાં જ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ.
૭૫૨-૭૫૭ યતનાના ભાવથી શુદ્ધ એવા અધિકારીને જિનપૂજામાં કર્મબંધનો અભાવ હોવાથી ધર્માર્થક પ્રવૃત્તિમાં અલ્પદોષની યુક્તિનું નિરાકરણ, તુલ્ય કે અધિક શુભઅધ્યવસાયથી અતિચારજન્ય ક્લિષ્ટભાવોનું શોધન હોવાને કારણે વર્તમાનમાં ચારિત્રની અવસ્થિતિ, શુભઅધ્યવસાયથી અતિચારના નિવર્તનનો સંભવ હોવાને કારણે પૂર્ણ યતનારૂપ શુભભાવથી થતી જિનપૂજામાં કર્મબંધનો અભાવ. ૭િ૫૫-૭૫૮ દ્રવ્યસ્તવમાં કૂપદષ્ટાંતનું અન્યથાયોજન કરનાર વેષવિદ્ મતને પૂ. અભયદેવસૂરિ મહારાજ દ્વારા જે અનાગમિક કહેલ તેને નગમનયના આશ્રયથી આગમકરૂપે સ્થાપવાની યુક્તિ, નગમનયને આશ્રયીને વિધિશુદ્ધ દ્રવ્યપૂજામાં કૂપદષ્ટાંતનું યોજન. ૭૫૫-૭૬૦
Page #41
--------------------------------------------------------------------------
________________
પુસ્તક સૂત
શ્રી પ્રવિણભાઇ પંડિત વિચિત પુસ્તકોની યાદી
(૧) યોગવિંશિકા શબ્દશઃ વિવેચન * (૨) અધ્યાત્મઉપનિષત્ શબ્દશઃ વિવેચન (૩) વિંશતિર્વિશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ (૪) વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ (૫) અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ () અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ (૭) અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ (૮) આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન (૯) સમ્યક્ત ષટ્રસ્થાન ચઉપઇ શબ્દશઃ વિવેચન (૧૦) અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (૧૧) પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ (૧૨) પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨
* અનુપલબ્ધ પુસ્તકો
Page #42
--------------------------------------------------------------------------
________________
प्रतिभाशds | pels : 30
34७
ॐ ह्रीं श्री अहँ नमः । श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः ।
ऐं नमः ।।
महामहोपाध्याय श्रीयशोविजयवाचकनिर्मितस्वोपज्ञवृत्तियुत
'प्रतिमाशतक'
अवतरnिsl:
किञ्च -
અવતરણિકાર્ચ -
સાધુઓ દ્રવ્યર્ચા કરતા નથી, આમ છતાં શ્રાવકો કેમ કરે છે, તે વાત યુક્તિથી પૂર્વમાં બતાવી. ४ वात वधारे स्पष्ट बताया अर्थ "किञ्च' थी समुस्यय ४२di छ - लोs :
अक्षीणाविरतिज्वरा हि गृहिणो द्रव्यस्तवं सर्वदा, सेवन्ते कटुकौषधेन सदृशं नानीदृशाः साधवः । इत्युच्चैरधिकारिभेदमविदन् बालो वृथा खिद्यते,
नैतस्य प्रतिमाद्विषो व्रतशतैर्मुक्तिः परं विद्यते ।।३०।। मोजार्थ:
અક્ષીણ અવિરતિવરવાળા ગૃહસ્થો કટુકડવા, ઔષધ સમાન દ્રવ્યસ્તવને નિશ્ચિત સર્વદા સેવે છે, (અને) જે આવા નથી તેઓ ક્ષીણ અવિરતિવરવાળા સાધુઓ, દ્રવ્યસ્તવને સેવતા નથી; એ પ્રકારના અધિકારીભેદને અતિશયથી નહિ જાણતો બાલ અર્થાત્ અજ્ઞાની, पृथा पाये छ. मा प्रतिभाशनी सेंssो व्रतो 43 ५। मुक्ति यती नथी. ||30॥
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૫૮
પ્રતિમાશતક/ શ્લોકઃ ૩૦ ટીકા :
__ 'अक्षीण' इत्यादि :- हि-निश्चितम्, अक्षीणोऽविरतिरेव ज्वरो येषां ते तथा, गृहिणः ज्वरापहारिणा कटुकौषधेन सदृशं द्रव्यस्तवं सर्वदा सेवन्ते । अनीदृशाः क्षीणाविरतिज्वराः, साधवो न सेवन्ते । “न हि नीरोगवैद्योक्तमौषधं रोगवान् न सेवते" इति लोकेऽपि सिद्धम् इति उच्चैःअतिशयेन अधिकारिभेदं मलिनारम्भितदितराधिकारिविशेषमविदन् बाला-अज्ञानी, वृथा खिद्यते =मुधा खेदं कुरुते, एतस्य प्रतिमाद्विषः-प्रतिमाशत्रोः, परं केवलं, (व्रतशतैः) मुक्तिर्न विद्यते, प्रवचनार्थे एकत्राप्यश्रद्धानवतो योगशतस्य निष्फलत्वात् । तदुक्तमाचाराने - “वितिगिच्छसमावन्नेणं अप्पाणेणं નો ના સમાદિત્તિ” (vo ધ મ૦ ૧ ૩૦) ટીકાર્ચ -
દિકનિશ્વિત ... સેવત્તે . અફીણ એવી અવિરતિ જ જ્વર છે જેઓને તેવા અક્ષીણ અવિરતિવરવાળા એવા, ગૃહસ્થો વરાપહારી તાવને દૂર કરનાર, કટુ ઔષધ સમાન દ્રવ્યસ્તવ નિશ્ચિત સર્વદા સેવે છે, (અ) ક્ષીણ થઈ ગયો છે અવિરતિજવર જેઓનો એવા સાધુઓ દ્રવ્યસ્તવ) સેવતા નથી.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, સાધુઓ પોતે દ્રવ્યસ્તવને સેવતા નથી અને ગૃહસ્થોને ઉપદેશ આપે છે, તો તેમના ઉપદેશથી ગૃહસ્થો કેમ સેવે? એ પ્રશ્નના નિરાકરણમાં કહે છે – ટીકાર્ય :
દિ..... નિષ્ણત્વ ા કારણથી નીરોગી વૈધ વડે કહેવાયેલ ઔષધ રોગવાળો નથી સેવતો એમ નહિ, અર્થાત્ સેવે છે, એ પ્રમાણે લોકમાં પણ સિદ્ધ છે. એ જ રીતે નીરોગી વધતુલ્ય સાધુથી કહેવાયેલ દ્રવ્યસ્તવ ગૃહસ્થ સેવે છે.) એ પ્રકારના અક્ષીણ અવિરતિજવરવાળા ગૃહસ્થો દ્રવ્યસ્તવને સેવે છે અને ક્ષીણ અવિરતિજવરવાળા સાધુઓ દ્રવ્યસ્તવને સેવતા નથી એ પ્રકારના, અધિકારી વિશેષને=ભેદને, અર્થાત્ મલિનારંભી અને તદિતર=મલિનારંભીથી ઈતર, અધિકારી વિશેષ અતિશયથી નહિ જાણતો બાળ અજ્ઞાની, વૃથા ખેદ પામે છે. પરંતુ આ પ્રતિમાઢેલીની=પ્રતિમાશત્રુની, સેંકડો વ્રતો વડે પણ મુક્તિ થતી નથી, કેમ કે પ્રવચનના અર્થમાં, એકસ્થાનમાં પણ અશ્રદ્ધાવાળાના, સેંકડો યોગોનું નિષ્કળપણું છે.
તદુHવારા તે આચારાંગમાં કહ્યું છે - વિતિગિચ્છાને પ્રાપ્ત એવા આત્મા વડે સમાધિ પ્રાપ્ત થતી નથી.
૦ દિ નિવૃતં દિ' શબ્દ નિશ્ચિત અર્થમાં છે. તેનો અન્વય દ્રવ્યસ્તવને સર્વદા સેવે છે, તેની સાથે કરવાનો છે. અર્થાત્ દ્રવ્યસ્તવને નિશ્ચિત સર્વદા સેવે છે, એવો અન્વય થાય છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક/ શ્લોકઃ ૩૦
૩૫૯ ૦ટીકામાં પ્રતિભાશત્ર પરં વર્ના કોર્ન વિદ્યતે પાઠ છે. ત્યાં શ્લોકમાં ‘વ્રતા' શબ્દ હોવાથી પ્રતિમાત્ર = ‘વ્રતશતિર્નિ ' વિદ્યતે પાઠની સંભાવના છે.
વિશેષાર્થ :
અક્ષણ અવિરતિજ્વરવાળા એવા ગૃહસ્થને કટુ ઔષધ સમાન એવું દ્રવ્યસ્તવ છે એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, અવિરતિ એ આત્માની વિકૃતિ હોવાથી અવર જેવી છે અને તેનો નાશ કરવા માટે દ્રવ્યસ્તવ એ ઔષધ તુલ્ય છે; તેથી દ્રવ્યસ્તવના સેવનથી દ્રવ્યસ્તવને સેવનાર જીવ વિરતિ પ્રત્યે પ્રસર્પણભાવવાળો બને છે, એ અર્થ પ્રાપ્ત થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે, જે જીવને ભગવાનના ઉપદેશ પ્રત્યે અત્યંત આદર હોય અને આદર હોવાથી જ ભગવાનના ઉપદેશરૂપ સર્વવિરતિ અત્યંત સેવનીય લાગતી હોય, અને “ભગવાન પણ સર્વવિરતિને પરાકોટિની સેવીને વીતરાગ બન્યા છે, આથી જ તેમની પૂજા કરીને હું પણ વિરતિને અનુરૂપ મારું સત્ત્વ પ્રગટ કરું” એવા આશયપૂર્વક જેઓ દ્રવ્યસ્તવને સેવે છે, તેમને જ તે દ્રવ્યસ્તવ સાક્ષાત્ અવિરતિના નાશનું કારણ બને છે. અને તે દ્રવ્યસ્તવકાળમાં જે અવિરતિનો પરિણામ છે તે જોકે સાવદ્યના સ્કુરણરૂપ છે, અને સાવદ્યનું સ્કુરણ એ આત્માની વિકૃતિરૂપ છે; આમ છતાં જ્યારે તે સાવદ્યના ફુરણને સંસારમાં પ્રવર્તાવે છે ત્યારે તે સાવદ્યનું સ્કૂરણ અપ્રશસ્ત ભાવરૂપ હોય છે, અને તે સંસારની વૃદ્ધિનું કારણ બને છે; અને પૂજાકાળમાં પોતાને જે અવિરતિનો પરિણામ છે, તેથી જે ધનાદિ બાહ્ય પદાર્થ પ્રત્યે મારાપણાની બુદ્ધિ છે, તે જ ધનાદિને ભગવદ્ ભક્તિમાં વાપરીને હું સફળ કરું, એ પ્રકારનો આશય ત્યાં વર્તે છે; તેથી દ્રવ્યસ્તવકાળમાં વર્તતી તે અવિરતિ પ્રશસ્ત બને છે, અને તેનાથી અપ્રશસ્ત અવિરતિનો નાશ થાય છે. જેમ અનંતાનુબંધી કષાય સંસારવૃદ્ધિનું કારણ છે અને તે જ અનંતાનુબંધી કષાય ગ્રંથિભેદકાળમાં પ્રશસ્ત બનીને સમ્યક્તનું કારણ બને છે; એ રીતે શ્રાવકનો પ્રશસ્ત અવિરતિનો પરિણામ વિરતિ પ્રત્યે કારણ બને છે. આમ છતાં અવિરતિ એ જીવનો પરિણામ નથી, તેથી તેને “કટુ' કહેલ છે; અને અવિરતિરૂપ રોગના નાશનું કારણ દ્રવ્યસ્તવ છે, તેથી તેને “ઔષધ” કહેલ છે.
| ‘પ્રવનાથે' પ્રવચનના અર્થમાં, એક સ્થાનમાં પણ અશ્રદ્ધાવાળાના સેંકડો યોગોનું નિષ્ફળપણું છે. તેથી પ્રતિમાને નહિ માનનારા એવા પ્રતિમાના શત્રુઓને કઠોર સંયમનું પાલન પણ નિષ્ફળ છે, તેથી તેઓને મુક્તિ મળતી નથી, એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે - ભગવાને કહેલા એક વચનમાં પણ શંકા હોય કે વિપર્યાસ હોય તો તે તત્ત્વની અરુચિ સ્વરૂપ છે, અને તે અનિવર્તિનીય હોય તો મિથ્યાત્વ અનિવર્તિનીય હોવાથી ગાઢ છે, એમ પ્રાપ્ત થાય. તેથી મોક્ષમાર્ગને અનુકૂળ એવી કઠોર પણ બાહ્ય આચરણા મોક્ષને અનુરૂપ બની શકે નહિ. આથી જ આચારાંગમાં કહ્યું છે કે, વિતિગિચ્છાને પ્રાપ્ત એવા આત્મા વડે સમાધિ પ્રાપ્ત થતી નથી.
કહેવાનો ભાવ એ છે કે, તેવા જીવનું ચિત્ત બાહ્ય રીતે સ્વસ્થ જણાય, અને પોતે કલ્યાણ માટે તપસંયમમાં દઢ યત્ન કરતો જણાય, તો પણ તત્ત્વના વિષયમાં સંશય હોવાથી પરમાર્થથી તેનું ચિત્ત સમાધિવાળું અર્થાત્ મોક્ષમાર્ગને અનુકૂળ પરિણતિવાળું નથી. આમ છતાં, કોઈ જીવ મુગ્ધ અવસ્થામાં હોય ત્યારે તેને તત્ત્વના વિષયમાં વિપર્યાસ થયેલ હોય કે શંકા થયેલ હોય, અને જો તે પ્રજ્ઞાપનીય હોય, તો તેનાં અન્ય
Page #45
--------------------------------------------------------------------------
________________
390
प्रतिभाशds/RCोs: 30 અનુષ્ઠાનો સર્વથા નિષ્ફળ જતાં નથી, પરંતુ દૂરવર્તી સન્માર્ગનાં કારણ બને છે. આમ છતાં, અભિનિવેશવાળાને ગ્રહણ કરીને અહીં કહ્યું છે કે, પ્રતિમાના શત્રુઓનાં સર્વ અનુષ્ઠાનો નિષ્ફળ છે.
टोs:
अत्र प्रत्यवतिष्ठन्ते - ननु यतिरत्र कस्मानाधिकारी? यतः कर्मलक्षणो व्याधिरेको द्वयोरपि यतिगृहस्थयोः, अतस्तच्चिकित्सापि पूजादिलक्षणा समैव भवति । ततो यद्येकस्याधिकारः कथं नापरस्य? अथ
“स्नानमुद्वर्त्तनाभ्यङ्गनखकेशादिसंस्क्रियाम् ।
गन्धं माल्यं च धूपं च त्यजन्ति ब्रह्मचारिणः ।।" ( )
इति वचनात् यतेः स्नानपूर्वकत्वाद् देवार्चनस्य तस्मिन् नाधिकारः, न, एवंभूतार्थस्यैव तस्य निषेधात् । यदि यतिः सावद्यानिवृत्तः, तत: को दोषो यत्स्नानं कृत्वा देवतार्चनं न करोतीति । यदि हि स्नानपूर्वकदेवतार्चने सावधयोग: स्यात्, तदाऽसौ गृहस्थस्यापि तुल्य इति तेनापि तन्न कर्त्तव्यं स्यात् । अथ गृहस्थः कुटुम्बाद्यर्थे सावद्ये प्रवृत्तस्तेन तत्रापि प्रवर्त्तताम्, यतिस्तु तत्राप्रवृत्तत्वात् कथं स्नानादौ प्रवर्त्तते? इति, ननु यद्यपि कुटुम्बाद्यर्थं गृही सावद्ये प्रवर्त्तते, तथापि तेन धर्मार्थं तत्र न प्रवर्तितव्यम्, नोकं पापमाचरितमित्यन्यदप्याचरितव्यम् । अथ कूपोदाहरणात् पूजादिजनितमारम्भदोषं विशोध्य गृही गुणान्तरमासादयतीति युक्तं गृहिणः स्नानपूजादिः । ननु यथा गृहिण: कूपोदाहरणात्स्नानादिकं युक्तं एवं यतेरपि तद् युक्तमेव । एवं च कथं स्नानादौ यति धिकारीति ? टोडार्थ:
अत्र प्रत्यवतिष्ठन्ते । मायनमi=स्थो द्रव्या[ ३ छ भने साधुसो ४२ता नथी, मेम પૂર્વમાં સ્થાપન કર્યું, આ કથનમાં, પૂર્વપક્ષી સામો પ્રતીકાર કરે છે -
___ ननु ..... यतिगृहस्थयोः, 'ननु' थी पूर्वपक्षी ४४ छ ? - सी-व्यस्तवमा, यति म मEिN તથી ? જે કારણથી યતિ અને ગૃહસ્થ બંનેને પણ કર્મલક્ષણ વ્યાધિ એક છે.
___ अत: ..... भवति । साथी शन मात् लक्षव्या बनने ५ छ, माथी शन, પૂજાદિ લક્ષણ તેની ચિકિત્સા અર્થાત્ કર્મલક્ષણવ્યાધિની ચિકિત્સા પણ (બંનેને) સમાન જ હોય છે.
ततो .... नापरस्य ? तेथी ने मेनस्थने, पिर छ तो अ५२dसाधुने, म थी ?
अथ ..... निषेधात्, ‘अथ' थी पूर्वपक्षी , t facidst२ मा प्रमाण -प्रयासो સ્નાનનો, ઉદ્વર્તનનો, અત્યંગનો, નખ-કેશાદિ સંસ્કારનો, ગંધનો અને માલ્યનો, ધૂપનો ત્યાગ કરે છે. આ પ્રમાણે વચન હોવાથી યતિનો દ્રવ્યસ્તવમાં અધિકાર નથી, કેમ કે દેવાર્શનનું સ્નાનપૂર્વકપણું છે, તો તે
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦
૩૬૧ (સિદ્ધાંતકારનું વચન) બરાબર નથી. કેમ કે આવા પ્રકારના અર્થનો જતેને યતિને, નિષેધ છે, અર્થાત્ સ્નાત-ઉદ્વર્તન આદિ પ્રકારના અર્થનો જથતિને નિષેધ છે, પરંતુ દેવાચનનો તહીં.
૦ આનાથી એ ફલિત થયું કે, ‘નામુર્તન ... વ્રમવારિણ' એ પ્રકારના વચનથી યતિને પૂજાનો નિષેધ થઈ શકે નહિ, પરંતુ ભોગ માટે જ સ્નાનાદિનો નિષેધ થઈ શકે; અને પૂજાના અંગભૂત સ્નાન તો શ્રાવકની જેમ અન્યને પણ સ્વીકારી શકાય. તેથી જો રોગી શ્રાવક માટે દ્રવ્યસ્તવ ઔષધ માનશો તો સાધુએ પણ દ્રવ્યસ્તવ કરવું જોઈએ.
ઉત્થાન :
અહીં સિદ્ધાંતકાર આ પ્રમાણે કહે કે, સાધુ સાવઘથી નિવૃત્ત છે, માટે દ્રવ્યસ્તવ કરતા નથી.તેથી કહે છે - ટીકાર્ચ -
યદિ તિઃ ..... ચાન્ ! જો યતિ સાવધથી નિવૃત્ત થયેલ છે, તેથી શું દોષ છે, કે જે કારણથી સ્નાન કરીને દેવાર્ચન કરતા નથી?
(સાવધથી નિવૃત્તિ હોવા છતાં કર્મરોગના નાશ માટે યતિએ દ્રવ્યસ્તવ કરવું જોઈએ.) એથી કરીને તિને દ્રવ્યસ્તવ સ્વીકારતી આપત્તિ છે એથી કરીને, જો સ્નાનપૂર્વક દેવતાઅર્ચનમાં સાવધયોગ થાય, તો આ=સાવધયોગ, ગૃહસ્થને પણ તુલ્ય છે. જેથી કરીને તેના વડે પણ=ગૃહસ્થ વડે પણ, તે= દેવતાઅર્ચન, કર્તવ્ય ન થાય.
સાથ દ ...... રૂતિ | ગૃહસ્થ કુટુંબાદિ અર્થે સાવઘમાં પ્રવૃત્ત છે, તે કારણથી ત્યાં પણ= સ્નાનપૂર્વક દેવતાઅર્ચનમાં પણ, પ્રવર્તે. વળી યતિ સાવધમાં અપ્રવૃત્ત હોવાથી કેવી રીતે સ્નાનપૂર્વક દેવતાચનમાં પ્રવર્તે ? એ પ્રકારે સિદ્ધાંતકાર કહે તો ‘નનું થી પૂર્વપક્ષી તેનો જવાબ આપે છે –
નનુ..... પ્રજ્વર્તિતવ્યમ, જોકે કુટુંબાદિ અર્થે ગૃહસ્થ સાવધમાં પ્રવર્તે છે, તો પણ તેના વડે ધર્મ માટે ત્યાં=સ્નાનપૂર્વક દેવતાર્ચનમાં, પ્રવર્તવું જોઈએ નહિ.
ર દિ ..... સાવરિતવ્યમ્ - જે કારણથી એક પાપ આચર્યું હોય તો અન્ય પણ આચરવું ન જોઈએ.
૦ દિ' શબ્દ યસ્માદર્થક છે.
હાથ પાદરાન્ ..... નાનપૂનાવિક ફૂપના ઉદાહરણથી પૂજાદિજનિત આરંભદોષની વિશુદ્ધિ કરીને ગૃહસ્થ ગુણાંતરને પામે છે. જેથી કરીને ગૃહસ્થને સ્નાનપૂજાદિયુક્ત છે. આ પ્રમાણે જો સિદ્ધાંતકાર કહે તો “નન થી પૂર્વપક્ષી કહે છે -
નનુ યથા ....... તિનધારીતિ? જેમ ગૃહસ્થને કૂપના ઉદાહરણથી સ્નાનાદિ યુક્ત છે, એ પ્રમાણે યતિને પણ તે=સ્નાનાદિ, યુક્ત જ છે. અને એ રીતે=જે રીતે રોગના નાશ માટે ગૃહસ્થ તમારા મતે દ્રવ્યસ્તવનો અધિકારી છે, તેથી તેને સ્નાનાદિ યુક્ત છે, એ રીતે, યતિ સ્નાનાદિમાં અધિકારી કેમ નહિ થાય ? અર્થાત્ તમારા માટે ગૃહસ્થની જેમ યતિ પણ સ્નાનાદિનો અધિકારી માનવો પડશે.
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૨
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦ ૦‘વં ઘ’ અહીં ‘વ’ શબ્દ છે તે પૂર્વપક્ષીના કથનના નિગમનસૂચક છે.
‘નાધિશારીતિ અહીં ‘તિ’ શબ્દ છે તે સત્ર પ્રત્યતિષ્ઠત્તે ..... નાધિકારી સુધીના પૂર્વપક્ષીના કથનની સમાપ્તિસૂચક છે.
ત્ર પ્રત્યવતિષ્ઠત્તે .... થી .... ગતિનધારીતિ સુધીના કથનનો ફલિતાર્થઃ
પૂર્વમાં સિદ્ધાંતકારે સ્થાપન કર્યું કે, જેમ નીરોગી વૈદ્યથી કહેવાયેલું ઔષધ રોગવાળો સેવે છે, તેમ નીરોગી એવા સાધુઓથી બતાવાયેલ કટુ ઔષધ જેવું દ્રવ્યસ્તવ ગૃહસ્થો સેવે છે. તે કથનમાં લંપાક વિરોધ કરતાં કહે છે કે, કર્મરૂપી રોગ સાધુને અને ગૃહસ્થને સમાન છે, તેથી રોગનું ઔષધ દ્રવ્યસ્તવ હોય તો સાધુએ પણ તે ઔષધ સેવવું જોઈએ. અને તે જ કથનની પુષ્ટિ સિદ્ધાંતકારના અવાંતર પ્રશ્નો ઉદ્દભાવન કરીને પૂર્વપક્ષીએ કરી. અને તેનાથી પૂર્વપક્ષીને એ સ્થાપન કરવું છે કે, જે રીતે સિદ્ધાંતકારને સાધુ દ્રવ્યસ્તવ કરે તે માન્ય નથી, તે જ રીતે ગૃહસ્થને પણ દ્રવ્યસ્તવ માન્ય હોવું જોઈએ નહિ, કેમ કે દ્રવ્યસ્તવ સાવદ્ય પ્રવૃત્તિરૂપ છે.
લંપાકે કહેલ આ પ્રકારના આશયમાં વિશેષ એ છે કે, સિદ્ધાંતકાર અવિરતિરૂ૫ વરવાળા માટે દ્રવ્યસ્તવને ઔષધરૂપે બતાવેલ છે, અને લંપાકે કર્મરૂપ વરના ઔષધ તરીકે દ્રવ્યસ્તવને ગ્રહણ કરીને આપત્તિ આપી છે. તેથી જો કર્મરોગના ઔષધ તરીકે દ્રવ્યસ્તવને સ્વીકારવામાં આવે તો સાધુને દ્રવ્યસ્તવ કરવાની આપત્તિ આવે, પરંતુ અવિરતિરૂ૫ વરને નાશ કરનાર દ્રવ્યસ્તવ છે, તેમ સ્વીકારવામાં આવે તો સાધુને દ્રવ્યસ્તવ કરવાની આપત્તિ આવે નહિ. કેમ કે સાધુને અવિરતિરૂ૫ વર નથી. ટીકા -
अत्रोच्यते- यतयः सर्वथा सावधव्यापारानिवृत्तास्ततश्च कूपोदाहरणेनापि तत्र प्रवर्त्तमानानां तेषामवद्यमेव चित्ते स्फुरति न धर्मः, तत्र सदैव शुभध्यानादिभिः प्रवृत्तत्वात् । गृहस्थास्तु सावधे स्वभावतः सततमेव प्रवृत्ताः न पुनर्जिनार्चादिद्वारेण स्वपरोपकारात्मके धर्म, तेन तेषां स एव चित्ते लगति निरवद्य इति कर्तृपरिणामवशादधिकारीतरौ मन्तव्यौ इति स्नानादौ गृहस्थ एवाधिकारी न यतिरित्यष्टकवृत्तिकृतः। ટીકાર્ય :
સત્રોચ્ચ - અહીંયાં=સત્ર પ્રત્યતિષ્ઠત્તે ..થી.. તિર્નાદારીતિ? સુધીના કથનમાં સ્નાનાદિમાં થતિ કેમ અધિકારી નથી ? ત્યાં સુધીનું સઘળું કથન પૂર્વપક્ષીનું છે. અને પૂર્વપક્ષીએ જ વચ્ચે વચ્ચે ‘સથ' થી સિદ્ધાંતકારના કથનને કહીને, તેનું નિરાકરણ કરીને, પોતાની વાતને તેણે સ્થાપના કરી, એ કથનમાં, સિદ્ધાંતકાર તરફથી કહેવાય છે –
Page #48
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક, શ્લોક : ૩૦
૩૬૩ યતિયા .... પ્રવૃત્તત્વર્િ ! યતિઓ સર્વથા સાવધના વ્યાપારથી નિવૃત્ત છે, અને તેથી કૂપના ઉદાહરણથી પણ ત્યાં=સ્નાનપૂજાદિમાં, પ્રવર્તતા એવા તેઓને=થતિઓને, ચિત્તમાં અવધ જ સ્કરણ થાય છે, ધર્મ નહિ. કેમ કે ત્યાં ધર્મમાં, સદા જ શુભથ્થાનાદિથી પ્રવૃતપણું છે.
ગૃહસ્થાશ્ત .. અષ્ટવેવૃત્તિવૃતઃ | વળી ગૃહસ્થો સાવદ્યમાં સ્વભાવથી સતત જ પ્રવૃત્ત હોય છે, પરંતુ જિનાચંદિ દ્વારા સ્વ-પર ઉપકારાત્મક ધર્મમાં નહિ; તે કારણથી તેઓને ગૃહસ્થોને, તે જ= જિનાર્ચા દ્વારા ધર્મ જ ચિત્તમાં નિરવદ્ય લાગે છે. એથી કરીને કર્તાના પરિણામના વશથી અધિકારી અને ઈતર અધિકારી, જાણવા. એથી કરીને સ્નાનાદિમાં ગૃહસ્થ જ અધિકારી છે યતિ નહિ, એ પ્રમાણે અષ્ટકવૃત્તિકાર કહે છે.
ત્તિ નાના અહીં ‘તિ” શબ્દ છે તે પરિણામ ..થી... મન્તવ્યો એ કથનનો પરામર્શક છે.
હતિ પ્રવૃત્તિકૃત અહીં ‘તિ’ શબ્દ છે તે ૩ત્રોચ્યતે ...થી યતિ એ કથનનો પરામર્શક છે. વિશેષાર્થ:
યતિઓ સર્વ પ્રકારે સાવદ્ય વ્યાપારથી નિવૃત્ત થયેલા છે, તેથી જ સદા શુભધ્યાનાદિ વડે ધર્મમાં પ્રવૃત્ત હોય છે. સદા મન, વચન અને કાયાના યોગોને અતિશય અતિશયતર એવા આત્મધર્મને નિષ્પન્ન કરવામાં તેઓ યોજતા હોય છે, તેથી સદા નિરવદ્ય ધર્મ જ તેઓના ચિત્તમાં સ્કુરાયમાન થાય છે. તેથી કૂપના દૃષ્ટાંતથી પણ પૂજાદિમાં પ્રવૃત્તિ કરે તો તેઓના ચિત્તમાં સાવદ્યનું જ સ્કુરણ થાય; ભગવદ્ પૂજા અર્થે હું સ્નાનાદિનો આરંભ કરું છું, એ પ્રકારની ચિરપરિણતિ જ તેઓને ફુરણ થાય છે, પરંતુ ધર્મ સ્કુરણ થાય નહિ.
જેમ વીતરાગદેવને ભગવાનરૂપે માનનાર જીવ, અન્ય શિવાદિ દેવો પ્રત્યે ભગવાનપણાની બુદ્ધિ નહિ હોવાને કારણે, દાક્ષિણ્યાદિથી તેઓના દેવાલયમાં જવાનો પ્રસંગ પ્રાપ્ત થાય, તો પોતે કુદેવને જ નમસ્કાર કરે છે તેવી બુદ્ધિ તેના ચિત્તમાં સ્કુરણ થાય છે, જે અધર્મરૂપ છે તેમ તે જાણે છે; આથી જ સમ્યગ્દષ્ટિ જીવો અન્ય દેવોને નમસ્કાર કરતા નથી. પરંતુ આદિધાર્મિક કક્ષાના જીવો સર્વાન લેવાનું નમન્તિ ’ એ વચનથી સર્વ દેવોને નમસ્કાર કરે છે ત્યારે, ચિત્તમાં તેઓને આદ્યકક્ષાનો ધર્મ જ સ્કુરણ થાય છે, અધર્મનું સ્કુરણ થતું નથી, તેથી તે પ્રવૃત્તિ તેમના માટે આદ્યકક્ષામાં હિતાવહ કહેલ છે. તે જ રીતે શ્રાવકોને સંસારની સાવદ્ય પ્રવૃત્તિઓ કરતાં સતત ચિત્તમાં સાવદ્યનું સ્કુરણ વર્તતું હોય છે, પરંતુ ભગવાનની પૂજા કરતી વખતે હું ભગવાનની ભક્તિ કરું છું, એ પ્રકારની પ્રામાણિક બુદ્ધિ થવાથી ધર્મ જ સ્કુરણ થાય છે. જ્યારે સાધુઓ શુભધ્યાનમાં હોવાથી ઉત્તમ કોટિનો ધર્મ તેઓને હંમેશાં સ્કુરાયમાન થતો હોય છે, માટે સાધુઓ દ્રવ્યર્ચામાં યત્ન કરે તો તેમને હું સાવદ્ય પ્રવૃત્તિ કરું છું એવી જ પ્રામાણિક પ્રતીતિ થાય. માટે સાધુઓ દ્રવ્યર્ચા કરે તો તેઓના ચિત્તમાં ધર્મનું સ્કુરણ ન થાય, પરંતુ ધ્યાનાદિથી જ તેઓને ચિત્તમાં સદા નિરવદ્યભાવરૂપ ધર્મ સ્કુરણ થાય છે.
ઉત્થાન :
પૂર્વમાં અષ્ટકવૃત્તિકારના કથન પ્રમાણે સ્નાનાદિમાં ગૃહસ્થ જ અધિકારી છે, પણ યતિ નહિ; એ વાત
Page #49
--------------------------------------------------------------------------
________________
3५४
प्रतिभाशतs/cts : 30 સિદ્ધ કરી તેમાં સાધુને દ્રવ્યર્ચામાં અવદ્યનું પાપનું ફુરણ કેમ થાય છે?તે વિષયમાં, સંભવિત વિકલ્પોનું ઉદુભાવન કરીને અને તેનું નિરાકરણ કરીને સાધુ પૂજાનો અધિકારી કેમ નથી, તે બતાવવા માટે ગ્રંથકાર કહે છે - टीका:
अत्र द्रव्यस्तवे प्रवृत्तिकालेऽवद्यस्फुरणं साधो: किम् (१) अवधसद्भावात्? (२) अग्रिमकालेऽवद्यस्य स्वाशोध्यत्वज्ञानात् ? (३) स्वप्रतिज्ञोचितधर्मविरुद्धत्वज्ञानात्? (४) आहार्यारोपाद्वा? नाद्यद्वितीयौ, गृहितुल्ययोगक्षेमत्वादुभयासिद्धेः । न तृतीयः, गृहिणापि यागादिनिषेधाय धर्मार्थं हिंसा न कर्तव्येति प्रतिज्ञाकरणात्तद्विरुद्धत्वज्ञाने स्फुरितावद्येन द्रव्यस्तवाकरणप्रसङ्गात् । अध्यात्मानयनेन द्रव्यस्तवीयहिंसाया अहिंसाकरणेनाविरोधस्याप्युभयोस्तौल्यात् । नापि तुर्यः, अवद्याहार्यारोपस्य इतरेणापि कर्तुं शक्यत्वात् तेन द्रव्यस्तवत्यागस्यापि प्रसङ्गात्, इति मलिनारंभस्याधिकारिविशेषणस्याभावादेव न साधोर्देवपूजायां प्रवृत्तिः । मलिनारंभी हि तनिवृत्तिफलायां तत्राधिक्रियते दुरितवानिव तनिवृत्तिफले प्रायश्चित्ते । तदाह हरिभद्रः -
'असदारंभपवत्ता जं च गिही तेण तेसिं विनेया । • तन्निवित्तिफलच्चिय, एसा परिभावणीयमिणं ।। (चतुर्थ पंचा० गा० ४३) ।
अत एव स्नानेऽपि साधोर्नाधिकारस्तस्य देवपूजाङ्गत्वात्प्रधानाधिकारिण एव चाङ्गेऽधिकारो, न स्वतन्त्रोऽङ्गत्वभङ्गप्रसङ्गादिति युक्तं पश्यामः ।। टीमार्थ :
__ अत्र द्रव्यस्तवे ..... आहार्यारोपाद्वा ? मा व्यस्तवमा प्रवृत्ति पते साधुने अवधj=पार्नु સ્કુરણ શું - (૧) અવધના સદ્ભાવથી છે? અર્થાત્ પૂજાની ક્રિયામાં અવધનો વાસ્તવિક રીતે સદ્ભાવ छ तथा अj १२ए। थाय छ ? अथवा (२) समिमi="oni, अपना स्थઅશોધ્યત્વના=પોતે શુદ્ધિ નહિ કરી શકે તેવા, જ્ઞાનને કારણે અવધનું સ્કરણ થાય છે ? અર્થાત્ ફૂપદષ્ટાંતથી પૂજાકાળમાં કરાતા અવધવું, પૂજાથી થતા ભક્તિના પરિણામરૂપ અગ્રિમકાળમાં પોતાનાથી અશોધ્યપણું છે, તેવા જ્ઞાનથી સાધુને અવધનું સ્કુરણ થાય છે? અથવા (૩) સ્વપ્રતિજ્ઞાને ઉચિત ધર્મને વિરુદ્ધપણાતા જ્ઞાનને કારણે અવધતું સ્કુરણ થાય છે? અથવા (૪) આહાર્ય-આરોપને કારણે અવધનું સ્કૂરણ થાય છે ?
અવઘનું સ્કુરણ સાવઘનું ફુરણ અર્થાત્ હું પાપની પ્રવૃત્તિ કરું છું એ રૂપ સાવઘનું ફુરણ. બાધકાલીન ઈચ્છાન્ય જ્ઞાન તે આહાર્ય આરોપ છે. જેમ ભગવાનની મૂર્તિમાં વીતરાગતા-સર્વજ્ઞત્વાદિનો
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક / શ્લોકઃ ૩૦.
૩૫ બાધ દેખાય છે, તે જ કાળમાં ઈચ્છાથી આરોપ કરવામાં આવે છે કે, આ ભગવાન સર્વજ્ઞ-વીતરાગ છે, તે આહાર્ય આરોપ છે.
નાદ્રિતીયી ... ૩મસિઃ - આ ચાર વિકલ્પોમાં પ્રથમ અને દ્વિતીય વિકલ્પ બરાબર નથી. કેમ કે ગૃહસ્થની સાથે તુલ્ય યોગક્ષેમપણું હોવાથી અર્થાત્ સમાપણું હોવાથી, ઉભયને અસિદ્ધિ છેગૃહસ્થ અને સાધુ ઉભયને દ્રવ્યસ્તવની અસિદ્ધિ પ્રાપ્ત થશે.
- ર નૃતીય ... નવરાત્િ ત્રીજો વિકલ્પ બરોબર નથી, કેમ કે ગૃહસ્થ વડે પણ યાગાદિના નિષેધ માટે ધર્માર્થે હિંસા ન કરવી જોઈએ, એ પ્રમાણે પ્રતિજ્ઞાકરણ હોવાથી=પ્રતિજ્ઞા કરેલ હોવાથી, તત્ વિરુદ્ધપણાના જ્ઞાનમાં અર્થાત્ પોતાની પ્રતિજ્ઞા ઉચિત એવી અહિંસાના વિરુદ્ધપણાનું જ્ઞાન દ્રવ્યસ્તવમાં થવાને કારણે, સ્કુરિત થયેલા અવયથી દ્રવ્યસ્તવના અકરણનો પ્રસંગ પ્રાપ્ત થશે. ઉત્થાન :
ગૃહસ્થને દ્રવ્યસ્તવથી અધ્યાત્મની પ્રાપ્તિ હોવાને કારણે દ્રવ્યસ્તવમાં થતી હિંસા એ વસ્તુતઃ અહિંસારૂપ જ છે, તેથી ધર્માર્થે હિંસા ન કરવી જોઈએ, એ પ્રતિજ્ઞાનો દ્રવ્યસ્તવમાં વિરોધ નથી. એ પ્રકારની શંકાને સામે રાખીને કહે છે - ટીકાર્ય :
ધ્યાત્મિનિયન ..... તૌચાત્ | અધ્યાત્મના આયત દ્વારા દ્રવ્યસ્તવીય હિંસાનું અહિંસાકરણ હોવાથી અવિરોધનું ઉભયમાં=સાધુ અને ગૃહસ્થ ઉભયમાં, તુલ્યપણું છે. (એથી કરીને ત્રીજા વિકલ્પ પ્રમાણે જો ગૃહસ્થને દ્રવ્યસ્તવમાં અવધનું સ્કૂરણ ત થતું હોય તો સાધુને પણ અવધનું સ્કુરણ થવું જોઈએ નહિ.)
ન તુર્થઃ ..... પ્રસ, ચોથો વિકલ્પ પણ બરાબર નથી, કેમ કે અવધ આહાર્ય આરોપનું ઈતર વડે પણ=સાધુથી ઈતર એવા ગૃહસ્થ વડે પણ, કરવા માટે શક્યપણું હોવાથી, તેના વડેeગૃહસ્થ વડે, દ્રવ્યસ્તવના ત્યાગનો પણ પ્રસંગ પ્રાપ્ત થશે.
રૂતિ ..... પ્રાથરિત્તે . એથી કરીને પૂર્વમાં કહ્યું કે પૂર્વના ચારેય વિકલ્પોથી સાધુને દ્રવ્યસ્તવ વિષયક પ્રવૃત્તિકાળમાં અવધનું સ્કુરણ થાય છે, તે સંગત નથી એથી કરીને, મલિનારંભરૂપ અધિકારી વિશેષણનો અભાવ હોવાથી જ સાધુને દેવપૂજામાં પ્રવૃત્તિ નથી. જે કારણથી મલિનારંભી તેની નિવૃત્તિના ફળવાળી=મલિનારંભની નિવૃત્તિના ફળવાળી, એવી પૂજામાં અધિકારી છે, જેમ તેની નિવૃત્તિના ફળવાળા=દુરિતની નિવૃત્તિના ફળવાળા, એવા પ્રાયશ્ચિત્તમાં દુરિત કરનારો જ અધિકારી છે.
‘દ્રવ્યસ્તવત્યારે અહીં ‘’ થી એ કહેવું છે કે - જ્યારે ગૃહસ્થ અવદ્યનો આહાર્ય આરોપ ન કરે ત્યારે દ્રવ્યસ્તવ કરી શકે, અને જ્યારે આહાર્ય આરોપ કરે ત્યારે સાવદ્ય ફુરણ થવાને કારણે દ્રવ્યસ્તવના ત્યાગનો પણ પ્રસંગ પ્રાપ્ત થાય.
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૬.
પ્રતિમાશતક | શ્લોક: ૩૦ ટીકામાં પ્રHIÇ પછી ‘તિ’ શબ્દ છે તે તત્ર દ્રવ્યસ્તવે ...થી.. સન્ સુધીના કથનનો પરામર્શક છે. ‘નિનામી દિ' અહીં દિ' શબ્દ યસ્માદર્થક છે. મલિનારંભી એવો ગૃહસ્થ પૂજામાં અધિકારી છે એમ કહ્યું તેમાં તાદ' થી સાક્ષી આપતાં કહે છે - તવાદ દરિમક - પૂ. હરિભદ્રસૂરિ મહારાજ તે કહે છે -
સવારંમ ... પરિબાવળીમ || જે કારણથી ગૃહસ્થો અસદારંભમાં પ્રવૃત્તિવાળા છે, તે કારણથી તેઓનીeગૃહસ્થોની, આ દ્રવ્યર્ચા, તેની નિવૃત્તિના ફળવાળી=અસદારંભની નિવૃત્તિના ફળવાળી, જ જાણવી. આ પરિભાવન કરવું.
દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ સમયે સાધુને અવધનું ફુરણ ચાર વિકલ્પથી સંગત નથી એમ કહ્યું, તે કથનનો ભાવાર્થ :
સાધુને દ્રવ્યસ્તવમાં અવદ્યનું સ્કુરણ થાય છે, તે વાત ચાર વિકલ્પોથી સંગત નથી, તે બતાવીને પૂજાના અધિકારીના વિશેષણરૂપ મલિનારંભનો અભાવ હોવાથી સાધુ પૂજા કરતા નથી એમ બતાવેલ છે, ત્યાં પ્રથમ વિકલ્પ બતાવતાં કહે છે -
(૧) પૂજાની ક્રિયામાં અવધનો સદ્ભાવ છે, તેથી સાધુને અવદ્યનું સ્કુરણ થાય છે એમ માનીએ તો, ગૃહસ્થને પણ અવઘનું સ્કુરણ થવું જોઈએ, તે બતાવવા માટે કહ્યું કે, ગૃહસ્થની સાથે તુલ્ય યોગ છે; અને ગૃહસ્થને અવઘનું સ્કુરણ થતું નથી, તેના માટે જે સમાધાન કરવામાં આવે, તે સમાધાન સાધુ માટે પણ સમજી લેવું, અર્થાત્ કોઈ કહે કે, પૂજાની ક્રિયામાં સાવદ્ય હોવા છતાં ગૃહસ્થને ભગવાનની ભક્તિનો પરિણામ થાય છે, તેથી અવદ્યનું સ્કુરણ થતું નથી; તો એ સમાધાન સાધુ માટે પણ સમાન છે, તે બતાવવા માટે ગૃહસ્થ સાથે તુલ્ય ક્ષેમ છે તેમ કહેલ છે. અને ગૃહસ્થ સાથે આ રીતે સાધુને તુલ્ય યોગક્ષેમ છે. આથી જો દ્રવ્યસ્તવમાં અવદ્યના સદ્ભાવથી સાધુને અવઘનું સ્કુરણ હોય તો સાધુ અને ગૃહસ્થ બંનેને દ્રવ્યસ્તવની અસિદ્ધિની પ્રાપ્તિ થશે.
પ્રથમ વિકલ્પમાં દોષ આવવાથી બીજો વિકલ્પ બતાવતાં કહે છે -
(૨) સાધુને અગ્રિમકાળમાં=પૂજાકાળમાં, પૂજાની ક્રિયાથી પૂજામાં રહેલા અવદ્યનું શોધન પોતાનાથી થતું નથી, તેવું જ્ઞાન થવાને કારણે અવાનું ફુરણ થાય છે. અર્થાત્ પૂજાની ક્રિયામાં અવદ્યનો સદુભાવ છે, અને પૂજાથી થતી ભક્તિના કાળમાં તે અવદ્યનું શોધનઃશુદ્ધિ, પોતે કરી શકે તેમ નથી, તેવું જ્ઞાન થવાને કારણે સાધુને અવદ્યનું સ્કુરણ થાય છે, તો ગૃહસ્થને પણ સમાન યોગ છે. અર્થાત્ સાધુની જેમ ગૃહસ્થને પણ સ્વઅશોધ્યત્વનું જ્ઞાન થવું જોઈએ. તેથી ગૃહસ્થની સાથે તુલ્ય યોગ હોવાને કારણે સાધુને અને ગૃહસ્થને દ્રવ્યસ્તવની અસિદ્ધિ છે.
અહીં કોઈ સમાધાન કરે કે, શ્રાવકને પૂજાની ક્રિયાથી થતી ભક્તિ દ્વારા અવદ્યના શોધનનું જ્ઞાન થાય છે, તો તે પ્રકારનો મસમાધાન, પણ સાધુના પક્ષમાં સમાન છે. તેથી જો સાધુને અવઘનું સ્કુરણ થતું હોય તો ગૃહસ્થને પણ થવું જોઈએ. માટે સાધુ અને ગૃહસ્થ બંનેને દ્રવ્યસ્તવની અસિદ્ધિ છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
દત
પ્રતિમાશતક | શ્લોક ૩૦
પૂર્વોક્ત રીતે બે વિકલ્પમાં દોષ આવવાથી ત્રીજો વિકલ્પ બતાવતાં કહે છે -
(૩) સાધુને પોતાની પ્રતિજ્ઞાથી ઉચિત એવો જે અહિંસા ધર્મ, તેનાથી વિરુદ્ધપણાનું જ્ઞાન દ્રવ્યસ્તવમાં છે, માટે સાધુને અવધનું રણ થાય છે; અને ગૃહસ્થ તેવી પ્રતિજ્ઞા કરી નથી, તેથી સ્વ-પ્રતિજ્ઞાને ઉચિત ધર્મના વિરુદ્ધપણાનું જ્ઞાન તેને થતું નથી; માટે સાધુને અવદ્યનું સ્કુરણ થાય છે અને ગૃહસ્થને થતું નથી. માટે સાધુ દ્રવ્યસ્તવ કરતા નથી અને શ્રાવક કરે છે, આ પ્રકારનો ત્રીજો પણ વિકલ્પ બરાબર નથી. કેમ કે યજ્ઞાદિના નિષેધ માટે ગૃહસ્થને પણ પ્રતિજ્ઞા હોય છે કે, ધર્માર્થે હિંસા કરવી જોઈએ નહિ. તેથી તે પ્રતિજ્ઞાને ઉચિત એવો જે અહિંસારૂપ ધર્મ, તેના વિરુદ્ધપણાનું જ્ઞાન દ્રવ્યસ્તવમાં થવાથી શ્રાવકને પણ અવદ્યનું સ્કુરણ થશે. તેથી શ્રાવકને પણ દ્રવ્યસ્તવ નહિ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થશે.
અહીં કોઈ કહે કે, ભગવાનની પૂજા શ્રાવકને અધ્યાત્મની પ્રાપ્તિ કરાવનાર હોવાથી દ્રવ્યસ્તવમાં વર્તતી હિંસા તે અહિંસારૂપ છે. તેથી ધર્માર્થે હિંસા ન કરવી જોઈએ, એ પ્રકારની પ્રતિજ્ઞાનો વિરોધ પૂજામાં પ્રાપ્ત થતો નથી. તો એ પ્રકારનું સમાધાન શ્રાવકની જેમ સાધુમાં પણ સમાન છે. તેથી અધ્યાત્મને લાવવા અર્થે સાધુએ પણ દ્રવ્યસ્તવ કરવું જોઈએ.
પૂર્વોક્ત રીતે ત્રીજા વિકલ્પમાં આપત્તિ આવવાથી ચોથો વિકલ્પ બતાવતાં કહે છે -
(૪) આહાર્ય આરોપને કારણે સાધુને દ્રવ્યસ્તવમાં અવદ્યનું સ્કુરણ થાય છે. અર્થાતુ વાસ્તવિક રીતે દ્રવ્યસ્તવ અવદ્યરૂપ નથી, તેથી જ ગૃહસ્થ દ્રવ્યસ્તવ કરે છે, તો તેને અવદ્યનું સ્કુરણ થતું નથી. પરંતુ સાધુ દ્રવ્યસ્તવમાં અવધનો આહાર્ય આરોપ કરે છે, તેથી અવદ્યનું સ્કુરણ થાય છે, માટે સાધુ દ્રવ્યસ્તવ કરતા નથી. તેના સમાધાનરૂપે કહે છે –
જો સાધુ દ્રવ્યસ્તવમાં અવદ્યનો આહાર્ય આરોપ કરે છે, તો તે જ રીતે શ્રાવક વડે પણ તે કરવું શક્ય છે, તેથી બંનેને દ્રવ્યસ્તવ નહિ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય.
આ રીતે આ ચારે વિકલ્પોથી દ્રવ્યસ્તવ સાધુને અકર્તવ્ય છે અને ગૃહસ્થને કર્તવ્ય છે, તે સિદ્ધ થઈ શકે નહિ.પરંતુ ગૃહસ્થ મલિનારંભી છે, માટે દ્રવ્યસ્તવનો અધિકારી છે, તેથી દ્રવ્યસ્તવ કરે છે, અને સાધુ મલિનારંભી નથી, માટે દ્રવ્યસ્તવ કરતો નથી, એ પ્રકારનું સ્થાપન ગ્રંથકારે ચાર વિકલ્પો બતાવીને અહીં કરેલ છે.
અહીં વિશેષ એ છે કે, મલિન આરંભ એ જીવનો અપ્રશસ્ત ભાવ છે, અને મલિનારંભી જીવ જ્યારે ભગવાનની પૂજામાં યત્ન કરે છે ત્યારે તે આરંભ પ્રશસ્ત બને છે. તેથી તે પ્રશસ્ત આરંભ જીવને વિરતિ તરફ લઈ જાય છે.
યદ્યપિ શ્રાવક અત્યંત જયણાપ્રધાન હોય ત્યારે સંસારની પ્રવૃત્તિમાં પણ જયણાના પરિણામવાળો હોવાથી પ્રશસ્તભાવવાળો છે, તો પણ સર્વવિરતિનો પરિણામ નહિ હોવાથી પોતાના દેહાદિ અર્થે જે સાવદ્ય પ્રવૃત્તિ કરે છે, તેમાં પ્રવર્તતો રાગાંશ એ પ્રશસ્ત નથી; અને તે જ રાગાંશ જ્યારે દ્રવ્યસ્તવ કરે છે ત્યારે પ્રશસ્ત બને છે, કેમ કે ભગવાનની પૂજાને જોઈને અન્ય જીવો બીજાધાનાદિ પ્રાપ્ત કરે એવા પ્રકારના શુભ આશયપૂર્વકની તેની દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ છે. વળી ભગવાનની પૂજાકાળમાં ભગવાનના મહાસત્ત્વાદિ ભાવો
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૬૮
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦ પ્રત્યે પૂજ્યભાવ વૃદ્ધિમતું થાય છે, જે પોતાના સત્ત્વને પણ વિરતિને અનુકૂળ ઉત્કર્ષવાળું કરે છે. તેથી દ્રવ્યસ્તવ મલિનારંભની નિવૃત્તિના ફળવાળું છે. ટીકાર્ય :
ત વહેવપૂનાક્ષત્વિા, આથી કરીને મલિનારંભી જદ્રવ્યસ્તવનો અધિકારી છે આથી કરીને જ, સાધુને સ્તાનમાં પણ અધિકાર નથી, કેમ કે તેનું સ્નાનનું, દેવપૂજાનું અંગપણું છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, સ્નાનનું દેવપૂજાનું અંગપણું હોય એટલા માત્રથી સાધુને સ્નાનનો અધિકાર નથી, એમ કઈ રીતે કહેવાય ? તેથી કહે છે – ટીકાર્ય :
પ્રધાન ..... ધાર:, પ્રધાનના અધિકારીને જ અંગમાં અધિકાર છે. વિશેષાર્થ :
દેવપૂજા એ પ્રધાન છે અને સ્નાન એ તેનું અંગ છે, અને પ્રધાન એવી દેવપૂજાનો અધિકારી મલિનારંભી છે અને તેનો જ અંગમાં અધિકાર છે, તેથી સાધુને સ્નાનમાં અધિકાર નથી. ઉત્થાન :
પ્રધાનના અધિકારીને જ અંગમાં અધિકાર છે, તે કથનને જ પુષ્ટ કરતાં કહે છે – ટીકાર્ય :
ન તિન્નો ..... પરચામ: સ્માતમાં સ્વતંત્ર અધિકાર નથી, કેમ કે અંગાણાના ભંગનો પ્રસંગ આવશે. એ પ્રમાણે અમે યુક્ત જોઈએ છીએ. વિશેષાર્થ:
સ્નાનમાં જો સ્વતંત્ર અધિકાર હોય તો સ્નાન દેવપૂજાનું અંગ બને નહિ; તેથી સ્નાનમાં સ્વતંત્ર અધિકાર નથી, પરંતુ દેવપૂજાના અંગરૂપે જ અધિકાર છે. તેથી દેવપૂજાના અધિકારી જ સ્નાનના અધિકારી છે, એ પ્રમાણે અમે યુક્ત જોઈએ છીએ. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, દ્રવ્યસ્તવ અસદારંભની નિવૃત્તિફળવાળું છે. તે કઈ રીતે છે?તે બતાવવા અર્થે કહે છે
Page #54
--------------------------------------------------------------------------
________________
396
प्रतिभाशds/Rels: 30 टी :
___ असदारम्भनिवृत्तिफलत्वं च द्रव्यस्तवस्य चारित्रमोहक्षयोपशमजननद्वारा फलतः, शुभयोगरूपतया स्वरूपतश्च । अत एव ततोऽनारम्भिकी क्रिया, शुभयोगे प्रमत्तसंयतस्यानारम्भकतायाः प्रज्ञप्तौ दर्शितत्वादार्थेनातिदेशेन देशविरतस्यापि तल्लाभात् । तथा च प्रज्ञप्तिसूत्रम् - 'जीवा णं भंते ! किं आयारंभा, परारंभा तदुभयारंभा अणारंभा? गो० । अत्थेगइया जीवा आयारंभावि परारंभावि तदुभयारंभावि णो अणारंभा । अत्थेगइया जीवा णो आयारंभा, णो परारंभा, णो तदुभयारंभा अणारंभा । से केणठेणं भंते ! एवं वुच्चइ-अत्थेगइया जीवा आयारंभावि००० एवं पडिउच्चारेयव्वं । गो० । जीवा दुविहा पं० तं० संसारसमावण्णगा य असंसारसमावण्णगा य । तत्थ णं जे ते असंसारसमावण्णगा, ते णं सिद्धा । सिद्धा णं णो आयारंभा जाव अणारंभा । तत्थ णं जे संसारसमावण्णगा, ते दुविहा पं० तं० संजया य असंजया य । तत्थ णं जे ते संजया ते दुविहा पं० तं० - पमत्तसंजया अपमत्तसंजया य । तत्थ णं जे अपमत्तसंजया ते णं णो आयारंभा णो परारंभा जाव अणारंभा । तत्थ णं जे ते पमत्तसंजया ते सुहं जोगं पडुच्च णो आयारंभा, णो परारंभा जाव अणारंभा । असुहं जोगं पडुच्च आयारंभावि जाव णो अणारंभा । तत्थ णं जे ते असंजया ते अविरई पडुच्च आयारंभावि जाव णो अणारंभा इति । व्याख्या-'सुहं जोगं पडुच्च' ति । शुभयोगः उपयुक्ततया प्रत्युपेक्षणादिकरणम् । अशुभयोगस्तु तदेवानुपयुक्ततया । आह च - “पुढवी आउक्काए, तेउवाउवणस्सइतसाणं, पडिलेहणापमत्तो छण्हंपि विराहओ होइ ।।१।।" (आचा० नि० १२३) तथा “सव्वो पमत्तजोगो, समणस्स उ होइ आरंभो” त्ति । अतः शुभाशुभौ योगावात्मारंभादिकारणमिति । 'अविरइं पडुच्च' त्ति इहायं भावः - यद्यप्यसंयतानां सूक्ष्मैकेन्द्रियादीनां नात्मारम्भकत्वादिकं साक्षादस्ति, तथाप्यविरतिं प्रतीत्य तदस्ति तेषाम्, नहि ते ततो निवृत्ताः, अतोऽसंयतानामविरतिस्तत्र कारणमिति निवृत्तानां तु कथञ्चिदात्माद्यारम्भकत्वेऽप्यनारम्भकत्वम् । यदाह - "जा जयमाणस्स भवे विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ णिज्जरफला, अज्झत्थविसोहिजुत्तस्स" । त्ति (ओघनिगा० ७६०) से तेणठेणं त्ति' अथ तेन कारणेनेत्यर्थः इति वृत्तौ।। अत्र संयतासंयतानां पृथगनुपदेशादसंयतातिदेशस्यान्याय्यत्वे प्रमत्तसंयतातिदेश एव न्याय्यः । तथा च देवार्चादौ शुभयोगसत्त्वात् कथं तेषामारम्भः । नचारम्भानारम्भस्थानसत्त्वात्तेषामुभयसम्भव:, कालभेदेन तत्सत्त्वस्य प्रमत्तसंयतेऽप्युक्तत्वादेकदा तत्सत्त्वस्य पौषधादावतिप्रसक्तत्वात् । न च देशाविरतिसत्त्वात् तत्प्रत्ययारम्भिकी, शुभयोगप्रत्यया च नेत्यपि वक्तुं शक्यम्, विप्रतिषेधादेकेन्द्रियादौ सर्वविरत्यभावस्यैवारम्भिकीप्रयोजकत्वाच्च । किञ्च, प्रमत्तान्तस्य प्रज्ञापनायामारम्भिक्युपदेशात्र्यायसाम्यादुक्त आर्थोऽतिदेशो युक्त एव । अत एव स्वपरतदुभयभेदेन त्रिधा पारितापनिक्यामुक्तायामेवं सति लोचकरणतपोऽनुष्ठानाकरणप्रसङ्गो विपाकहितत्वेन चिकित्साकरणन्यायेनाध्यात्मशोधनेनैवाभिहितः ।
Page #55
--------------------------------------------------------------------------
________________
390
ટીકાર્ય ઃ
પ્રતિમાશતક | શ્લોક : ૩૦
असदारंभनिवृत्तिफलत्वं સ્વરૂપત્તશ્વ | અને દ્રવ્યસ્તવનું અસદારંભનિવૃત્તિફળપણું, ચારિત્રમોહનીયના ક્ષયોપશમજનન દ્વારા ળથી છે, અને શુભયોગપણું હોવાને કારણે સ્વરૂપથી છે. વિશેષાર્થ :
જે વિવેકસંપન્ન શ્રાવક દ્રવ્યસ્તવ કરે છે, તેને, ભગવાન સર્વ વૈભવને છોડીને સત્ત્વના અતિશયથી સંયમમાર્ગે ગયા અને સત્ત્વના પ્રકર્ષથી સંયમને પાળીને વીતરાગ બન્યા, તે સર્વ ભાવો ભગવાનમાં દેખાય છે, તેથી જ ભગવાન પ્રત્યે ભક્તિનો અતિશય થાય છે; અને જગતના જીવોને તે ઉત્તમ ભાવો બતાવીને ભગવાન મહાન ઉપકારક છે, તેવી બુદ્ધિ થવાથી તે ભગવાનની ઉત્તમ પ્રકારની ભક્તિ કરે છે. તેવા વિવેકી શ્રાવકને ભગવાનની પૂજાના કાળમાં, યદ્યપિ તેને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ થયો નથી, તેથી સાધુપણું તે સ્વીકારતો નથી, તો પણ, તેનું જીવવીર્ય ચારિત્રમોહનીયના ક્ષયોપશમને અનુકૂળ ઉત્કર્ષવાળું બને છે. તેથી એ રીતે ભગવદ્ પૂજા કરતાં કરતાં તે ક્રમે કરીને ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ પ્રગટાવી શકે છે અને તેનાથી અસદારંભની નિવૃત્તિરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી દ્રવ્યસ્તવ ફળથી અસદારંભની નિવૃત્તિના ફળવાળું છે.
વળી તે દ્રવ્યસ્તવ શુભયોગરૂપ હોવાને કારણે સ્વરૂપથી અસદારંભની નિવૃત્તિના ફળવાળું છે. કહેવાનો આશય એ છે કે, વિવેકી એવા પણ શ્રાવકને સંસારમાં પ્રવૃત્તિ કરતી વખતે અશુભયોગ વર્તે છે. યદ્યપિ અર્થાદિ ઉપાર્જનકાળમાં ન્યાયનીતિપૂર્વક તે યત્ન કરે છે અને તત્ત્વનો તીવ્ર પક્ષપાત હોવાને કા૨ણે તે રૂપ શુભપરિણતિ પણ તેને વર્તે છે; તો પણ અર્થોપાર્જનની ક્રિયા રાગથી થાય છે અને અર્થ ઉપાર્જનમાં ઉપયોગવાળો હોય ત્યારે તે રાગ શુભયોગરૂપ નથી, પરંતુ અશુભયોગરૂપ છે. જ્યારે તે શ્રાવક ભગવદ્ ભક્તિમાં પ્રવર્તે છે, ત્યારે તેને ભગવાનના ગુણો પ્રત્યે રાગ વર્તે છે, તેનાથી ભગવદ્ પૂજામાં તેનાં મન, વચન અને કાયા પ્રવર્તે છે, તે શુભયોગરૂપ છે. તેથી તે દ્રવ્યસ્તવ સ્વરૂપથી અશુભયોગરૂપ આરંભની નિવૃત્તિના ફળવાળું છે.
અહીં વિશેષ એ છે કે, દ્રવ્યસ્તવકાળમાં શુભયોગ કેવળ ભગવાનની પૂજા કરવાના પરિણામમાત્રમાં વિશ્રાંત થતો નથી. તેથી જ જે જીવોની કુલાચારથી કે પરલોક અર્થે મારે ધર્મ ક૨વો જોઈએ, તેવી બુદ્ધિ હોવા માત્રથી દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ છે, તેઓને જોકે ભગવાનની પૂજા કરવારૂપ શુભલેશ્યા વર્તે છે, તો પણ પ્રધાનરૂપે ત્યાં વિશેષ પ્રકારનો શુભયોગ આવી શકતો નથી. પરંતુ જે જીવોને ભગવાનનું લોકોત્તમ સ્વરૂપ જ્ઞાત છે, તેથી ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિ છે અને તેથી જ ભગવાને કહેલ સર્વવિરતિનો માર્ગ જ તેને અત્યંત ઉપાદેય લાગે છે, તેને કા૨ણે જ ભગવાનની ભક્તિ કરીને પોતાનું પણ સત્ત્વ ભગવાનના વચનના પાલનમાં ઉત્કર્ષતાવાળું બને એવા નિર્મળ આશયપૂર્વક ભગવાનની ભક્તિમાં વર્તતો હોય ત્યારે, તેના ત્રણેય યોગો શુભ વર્તે છે. તેથી જ કાયા, ભગવાનની ભક્તિમાં જેનું પ્રયોજન ન હોય તેવા નિષ્પ્રયોજન આરંભની નિવૃત્તિ માટે યત્નવાળી હોય છે; અને વચન, સ્તુતિ આદિ કાળમાં ભગવાનના ગુણના કીર્તનરૂપે વ્યક્ત રીતે વર્તે છે, અને પૂજાના ઉપચારકાળમાં ભગવાનના ગુણોના વિચારરૂપે અંતર્જલ્પાકારસ્વરૂપે પણ વર્તે છે; અને મનોયોગ, ભગવાનના
Page #56
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક/ બ્લોક : ૩૦
૩૭૧ ગુણોના વાચક શબ્દોને સ્પર્શીને તે ભાવોના સૂક્ષ્મબોધમાં અવગાહન કરવામાં યત્નવાળો વર્તે છે. અને પ્રાયઃ કરીને દેશવિરતિધરને જ આવો શુભયોગ હોય છે, અને સમ્યગ્દષ્ટિ તથા અપુનબંધક જીવોને તેના હેતુભૂત એવો શુભયોગ હોય છે. અને તે સિવાયના અન્યને ભગવાનની પૂજા કરવારૂપ શુભલેશ્યા હોવા છતાં પણ વિશેષ પ્રકારનો શુભયોગ હોતો નથી. ટીકાર્ય :
સત્તાવ .... તન્નામાન્ આથી કરીને પૂર્વમાં કહ્યું કે, દ્રવ્યસ્તવનું શુભયોગપણું હોવાને કારણે સ્વરૂપથી અસદારંભનિવૃત્તિકળપણું છે, આથી કરીને જ, તેનાથી=દ્રવ્યસ્તવથી,અનારંભિકી ક્રિયા છે. કેમ કે શુભયોગમાં પ્રમસંવતને અમારંભકપણાનું પ્રજ્ઞપ્તિમાંeભગવતીસૂત્રમાં, દર્શિતપણું હોવાને કારણે, અર્થરૂપ અતિદેશ વડે કરીને દેશવિરતને પણ તેનો લાભ છે-અનારંભિકી ક્રિયાનો લાભ છે. વિશેષાર્થ:
શુભયોગરૂપપણું હોવાને કારણે દ્રવ્યસ્તવનું સ્વરૂપથી અસદારંભનિવૃત્તિફળપણું છે; આથી જ દ્રવ્યસ્તવની ક્રિયાને અનારંભિકી ક્રિયા કહેલ છે, પરંતુ સાવદ્ય હોવાને કારણે આરંભિકી ક્રિયા કહેલ નથી. અને તે અનારંભિકી ક્રિયા સાક્ષાત્ શબ્દો દ્વારા નહિ કહેલી હોવા છતાં અર્થથી પ્રાપ્ત છે, તે બતાવતાં કહે છે કે - ભગવતીસૂત્રમાં, પ્રમત્ત સંયતને જ્યારે શુભયોગ વર્તે છે ત્યારે અનારંભિકી ક્રિયા છે, એ કથનથી અર્થથી એ અતિદેશ પ્રાપ્ત થાય છે કે, દેશવિરતિધરને પણ જ્યારે શુભયોગ વર્તે છે ત્યારે અનારંભિકી ક્રિયાનો લાભ છે.
અહીં વિશેષ એ છે કે, ભગવાનની પૂજામાં શ્રાવક જ્યારે અપ્રમાદભાવથી યત્ન કરે છે, ત્યારે તેને શુભયોગ વર્તે છે, અને તે શુભયોગ હોવાને કારણે તેની પૂજાની ક્રિયા અનારંભિકી છે. જેમ સાધુ પણ અપ્રમાદભાવથી નદી ઊતરતા હોય ત્યારે શુભયોગ હોવાને કારણે અનારંભિકી ક્રિયાવાળા છે; અને પ્રમાદથી પડિલેહણાદિ ક્રિયા કરતા હોય ત્યારે અશુભયોગ વર્તે છે, તેથી તે પડિલેહણાદિની ક્રિયાને આરંભિકી ક્રિયા કહેલ છે; તેમ શ્રાવક અનુપયોગપૂર્વક ભગવાનની પૂજામાં યત્ન કરતો હોય ત્યારે, શુભયોગ ન હોવાને કારણે તેની પૂજાની ક્રિયા આરંભિકી બને છે, અને ઉપયોગપૂર્વક પૂજા કરતો હોય તો શુભયોગ હોવાને કારણે પૂજાની ક્રિયા અનારંભિકી બને છે. ટીકાર્ય :
તથા ૪ પ્રજ્ઞપ્તિસૂત્ર - અને તે પ્રમાણે ભગવતીસૂત્રનો પાઠ છે -
“નવા ' હે ભગવંત ! જીવો શું (૧) આત્મારંભી છે કે (૨) પરારંભી છે કે (૩) ઉભયારંભી છે કે (૪) અણારંભી છે ? હે ગૌતમ ! કેટલાક જીવો આત્મારંભી પણ છે, પરારંભી પણ છે અને ઉભયારંભી પણ છે, પરંતુ અમારંભી નથી. કેટલાક જીવો આત્મારંભી પણ નથી, પરારંભી પણ નથી અને ઉભયારંભી પણ નથી, પરંતુ અનારંભી છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૩૦ હે ભગવંત ! કયા અર્થથી (આપ) આ પ્રમાણે કહો છો કે, કેટલાક જીવો આત્મારંભી પણ છે... ઈત્યાદિ પાઠ ફરી કહેવો.
૩૭૨
હે ગૌતમ ! જીવો બે પ્રકારે કહેલા છે, તે આ પ્રમાણે - (૧) સંસારભાવને પામેલા (સંસારી) અને (૨) અસંસારભાવને પામેલા (સિદ્ધ).
ત્યાં જેઓ અસંસારભાવને પામેલા છે તે સિદ્ધના જીવો છે, અને સિદ્ધના જીવો આત્મારંભી નથી યાવત્ અણારંભી છે. (અહીં નાવ થી જો પરારમાં ..... ઈત્યાદિ પાઠ ગૃહીત છે.) ત્યાં જેઓ સંસારભાવને પામેલા છે તે બે પ્રકારે કહેલ છે. તે આ પ્રમાણે - (૧) સંયત અને (૨) અસંયત.
ત્યાં જે સંયત છે તે બે પ્રકારે કહેલા છે - (૧) પ્રમત્તસંયત અને (૨) અપ્રમત્તસંયત. ત્યાં જે અપ્રમત્તસંયત છે તે આત્મારંભી નથી, પરારંભી નથી યાવત્ અણારંભી છે.
ત્યાં જે પ્રમત્તસંયત છે, તે શુભયોગને આશ્રયીને આત્મારંભી નથી, પરારંભી નથી યાવત્ અણારંભી છે(અને) અશુભયોગને આશ્રયીને આત્મારંભી પણ છે, યાવત્ અણારંભી નથી.
ત્યાં જે અસંયત છે તે અવિરતિને આશ્રયીને આત્મારંભી પણ છે યાવત્ અણારંભી નથી.
‘કૃતિ’ શબ્દ ભગવતીના પાઠની સમાપ્તિસૂચક છે.
सुहं जोगं અનુપયુક્તતા । ‘શુભ યોગને આશ્રયીને' એ પ્રમાણે મૂળ પાઠમાં કહ્યું તેનો અર્થ ઉપયોગપણાથી—ઉપયોગથી, પ્રત્યુપ્રેક્ષણાદિકરણ (પડિલેહણાદિકરણ) તે શુભયોગ છે. વળી તે જ=પ્રત્યુપ્રેક્ષણાદિકરણ જ, અનુપયુક્તપણાથી=અનુપયોગથી, અશુભ યોગ છે.
આહ હૈં - અને કહ્યું છે - “પુઢવી હો” ।। પડિલેહણાપ્રમત્ત એવો (સાધુ) પૃથ્વીકાય, અપ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છયે કાયનો પણ વિરાધક થાય છે.
.....
તથા ..... આરંભો ત્તિ | અને વળી સાધુના સર્વ પ્રમત્તયોગો આરંભ બને છે. ‘ગરમો ત્તિ’ અહીં ‘કૃતિ’ શબ્દ કથનની સમાપ્તિસૂચક છે.
અતઃ ...... ારમિતિ । આથી કરીને=સાધુના સર્વ પ્રમત્તયોગો આરંભ બને છે આથી કરીને, શુભાશુભ યોગો આત્મારંભાદિનાં કારણ છે.
૭ ‘આત્મારમાવિષ્ઠારમિતિ’ અહીં ‘કૃતિ’ શબ્દ કથનની સમાપ્તિસૂચક છે.
ટીકાર્ય
*****
વિશેષાર્થ :
અહીં વિશેષ એ છે કે, પૃથ્વીકાયાદિની વિરાધના થતી હોય કે ન થતી હોય, પરંતુ પ્રતિલેખનામાં ભગવાનના વચનાનુસાર શક્તિના પ્રકર્ષથી માનસયત્ન ન વર્તતો હોય, તો અવશ્ય છકાયની વિરાધનાકૃત કર્મ બંધાય છે.
:
अविरइं અનાર્મ્મત્વમ્, ‘અવિરતિને આશ્રયીને' એ પ્રમાણે પ્રજ્ઞપ્તિસૂત્રના મૂળ કથનમાં કહ્યું, તેનો
.....
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૩૦
393
અહીં આ ભાવ છે જોકે અસંયત એવા સૂક્ષ્મ એકેંદ્રિયાદિઓને સાક્ષાત્ આત્મારંભકત્વાદિપણું નથી, તો પણ અવિરતિને આશ્રયીને તેઓને તે=આત્મારંભકત્વાદિપણું છે; જે કારણથી તેઓ=સૂક્ષ્મ એકેન્દ્રિયાદિઓ, તેનાથી= આત્મારંભકત્વાદિથી નિવૃત્ત નથી. આથી કરીને અસંયતોની અવિરતિ તેમાં=આત્મારંભકત્વાદિમાં કારણ છે, એથી કરીને વળી નિવૃત્તોને=અવિરતિથી નિવૃત્તોને, કોઈક રીતે આત્મારંભકપણું હોવા છતાં પણ અનારંભકપણું છે. यदाह જે=અવિરતિથી નિવૃત્તોને કથંચિત્ આત્મારંભકપણું હોવા છતાં પણ અનારંભકપણું છે એ
બતાવે છે
-
-
"जा जयमाणस्स ગુત્તમ્સ - સૂત્રવિધિસમગ્રયુક્ત અને અધ્યાત્મવિશોધિયુક્ત એવા યતમાનની=યત્ન કરતાની, જે વિરાધના છે, તે નિર્જરાફળવાળી છે. તે કારણથી (અવિરતિથી નિવૃત્તોને કથંચિત્ બાહ્ય આચરણારૂપે આત્મારંભકપણું હોવા છતાં પણ અનારંભકપણું છે.)
‘તે તેÈાં ત્તિ’ નો અર્થ ‘તે કારણથી' એ પ્રમાણે જાણવો. એ પ્રમાણે (ભગવતીના પાઠની) વૃત્તિમાં કહેલું છે. વિશેષાર્થ :
-
‘સૂક્ષ્મòન્દ્રિયાવીનાં’ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ જીવો સાક્ષાત્ કોઈ આરંભની પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ મૂર્છિતની જેમ પડચા હોય છે, તેથી તેઓમાં આત્મારંભકપણું પ્રવૃત્તિરૂપે દેખાય નહિ પરંતુ અનારંભકપણું દેખાય, તો પણ અવિરતિને આશ્રયીને તેઓમાં આરંભકપણું છે જ. આરંભકપણું એ આત્માનો કુત્સિતભાવ છે, એ પ્રકા૨ની બુદ્ધિ થવાથી, એમાંથી વિરતિના પરિણામને પ્રાપ્ત કરીને તેઓ આરંભિક પ્રવૃત્તિથી નિવૃત્તિ પામ્યા નથી, તેથી તેઓમાં અવિરતિનો પરિણામ વર્તે છે; તેને આશ્રયીને બાહ્ય આચરણારૂપ આરંભકપણું નહિ હોવા છતાં પરિણામને આશ્રયીને તેઓમાં આરંભકપણું છે. અને જેઓ અવિરતિથી નિવૃત્ત થયેલા છે, તેઓને બાહ્ય તથાવિધ સંયોગોને કારણે આચરણાથી આત્મારંભકત્વાદિ હોવા છતાં પણ, શુભયોગમાં વર્તતા હોવાને કા૨ણે અનારંભકપણું છે; પરંતુ અવિરતિથી નિવૃત્ત થયેલા પણ શુભયોગમાં વર્તતા ન હોય ત્યારે ત્યાં આરંભકપણું છે, અનારંભકપણું નથી. અને ‘ના નયમાળÆ' રૂપ સાક્ષીપાઠમાં પણ શુભયોગમાં પ્રવર્તતા યતનાવાળા મુનિને આશ્રયીને જ નિર્જરાફળ કહેલ છે.
ટીકાર્યઃ
-૪
ત્ર ..... ન્યાય્યઃ । અહીંયાં=પૂર્વે પ્રજ્ઞપ્તિસૂત્રનો જે સાક્ષીપાઠ આપ્યો ત્યાં, સંયતાસંયતનો= દેશવિરતિનો, પૃથક્ અનુપદેશ હોવાથી અસંયતના અતિદેશનું અન્યાય્યપણું પ્રાપ્ત થયે છતે પ્રમત્તસંયતનો અતિદેશ જ ન્યાય્ય છે.
વિશેષાર્થ
-
પ્રજ્ઞપ્તિસૂત્રમાં પ્રમત્તસંયતના શુભયોગને આશ્રયીને અનારંભકપણું અને અશુભયોગને આશ્રયીને આરંભકપણું કહેલ છે, પરંતુ દેશવિરતિવાળાનું પૃથક્ કથન કરેલ નથી, તેથી અસંયતના અતિદેશનું અસંગતપણું પ્રાપ્ત થાય છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૭૪
પ્રતિમાશતક/ શ્લોકઃ ૩૦ કહેવાનો આશય એ છે કે, દેશવિરતિમાં સંયત અંશ અને અસંયત અંશ બને છે. તેમાં અસંયત અંશને ગ્રહણ કરીને જો દેશવિરતિવાળાને શુભયોગમાં પણ અનારંભકપણું નથી, એમ બતાવવું હોત, તો સંયતાસંમતનો પ્રજ્ઞપ્તિમાં પૃથગુ ઉપદેશ કરવો જોઈએ. કેમ કે વિચારકને પ્રશ્ન થાય કે દેશવિરતિમાં વિરતિ અંશ પણ છે, તેથી જેમ સંયતને શુભયોગ છે ત્યારે અનારંભકપણું હોય છે, તેમ દેશસંયતને પણ શુભયોગમાં અનારંભકપણું કેમ નહિ ? આવી પ્રામાણિક શંકાને દૂર કરવા અર્થે, જો દેશસંયતને શુભયોગમાં પણ આરંભકપણું માન્ય હોત. તો પૃથર્ ઉપદેશ આવશ્યક બને છે. પરંતુ પ્રસ્તુત પ્રજ્ઞપ્તિના પાઠમાં તેનો પૃથગુ ઉપદેશ કરેલ નથી, તેથી સંયતાસંયતને પણ પ્રમત્તસંયતનો અતિદેશ જ સંગત છે, પરંતુ અસંયતનો અતિદેશ સંગત બને નહિ.
અહીં વિશેષ એ છે કે, પ્રજ્ઞપ્તિસૂત્રમાં પ્રથમ પ્રમત્તસંયતને આશ્રયીને કથન કર્યું, ત્યારપછી અસંયતને આશ્રયીને કથન કર્યું, પરંતુ પ્રથમ સંયત પછી ક્રમથી દેશસંયતનું કથન કરવું જોઈએ અને ત્યારપછી અસંયતનું કથન કરવું જોઈએ. પરંતુ પ્રમત્તસંયતના કથનથી અતિદેશ દ્વારા દેશસંયતનું કથન અભિમત હોવાથી દેશસંયતનું કથન છોડીને અસંયતનું કથન કરેલ છે. જો સૂત્રકારને અસંયતની જેમ અવિરતિને આશ્રયીને દેશવિરતિને પણ આરંભકપણું જ માન્ય હોત, તો પ્રમત્તસંયતના કથન પછી દેશસંયતનું પૃથગુ અભિધાન કરત; અને દેશસંયતના કથનથી અસંયતમાં અતિદેશ પ્રાપ્ત થઈ શકત. પરંતુ પ્રમત્તસંયત પછી અસંયતનું કથન કર્યું, અને તે અસંયતનો અતિદેશ દેશસંયતમાં કરી શકાય નહિ, કેમ કે પ્રમત્તસંયત પછી દેશસંયતનો ક્રમ પ્રાપ્ત છે; તેથી પ્રમત્તસંયતનો અતિદેશ દેશવિરતમાં થઈ શકે, પરંતુ દેશસંયત પછીના અસંયતનો અતિદેશ તેની પૂર્વના દેશસંયતમાં થઈ શકે નહિ. ટીકાર્ય :
તથા ૨ ..... ૩–ાતું, અને તે રીતે=પૂર્વમાં કહ્યું કે, દેશસંયતને પ્રમસંવતનો અતિદેશ જ પ્રાપ્ત છે તે રીતે દેવાર્ચામાં શુભયોગનું સત્વ હોવાથી કઈ રીતે તેઓને દેશસંયતોને, આરંભ થાય? અર્થાત્ દેશસંયતોને દેવાર્ચામાં અમારંભકપણું છે. અને તેઓને=દેશસંયતોને, આરંભ-અનારંભ સ્થાનનું સત્વ હોવાથી ઉભયનો સંભવ છે, તેમ ન કહેવું કેમ કે કાલભેદથી તત્ સત્વનું ઉભયતા સત્વનું, પ્રમસંયતમાં પણ ઉક્તપણું છે. (તેથી કાલભેદથી પ્રમત્તસંવતમાં ઉભયનું સત્વ જેમ પ્રજ્ઞપ્તિમાં કહેલ છે તે રીતે તમને માન્ય હોય તો, દેશવિરતિવાળાને પૂજાકાળમાં અમારંભ અને અન્ય સંસારની પ્રવૃત્તિકાળમાં આરંભની પ્રાપ્તિ હોવાથી ઉભયના સત્ત્વમાં ઈષ્ટાપતિ છે.) ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, પ્રમત્તસંયતમાં કાલભેદથી આરંભ-અનારંભ ઉભયનું સર્વપણું છે, જ્યારે દેશસંયતમાં એક સાથે ઉભયનું સત્ત્વપણું છે; અર્થાત્ વિરતિ અંશ અને અવિરતિ અંશને આશ્રયીને એક જ કાળમાં ઉભયનું સત્ત્વપણું છે. તેથી પૂજાકાળમાં ભગવાનની ભક્તિનો શુભભાવ છે તેને આશ્રયીને અનારંભકપણું હોવા છતાં, અવિરતિને કારણે પૃથ્વીકાયાદિનું ઉપમદન થાય છે તેને આશ્રયીને આરંભકપણું છે, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. તેની સામે સિદ્ધાંતકાર કહે છે –
Page #60
--------------------------------------------------------------------------
________________
૩૭૫
પ્રતિમાશતક/ શ્લોક : ૩૦ ટીકાર્ય :
કા..... ગતિર્લૅિન્ ! એકદા એક કાળે તેના સત્ત્વનું ઉભયના સત્ત્વનું, પૌષધાદિમાં અતિપ્રસક્તપણું છે અર્થાત્ પૌષધ અને “આદિ પદથી પ્રાપ્ત સામાયિકમાં, એક કાળમાં આરંભ અને અમારંભપણું માનવાનો પ્રસંગ આવશે. વિશેષાર્થ :
દેશવિરતિમાં વિરતિ અને અવિરતિ ઉભયાંશ છે, તેને આશ્રયીને પૌષધાદિમાં ઉભય માનવાનો પ્રસંગ આવશે, એમ ગ્રંથકારે કહ્યું. પરંતુ પૂર્વપક્ષી પણ ઉપયોગપૂર્વક પૌષધ-સામાયિક કરનાર આત્મામાં આરંભિક ક્રિયા છે, એવું કહેતો નથી, જેમ પૌષધાદિમાં એક કાળમાં ઉભય નથી, તેમ પૂજામાં પણ એક કાળમાં ઉભય નથી, એમ પૂર્વપક્ષીએ માનવું જોઈએ. ઉત્થાન :
પૂર્વમાં પૌષધાદિમાં ઉભયના સત્ત્વનો પ્રસંગ ગ્રંથકારે બતાવ્યો, ત્યાં પૂર્વપક્ષી કહે છે – ટીકાર્ચ -
ના.....વિપ્રતિવેથાત, પૌષધાદિમાંદેશથી અવિરતિનું સર્વપણું હોવાથી તત્ પ્રત્યય આરંભિકીક્રિયા છે,અને શુભયોગપ્રત્યયઆરંભિકી ક્રિયાનથી,તેને ગ્રંથકાર કહે છે-એમ કહેવું પણ શક્ય નથી.કેમકેવિપ્રતિષેધ છે. અર્થાત્ શાસ્ત્રમાં આરંભિકી અને અનારંભિકી ક્રિયા સાથે રહી શકે તેનો પ્રતિષેધ=નિષેધ છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, જિનપૂજાદિમાં વ્યક્તરૂપે આરંભિકી અને અનારંભિકી ક્રિયા દેખાય છે, તો એક સાથે બે ક્રિયાનો પ્રતિષેધ શાસ્ત્રમાં કેમ કરેલ છે ? તેથી બીજો હેતુ બતાવતાં કહે છે - ટીકાર્ચ -
પ્રક્રિયા .... પ્રયોગત્વાવ્ય | એકેન્દ્રિયાદિમાં સર્વવિરતિના અભાવનું જ આરંભિકી પ્રયોજકપણું છે. વિશેષાર્થ:
પૂજાદિમાં જેમ પૃથ્વી આદિનું સ્વરૂપથી ઉપમદન થાય છે, તેવું ઉપમર્દન એકેન્દ્રિયાદિ કેટલાક જીવોથી થતું નથી. આમ છતાં સર્વથા વિરતિનો અભાવ તેઓમાં છે, તે જ તેઓમાં વર્તતી આરંભિકી ક્રિયાનું પ્રયોજક છે. તેમ પૃથ્વી આદિનું બાહ્ય રીતે ઉપમર્દન પૂજામાં દેખાય છે, તે આરંભિકી ક્રિયાનું પ્રયોજક નથી. માટે દેશવિરતિવાળાને શુભયોગ વર્તે છે તેથી, પૂજાદિમાં સ્વરૂપથી પૃથ્વી આદિની હિંસા હોવા છતાં આરંભિકી ક્રિયા છે, તેમ કહી શકાય નહિ; પરંતુ શુભયોગને કારણે અનારંભિકી ક્રિયા છે, એમ જ કહેવું ઉચિત છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૭૬
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, દેશસંયતને પ્રમત્તસંયતનો જ અતિદેશ ન્યાધ્ય છે, તે જ વાતને બીજી રીતે પુષ્ટ કરતાં ‘ વિષ્ય' થી કહે છે – ટીકાર્ય :
શિષ્ય ..... યુ વિ . વળી, પ્રજ્ઞાપનામાં પ્રમત્તાન્તને આરંભિકીનો ઉપદેશ હોવાથી વ્યાયનું સામ્યપણું હોવાને કારણે, પૂર્વમાં કહેવાયેલ આર્થ અતિદેશ અર્થપ્રાપ્ત અતિદેશ, યુક્ત જ છે. વિશેષાર્થ :
જેમ ભગવતીમાં આરંભિકી અને અનારંભિકી ક્રિયાનું વર્ણન છે, તેમ પ્રજ્ઞાપના સૂત્રમાં પણ પાંચ પ્રકારની ક્રિયાઓનું વર્ણન છે, તદ્અંતર્ગત આરંભિકી ક્રિયાનું પણ વર્ણન છે, અને તેમાં પ્રજ્ઞાપનામાં પ્રમત્તાન્ત સુધી આરંભિકી ક્રિયાનું કથન કરેલ છે. તેથી પ્રમત્ત અને દેશવિરતિવાળા બંને વિરતિવાળા છે, માટે જે ન્યાયથી પ્રમત્તને આરંભિકી ક્રિયા માનવામાં આવે તે જ ન્યાયથી દેશવિરતિને આરંભિકી ક્રિયા માનવી જોઈએ. એ પ્રકારે સામ્ય હોવાથી પૂર્વમાં ગ્રંથકારે કહેલ અર્થપ્રાપ્ત અતિદેશ યુક્ત જ છે.
અહીં ન્યાયના સામ્યમાં વિશેષ એ કહેવું છે કે, પ્રમત્તસંયતને અશુભ યોગને આશ્રયીને આરંભિક ક્રિયા કહેવી અને દેશવિરતને અવિરતને આશ્રયીને આરંભિકી ક્રિયા કહેવી ઉચિત ગણાય નહિ. પરંતુ અશુભ યોગને આશ્રયીને પ્રમત્તને આરંભિક ક્રિયા કહો છો તે જ ન્યાયથી દેશવિરતિને પણ અશુભ યોગથી આરંભિકી ક્રિયા કહેવી ઉચિત ગણાય.
ટીકાર્ય :
પત ... મહિતા આથી કરીને પૂર્વે કહ્યું કે, ઉક્ત આર્થ અર્થપ્રાપ્ત, અતિદેશ યુક્ત જ છે આથી કરીને જ, સ્વ, પર અને તદુભયના ભેદથી ત્રણ પ્રકારની પારિતાપનિકી ક્રિયા ઉક્ત હોવા છતાં, આમ હોતે છતેaઉક્ત આર્થ-અર્થપ્રાપ્ત, અતિદેશને કારણે શુભયોગને આશ્રયીને પ્રમતસંયત અને દેશવિરતિધરને અનારંભિકી ક્રિયા હોતે છતે, લોચકરણ અને તપઅનુષ્ઠાનના અકરણનો પ્રસંગ, વિપાકથી હિતપણું હોવાને કારણે ચિકિત્સાકરણન્યાય વડે, અધ્યાત્મશોધનરૂપે જ કહેલ છે.
છે અહીં ‘પરિતાપનીમ્ કવીન્' માં સપ્તમી છે તે હેતુ અર્થક છે. તેનો અન્વય લોચકરણ અને તપઅનુષ્ઠાનના અકરણપ્રસંગ સાથે છે.
ઉપર્વ તિ અહીં જે સતિસપ્તમી છે, તે પણ હેતુ અર્થક છે, અને તેનો અન્વય અધ્યાત્મશોધનરૂપે જ અભિહિત છે તેની સાથે છે. વિશેષાર્થ:
ઉક્ત અર્થપ્રાપ્ત અતિદેશ યુક્ત છે, તેથી એ પ્રાપ્ત થાય કે, પ્રમત્તસંયતની જેમ દેશવિરતને પણ
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦.
૩૭૭ શુભયોગમાં અનારંભિકી ક્રિયા છે. અને શાસ્ત્રમાં ૨૫ પ્રકારની ક્રિયા કહી છે, તેમાં પારિતાપનિકી ક્રિયા ત્રણ પ્રકારે બતાવી છે. (૧) સ્વપારિતાપનિકી, (૨) પરપારિતાપનિકી અને (૩) સ્વ-પર ઉભયપારિતાપનિકી. તેથી પોતાને કષ્ટ આપવું એ પણ સ્વ-પારિતાપનિકી ક્રિયારૂપે પ્રાપ્ત થાય, તેથી તેના અકરણનો પ્રસંગ આવે. પરંતુ ઉક્ત અર્થપ્રાપ્ત અતિદેશને કારણે શુભયોગમાં પ્રમત્તસંયત અને દેશવિરતિધરને અનારંભિકી ક્રિયા પ્રાપ્ત થાય છે, તેથી લોચકરણ અને તપઅનુષ્ઠાનકરણ ક્રિયા એ વિપાકથી ફળથી, હિતરૂપ છે, તેમ પ્રાપ્ત થાય છે. કેમ કે લોચકરણ અને તપઅનુષ્ઠાનકરણ સ્વને પરિતાપ કરનાર હોવા છતાં અધ્યવસાયની શુદ્ધિ કરીને નિર્જરાનું કારણ બને છે, આથી જ તેને અનારંભિકી ક્રિયા કહેલ છે. તેથી ચિકિત્સાકરણન્યાયથી તે અધ્યાત્મની શુદ્ધિનું કારણ બને છે; અર્થાત્ ચિકિત્સાકરણકાળમાં જીવને પીડા થવા છતાં ફળરૂપે હિતકારી હોય છે, તેમ લોચકરણ અને તપકરણ એ બંને કરણકાળમાં સ્વને પરિતાપ પેદા કરનાર હોવા છતાં અધ્યવસાયની શુદ્ધિ કરવા દ્વારા અધ્યાત્મનું શોધન કરે છે.
અહીં વિશેષ એ છે કે, લોચકરણ કે તપઅનુષ્ઠાનકરણકાળમાં જેને એ કષ્ટપ્રદ લાગે છે અને ચિત્ત પણ તે કષ્ટમાં ખિન્ન રહે છે, અને પોતે લોચાદિ કષ્ટ સહન કરીને ભગવાનની આજ્ઞા પ્રમાણે ઉત્તમ ક્રિયા કરે છે એવો હર્ષ પણ અનુભવતા નથી; તેઓને તે ક્રિયા સ્વ-પારિતાપનિકી બની કર્મબંધના કારણરૂપે પણ બને છે. જ્યારે નિર્જરાનો અર્થ એવો મુનિ હોય તો, કષ્ટાદિ પ્રત્યેના દ્વેષને કારણે, લોચાદિ કષ્ટોથી દૂર રહેવાનો પરિણામ અને તપાદિ કષ્ટોથી દૂર રહેવાનો પરિણામ જે અંદર બેઠો છે, તેને દૂર કરવા અર્થે, અને તપ દ્વારા અણાહારી ભાવની વૃત્તિ પ્રગટે એ પ્રકારના શુભ ઉપયોગપૂર્વક, ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને ચિત્તની ગ્લાનિ વગર સ્વ-પરિતાપનાને સહન કરે છે, તેઓની એ ક્રિયા અધ્યાત્મનું શોધન કરે છે. અને મુગ્ધજીવો ધર્મબુદ્ધિથી લોચાદિ કષ્ટો સહન કરતા હોય ત્યારે તે પણ બીજરૂપે અધ્યાત્મની શુદ્ધિનું કારણ બને છે. ટીકા :
नन्वेवमविरतसम्यग्दृष्ट्यादेरपि देवार्चनादिशुभयोगसत्त्वे आरम्भिकी न स्यात् । तथा च यस्याप्रत्याख्यानिकी तस्यनियमादारम्भिकीति नियमो भज्येत । सत्यम्, विरत्यभावे शुभयोगादारम्भिक्या: प्रशस्ताया अपि क्रियात्वेनाविवक्षणात् । तत्सत्त्वे च तस्या अक्रियात्वेन विवक्षणादन्यथा “योगः शुद्धः पुण्याश्रवस्य, पापस्य तद्विपर्यासः, वाक्कायमनोगुप्तिनिराश्रवः संवरस्तूक्त" इति (प्रशमरतिप्रकरण श्लोक २२०)वाचकवचनात्साधोरपि शुभयोगे शुभारम्भिकीत्येव वक्तुं युक्तं स्यात् । अत एव शुभमायावशान्मायाप्रत्ययाऽप्रमत्तसंयतस्याभिहितेति विवक्षाविवक्षे एवात्र शरणम् । ટીકાર્ચ -
નન્યવન .... મન્વેત અહીં પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે કે, આ રીતે=પૂર્વમાં આર્થ અતિદેશથી દેશવિરતિધરને શુભયોગમાં આરંભિકી ક્રિયા નથી એ રીતે, અવિરતસમ્યગ્દષ્ટિ આદિને પણ દેવાર્શનાદિ
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૭૮
પ્રતિમાશતક | શ્લોક : ૩૦ શુભયોગ હોતે છતે આરંભિકી ક્રિયા નહિ થાય, અને તે રીતે જેને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા છે, તેને નિયમા આરંભિકી ક્રિયા છે, એ પ્રકારના (ભગવતીસૂત્રમાં સ્વીકારાયેલ) નિયમનો ભંગ થશે.
‘સત્યમ્’ થી સિદ્ધાંતકાર શંકાનું નિરાકરણ કરતાં કહે છે કે - તારી વાત સાચી છે, અર્થાત્ સામાન્યથી જોતાં તું જે કહે છે તે જ પ્રાપ્ત થાય, કેમ કે અવિરતસમ્યગ્દષ્ટિ આદિને દેવાર્ચન આદિમાં શુભયોગ હોવાને કારણે અનારંભિકી ક્રિયા કહેવી પડે, અને તેમ કહેવાથી જેને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા છે, તેને નિયમથી આરંભિકી ક્રિયા છે એ નિયમનો ભંગ છે, એ તારી વાત સાચી છે; પરંતુ અવિરતસમ્યગ્દષ્ટિ આદિને નિયમથી આરંભિકી ક્રિયા હોય છે, એ પ્રકારના કથનમાં જુદા પ્રકારની વિવક્ષા છે, તેથી દોષ નથી. તે બતાવવા અર્થે કહે છે
-
विरत्यभावे • વિવક્ષળાત્ ।વિરતિના અભાવમાં શુભયોગથી પ્રશસ્ત પણ આરંભિકી ક્રિયાની ક્રિયાપણારૂપે અવિવક્ષા કરી છે, તેથી ઉક્ત નિયમનો ભંગ થતો નથી.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે દેશવિરતિધર દેવાર્ચનાદિ કરે છે તે વખતે તે ક્રિયા સ્વરૂપથી સાવધ છે, પરંતુ પરિણામથી નિરવ છે, તો પણ તે પ્રશસ્ત આરંભિકી ક્રિયારૂપ છે, તેથી દેશવિરતિધરને દેવાર્ચનાદિ શુભયોગમાં અનારંભિકી ક્રિયા ન કહેતાં પ્રશસ્ત આરંભિકી ક્રિયા કહેવી જોઈએ. તેથી કહે છે -
ટીકાર્ય :
तत्सत्त्वे વિવક્ષળાત્, તેના સત્ત્વમાં=વિરતિના સત્ત્વમાં, તેની=શુભયોગને કારણે વર્તતી પ્રશસ્ત આરંભિકી ક્રિયાની, અક્રિયાપણા વડે વિવક્ષા કરી છે. અર્થાત્ તે પ્રશસ્ત આરંભિકી ક્રિયા છે તે રીતે વિવક્ષા કરી નથી, પરંતુ તે અક્રિયા=તિરારંભિકી ક્રિયા, છે તે રીતે વિવક્ષા કરી છે.
अन्यथा સ્વાત્ । અન્યથા=વિરતિના સત્ત્વમાં દેવાર્ચનાદિ વિષયક શુભયોગને કારણે પ્રશસ્ત પણ વર્તતી આરંભિકી ક્રિયાને અક્રિયાપણારૂપે વિવક્ષા કરી છે તેમ ન માનો તો, ‘યોગ ..... સંવરસ્તુò:' એ પ્રકારના વાચકવચનથી=ઉમાસ્વાતિ વાચકના વચનથી, સાધુને પણ શુભયોગમાં શુભ આરંભિકી ક્રિયા જ છે, એ પ્રમાણે જ કહેવા માટે યુક્ત થાય.
“યોગઃ • સંવરસ્તુò:” એ વાચકવચનનો અર્થ આ પ્રમાણે છે -
શુદ્ધયોગ પુણ્યાશ્રવનું અને તેનો વિપર્યાસ=અશુદ્ધયોગ, પાપનું=પાપાશ્રવનું (કારણ છે.). વળી મનવચન-કાયાની ગુપ્તિ નિરાશ્રવ સંવર કહેલ છે.
अत एव
શરળમ્ | આથી કરીને વાચકવચન પ્રમાણે શુદ્ધયોગ, અશુદ્ધયોગ અને ગુપ્તિ એ ત્રણ પ્રકારે ભેદ પાડવાની વિવક્ષા છે, અને ભગવતીસૂત્રના કથનમાં આરંભિકી ક્રિયા અને અતારંભિકી ક્રિયા એ બે પ્રકારના ભેદની વિવક્ષા છે, આથી કરીને જ, શુભ માયાના વશથી માયાપ્રત્યયક્રિયા
.....
Page #64
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક/ શ્લોકઃ ૩૦
૩૭૯ અપ્રમતસંયતને કહેવાયેલી છે. એ રીતે વિવક્ષા અને અવિવેક્ષા જ અહીંયાં શરણ છે. અર્થાત્ ભગવતીના કથનમાં, વિરતિના અભાવમાં શુભયોગથી પ્રશસ્ત એવી પણ આરંભિકી ક્રિયાને ક્રિયાપણા વડે=આરંભિકી કે અનારંભિકી એ રૂપે, અવિવક્ષા કરી, અને વિરતિના સત્વમાં અક્રિયાપણારૂપે અનારંભિકી ક્રિયારૂપે વિવક્ષા કરી, તે જ શરણ છે.
‘વિરતપસ્યા અહીં ‘ગરિ પદથી અપુનબંધકનું ગ્રહણ કરવું. વિશેષાર્થ:
પૂર્વપક્ષીના કથનના ઉત્તરરૂપે ‘સત્યમ્' થી જે ગ્રંથકારે કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, જેને અપ્રત્યાખ્યાની ક્રિયા હોય છે તેને નિયમથી આરંભિકી ક્રિયા છે, એ નિયમનો ભંગ થશે એ પૂર્વપક્ષીની વાત સાચી છે. પરંતુ અવિરતસમ્યગ્દષ્ટિ આદિને નિયમથી આરંભિકી ક્રિયા હોય છે, એ પ્રકારના કથનમાં વિવક્ષાભેદ છે, તેથી કોઈ દોષ નથી. અને તે વિવક્ષાભેદ આ પ્રમાણે છે :
અવિરતસમ્યગ્દષ્ટિ આદિને વિરતિનો અભાવ હોય છે, અને તેને આશ્રયીને તેને આરંભિકી ક્રિયા જ કહેવી જોઈએ; પરંતુ તેની પ્રશસ્ત એવી આરંભિકી ક્રિયાની ક્રિયાપણારૂપે વિવક્ષા કરી નથી, અને તેનામાં રહેલી અવિરતિને આશ્રયીને જ તેની ક્રિયા નિયમથી આરંભિકી જ છે, એમ કહેલ છે.
અહીં વિશેષ એ છે કે, અવિરતસમ્યગ્દષ્ટિ આદિમાં વિરતિનો સર્વથા અભાવ હોવાને કારણે તેની જ મુખ્યતા કરીને અવિરતની સર્વ ક્રિયાને આરંભિક ક્રિયા કહેલ છે, અને અનારંભિક ક્રિયાનો નિષેધ કરેલ છે; પરંતુ તેની પ્રશસ્ત આરંભિક ક્રિયા અવિરતિ અંશની અપેક્ષાએ અલ્પ હોવાને કારણે ક્રિયારૂપે વિવક્ષા કરી નથી, તેથી તેની સર્વ ક્રિયાને આરંભિકી કહેલ છે. પરંતુ જો પ્રશસ્ત આરંભિકી ક્રિયાની ક્રિયારૂપે વિવક્ષા કરવામાં આવે તો તેને પણ અનારંભિકી ક્રિયા કહી શકાય. પરંતુ તેવી વિવક્ષા કરી નહિ હોવાને કારણે પૂર્વપક્ષીએ જે પ્રસંગ આપ્યો, તે સંગત થશે નહિ.
અહીં પ્રશ્ન થાય કે, વિરતિના અભાવમાં પ્રશસ્ત આરંભિક ક્રિયાને ક્રિયારૂપે વિવક્ષા કરી નહિ, અને દેશવિરતિધરની પ્રશસ્ત આરંભિકી ક્રિયાની ક્રિયારૂપે વિવક્ષા કરી, તે રીતે દેશવિરતિધરને પણ દેવાર્શનાદિ શુભ યોગમાં અનારંભિકી ક્રિયા ન કહેતાં પ્રશસ્ત આરંભિકી ક્રિયા કહેવી જોઈએ. તેનું સમાધાન કરતાં કહે છે કે – દેશવિરતિધરને વિરતિ હોવાથી શુભયોગને કારણે વર્તતી પ્રશસ્ત આરંભિકી ક્રિયાની અક્રિયાપણારૂપે વિવક્ષા કરી છે, અર્થાત્ નિરારંભિકી ક્રિયારૂપે વિવક્ષા કરી છે. કહેવાનો આશય એ છે કે – જે ક્રિયા છે તે કર્મબંધનું કારણ છે, જ્યારે પ્રસ્તુત શુભયોગવાળી ક્રિયા એ કર્મબંધનું કારણ નથી, તેથી અક્રિયા છે અર્થાત્ નિરારંભિકી ક્રિયા છે, એ રીતે વિવક્ષા કરી છે. અને આ પ્રકારની વિવક્ષાને ન માનો તો ‘યો .... ઈત્યાદિ રૂપ વાચકવચનથી, સાધુને પણ શુભયોગમાં શુભ આરંભિકી ક્રિયા છે, એ પ્રમાણે જ કહેવું પડે.
પ્રશમરતિ શ્લોક-૨૨૦માં વાચકવચનથી ત્રણ ભેદ કરવામાં આવેલ છે. (૧) શુદ્ધયોગ વર્તતો હોય ત્યારે પુણ્યનો આશ્રવ થાય છે અર્થાત્ દેવાર્શનાદિ ક્રિયામાં જ્યારે પ્રશસ્ત યોગ વર્તે છે ત્યારે પુણ્યનો આશ્રવ
Page #65
--------------------------------------------------------------------------
________________
૩૮૦
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦ થાય છે, (૨) અશુદ્ધયોગ વર્તે છે ત્યારે પાપનો આશ્રવ થાય છે અને (૩) વચન, કાય અને મનની ગુપ્તિને નિરાશ્રવ સંવર કહેલ છે. આ પ્રમાણે પૂજાદિ સર્વ પ્રશસ્ત ભાવો પુણ્યબંધના કારણ છે અને ગુપ્તિ જ નિરાશ્રવભાવરૂપ છે. તેથી ગુપ્તિમાં વર્તતાને જ અનારંભિકી ક્રિયા કહેવી જોઈએ, પરંતુ શુભયોગમાં વર્તતાને શુભઆરંભિકી ક્રિયા કહેવી જોઈએ. અને આ નિયમ પ્રમાણે દેશવિરતિધરને દેવાર્શનાદિમાં જેમ શુભઆરંભિકી ક્રિયા કહી શકાય, તેમ સાધુને પણ શુભયોગમાં શુભઆરંભિકી ક્રિયા છે એમ કહેવું ઉચિત થાય, પરંતુ નિરારંભિકી ક્રિયા શુભયોગમાં કહી શકાય નહિ. પરંતુ ભગવતીસૂત્રમાં નિરારંભિકી ક્રિયા કહી છે, તેથી તેમ જ માનવું ઉચિત ગણાય કે – વિરતિ હોતે છતે જ પ્રશસ્ત આરંભિકી ક્રિયાની અક્રિયારૂપે ત્યાં વિવક્ષા કરી છે.
ગત Uવ ..... થી ઉક્ત કથનની પુષ્ટિ કરતાં જ કહે છે કે, વાચકવચન પ્રમાણે શુદ્ધયોગ, અશુદ્ધયોગ અને ગુપ્તિ એમ ત્રણ પ્રકારે ભેદની વિવક્ષા છે, અને ભગવતીના કથનમાં આરંભિકી ક્રિયા અને અનારંભિક ક્રિયા એમ બે પ્રકારના ભેદની વિવેક્ષા છે. આથી કરીને જ શુભ માયાના વશથી અપ્રમત્તસયતને માયાપ્રત્યયિકી ક્રિયા કહેલી છે. માટે વિવક્ષા અને અવિવેક્ષા જ અહીં શરણ છે.
કહેવાનો આશય એ છે કે, અપ્રમત્તસંયતને તો નિરારંભિકી ક્રિયા જ માનેલ છે, પરંતુ આરંભિકી ક્રિયા માનેલ નથી. આમ છતાં શુભ માયાના વશથી અપ્રમત્તસંયતને માયાપ્રત્યયિકી ક્રિયા કહેલ છે, તેનું કારણ ત્યાં તેવા પ્રકારની વિવક્ષા જ છે. અર્થાતુ અપ્રમત્તસંયત સતત મોક્ષને અનુકૂળ ઉદ્યમવાળા છે, તેથી તેમને અનારંભિકી ક્રિયા કહી, એ રીતે તેમને માયાપ્રત્યયિકી ક્રિયા નથી તેમ કહેવું જોઈએ. પરંતુ અપ્રમત્ત મુનિ પણ જ્યારે પ્રવચનમાલિન્ય આદિના રક્ષણ માટે કષાય કરતા હોય ત્યારે માયાપ્રત્યયિકી ક્રિયા સ્વીકારી, અને અન્ય કાળમાં તેમને કષાય હોવા છતાં માયાપ્રયિકી ક્રિયા નથી, એમ કહેલ છે, તે વિવક્ષાને આધીન જ છે. તે રીતે ભગવતીસૂત્રનું કથન પણ વિવક્ષા, અવિવક્ષાને આધીન જ છે, એમ જાણવું. ઉત્થાન :
પૂર્વમાં મત વિ’ થી કહ્યું કે, અપ્રમત્તસંયતને શુભ માયાના વશથી માયાપ્રયિકી ક્રિયા કહેલ છે, ત્યાં જયચંદ્રાદિ માને છે કે, અપ્રમત્ત મુનિને વ્યક્ત રીતે માયાનો ઉદય હોતો નથી, પરંતુ માયાના ઉદયના અવિચ્છેદની શક્તિમાત્ર હોય છે, તેને આશ્રયીને માયાપ્રત્યયિકી ક્રિયા અપ્રમત્ત મુનિને કહેલ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે - ટીકા:
यत्तु “मायाकार्याभावेऽपि तदुदयाविच्छेदशक्तिमात्रादनिवृत्तिबादरान्तस्य मायाप्रत्ययिकी, अन्यथा तस्या आरम्भिक्या असङ्ख्यगुणत्वं न स्यादिति” भ्रान्तस्य जयचन्द्रादेरभिधानम्, तन्महामोहविलसितम्, प्रवचनमालिन्यादिरक्षणार्थमेव सा नान्यकाल इत्यर्थस्य वृत्तौ व्याख्यानात् आरम्भिक्या विशेषाधिकत्वस्यैव सूत्रे प्रोक्तत्वाच्च ।
Page #66
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦. ટીકાર્ય :
.... વિનતિમ્ ! જે વળી, માથાકાર્યના અભાવમાં પણ તેના ઉદયતા અવિચ્છેદની શક્તિમાત્ર હોવાથી અનિવૃત્તિ બાદરાનને માયાપ્રત્યયિકી ક્રિયા છે, અન્યથા=અનિવૃત્તિ બાદરાતને માયાપ્રત્યયિકી ક્રિયા માનવામાં ન આવે તો, તેનું માયાપ્રત્યયિકી ક્રિયાનું, આરંભિકી ક્રિયાથી અસંખ્ય ગુણપણું નહિ થાય; એ પ્રમાણે ભ્રાંત એવા જયચંદ્રાદિનું અભિધાન છે, તે મહામોહનો વિલાસ છે.
‘ય’ નો અન્વયે ‘ત’ ની સાથે છે અર્થાત્ જે જયચંદ્રાદિનું અભિધાન છે તે મહામોહનો વિલાસ છે, એ પ્રમાણે અન્વય સમજવો.
ભ્રાંત એવા જયચંદ્રાદિનું અભિધાન મહામોહનો વિલાસ કેમ છે ? તેમાં હેત કહે છે -
પ્રવચન ..... વ્યાધ્યાનાર્ પ્રવચનમાલિત્યાદિથી રક્ષણાર્થે જ તે=માયાપ્રત્યયિકી ક્રિયા છે, અન્ય કાળમાં નહિ, એ પ્રકારના અર્થ, વૃત્તિમાં=પ્રજ્ઞાપનાસૂત્રના પાઠની ટીકામાં, વ્યાખ્યાન કરેલ છે. (તેથી તે વૃત્તિ પ્રમાણે અપ્રમત્ત મુનિ પણ કષાયમાં ઉપયુક્ત હોય ત્યારે જ માયાપ્રત્યયિકી ક્રિયા છે, અન્ય કાળમાં નહિ. તેથી ભ્રાંત એવા જયચંદ્રાદિનું અભિધાન મહામોહનો વિલાસ છે.) ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય છે, તો પછી આરંભિકી ક્રિયાથી માયાપ્રત્યયિકી ક્રિયાનું અસંખ્ય ગુણપણું કહ્યું, તે કઈ રીતે સિદ્ધ થશે ? તેથી બીજો હેતુ કહે છે – ટીકાર્ચ -
મારંfમવા . પ્રોત્વાવ્યા આરંભિકી ક્રિયાથી વિશેષાધિકપણાનું જ સૂત્રમાં પ્રોક્તપણું છેઃ પ્રજ્ઞાપના સૂત્રના પાઠમાં આરંભિકી ક્રિયા કરતાં માયાપ્રત્યયિકી ક્રિયાનું વિશેષાધિકપણાનું જ કથન કરેલ છે.
વિશેષાર્થ:
ભાંત એવા જયચંદ્રાદિનું એ કહેવું છે કે, અપ્રમત્ત મુનિઓ કોઈ પ્રકારનું માયાનું કાર્ય કરતા નથી, તો પણ નવમાં ગુણસ્થાનકના અમુક ભાગ સુધી માયાના ઉદયનો અવિચ્છેદ હોય છે, અર્થાત્ ઉદયવિચ્છેદ થયો નથી, તેથી શક્તિમાત્રરૂપે અપ્રમત્ત મુનિઓને માયા હોય છે; અને તે શક્તિમાત્રને આશ્રયીને નવમા ગુણસ્થાનક સુધી માયાપ્રત્યયિકી ક્રિયા માનેલ છે. અને સ્વકથનની પુષ્ટિ કરવા માટે જયચંદ્રાદિ કહે છે કે, જો આવું ન માનો તો, શાસ્ત્રમાં આરંભિકી ક્રિયા કરતાં માયાપ્રત્યયિકી ક્રિયાનું અસંખ્યગુણપણું કહ્યું છે, તે સંગત થશે નહિ. અર્થાત્ નવમા ગુણસ્થાનક સુધી વર્તતા બધા જીવોને માયાપ્રત્યયિકી ક્રિયા માનો, તો જ આરંભિકી ક્રિયા કરતાં માયાપ્રત્યયિકી ક્રિયા અસંખ્યાતગુણ સંગત થાય. તેથી માનવું જોઈએ કે, “અપ્રમત્ત મુનિઓ માયાનું કોઈ કાર્ય કરતા નથી, તો પણ માયાપ્રત્યયિકી ક્રિયા તેમને હોય છે. આ પ્રકારનું જયચંદ્રાદિના અભિધાનનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે -
Page #67
--------------------------------------------------------------------------
________________
૩૮૨
प्रतिभाशतs | Reोs: 30 પ્રવચનમાલિન્યાદિથી રક્ષણ માટે જ માયાપ્રત્યાયની ક્રિયા અપ્રમત્ત મુનિઓને હોય છે, અન્ય કાળમાં નહિ, એ પ્રકારના અર્થનું વૃત્તિમાં કથન હોવાથી, માયાપ્રત્યયિકી ક્રિયા શુભ માયામાં પ્રવૃત્ત હોય ત્યારે જ અપ્રમત્ત મુનિઓને સ્વીકારવી ઉચિત છે, અન્ય કાળમાં નહિ.
અહીં પ્રશ્ન થાય કે, આરંભિકી ક્રિયા કરતાં માયાપ્રત્યયિકી ક્રિયાનું અસંખ્યાતગુણપણું કહ્યું, તે કઈ રીતે સંગત થશે ? તેથી કહે છે - સૂત્રમાં આરંભિક ક્રિયા કરતાં માયાપ્રત્યયિકી ક્રિયાને વિશેષાધિક જ કહેલ છે. टी:
अत्रासंमोहार्थं क्रियापदलेशो लिख्यते -
'कति णं भंते । किरियाओ पण्णत्ताओ ? गो० ! पंचकिरियाओ पं० तं०-आरंभिया, परिग्गहिया, मायावत्तिया, अपच्चक्खाणकिरिया, मिच्छादंसणवत्तिया । आरंभिया णं भंते ! किरिया कस्स कज्जति ? गो० ! अण्णयरस्सवि पमत्तसंजयस्स । परिग्गहिया णं भंते ! किरिया कस्स कज्जइ ? गो० ! अण्णयरस्सवि संजयासंजयस्स । मायावत्तिया णं भंते ! किरिया कस्स कज्जति ? गो० ! अण्णयरस्सवि अपमत्तसंजयस्स । अपच्चक्खाणकिरिया णं भंते ! कस्स कज्जति ! गो० ! अण्णयरस्सवि अपच्चक्खाणिस्स । मिच्छादसणवत्तिया णं भंते ! किरिया कस्स कज्जति ? गो० ! अण्णयरस्सवि मिच्छादंसणिस्स । नेरइयाणं भंते ! कति किरियातो पं० ? गो० ! पंच किरियातो पं०, तं० - आरंभिया जाव मिच्छादसणवत्तिया, एवं जाव वेमाणियाणं। जस्स णं भंते ! जीवस्स आरंभिया किरिया कज्जति, तस्स परिग्गहिया कि० किं० कज्जति ? जस्स परिग्गहिया कि० कज्जति तस्स आरंभिया कि० क० ? गो० । जस्स णं जीवस्स आरंभिया कि० तस्स परिग्गहिया सिय कज्जति सिय नो कज्जति । जस्स पुण पारिग्गहिया किरिया क० तस्स आरंभिया कि० णियमा क० । जस्स णं भंते ! जीवस्स आरंभिया कि० क० तस्स मायावत्तिया कि० क० पुच्छा, गो० ! जस्स णं जीवस्स आरंभिया कि० क० तस्स मायावत्तिया कि० णियमा क०, जस्स पुण मायावत्ति० कि० क० तस्स आरंभिया कि० सिय कज्जति सिय नो क० । जस्स णं भंते ! जीवस्स आरंभिया कि० तस्स अपच्चक्खाणकिरिया पुच्छा । गो० ! जस्स णं जीवस्स आरंभिया कि० तस्स अपच्चक्खाणकिरिया सिय कज्जति सिय नो कज्जति । जस्स पुण अपच्चक्खाणकिरिया क० तस्स पुण आरंभिया कि० णियमा क०, एवं मिच्छादसणवत्तियाएवि समं । एवं पारिग्गहियावि तिहिं उवरिल्लाहिं समं संचारेतव्वा । जस्स मायावत्तिया कि० तस्स उवरिल्लाओ दोवि सिय कज्जति सिय नो कज्जंति । जस्स उवरिल्लाओ दो कज्जति तस्स मायावत्तिया णियमा क० । जस्स अपच्चक्खाण कि० क० तस्स मिच्छादसणवत्तिया किरिया सिय क० सिय णो० क० । जस्स पुण मिच्छादसणवत्तिया कि० तस्स अपच्चक्खाणकिरिया णियमा क० । नेरइयस्स आइल्लातो चत्तारि परप्परं नियमा कज्जंति, जस्स एताओ चत्तारि कज्जंति तस्स मिच्छादसणवत्तिया कि० भइज्जति । जस्स पुण मिच्छादसणवत्तिया किरिया कज्जति तस्स एताओ चत्तारि नियमा कज्जति । एवं जाव थणियकुमारस्स ।
Page #68
--------------------------------------------------------------------------
________________
303
प्रतिभाशds | Acts : 30 पुढविकाइयस्स जाव चउरिंदियस्स, पंचवि परोप्परं नियमा कज्जंति । पंचिंदियतिरिक्ख जोणियस्स आतिल्लियाओ तिण्णिवि परोप्परं नियमा कज्जति । जस्स एयाओ कज्जति तस्स उवरिल्लिया दोण्णि भइज्जति जस्स उवरिल्लाओ दोण्णि कज्जंति तस्स एताओ तिण्णिवि नियमा कज्जति । जस्स अपच्चक्खाणकिरिया तस्स मिच्छादसणवत्तिया सिय कज्जति सिय नो क० । जस्स पुण मिच्छादसणवत्तिया किरिया क० तस्स अपच्चक्खाणकिरिया नियमा क० । मणूसस्स जहा जीवस्स । वाणमंतरजोइसियवेमाणियस्स जहा नेरइयस्स । जं समयं णं भंते ! जीवस्स आरंभिया कि० क० तं समयं पारिग्गहिया कि० क० ? एवं एते जस्स जं समयं जं देसं० जं० पयेसं णं य चत्तारि दंडगा णेयव्वा, जहा नेरइयाणं तहा सव्वदेवाणं नेयव्वं जाव वेमाणियाणं (सूत्र=२८४) तथा पाणाइवायविरयस्स णं भंते ! जीवस्स कि० आरंभिया किरिया कज्जति जाव मिच्छादसणवत्तिया कि० क० ? गो० ! पाणाइवायविरयस्स आरंभिया किरिया सिय कज्जति सिय नो कज्जति । पाणाइवायविरयस्स णं भंते ! जीवस्स पारिग्गहिया कि० क० ? गो० ? णो इणठे समठे ! पाणाइवायविरयस्स णं भंते ! जीवस्स मायावत्तिया कि० क.? गो० ! सिय क० सिय नो क० । पाणाइवायविरयस्स णं भंते ! जीवस्स अपच्चक्खाणवत्तिया कि० क० ? गो ! णो इणठे समढे । मिच्छादसणवत्तियाए पुच्छा । गो० ! णो इणढे समढे ! एवं पाणाइवायविरयस्स मणूसस्सवि, एवं जाव मायामोसविरयस्स जीवस्स मणूसस्स य । मिच्छादंसणसल्लविरयस्स णं भंते ! जीवस्स किं आरंभिया किरिया क० जाव मिच्छादसणवत्तिया कि० क० ? गो० । मिच्छादसणसल्लविरयस्स जीवस्स आरंभिया कि० सिय क० सिय नो क० । एवं जाव अपच्चक्खाणकिरिया, मिच्छादसणवत्तिया णो क० । मिच्छादसणसल्लविरयस्स णं भंते । नेरइयस्स किं आरंभिया किरिया क० जाव मिच्छादसणवत्तिया कि० क० ? गो ! आरंभिया कि० क० जाव अपच्चक्खाणकिरियावि क० । मिच्छादंसणवत्तिया किरिया नो क० ! एवं जाव थणियकुमारस्स । मिच्छादसणसल्लविरयस्स णं भंते ! पंचिंदियतिरिक्ख जोणियस्स एवमेव पुच्छा गो० । आरंभिया कि० क० जाव मायावत्तिया कि० क०, अपच्चक्खाण कि० सिय क० सिय नो क० मिच्छादसणवत्तिया कि० नो क० । मणूसस्स जहा जीवस्स । वाणमंतरजोइसियवेमा० जहा नेरइयस्स । एतासि णं भंते ! आरंभियाणं जाव मिच्छादसणवत्तियाण य कतरे २ हिंतो अप्पा वा ४ ? गो० ? सव्वथोवाओ मिच्छादसणवत्तियाओ किरियाओ, अपच्चक्खाणकिरियाओ विसेसाहिआओ, पारिग्गहियाओ विसे०, आरंभियाओ किरियाओ विसे०, मायावत्तियाओ विसे० ।।सू० २८७।।
क्रिया-कर्मबन्धनं चेष्टा । आरम्भः(=पृथिव्याधुपमर्दः) प्रयोजनं(=कारणं) यस्याः सा-आरम्भिकी । परिग्रह: धर्मोपकरणान्यवस्तुस्वीकारः धर्मोपकरणमूर्छा च स एव तेन निर्वृत्ता वा पारिग्रहिकी । माया अनार्जवं, क्रोधाद्युपलक्षणमेतत् सा प्रत्यय: कारणं यस्याः सा मायाप्रत्यया । अप्रत्याख्यानम्=मनागपि विरतिपरिणामाभावः, तदेव क्रिया अप्रत्याख्यानिकी क्रिया । मिथ्यादर्शनं प्रत्ययो हेतुर्यस्याः सा मिथ्यादर्शनप्रत्यया। 'अन्नयरस्सवि पमत्तसंजतस्सत्ति' अत्र ‘अपि' शब्दो भिन्नक्रमः, प्रमत्तसंयतस्याप्यन्यतरस्य =एकतरस्य कस्यचित्
Page #69
--------------------------------------------------------------------------
________________
3८४
प्रतिभाशts|rels:३० प्रमादे सति कायदुष्प्रयोगभावतः पृथिव्यादेरुपमर्दसम्भवात् । 'अपि' शब्दोऽन्येषामध-स्तनगुणस्थानवर्तिनां नियमप्रदर्शनार्थः, प्रमत्तसंयतस्याप्यारम्भिकी क्रिया भवति, किं पुनः शेषानां देशविरतिप्रभृतीनामिति । एवमुत्तरत्रापि यथायोगमपिशब्दभावना कर्त्तव्या । पारिग्रहिकी संयतासंयतस्यापि देशविरतस्यापीत्यर्थः तस्यापि परिग्रहधारणात् । मायाप्रत्यया अप्रमत्तसंयतस्यापि । कथम् ? इति चेत् ? उच्यते-प्रवचनोड्डाहप्रच्छादनार्थं वल्लीकरणसमुद्देशादिषु । अप्रत्याख्यानक्रिया अन्यतरस्यापि अप्रत्याख्यानिनः, अन्यतरदपि न किञ्चिदित्यर्थः, यो न प्रत्याख्याति तस्येति भावः । मिथ्यादर्शनक्रिया-ऽन्यतरस्यापि सूत्रोक्तमेकमप्यक्षरमरोचमानस्येत्यर्थः मिथ्यादृष्टेर्भवति । 'नेरइयाणं भंते' इत्यादि चतुर्विंशतिदण्डकसूत्रं सुगमम् । सम्प्रति आसां क्रियाणां परस्परमविनाभावं चिन्तयति, तद्यथायस्यारम्भिकी क्रिया, तस्य पारिग्रहिकी स्याद् भवति, स्यान भवति, प्रमत्तसंयतस्य न भवति शेषस्य भवतीत्यर्थः । तथा यस्यारम्भिकी क्रिया, तस्य मायाप्रत्यया नियमाद् भवति, यस्य मायाप्रत्यया क्रिया तस्य आरम्भिकी क्रिया स्याद् भवति स्यान भवति, प्रमत्तसंयतस्य देशविरतस्य च न भवति, शेषस्याविरतसम्यग्दृष्ट्यादेर्भवति इति भावः । यस्य पुनरप्रत्याख्यानक्रिया, तस्य आरम्भिकी क्रिया नियमाद् भवति, अप्रत्याख्यानिनोऽवश्यमारम्भसम्भवात् । एवं मिथ्यादर्शनप्रत्ययापि सहाविनाभावो भावनीयः । तथाहि-यस्यारम्भिकी क्रिया तस्य मिथ्यादर्शनप्रत्यया स्याद् भवति स्यान भवति, मिथ्यादृष्टेर्भवति शेषस्य तु न भवतीत्यर्थः । यस्य तु मिथ्यादर्शनक्रिया तस्य नियमादारम्भिकी मिथ्यादृष्टेरविरतत्वेनावश्यमारम्भसम्भवात् । तदेवमारम्भिकी क्रिया पारिग्रहिक्यादिभिश्चतसृभिरुपरितनीभिः क्रियाभिः सह परस्परमविनाभावेन चिन्तिता । एवं पारिग्रहिकी तिसृभिः, मायाप्रत्यया द्वाभ्याम्, अप्रत्याख्यानक्रिया एकया, मिथ्यादर्शनप्रत्यया चिन्तनीया । तथा चाह-एवं पारिग्गहिआवि तिहिं उपरिल्लाहिं समं संचारे अव्वा०' इत्यादि सुगमं भावनाया: सुप्रतीतत्वात् । अमुमेवार्थं चतुर्विंशतिदण्डकक्रमेण चिन्तयति-'नेरइयस्स आइल्लाओ चत्तारि' इत्यादि । नैरयिका हि उत्कर्षतोऽप्यविरतसम्यग्दृष्टिगुणस्थानकं यावत्, न परतः, ततो नैरयिकाणामाद्याश्चतस्रः क्रियाः परस्परमविनाभाविन्यः मिथ्यादर्शनक्रियां प्रति स्याद्वादः तमेवाह-'जस्स एयाओ चत्तारि' इत्यादि, मिथ्यादृष्टेमिथ्यादर्शनक्रिया भवति शेषस्य न भवति इति भावः । यस्य पुनः मिथ्यादर्शनक्रिया तस्याऽऽद्याश्चतस्रो नियमात् मिथ्यादर्शने सत्यारम्भिक्यादीनामवश्यंभावात् । एवं तावद्वक्तव्यं यावत्स्तनितकुमारस्य । पृथिव्यादीनां चतुरिन्द्रियपर्यवसानानां पञ्च क्रियाः परस्परमविनाभाविन्यो वक्तव्याः, पृथिव्यादिनां मिथ्यादर्शनक्रियाया अप्यवश्यंभावात् । तिर्यक्पञ्चेन्द्रियस्याद्यास्तिस्रः परस्परमविनाभूता देशविरतिं यावद् आसामवश्यंभावात् । उत्तराभ्यां तु द्वाभ्यां स्याद्वादः । तमेव दर्शयति - 'जस्स एयाओ कज्जंति' इत्यादि देशविरतस्य न भवतः शेषस्य तु भवतः इति भावः । यस्य पुनरुपरितन्यौ द्वे क्रिये तस्याद्यतिस्रो नियमाद् भवन्ति, उपरितन्यौ हि क्रिये अप्रत्याख्यानक्रिया मिथ्यादर्शनप्रत्यया च। तत्राप्रत्याख्यानक्रियाऽविरतिसम्यग्दृष्टिं यावत्, मिथ्यादर्शनक्रिया मिथ्यादृष्टेः । आद्यास्तिस्रो देशविरतिं यावत्, अत उपरितन्योर्भावेऽवश्यमाद्यानां तिसृणां भावः । संप्रति अप्रत्याख्यानक्रियाया मिथ्यादर्शनक्रियायास्तिर्यक्पञ्चेन्द्रियस्य परस्परमविनाभावं चिन्तयति - 'जस्स अपच्चक्खाणकिरिया' इत्यादि भावितम् । मनुष्ये
Page #70
--------------------------------------------------------------------------
________________
૩૫
प्रतिभाशतs | Rels : 30 यथा जीवपदे तथा वक्तव्यम् । व्यन्तरज्योतिष्कवैमानिकानां यथा नैरयिकस्य, एवमेष एको दण्डः । एवमेव जं समयं णं भंते ! इत्यादिको द्वितीयः 'जं देसं णं' इत्यादिकस्तृतीयः, 'जं पएसं णं' इत्यादिकश्चतुर्थः । पाणाइवायविरयस्स णं भंते इत्यादि । आरम्भिकी-क्रिया स्याद् भवति स्यान्न भवति, प्रमत्तसंयतस्य भवति शेषस्य न भवतीति भावः । पारिग्रहिकी निषेध्या सर्वथा परिग्रहानिवृत्तत्वात्, अन्यथा सम्यक्प्राणातिपातविरत्यनुपपत्तेः। मायाप्रत्यया स्याद् भवति स्यान्न भवति, अप्रमत्तस्यापि हि कदाचित्प्रवचनमालिन्यरक्षणार्थं भवति, शेषकालं तु न भवति । अप्रत्याख्यानक्रिया मिथ्यादर्शनप्रत्यया च सर्वथा निषिध्यते, तद्भावे प्राणातिपातविरत्ययोगात्। प्राणातिपातविरतेश्च द्वे पदे, तद्यथा-जीवो मनुष्यश्च तत्र यथा सामान्यतो जीवमधिकृत्योक्तं तथा मनुष्यमधिकृत्य वक्तव्यम् । तथा चाह - “एवं पाणाइवायविरयस्स मणूसस्स वि" एवं तावद्वाच्यं यावत्मायामृषाविरतस्य जीवस्य मनुष्यस्य च । मिथ्यादर्शनशल्यविरतिमधिकृत्य सूत्रं - "मिच्छादसणसल्लविरयस्स णं भंते ! जीवस्स" इत्यादि । आरम्भिकी स्याद् भवति स्यान भवति, प्रमत्तसंयतान्तस्य भवति शेषस्य न भवतीति भावार्थः । पारिग्रहिकी देशविरतिं यावद् भवति परतो न भवति । मायाप्रत्ययाप्यनिवृत्तिबादरसंपरायं यावद्-भाविनी परतो न भवति । अप्रत्याख्यानक्रियाप्यविरतसम्यग्दृष्टिं यावद्भवति न परतः । तत एता अपि क्रिया अधिकृत्य-“सिय कज्जइ सिय नो कज्जइ" इति वक्तव्यम् । तथा चाह -“एवं जाव अपच्चक्खाणकिरिया" इति । मिथ्यादर्शनप्रत्यया पुनर्निषेध्या मिथ्यादर्शनशल्यविरतस्य तस्या असंभवात् । चतुर्विंशतिदण्डकचिन्तायां नैरयिकादीनां स्तनितकुमारपर्यवसानानां चतस्रः क्रिया वक्तव्याः, मिथ्यादर्शनप्रत्यया निषेध्या । तिर्यक्पञ्चेन्द्रिय स्याद्यास्तिस्रः क्रिया नियमतो वक्तव्या, अप्रत्याख्यानक्रिया भाज्या, देशविरतस्य न भवति, शेषस्य भवतीत्यर्थः। मिथ्यादर्शनप्रत्यया निषेध्या । मनुष्यस्य यथा सामान्यतो जीवस्य व्यन्तरादीनां यथा नैरयिकस्य । संप्रति
आसामेवारम्भिक्यादीनां क्रियाणां मिथोऽल्पबहुत्वमाह-एयासि णं' इत्यादि । सर्वस्तोका मिथ्यादर्शनप्रत्यया क्रिया, मिथ्यादृष्ट्यादीनामेव भावात् । ततोऽप्रत्याख्यानक्रिया विशेषाधिका, अविरतसम्यग्दृष्टीनां मिथ्यादृष्टीनां च भावात् । ताभ्योऽपि पारिग्रहिक्यो विशेषाधिका, देशविरतानां पूर्वेषां च भावात्, ताभ्योऽपि आरम्भिक्यो विशेषाधिकाः, प्रमत्तसंयतानां पूर्वेषां च भावात् । ताभ्योऽपि मायाप्रत्यया विशेषाधिका, अप्रमत्तसंयतानामपि भावात्, इति वृत्तौ । टीमार्थ :
___ अत्र ..... लिख्यते - महीयांच्ययंद्रना थिनना २२एम हे हेतु माया तमi, અસંમોહને માટે (પન્નવણાસ્ત્રમાં) જે ક્રિયાપદ છે તેનો એક ભાગ લખાય છે –
હે ભગવંત ! ક્રિયાઓ કેટલા પ્રકારની છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારની ક્રિયાઓ કહેલી છે, તે આ પ્રમાણે(१) आरंHिN (२) पाRAN (3) मायाप्रत्य[481 (४) अप्रत्याध्यानाध्या (५) मिथ्याशनप्रत्य[481.
હે ભગવંત ! આરંભિકી ક્રિયા કોને હોય છે ? હે ગૌતમ ! અન્યતર પ્રમત્તસંયતને પણ હોય છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
૩૮૯
પ્રતિમાશક | શ્લોક: ૩૦ વિશેષાર્થ :
અહીં’ શબ્દનો અન્વય પ્રમત્તસંયત પછી છે. અહીં તિર' શબ્દ પ્રમત્તસંયતનું વિશેષણ હોવાથી કોઈક પ્રમત્તસંયતને આરંભિક ક્રિયા હોય છે અને કોઈકને નથી એ અર્થ પ્રાપ્ત થાય, અને તેથી “અન્યતર' શબ્દ પ્રમત્તસંયતનું વ્યાવર્તક વિશેષણ છે, અને તેનાથી શુભયોગવાળા પ્રમત્તસંયતનું વ્યાવર્તન થાય છે.
મvUવરવિ પુનત્તસંનયસ અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે, પ્રમત્તસંયત પૂર્વે તો આરંભિકી ક્રિયા છે, પરંતુ અન્યતર પ્રમત્તસંયતને પણ આરંભિકી ક્રિયા છે. ટીકાર્ય :- હે ભગવંત ! પારિગ્રહિક ક્રિયા કોને હોય છે ? હે ગૌતમ ! અન્યતર સંયતાસંયતને દેશવિરતને, પણ હોય છે. વિશેષાર્થ:
અહીં ‘સર’ શબ્દનો અન્વય દેશવિરત પછી છે, અને અન્યતર' શબ્દ સંયતાસંયતનું વ્યાવર્તક વિશેષણ છે. તેનાથી એ કહેવું છે કે, દેશવિરતિધર પણ જ્યારે સામાયિક-પૌષધાદિ ઉપયોગપૂર્વક કરતો હોય ત્યારે શુભયોગમાં હોવાને કારણે પારિગ્રહિક ક્રિયા કરતો નથી, અને સંસારની પ્રવૃત્તિ કરતો હોય ત્યારે પારિગ્રહિક ક્રિયા હોય છે. ટીકાર્ચ -
હે ભગવંત ! માયાપ્રત્યથિકી ક્રિયા કોને હોય છે ? હે ગૌતમ ! અન્યતર અપ્રમત્તસંયતને પણ હોય છે. વિશેષાર્થ :
અહીં ‘’ શબ્દ અપ્રમત્તસંયત પછી ગ્રહણ કરવાનો છે અને અન્યતર' શબ્દ અપ્રમત્તસંયતનું વ્યાવર્તક વિશેષણ છે અને તેનાથી પ્રવચનઉડાહના રક્ષણકાળમાં શુભમાયામાં વર્તતા અપ્રમત્તસંયતથી અન્ય અપ્રમત્તસંયતની વ્યાવૃત્તિ થાય છે.
અહીં અપ્રમત્તસંયત શબ્દથી ૭ થી ૧૪ ગુણસ્થાનકની પ્રાપ્તિ હોવા છતાં, આગળમાં ટીકામાં ૯મા ગુણસ્થાનક સુધી જ માયાપ્રત્યયિકી ક્રિયા ગ્રહણ કરેલી હોવાને કારણે, ૯મા ગુણસ્થાનક સુધી શુભ માયામાં વર્તતાને માયાપ્રત્યયિકી ક્રિયા પ્રાપ્ત થાય છે.
અહીં વિશેષ એ છે કે, અપ્રમત્તસંયત ગુણસ્થાનક એ ૭મું ગુણસ્થાનક છે, અને અપ્રમત્તસંયત શબ્દથી પ્રમત્તસંયત સિવાયનાં ૭માથી ૧૪મા ગુણસ્થાનક સુધીનાં બધાંની પ્રાપ્તિ થાય છે. અને અહીં પન્નવણાના ટીકાકારે સ્વયં જ અનિવૃત્તિ બાદર ગુણસ્થાનક સુધી માયાપ્રત્યયિકી ક્રિયા સ્વીકારેલ હોવાથી એ પ્રાપ્ત થાય કે - પ્રવચનઉડ્ડાહથી રક્ષણ માટે પ્રવૃત્ત સાધુને ૯મા ગુણસ્થાનક સુધી શુભ કષાયનો વ્યક્ત ઉદય સંભવી શકે છે. અને જે સાધુ તેવા કાર્યમાં પ્રવૃત્ત નથી, તેઓને બાદર કષાય હોવા છતાં વ્યક્ત કષાય ૭મા આદિ
Page #72
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક / શ્લોકઃ ૩૦
૩૮૭ ગુણસ્થાનકમાં ન હોય, પરંતુ ધર્મધ્યાન કે શુક્લધ્યાનમાં પ્રવૃત્તિ હોવાને કારણે અવ્યક્ત કષાય જ હોવાને કારણે તેવા અપ્રમત્ત સાધુઓને માયાપ્રત્યયિકી ક્રિયા માની નથી. ટીકાર્ય :
હે ભગવંત ! અપ્રત્યાખ્યાન ક્રિયા કોને હોય ? હે ગૌતમ ! અન્યતર અપ્રત્યાખ્યાનીને પણ=કાંઈ પણ પ્રત્યાખ્યાન જેને નથી એવા અપ્રત્યાખ્યાની હોય છે.
અહીં માતરચષિ નો અર્થ ગચતર =ર વિન્વિત્, એ પ્રમાણે જાણવો.
હે ભગવંત ! મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા કોને હોય છે ? હે ગૌતમ ! અન્યતર મિથ્યાત્વીને પણ= ભગવાનના વચનનો એક પણ અક્ષર જેને ન રુચે એવા મિથ્યાષ્ટિને, હોય છે.
અહીં અવતરશf નો અર્થ સૂત્રોક્ત એક પણ અક્ષર જેને ન રુચે એ પ્રમાણે જાણવો. વિશેષાર્થ :
પ્રજ્ઞાપના સૂત્રના પાઠમાં આરંભિકી ક્રિયા અન્યતર પણ પ્રમત્તસંયતને છે, એમ કહ્યું, ત્યાં પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિ પ્રમાણે એ અર્થ છે કે, ‘’ શબ્દનો અન્વય પ્રમત્તસંયત સાથે છે અને અન્યતર' નો અર્થ કોઈક પ્રમત્ત સંયતને આરંભિકી ક્રિયા છે અર્થાત્ પડિલેહણાદિ ક્રિયા કરતી વખતે સૂત્રવિધિ પ્રમાણે ઉપયુક્ત ન હોય એવા પ્રમત્તસંયતને આરંભિકી ક્રિયા છે.
પારિગ્રહિક ક્રિયા કોને છે ? તેના જવાબમાં અન્યતર પણ સંયતાસંયતને કહેલ છે, ત્યાં પણ “અનિ' શબ્દ સંયતાસંયતની સાથે યોજવાનો છે, અને ‘ન્યતર'નો અર્થ કોઈક સંયતાસંયતને પારિગ્રહિક ક્રિયા હોય છે અર્થાત્ જે દેશવિરતિધર સમ્યગૂ ઉપયોગપૂર્વક સામાયિક કે પૌષધમાં વર્તતો હોય ત્યારે ધર્મોપકરણ પ્રત્યે પણ મૂછ હોતી નથી, અને ધર્મોપકરણથી અન્ય વસ્તુનો સ્વીકાર તે કરતો નથી, તેથી પારિગ્રાહિતી ક્રિયા તેમને હોતી નથી. યદ્યપિ તેવા સામાયિક-પૌષધવાળાને ધન-સંપત્તિ આદિ હોય છે, પરંતુ સામાયિક-પૌષધના કાળ સુધી ચિત્તથી તેના પ્રત્યેના સંબંધને તે દૂર કરી નાંખે છે, તેથી ત્યાં અનુમોદના હોવા છતાં પારિગ્રહિતી ક્રિયા હોતી નથી. આથી જ તેઓને ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન નથી, પરંતુ દુવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન છે.
માયાપ્રત્યયિકી ક્રિયા અન્યતર અપ્રમત્તને છે, ત્યાં પણ ‘’ શબ્દ અપ્રમત્તસંયત સાથે જોડવાનો છે; અને તેનાથી એ પ્રાપ્ત થાય કે - પ્રમત્તસંયતને તો માયાપ્રત્યયિકી ક્રિયા છે, પરંતુ અન્યતર અપ્રમત્તસંયતને પણ માયાપ્રત્યયિકી ક્રિયા છે. અને ‘કન્યતર' નો અર્થ કોઈકને છે, એમ કરવાનો છે; તેથી એ પ્રાપ્ત થાય કે – પ્રવચનના ઉફાહના પ્રચ્છાદન માટે વલ્લીકરણ સમુદ્દેશાદિમાં કોઈ સાધુ માયાથી વર્તતો હોય, અર્થાત્ માયાકષાયથી નહિ, પરંતુ ચાર કષાયમાંથી કોઈ પણ કષાયથી વર્તતો હોય ત્યારે, તે કષાયનો ઉદય પ્રવચનના ઉડ્ડાહના પ્રચ્છાદન માટે આવશ્યક હોવાથી પ્રશસ્તરૂપ છે, તો પણ તે કષાયથી થતી ક્રિયાને માયાપ્રત્યયિકી કહેવામાં આવે છે.
યદ્યપિ તેવી ક્રિયાનો પ્રારંભ પ્રમત્તસંયત જ કરે છે, પરંતુ પ્રારંભ કર્યા પછી અપ્રમત્તભાવમાં પણ તે
Page #73
--------------------------------------------------------------------------
________________
૩૮૮
પ્રતિમાશતક | શ્લોક: ૩૦ ક્રિયા ચાલુ હોઈ શકે છે. તેથી અપ્રમત્તસંયતને તેવા પ્રશસ્ત કષાયનો ઉદય સંભવી શકે છે, માટે તો માયાપ્રત્યયિકી ક્રિયા કહી છે. જ્યારે અન્ય અપ્રમત્તસંયત મુનિ આત્માના શુદ્ધ ઉપયોગમાં યત્નવાળા હોય છે ત્યારે, વિકલ્પાત્મક કષાયનો ઉદય હોતો નથી, પરંતુ અનિવૃત્તિબાદરjપરાય ગુણસ્થાનક સુધી સર્વ જીવોને કષાયનો ઉદય હોય જ છે. તે પ્રમાણે અવિકલ્પાત્મક એવો સૂક્ષ્મ કષાય ત્યાં હોવા છતાં તેઓને માયાપ્રત્યયિકી ક્રિયા કહેલી નથી, તેથી અન્યતર કોઈક અપ્રમત્તસંયતને માયાપ્રત્યાયની ક્રિયા છે એમ કહેલ છે.
અપ્રત્યાખ્યાની ક્રિયા પણ અન્યતર કોઈ અપ્રત્યાખ્યાનીને હોય છે, ત્યાં ‘કન્યતરસ્થાપિ' નો અર્થ અવતરપિ=ન કિષ્યિ, એ પ્રમાણે પ્રજ્ઞાપનાની ટીકામાં અર્થ કરેલ છે, અને તેનો જ ભાવ સ્પષ્ટ કરતાં કહ્યું કે, જે પ્રત્યાખ્યાન કરતો નથી તેને અપ્રત્યાખ્યાની ક્રિયા હોય છે. તેથી એ પ્રાપ્ત થાય કે – જે કાંઈપણ પ્રત્યાખ્યાન કરતો નથી, તેને અપ્રત્યાખ્યાની ક્રિયા હોય છે, અર્થાત્ અવિરતસમ્યગ્દષ્ટિ કાંઈપણ પ્રત્યાખ્યાન કરતો નથી, તેને અપ્રત્યાખ્યાની ક્રિયા હોય છે.
અહીં વિશેષ એ છે કે, સંવિજ્ઞપાક્ષિક પણ ચોથા ગુણસ્થાનકે હોવાને કારણે અવિરતસમ્યગ્દષ્ટિ છે, અને સર્વવિરતિનું પ્રત્યાખ્યાન તેણે ગ્રહણ પણ કરેલ છે, છતાં ભાવથી અભ્યસ્થિત નહિ હોવાને કારણે સર્વવિરતિનો પરિણામ તેમને થતો નથી. આમ છતાં સ્કૂલ વ્યવહારનય સંવિજ્ઞપાક્ષિકને અપ્રત્યાખ્યાની ક્રિયા માને નહિ, પરંતુ પરિણામસાપેક્ષ પચ્ચખ્ખાણને માનનાર વ્યવહારનયથી તો સંવિજ્ઞપાક્ષિકને પણ અપ્રત્યાખ્યાની
ક્રિયા છે.
મિથ્યાદર્શની ક્રિયા કોને હોય છે ? ત્યાં પણ અન્યતર પણ મિથ્યાષ્ટિને છે, એમ કહેલ છે. તેનાથી એ ફલિત થાય છે, અન્યતર પણ ભગવાનના વચનમાં જેને અરુચિ હોય તેને મિથ્યાદર્શન ક્રિયા છે. અર્થાત્ ભગવાનના બધા વચનમાં અરુચિ હોય તો મિથ્યાદર્શન ક્રિયા છે જ, પરંતુ ભગવાનના એક પણ વચનમાં અરુચિ હોય તો પણ મિથ્યાદર્શન ક્રિયા છે. ટીકાર્ય :
હે ભગવંત ! નારકીને કેટલી ક્રિયા હોય છે ? હે ગૌતમ ! નારકીને પાંચ ક્રિયાઓ કહેલી છે, તે આ પ્રમાણે - આરંભિકીથી મિથ્યાદર્શન પ્રત્યયિકી સુધી પાંચ ક્રિયાઓ હોય છે. એ પ્રમાણે વૈમાનિક સુધી ચોવીસે દંડકમાં સમજવું.
હે ભગવંત ! જે જીવને આરંભિકી ક્રિયા હોય તેને પારિગ્રહિક ક્રિયા હોય ? અને જેને પારિગ્રહિક ક્રિયા હોય તેને આરંભિકી ક્રિયા હોય ?
હે ગૌતમ ! જે જીવને આરંભિકી ક્રિયા હોય તેને પારિગ્રહિક ક્રિયા હોય, ન પણ હોય. વળી જેને પારિગ્રહિકી ક્રિયા હોય તેને આરંભિકી ક્રિયા નિયમો હોય.
હે ભગવંત ! જે જીવને આરંભિકી ક્રિયા હોય તેને માયાપ્રત્યયિકી ક્રિયા હોય ? એમ પૃચ્છા કરે છે.
હે ગૌતમ ! જે જીવને આરંભિકી ક્રિયા હોય તેને માયાપ્રત્યયિકી ક્રિયા નિયમા હોય. વળી, જેને માયાપ્રત્યયિકી ક્રિયા હોય તેને આરંભિકી ક્રિયા હોય પણ ખરી અને ન પણ હોય.
Page #74
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક/ શ્લોકઃ ૩૦
૩૮૯ હે ભગવંત ! જે જીવને આરંભિકી ક્રિયા હોય તેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય ? એમ પૃચ્છા કરે છે.
હે ગૌતમ ! જે જીવને આરંભિકી ક્રિયા હોય તેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય પણ ખરી અને ન પણ હોય. વળી, જેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય તેને આરંભિકી ક્રિયા નિયમો હોય. એ પ્રમાણે મિથ્યાદર્શનપ્રત્યયિકીમાં પણ . સમાન છે.
એ પ્રમાણે પારિગ્રાહિતી ક્રિયાની પણ ઉપરની ત્રણ ક્રિયા સાથે યોજના કરવી.
જેને માયાપ્રત્યયિકી ક્રિયા હોય તેને ઉપરની બે પણ (અપ્રત્યા૦ મિથ્યા) હોય પણ અને ન પણ હોય. જેને ઉપરની બે (અપ્રત્યા. મિથ્યા.) હોય, તેને માયાપ્રત્યધિક નિયમ હોય. જેને અપ્રત્યાખ્યાની ક્રિયા હોય તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા હોય અને ન પણ હોય. વળી જેને મિથ્યાદર્શન પ્રત્યાયની ક્રિયા હોય, તેને અપ્રત્યાખ્યાનક્રિયા નિયમા હોય.
નારકીને આદિથી ચાર ક્રિયા પરસ્પર નિયમા (અવિનાભાવી) હોય. જેને આ (પ્રથમની ચાર) હોય તેને મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા ભજનાએ હોય.
વળી જેને મિથ્યાદર્શનપ્રયિકી ક્રિયા હોય તેને આ ચાર (પ્રથમની ચાર) નિયમ હોય. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમારને પણ જાણવું.
પૃથ્વીકાયને યાવત્ ચઉરિદ્રિયને પાંચે પણ ક્રિયા પરસ્પર નિયમા હોય. પંચેન્દ્રિયતિર્યંચયોનિ વાળાને પહેલેથી ત્રણે પણ પરસ્પર નિયમા હોય. જેને આ (પ્રથમની ત્રણ) ક્રિયા હોય તેને ઉપરની બે ભજનાએ હોય. જેને પછીની બે હોય તેને આ ત્રણે પણ નિયમા હોય. જેને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય તેને મિથ્યાદર્શન પ્રત્યયિકી હોય, ન પણ હોય. વળી જેને મિથ્યાદર્શન પ્રત્યયિકી હોય તેને અપ્રત્યાખ્યાન ક્રિયા નિયમો હોય.
મનુષ્યને જીવની જેમ સમજવું. (પ્રારંભમાં જીવસામાન્યનું કથન કર્યું તેની જેમ સમજવું.) વાણવ્યંતર, જ્યોતિષ, વૈમાનિકને નારકીની જેમ સમજવું.
હે ભગવંત ! જે સમયે જીવને આરંભિકી ક્રિયા હોય તે સમયે પારિગ્રહિક ક્રિયા હોય ? એ પ્રમાણે જેને જે સમયે, જે દેશમાં અને જે પ્રદેશમાં (ઈત્યાદિ ચાર દંડક જાણવા. વિશેષાર્થ:
પ્રજ્ઞાપના સૂત્રની ટીકામાં બતાવ્યા પ્રમાણે ચાર દંડક આ પ્રમાણે જાણવા - (૧) જીવસામાન્યથી ભાવતું વૈમાનિક સુધી ચોવીસ દંડકમાં જે ક્રિયા કહી તે એક દંડક સમજવું. (૨) નં સર્વ ri અંતે જે સમયે જીવને આરંભિકી ક્રિયા હોય છે, તે સમયે પારિગ્રહિતી ક્રિયા હોય ? આ રીતે સમયને ગ્રહણ કરીને પ્રશ્નો અને ઉત્તરો આપવા તે બીજું દંડક સમજવું. (૩) નં રે - જે દેશમાં જીવને આરંભિકી ક્રિયા હોય તે દેશમાં પારિગ્રહિક ક્રિયા હોય ? આ રીતે દેશને આશ્રયીને પ્રશ્નો અને ઉત્તરો આપવા તે ત્રીજું દંડક સમજવું (૪) નં vi - જે પ્રદેશમાં જીવને આરંભિકી ક્રિયા હોય તે પ્રદેશમાં પારિગ્રહિતી ક્રિયા હોય ?
૦-૫
Page #75
--------------------------------------------------------------------------
________________
૩૦
પ્રતિમાશતક | શ્લોક : ૩૦
આ રીતે પ્રદેશને આશ્રયીને પ્રશ્નો અને ઉત્તરો આપવા તે ચોથું દંડક સમજવું.
ટીકાર્યઃ
જેમ નારકીને તેમ સર્વ દેવોને યાવત્ વૈમાનિક સુધી જાણવું. (સૂ. ૨૮૪)
તથા—તે પ્રમાણે હે ભગવંત ! પ્રાણાતિપાતવિરત એવા જીવને શું આરંભિકી ક્રિયા હોય ? યાવત્ મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા હોય ? હે.ગૌતમ ! પ્રાણાતિપાતવિરતને આરંભિકી ક્રિયા હોય પણ અને ન પણ હોય. હે ભગવંત ! પ્રાણાતિપાતવિરત જીવને પારિગ્રહિકી ક્રિયા હોય ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. (અર્થાત્ પ્રાણાતિપાતવિરત જીવને પારિગ્રહિકી ક્રિયા ન હોય. આનાથી એ જણાય છે કે - પ્રાણાતિપાતવિરતને છઠ્ઠા ગુણસ્થાનકે પારિગ્રહિકીનો પરિણામ ન આવે, આરંભિકી ક્રિયા આવે.)
હે ભગવંત ! પ્રાણાતિપાતવિરત જીવને માયાપ્રત્યયિકી ક્રિયા હોય ?
હે ગૌતમ ! હોય પણ, ન પણ હોય.
હે ભગવંત ! પ્રાણાતિપાતવિરત જીવને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા હોય ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. (અર્થાત્ પ્રાણાતિપાતવિરત જીવને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા ન હોય.)
(આનાથી એ જણાય છે કે છઠ્ઠા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનિકી ક્રિયા ન હોય.)
મિથ્યાદર્શનપ્રત્યયિકી માટે પૃચ્છા (કરવી), (અર્થાત્ પ્રાણાતિપાતવિરત જીવને મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા હોય ?) હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. (અર્થાત્ પ્રાણાતિપાતવિરત જીવને મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા ન હોય.) એ પ્રમાણે પ્રાણાતિપાતવિરત મનુષ્યને પણ સમજવી.
એ પ્રમાણે અર્થાત્ પ્રાણાતિપાતવિરતની જેમ માયામૃષાવાદવિરત અર્થાત્ ૧૭ પાપસ્થાનક સુધી જીવને અને મનુષ્યને (ક્રિયા સમજવી.).
હે ભગવંત ! મિથ્યાદર્શનશલ્યવિરત જીવને શું આરંભિકી ક્રિયા હોય ? યાવત્ મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા
હોય ?
હે ગૌતમ ! મિથ્યાદર્શનશવિરત જીવને આરંભિકી ક્રિયા હોય, ન પણ હોય. એ પ્રમાણે થવાથી અપ્રત્યાખ્યાન ક્રિયા અર્થાત્ પારિગ્રહિકીથી અપ્રત્યાખ્યાન ક્રિયા સુધી હોય પણ, ન પણ હોય (અને) મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા ન હોય.
હે ભગવંત ! મિથ્યાદર્શનશલ્યવિરત નારકીને શું આરંભિકી ક્રિયા હોય ? યાવત્ મિથ્યાદર્શનપ્રત્યયિકી
ક્રિયા હોય ?
હે ગૌતમ ! આરંભિકી ક્રિયા હોય યાવત્ અપ્રત્યાખ્યાની ક્રિયા પણ હોય (પ્રથમની ચાર હોય) મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા ન હોય.
એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમારને સમજવું.
હે ભગવંત ! મિથ્યાદર્શનશલ્યવિરત પંચેન્દ્રિયતિર્યંચયોનિવાળાને એ પ્રમાણે જ પૃચ્છા કરવી.
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૩૦
૩૯૧
હે ગૌતમ ! આરંભિકી ક્રિયા હોય યાવત્ માયાપ્રત્યયિકી ક્રિયા હોય (પ્રથમની ત્રણ હોય) અપ્રત્યાખ્યાન ક્રિયા હોય, ન પણ હોય. મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા ન હોય.
જેમ જીવને તે પ્રમાણે મનુષ્યને ક્રિયા સમજવી.
જેમ નારકને તે પ્રમાણે વાણવ્યંતર, જ્યોતિષ, વૈમાનિકને સમજવું.
હે ભગવંત ! આ ક્રિયાઓમાં અર્થાત્ આરંભિકીથી માંડીને યાવત્ મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયાઓમાં, કઈ ક્રિયાઓ કોનાથી અલ્પ છે અથવા બહુ છે ? અહીં પન્નવણા ૨૮૭ સૂત્રમાં અપ્પા વા વહુયા ા પાઠ છે.
હે ગૌતમ ! સર્વથી સ્તોક મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા છે, તેના કરતાં અપ્રત્યાખ્યાન ક્રિયા વિશેષાધિક છે, તેના કરતાં પારિગ્રહિકી ક્રિયા વિશેષાધિક છે, તેના કરતાં આરંભિકી ક્રિયા વિશેષાધિક છે, તેના કરતાં માયાપ્રત્યયિકી ક્રિયા વિશેષાધિક છે. ।। સૂ. ૨૮૭।।
(પદ્મવણાના ક્રિયાપદલેશના મૂળપાઠના કોઈક કોઈક શબ્દની ટીકાનો ભાવ આ પ્રમાણે છે-)
પ્રાણાતિપાત આદિ ક્રિયાઓમાં ક્રિયાશબ્દથી ક્રિયા એટલે કર્મમાં=કર્મબંધમાં, કારણભૂત એવી ચેષ્ટા ગ્રહણ કરવાની છે. આરંભિકી ક્રિયામાં આરંભ=પૃથિવ્યાદિનો ઉપમર્દ, પ્રયોજન=કારણ, જેને છે તે આરંભિકી ક્રિયા છે. પારિગ્રહિકી ક્રિયામાં પરિગ્રહ શબ્દથી પરિગ્રહ એટલે ધર્મોપકરણથી અન્ય વસ્તુના સ્વીકારને અને ધર્મોપકરણ ઉપર મૂર્છાને ગ્રહણ કરેલ છે, અને સ વ અર્થાત્ પર વ=પરિગ્રહ જ, પારિગ્રહિકી ક્રિયા અથવા પરિગ્રહથી નિવૃત્ત=નિષ્પક્ષ, ક્રિયા (તે આત્મામાં થઈ).
છ અહીં પરિગ્રહ જ પારિગ્રહિકી ક્રિયા એ કથનથી એ પ્રાપ્ત થાય કે, ધર્મોપકરણથી અન્ય વસ્તુનો સ્વીકાર અને ધર્મોપકરણમાં વર્તતી મૂર્છા - એ બંને કર્મબંધને અનુકૂળ એવી પારિગ્રહિકી ક્રિયા છે. અને પરિગ્રહથી નિવૃત્ત એ પ્રકારના બીજા વિકલ્પથી એ પ્રાપ્ત થાય કે - પરિગ્રહને કારણે થતો કર્મબંધને અનુકૂળ એવો આત્માનો મૂર્છારૂપ પરિણામ તે જ પારિગ્રહિકી ક્રિયા છે, અને તે મૂર્છા ધર્મોપકરણમાં હોય કે ધર્મોપકરણથી અન્ય વસ્તુના સ્વીકારમાં હોય તે પારિગ્રહિકી ક્રિયા છે.
અહીં સારાંશ એ છે કે, ધર્મોપકરણથી અન્યના સ્વીકારમાં મૂર્છા અવિનાભાવી છે, અને ધર્મોપકરણના સ્વીકારમાં વૈકલ્પિક છે.
માયાપ્રત્યયિકી ક્રિયામાં માયા એટલે અનાર્જવપણું, આ ક્રોધાદિનું ઉપલક્ષણ છે. તે માયા પ્રત્યય–કારણ, જેને છે તે માયાપ્રત્યયા. આનાથી એ પ્રાપ્ત થાય કે, ચારે કષાયોથી થતી જે ક્રિયા તેને માયાપ્રત્યયિકીથી ગ્રહણ કરવાની છે.
અપ્રત્યાખ્યાન ક્રિયામાં અપ્રત્યાખ્યાનથોડો પણ વિરતિના પરિણામનો અભાવ, અને તે જ ક્રિયા= વિરતિના પરિણામના અભાવરૂપ જ ક્રિયા, તે અપ્રત્યાખ્યાનિકી ક્રિયા.
મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયામાં મિથ્યાદર્શન હેતુ જેને છે તે મિથ્યાદર્શનપ્રત્યયા.
‘ઝત્રયરવિ પમત્તસંનતત્તિ’ અહીં ‘પિ’ શબ્દ છે તે ભિન્નક્રમમાં છે. તેથી એ અર્થ પ્રાપ્ત થાય કે
Page #77
--------------------------------------------------------------------------
________________
૩૨
પ્રતિમાશતક | શ્લોક : ૩૦ પ્રમત્તસયત પણ અન્યતરને (આરંભિકી ક્રિયા હોય છે). પ્રમત્તસંયત પણ અન્યતરને આરંભિકી ક્રિયા કેમ હોય છે તે બતાવે છે -
એકતર એવા કોઈને પ્રમાદ હોતે છતે કાયાના દુષ્પયોગભાવથી પૃથિવ્યાદિના ઉપમનનો સંભવ હોવાથી, અન્યતર પ્રમત્તસંયતને આરંભિકી ક્રિયા નિયમાં હોય છે. અર્થાત જ્યારે પ્રમત્તસંયત પ્રમાદ કરતો હોય ત્યારે કાયાનું દુપ્રણિધાન હોય છે, તેથી પૃથિવ્યાદિના ઉપમર્દનનો સંભવ છે. તેથી તેવા પ્રમત્તસંયત આરંભિકી ક્રિયા
જે પ્રમાદવાળો નથી, તેને આરંભિકી ક્રિયા હોતી નથી, એ અર્થ અન્યતર પ્રમસંયતને કહેવાથી પ્રાપ્ત થયો. .
‘ઈ’ શબ્દ અધસ્તનગુણસ્થાનવર્તી અર્થાત્ પ્રમત્તગુણસ્થાનકથી નીચેના બીજાઓને આરંભિકી ક્રિયા નિયમથી હોય છે. એ પ્રકારે નિયમના પ્રદર્શન માટે છે અને તે જ ભાવને સ્પષ્ટ કરતાં બતાવે છે -
પ્રમત્તસંયતને પણ આરંભિકી ક્રિયા હોય છે, તો વળી શેષ દેશવિરતિ આદિને શું કહેવું ?
પ્રમત્તસંયતને પણ જ્યારે પ્રમાદ હોય છે ત્યારે આરંભિકી ક્રિયા હોય છે, તો શેષ દેશવિરતિ આદિને તો આરંભિકી ક્રિયા નિયમો હોય જ છે, એ ભાવ “જિ' શબ્દથી પ્રાપ્ત થાય છે. રેશવિરતિપ્રકૃતિના- પછી “ત' શબ્દ છે તે ‘પિ’ શબ્દના તાત્પર્યના સમાપ્તિ અર્થક છે.
gવએ પ્રમાણે, ઉત્તરત્ર પણ યથાયોગ ‘’ શબ્દની ભાવના કરવી, અર્થાત્ પારિગ્રહિતી આદિ ક્રિયાઓમાં પણ જે બચતર પછી ‘પ' શબ્દ છે તેનું યોજન ભિન્નક્રમમાં છે, તેથી તેનું યોજન સંયતાસંયતાદિમાંe દેશવિરતિ આદિમાં થશે. અને તેનાથી એ પ્રાપ્ત થશે કે, દેશવિરતિમાં પણ પારિગ્રહિક ક્રિયા છે. અને “પિ' શબ્દથી નીચેના ગુણસ્થાનકમાં તો નિયમ છે, એ પ્રકારના નિયમની પ્રાપ્તિ ‘ગરિ' શબ્દથી થશે. તે જ રીતે અન્ય ક્રિયામાં પણ ‘વિ' શબ્દથી નીચેના ગુણસ્થાનકમાં નિયમા ગ્રહણ કરવાનું છે.
પારિગ્રહિતી ક્રિયા સંયતાસંયતને પણ છે=દેશવિરતિને પણ છે. કેમ કે દેશવિરતિને પણ પરિગ્રહનું ધારણ છે. માયાપ્રત્યયા અપ્રમત્તસંયતને પણ છે અને તે કેવી રીતે છે તે બતાવે છે - વલ્લીકરણ સમુદ્દેશાદિમાં પ્રવચન-ઉડાહના પ્રચ્છાદન માટે અપ્રમત્તસંયતને પણ માયાપ્રત્યયિકી ક્રિયા હોય છે.
અપ્રત્યાખ્યાન ક્રિયા અન્યતર અપ્રત્યાખ્યાનીને પણ હોય છે અને તેનું તાત્પર્ય બતાવે છે કે - જે પ્રત્યાખ્યાન કરતો નથી, તેને અપ્રત્યાખ્યાન ક્રિયા છે, એ પ્રમાણે ભાવ છે. અહીં અવતરનો અર્થ અપ્રત્યાખ્યાનીના કોઈ અન્યતરના ગ્રહણ અર્થે નથી, પરંતુ લેશ પણ પ્રત્યાખ્યાન નથી તે જ અર્થને બતાવવા માટે અપ્રત્યાખ્યાનના વિશેષણરૂપે અન્યતરનું ગ્રહણ કરેલ છે. અપ્રત્યાખ્યાનને જ સ્પષ્ટ કરવા અન્યતર શબ્દ છે. મિથ્યાદર્શન ક્રિયા અન્યતર પણ અર્થાત્ સૂત્રોક્ત એક પણ અક્ષર ન રુચતો હોય તેવા મિથ્યાદૃષ્ટિને હોય છે.
અહીં અવતરનો અર્થ અન્યતર મિથ્યાષ્ટિ ગ્રહણ કરવાનો નથી, પરંતુ વિશિષ્ટ મિથ્યાદિ ગ્રહણ કરવાનો છે, અને તે જ અહીં સ્પષ્ટ કરતાં બતાવ્યું કે - સૂત્રના એક પણ અક્ષરની જેને અરુચિ હોય તેવો મિથ્યાદૃષ્ટિ અહીં ગ્રહણ કરવાનો છે.
સૂત્રો¢ gવમગલરમ્ ...... અહીં ‘વ’ થી એ કહેવું છે કે - અધિક અક્ષરમાં કે સૂત્રમાં સર્વથા રુચિ
Page #78
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક/ શ્લોકઃ ૩૦
૩૯૩ વગરનાને તો સુતરાં મિથ્યાદર્શન ક્રિયા છે, પરંતુ એક પણ અક્ષરમાં અરુચિવાળાને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા છે. આ વિશેષતા “અવતર' શબ્દ બતાવે છે, અને તેનાથી એ પ્રાપ્ત થાય કે, છઠ્ઠા આદિ ગુણસ્થાનકમાં વર્તતા સાધુને પણ જ્યારે આકર્ષ દ્વારા મિથ્યાત્વગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે, ત્યારે ભગવદ્ વચનમાં યત્કિંચિત્ શંકા વર્તતી હોય તેઓને પણ મિથ્યાદર્શનખત્યયિકી ક્રિયા છે.
મેરામાં અંતે ઈત્યાદિ ચોવીસ દંડક સૂત્ર સુગમ છે.
હવે આ ક્રિયાઓનો (આરંભિકી આદિ પાંચ ક્રિયાઓનો) પરસ્પર અવિનાભાવ વિચારે છે. તે અર્થાત્ અવિનાભાવ આ પ્રમાણે -
જેને આરંભિકી ક્રિયા છે તેને પારિગ્રહિતી ક્રિયા હોય, ન પણ હોય. પ્રમત્તસંયતને ન હોય, શેષ જીવને હોય એ પ્રમાણે અર્થ છે.
૦ કહેવાનો ભાવ એ છે કે, પ્રમત્તસંયત જ્યારે અશુભ યોગમાં હોય છે, ત્યારે આરંભિકી ક્રિયા હોય છે. તો પણ તેને પારિગ્રહિતી ક્રિયા હોતી નથી, અને શેષ જીવને હોય છે. અર્થાત્ દેશવિરતિ સુધી જેને જેને આરંભિકી ક્રિયા હોય છે, તેને તેને પારિગ્રહિતી ક્રિયા હોય છે.
અને જેને આરંભિકી ક્રિયા હોય, તેને માયાપ્રત્યયા નિયમથી હોય છે. જેને માયાપ્રત્યયા ક્રિયા છે, તેને આરંભિકી ક્રિયા હોય અને ન પણ હોય. પ્રમત્તસંયત અને દેશવિરતિને ન હોય. શેષ અવિરતિસમ્યગ્દષ્ટિ આદિને હોય એ પ્રમાણે ભાવ છે.
કહેવાનો ભાવ એ છે કે, પ્રમસંયત અને દેશવિરતિધર જ્યારે શુભયોગમાં હોય ત્યારે માયાપ્રત્યયા ક્રિયા હોવા છતાં આરંભિકી ક્રિયા તેમને હોતી નથી. અને શેષ અવિરતસમ્યગ્દષ્ટિ આદિને માયાપ્રત્યયા ક્રિયા હોય ત્યારે આરંભિકી ક્રિયા નિયમા હોય છે.
જેને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા હોય તેને આરંભિકી ક્રિયા નિયમથી હોય છે, કેમ કે અપ્રત્યાખ્યાનીને અવશ્ય આરંભનો સંભવ છે. એ પ્રમાણે મિથ્યાદર્શનપ્રત્યયા સાથે પણ અવિનાભાવ ભાવવો, તે આ પ્રમાણે - જેને આરંભિકી ક્રિયા છે. તેને મિથ્યાદર્શનપ્રત્યયા હોય, ન પણ હોય. મિથ્યાષ્ટિને હોય, વળી બાકીનાને ન હોય, એ પ્રમાણે અર્થ છે. વળી જેને મિથ્યાદર્શનપ્રત્યયા ક્રિયા છે, તેને નિયમથી આરંભિકી છે, મિથ્યાષ્ટિને અવિરતિપણાથી અવશ્ય આરંભનો સંભવ છે. આ તે જ આરંભિકી ક્રિયા પારિગ્રહિકાદિ ચાર ઉપરની ક્રિયા સાથે પરસ્પર અવિનાભાવથી સ્વયં વિચારવી. એ પ્રમાણે પારિગ્રહિતી ક્રિયા બાકીની ત્રણ ક્રિયા સાથે, માયાપ્રત્યયા બેની સાથે, અપ્રત્યાખ્યાન ક્રિયા એક મિથ્યાદર્શન પ્રત્યયા સાથે સ્વયં અવિનાભાવ વિચારવો.
અને તે પ્રમાણે કહે છે = મૂળપાઠમાં કહે છે - (તે મૂળ પાઠ આ પ્રમાણે -).
“પૂર્વ પરિદિગાવ તિહિં કરિત્નાદિ સર્ષ સંવારે વ્યા” એ પ્રમાણે પારિગ્રહિક ક્રિયા ઉપરની ત્રણ ક્રિયા સાથે યોજવી ઈત્યાદિ સુગમ છે. કેમ કે ભાવનાનું (યોજનનું) સુપ્રતીતપણું છે.
આ જ અર્થને પાંચે ક્રિયાઓના પરસ્પર સંબંધને ચતુર્વિશતિ દંડકના ક્રમથી ચિતવે છે. નેફયસ .... વારિ ફત્યાદિ એ મૂળપાઠના ચિંતનના સ્થાનનું પ્રતીક છે. જે કારણથી (દિ માત્ અર્થક છે) નારકીઓ ઉત્કર્ષથી અવિરતિ ગુણસ્થાનક સુધી છે, પરતઃ=આગળ નથી. તેથી નારકીઓને આઘ ચાર ક્રિયાઓ પરસ્પર અવિનાભાવી
Page #79
--------------------------------------------------------------------------
________________
૩૯૪
પ્રતિમાશતક | શ્લોક : ૩૦ છે. મિથ્યાદર્શન ક્રિયા પ્રત્યે સ્યાદ્વાદ છે. તેને જ અર્થાત્ સ્યાદ્વાદને જ પૂર્વમાં કહ્યું કે, પારિગ્રાહિતી ક્રિયા બાકીની ત્રણ ક્રિયા સાથે વિચારવી. તે પ્રમાણે મૂળ સૂત્રમાં કહે છે - “નસ થાકો વત્તારિ” ત્યાદ્રિ |
તેનો અર્થ આ પ્રમાણે છે - મિથ્યાષ્ટિને મિથ્યાદર્શન ક્રિયા હોય છે. શેષને હોતી નથી. એ પ્રમાણે સ્યાદ્વાદનું સ્વરૂપ છે.
વળી જેને મિથ્યાદર્શન ક્રિયા છે, તેને આદ્ય ચાર ક્રિયા નિયમથી છે. કેમ કે મિથ્યાદર્શન હોતે જીતે આરંભિકી આદિ ક્રિયાઓનો અવશ્યભાવ છે, એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું.
પૃથિવ્યાદિથી ચઉરિંદ્રિય પર્યવસાન સુધીનાને પાંચે ક્રિયા પરસ્પર અવિનાભાવિની કહેવી. કેમ કે પૃથિવ્યાદિને મિથ્યાદર્શન ક્રિયાનો પણ અવશ્યભાવ છે.
- તિર્યંચપંચેન્દ્રિયને આદ્ય ત્રણ ક્રિયાઓ પરસ્પર અવિનાભૂત છે. કેમ કે યાવત્ દેશવિરતિ સુધી આ ત્રણ ક્રિયાઓનો અવશ્યભાવ છે પછીની બે ક્રિયાઓ સાથે સ્યાદ્વાદ છે. તે જ=તે સ્યાદ્વાદ જ, મૂળ સૂત્રમાં દેખાડે છે. “નસ થાણો વખંતિ” ત્યાદિ સ્યાદ્વાદને બતાવનાર મૂળપાઠનું પ્રતીક છે, અને તે સ્યાદ્વાદનું તાત્પર્ય બતાવે છે - દેશવિરતિને આ બે (પાછળની) ક્રિયા નથી હોતી, બાકીનાને હોય છે, એ પ્રમાણે ભાવ છે. અર્થાત્ આ ભજનારૂપ સ્યાદવાદ છે. જેને વળી ઉપરની બે ક્રિયા છે, તેને આદ્ય ત્રણ નક્કી હોય છે. ઉપરની બે ક્રિયાઅપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શનપ્રત્યયા. ત્યાં અપ્રત્યાખ્યાન ક્રિયા અવિરતિસમ્યગ્દષ્ટિ સુધી છે, મિથ્યાદર્શન ક્રિયા મિથ્યાદૃષ્ટિને હોય છે. આદ્ય ત્રણ ક્રિયા દેશવિરતિ સુધી હોય છે. આથી ઉપરની બે ક્રિયાના ભાવમાં અવશ્ય આદ્ય ત્રણનો સંભવ છે.
હવે અપ્રત્યાખ્યાન ક્રિયાનો અને મિથ્યાદર્શનક્રિયાનો તિર્યચપંચેન્દ્રિયમાં પરસ્પર અવિનાભાવ દેખાડે છે - તેનો મૂળ પાઠ “નસ અપવ્યવસ્થા શિરિયા” ઈત્યાદિ ભાવિત છે. (અહીં પ્રત્યાધ્યાનજિયા, મિથ્યવર્શનક્રિયાથી જે ષષ્ઠી છે, તે કર્માર્થક છે અને તિ િપન્વેન્દ્રિય માં ષષ્ઠી છે તે કર્યું અર્થક છે.)
જેમ જીવપદમાં તેમ મનુષ્યમાં કહેવું. જેમ નારકીને તેમ વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને કહેવું.
આ પ્રમાણે આ એક દંડક=૨૪ દંડકમાં પાંચ ક્રિયાનું યોજન કર્યું, તે એક દંડક સમજવું. પ્રમુખેવાળું ..... થી યથા નૈચિ , અહીં સુધીનું કથન તે એક દંડક છે.
નં સર્વ નં મતે ! ઈત્યાદિક દ્વિતીય દંડક, = i મંતે ! ઈત્યાદિક તૃતીય દંડક, નં પH , ઈત્યાદિક ચતુર્થ દંડક છે.
અહીં જે સમયે જીવને આરંભિકી ક્રિયા હોય તે સમયે પારિગ્રહિક ક્રિયા હોય કે ન હોય ? ઉત્તર :- હોય પણ ખરી અને ન પણ હોય.
અશુભયોગમાં વર્તતા પ્રમત્તસંયતને જે સમયે આરંભિકી ક્રિયા હોય છે, તે જ સમયે પારિગ્રહિક ક્રિયા નથી હોતી, અને પ્રમત્તસંયત પૂર્વના દેશવિરત આદિઓને જે સમયે આરંભિકી ક્રિયા હોય છે, તે જ સમયે પારિગ્રહિતી ક્રિયા હોય છે. આ રીતે યોજન કરવું.
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૩૦
૩૯૫
આ જ રીતે દરેક ક્રિયાઓનું પરસ્પર સમયને આશ્રયીને યોજન કરવું. તે જ રીતે દેશને આશ્રયીને અને પ્રદેશને આશ્રયીને પણ ક્રિયાઓનું સમ્યગ્ યોજન કરવું.
હવે ચોવીસ દંડકોમાં ૧૮ પાપસ્થાનકવિરતને ક્રિયાઓનું યોજન બતાવે છે ‘વાળાાવિરયમ્સ નું મંતે રૂત્પાતિ' મૂળનું પ્રતીક છે.
પ્રાણાતિપાતવિરતને આરંભિકી ક્રિયા હોય અને ન પણ હોય. પ્રમત્તસંયતને હોય અને બાકીનાને (અપ્રમત્તસંયત વગેરેને) ન હોય, એ પ્રમાણે ભાવ છે.
પ્રાણાતિપાતવિરતને પારિગ્રહિકી ક્રિયા નિષેધ્ય છે, કેમ કે સર્વથા પરિગ્રહથી નિવૃત્તપણું છે. અન્યથા અર્થાત્ સર્વથા પરિગ્રહથી નિવૃત્તપણું ન માનીએ તો, સમ્યક્ પ્રાણાતિપાતવિરતિની અનુપપત્તિ છે.
પ્રાણાતિપાતવિરતને માયાપ્રત્યયા ક્રિયા હોય, ન પણ હોય. જે કારણથી અપ્રમત્તસંયતને પણ ક્યારેક પ્રવચનમાલિન્યથી રક્ષણ માટે હોય. વળી શેષકાળે ન હોય.
પ્રાણાતિપાતવિરતને અપ્રત્યાખ્યાન ક્રિયા, મિથ્યાદર્શનપ્રત્યયા સર્વથા નિષેધ કરાય છે. કેમ કે તે બે ક્રિયાના ભાવમાં પ્રાણાતિપાતવિરતિનો અયોગ છે અને પ્રાણાતિપાતવિરતિના બે પદો છે. તે આ પ્રમાણે - જેમ જીવને અને મનુષ્યને, ત્યાં જેમ સામાન્યથી જીવને આશ્રયીને કહ્યું, તેમ મનુષ્યને આશ્રયીને કહેવું.
તે જ વાત સ્પષ્ટ કરે છે. “વં પાળવાવિયસ્ત .....” આ રીતે અર્થાત્ પ્રાણાતિપાતવિરતને જે રીતે કહ્યું એ રીતે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી અર્થાત્ માયામૃષાવાદવિરતની પ્રાપ્તિ થાય, અને તે જીવ અને મનુષ્યને આશ્રયીને આરંભાદિ ક્રિયાઓના યોજનરૂપ જાણવું.
મિથ્યાદર્શનશલ્યવિરતને આશ્રયીને પાંચ ક્રિયાઓનું યોજન બતાવે છે
મિથ્યાદર્શનશલ્યવિરતને આશ્રયીને મૂળનું સૂત્ર આ પ્રમાણે છે
-
“મિચ્છાવંતનતત્ત્તવિવસ જું મંતે નીવલ્સ રૂાવિ” મિથ્યાદર્શનશલ્યવિરતને આરંભિકી હોય, ન પણ હોય, અને એનો ભાવ બતાવે છે -
પ્રમત્તસંચતાન્ત સુધીના જીવોને હોય, બાકીનાને=અપ્રમત્તસંયત આદિને, ન હોય એ પ્રમાણે ભાવાર્થ છે. પારિગ્રહિકી ક્રિયા દેશવિરતિ સુધી હોય આગળ ન હોય, માયાપ્રત્યયા પણ અનિવૃત્તિબાદરસંપરાય સુધી હોય આગળ ન હોય. અપ્રત્યાખ્યાન ક્રિયા પણ અવિરતિસમ્યગ્દષ્ટિ સુધી હોય આગળ ન હોય.
તેથી કરીને આ પણ ક્રિયાઓને આશ્રયીને=આરંભિકી આદિ ક્રિયાઓને આશ્રયીને, મૂળમાં “સિય પ્નદ્ સિય નો જ્ન” એ પ્રમાણે કહેવું. તે પ્રમાણે કહે છે - વં ખાવ અપવ્યવવાિિરયા કૃતિ મૂળનો પાઠ છે. મિથ્યાદર્શનપ્રત્યયા વળી નિષેધ્ય છે. મિથ્યાદર્શનશલ્યવિરતને તેનો મિથ્યાદર્શનપ્રત્યયાનો, અસંભવ છે.
=
ચોવીસ દંડકની વિચારણામાં ક્રિયાઓનું યોજન બતાવે છે -
નારકીથી માંડીને સ્તનિતકુમાર સુધીનાને ચાર ક્રિયા કહેવી. મિથ્યાદર્શનપ્રત્યયા નિષેધ્ય છે. તિર્યંચપંચેન્દ્રિયમાં પહેલી ત્રણ ક્રિયા નિયમથી કહેવી, અપ્રત્યાખ્યાન ક્રિયા વિકલ્પે છે દેશવિરતિને નથી બાકીનાને છે, એ પ્રમાણે ભાવ છે. મિથ્યાદર્શનપ્રત્યયા નિષેધ્ય છે.
=
જેમ સામાન્ય જીવને તે પ્રમાણે મનુષ્યને ક્રિયાઓનું યોજન કહેવું.
Page #81
--------------------------------------------------------------------------
________________
369
प्रतिभाशds/Acts:30 જેમ નારકીને તેમ વ્યંતર આદિઓને ક્રિયાઓનું યોજન કહેવું. હવે આ જ આરંભિકી આદિ ક્રિયાઓનું પરસ્પર અલ્પબદુત્વ કહે છે - एयासि णं इत्यादि ..... भूण पा6- प्रती छे.
સર્વથી થોડી મિથ્યાદર્શનપ્રત્યયા ક્રિયા છે, કેમ કે મિથ્યાષ્ટિઓને જ તે ક્રિયા છે. તેનાથી અપ્રત્યાખ્યાન ક્રિયા વિશેષાધિક છે, કેમ કે અવિરતિસમ્યગ્દષ્ટિને અને મિથ્યાદષ્ટિને તે ક્રિયા છે. તેનાથી પણ પારિગ્રહિતી ક્રિયા વિશેષાધિક છે, કેમ કે દેશવિરતિઓને અને પૂર્વેનાને અવિરતિસમ્યગ્દષ્ટિઓને અને મિથ્યાષ્ટિઓને, તે ક્રિયા હોય છે. તેનાથી પણ આરંભિકી ક્રિયા વિશેષાધિક છે, કેમ કે પ્રમત્તસંયતોને અને પૂર્વેના ત્રણેને તે ક્રિયા હોય છે. તેનાથી પણ માયાપ્રત્યયા ક્રિયા વિશેષાધિક છે, કેમ કે અપ્રમત્તસંયતને પણ તે ક્રિયા હોય છે. આ પ્રમાણે પાવણાની વૃત્તિમાં કહ્યું છે.
'अप्रमत्तसंयतानामपि' - मही अपि था पूर्वन। बधान सभुय्यय ४२वानो छ. स्थान :
પૂર્વે પ્રજ્ઞપ્તિસૂત્રનો પાઠ આપ્યો તેની પૂર્વે કહેલું કે, દ્રવ્યસ્તવનું ચારિત્રમોહનીયના ક્ષયોપશમજનન દ્વારા ફળથી અસદુઆરંભનિવૃત્તિફળપણું છે. ત્યાં પૂર્વપક્ષી કહે કે, દ્રવ્યસ્તવનું સ્વરૂપ પૃથ્વી આદિના ઉપમદનરૂપ होवाथी सावध३५छ, तो असमारंभानिवृत्ति३५j uथी होछो? ते शनिवार सथै अपि च' થી સમુચ્ચય કરતાં કહે છે - टीका:
अपि च क्रिया शुभाशुभा वाऽध्यवसायानुरोधेनैव भगवद्भिरिष्यते, साधोरर्शच्छेदाधिकारे, तथाप्रसिद्धेः ।
तदुक्तम्भगवत्यांषोडशशतके तृतीयोदेशके -अणगारस्स जंभाविअप्पणोछटुंछट्टेणं अणिक्खित्तेणं जाव आतावेमाणस्स णं पुरच्छिमेणं अवड्ढं दिवसं नो कप्पति, हत्थं वा पायं वा बाहुं वा ऊरूं वा आऊंटावेत्तए वा पसारेत्तए वा । पच्छिमेणं से अवड्ढं दिवसं कप्पइ, हत्थं वा पायं वा जाव ऊरूं वा आऊंटावेत्तए वा पसारेत्तए वा । तस्स य अंसियाओ लंबंति । तं चेव वेज्जे अदक्खुइसि पाडेइ अंसियाओ छिंदेज्जा । से णूणं भंते ! जे छिंदइ तस्स किरिया कज्जइ जस्स छिज्जइ णो तस्स किरिया कज्जइ, णणत्थ एगेणं धम्मंतराइएणं हंता गो० ! जे छिंदइ जाव धम्मंतराइएणं 'पुरच्छिमेणं त्ति' पूर्वभागे-पूर्वाह्न इत्यर्थः ।। अवड्ढं ति' - अपगतार्द्धम्= अर्धदिवसं यावत् न कल्पते हस्ताद्याकुञ्चयितुं कायोत्सर्गव्यवस्थित-त्वात् । पच्छिमेणं त्ति= पश्चिमभागे, 'अवड्ढे ति' दिनार्द्ध यावत् कल्पते, हस्ताद्याकुञ्चयितुं कायोत्सर्गाभावात् । एतच्च चूर्ण्यनुसारतया व्याख्यातम् । तस्स य' त्ति, तस्य पुनः साधोरेवं कायोत्सर्गाभिग्रहवत: । 'अंसियाओ' त्ति अर्शासि तानि च नासिकासत्कानि इति चूर्णिकारः । तं च त्ति' तं चानगारं कृतकायोत्सर्ग लम्बमानार्शसं, 'अदक्खु त्ति'= अद्राक्षीत् । ततश्चार्शसा० छेदार्थ 'इसि पाडइ'
Page #82
--------------------------------------------------------------------------
________________
૩૭
પ્રતિમાશતક / બ્લોક : ૩૦ मनागनगारं भूम्यां पातयति, नापातितस्यार्शच्छेदः कर्तुं शक्यत इति । 'तस्स त्ति' वैद्यस्य क्रिया व्यापाररूपा, सा च शुभा धर्मबुद्ध्या छिन्दानस्य, लोभादिनात्वशुभा क्रियते भवति । 'जस्स छिज्जई' यस्य साधोरऑसि छिद्यन्ते नो तस्य क्रिया भवति निर्व्यापारत्वात् । किं सर्वथा क्रियाया अभावः ? नैवम् । अत आह -'णणत्थे त्ति' न इति चोऽयं निषेधः सोऽन्यत्रैकस्माद् धर्मान्तरायात्, धर्मान्तरायलक्षणा क्रिया तस्यापि भवतीति भावः । धर्मान्तरायश्च शुभध्यानविच्छेदादर्शच्छेदानुमोदनाद् वेति वृत्तौ ।। ટીકાર્ચ -
૩પ .... તથા પ્રસિદ્ધ અને વળી અધ્યવસાયના અનુરોધથી જ ભગવાન વડે ક્રિયા શુભ કે અશુભરૂપ કહેવાયેલી છે, કેમ કે અર્થચ્છેદના અધિકારમાં તે પ્રકારની પ્રસિદ્ધિ છે.
વિશેષાર્થ :
દ્રવ્યસ્તવમાં પુષ્પાદિને પીડા વગેરે થાય છે, તેથી તે અશુભ છે; અને સામાયિકાદિની ક્રિયા જીવોની પીડાના પરિહારરૂપ હોવાથી શુભ છે, તેથી સાધુને દ્રવ્યસ્તવની અનુમતિ ઈષ્ટ નથી, એ પ્રકારના પૂર્વપક્ષીના આશયનું નિરાકરણ કરવા અર્થે કહે છે કે – બાહ્ય હિંસાદિને આશ્રયીને ક્રિયા શુભાશુભરૂપ નથી, પરંતુ અધ્યવસાય વડે જ ક્રિયા શુભાશુભરૂપ ભગવાને કહેલી છે. તેથી દ્રવ્યસ્તવમાં કરાતી ક્રિયા અધ્યવસાયથી શુભરૂપ છે, માટે સાવદ્યરૂપ નથી, પરંતુ અસદ્ આરંભની નિવૃત્તિફળસ્વરૂપ છે. અને ભગવાને અધ્યવસાયના અનુરોધથી જ ક્રિયાને શુભાશુભરૂપ કહી છે, તેને સ્થાપન કરવા માટે કહે છે કે – ભગવતીમાં સાધુના અર્થચ્છેદના અધિકારમાં તે પ્રકારે પ્રસિદ્ધિ છે, અર્થાત્ અધ્યવસાયને આશ્રયીને ક્રિયાની શુભ-અશુભતાની પ્રસિદ્ધિ છે. ટીકાર્ય :
તકુ.. તૃતીયાદેશ - ભગવતીના સોળમા શતકના ત્રીજા ઉદ્દેશકમાં તે કહેવાયેલું છે=સાધુને અર્થચ્છેદનો અધિકાર કહેવાયેલો છે. (તે આ પ્રમાણે -)
MIR ..... ભાવિતાત્મા સાધુ અવિક્ષિપ્ત અર્થાત્ સતત છઠ્ઠના પારણે છઠ્ઠ કરતો હોય યાવત્ આતાપના લેતો હોય તો તેને પૂર્વાહ્નમાં અર્થો દિવસ અર્થાત્ દિવસના પૂર્વના અર્ધા ભાગમાં હાથ કે પગ કે બાહુ કે યાવત્ સાથળ સંકોચવા કે પસારવા કહ્યું નહિ. (કેમ કે કાયોત્સર્ગમાં વ્યવસ્થિત અર્થાત્ રહેલો છે.)
પશ્ચિમના અર્થાત્ દિવસના પાછલા અર્ધા ભાગમાં હાથ કે પગ કે બાહુ કે કાવત્ સાથળ સંકોચવા કે પસારવા કલ્પે છે. કેમ કે કાયોત્સર્ગનો અભાવ છે. ચૂણિને અનુસાર આ વ્યાખ્યાન કરેલું છે -)
તેના અર્થાત્ કાયોત્સર્ગના અભિગ્રહવાળા તે સાધુના, અર્થ અર્થાત્ નાક સંબંધી મશા લટકતા હોય તેને અર્થાત્ કરાયેલા કાયોત્સર્ગવાળા, લટકતા અર્શવાળા સાધુને વૈદ્ય જુએ, (તેથી અર્શને છેદવા) સાધુને પૃથ્વી પર મનાફ પાડે, (કેમ કે સાધુને પાડ્યા વિના અર્શ છેદી ન શકાય) અને અર્શાવે છેદે.
Page #83
--------------------------------------------------------------------------
________________
૩૮
પ્રતિમાશતક | શ્લોકઃ » હે ભગવંત ! જે છેદે છે તેને અર્થાત્ વૈદ્યને ક્રિયા હોય છે? જેને છેદે છે તેને અર્થાત્ સાધુને એક ધર્મના અંતરાયને છોડીને ક્રિયા નથી હોતી ? આ પ્રકારના પ્રશ્નનો ભગવાન ઉત્તર આપે છે -
હે ગૌતમ ! જે છેદે છે ત્યાંથી માંડીને ધમાંતરાય સુધી તે પ્રમાણે જ ગ્રહણ કરવું. અર્થાત્ એ પ્રકારનું (ઉપરોક્ત) જે ગૌતમસ્વામીનું પ્રમ્બરૂપે કથન છે, તે તેમ જ છે.
ચૂર્ણિકારનું તાત્પર્ય આ પ્રમાણે છે - ધર્મબુદ્ધિથી છેદતા એવા વૈદ્યને વ્યાપારરૂપક્રિયા શુભ હોય છે અથવા લોભ વગેરેથી કરે તો અશુભ ક્રિયા હોય છે. જે સાધુના અર્થને છેદે છે. તે સાધુને ક્રિયા નથી, કેમ કે નિર્ચાપારપણું છે. શું સર્વથા ક્રિયા ન હોય ? એવી આશંકાને દૂર કરતાં કહે છે - નવમ્ -
આથી કહે છે - .’ એક ધમતરાયને છોડીને બીજી ક્રિયા ન હોય અર્થાત્ ધમતરાયલક્ષણ ક્રિયા તેમને સાધુને, પણ હોય છે, એ પ્રમાણે ભાવ છે.
ધમતરાય શું છે તે બતાવે છે -
શુભધ્યાનનો વિચ્છેદ થવાથી અથવા તો અર્થચ્છેદની અનુમોદનાથી ધમાંતરાય થાય છે. વિશેષાર્થ:
અનિક્ષિપ્ત એવા છઠ્ઠ વડે છઠ્ઠને કરતા અને આતાપના લેતા ભાવિતાત્મા અણગારને, દિવસના પૂર્વભાગમાં હાથ-પગ-બાહુ-સાથળ આદિનું આકુંચન કે પ્રસારણ કરવું કલ્પતું નથી, એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે – અણગારો સંયમ ગ્રહણ કર્યા પછી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા ગ્રહણ કરે છે ત્યારે, દિવસના પ્રથમ બે પ્રહર સૂત્રપોરિસી આદિ કરે છે; અને ત્યારબાદ જ્યારે ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા નિષ્પન્ન થાય છે, પછી તે સૂત્રથી આત્માને ભાવિત કરવા અર્થે ધ્યાનાદિ કરે છે ત્યારે, શક્તિવાળા મહાત્માઓ ધન્ના અણગાર આદિની જેમ સતત છઠ્ઠના પારણે છઠ્ઠ કરે છે, અને ઉનાળામાં સૂર્યની આતાપના લેતા હોય છે, જેથી પ્રતિકૂળ ભાવોમાં પણ વેષરહિત સમભાવનો પ્રકર્ષ નિષ્પન્ન થાય છે. અને એવા આતાપના લેતા ભાવિતાત્મા અણગારને બે પ્રહર સુધી ધ્યાનમાં જ યત્ન કરવાનો હોય છે, તેથી હસ્તાદિનું પ્રસરણ તેઓને કરવાનું હોતું નથી, અને ત્રીજા પ્રહરમાં ભિક્ષાદિ અર્થે કે શારીરિક મલનિર્ગમન અર્થે કે વિહારાદિ અર્થે હસ્તાદિપ્રસરણ કરવું કહ્યું છે. અને કોઈ પૂર્વકર્મના દોષથી તે ભાવિતાત્મા અણગારને નાકમાં મસાઓની વૃદ્ધિ થાય છે અને તેને વૈદ્ય જુએ ત્યારે ભક્તિના કારણે અથવા ભક્તિવાળા સારા શ્રાવકના કથનથી અર્થાદિના લોભને કારણે અર્શાદિનો છેદ કરે છે, ત્યારે મુનિને થોડા નીચે પાડે અને અર્થોને છેદે છે, તેને હે ભગવંત ! ક્રિયા હોય છે ? અર્થાત્ જે વૈદ્ય સાધુના મસાને છેદે છે, તે વૈદ્યને ધર્મબુદ્ધિથી કરે તો શુભક્રિયા અને અર્થાતિના લોભથી કરે તો અશુભક્રિયા હોય છે ? અને જેમના=મુનિના અર્થોને છેદે છે.તે મુનિને ક્રિયા નથી હોતી ? આ પ્રમાણે ગૌતમસ્વામી ભગવાનને પ્રશ્ન કરે છે. અને પ્રશ્ન કરતાં કહે છે કે, શું સર્વથા ક્રિયાનો અભાવ છે ? અથવા એક ધર્માતરાયથી અન્યત્ર ક્રિયાનો અભાવ છે ? એ પ્રકારનો ગૌતમસ્વામીનો ભગવાનને બીજો પ્રશ્ન છે. તેના જવાબરૂપે ભગવાન દંતા' યમ ! થી કહે છે કે, હે ગૌતમ ! એમ જ છે. અર્થાતુ જે
Page #84
--------------------------------------------------------------------------
________________
૩૯
મતિમાશતક | શ્લોકઃ ૩૦ છેદે છે ત્યાંથી માંડીને યાવતું ધર્માન્તરાળ’ એ પ્રકારનું જે ગૌતમસ્વામીનું પ્રશ્નરૂપે કથન છે, તે તેમ જ છે= પ્રથમ પ્રશ્નનો ભગવાન જવાબ આપે છે કે, જે મુનિના અર્થોને છેદે છે તે મુનિને ક્રિયા હોતી નથી, અને બીજા પ્રશ્નનો ભગવાન જવાબ આપે છે કે, ધર્મમાં અંતરાયને છોડીને બીજી ક્રિયા મુનિને હોતી નથી, તે તેમ જ છે અર્થાત્ જે રીતે પ્રશ્ન કર્યો તેનો ઉત્તર તેમ જ છે.
મૂળમાં જે ‘પત્થાબં ધનંતરારૂપ' કહ્યું તેનું ભગવતીસૂત્રની વૃત્તિ પ્રમાણે તાત્પર્ય જણાવતાં કહે છે –
જે સાધુના અર્થોને છેદે છે તે સાધુને ક્રિયા નથી હોતી ? ત્યાં પ્રશ્ન કર્યો કે, શું સર્વથા ક્રિયા હોતી નથી ? એ પ્રકારનો ગૌતમસ્વામીનો પ્રશ્ન છે. તેના ઉત્તરરૂપે કહે છે કે, નૈવમ્.' અહીં મૂળમાં ‘વન્' શબ્દ નથી તે અધ્યાહારરૂપે સમજવું. તેનાથી એ પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે નથી. અર્થાત્ સર્વથા ક્રિયાનો અભાવ છે એમ નથી. તો પ્રશ્ન થાય કે, કઈ ક્રિયાને છોડીને ક્રિયાનો અભાવ છે ? આથી કરીને કહે છે –“ન' એ પ્રમાણે આ નિષેધ છે, તે એક ધર્માતરાય ક્રિયાથી અન્યત્ર છે. અર્થાત્ જે સાધુના અર્થોને છેદે છે તે સાધુને પણ ધમતરાયલક્ષણ ક્રિયા હોય છે.
ત્યાં પ્રશ્ન થાય કે, ધર્માતરાય શું છે ? તે બતાવતાં કહે છે, શુભધ્યાનના વિચ્છેદથી અથવા અર્થચ્છેદના અનુમોદનથી ધર્માતરાય છે અર્થાત્ ધર્માતરાયરૂપ ક્રિયા છે.
કહેવાનો ભાવ એ છે કે, જ્યારે વૈદ્ય મુનિના અર્થનો છેદ કરે છે ત્યારે મુનિને શુભધ્યાનના વિચ્છેદરૂપ ધર્મમાં અંતરાયરૂપ ક્રિયા થાય છે, કેમ કે શુભધ્યાન એ ધર્મરૂપ છે અને તેના વિચ્છેદની ક્રિયા એ ધર્મમાં અંતરાયરૂપ છે. અથવા તો વૈદ્ય સાધુના અર્થનું છેદન કરે છે તે વૈદ્ય ઉચિત ક્રિયા કરે છે, તે પ્રકારનો પરિણામ સાધુને થાય છે, તેથી તે અર્થચ્છેદનના અનુમોદનરૂપ પરિણામ ધર્માતરાયરૂપ છે. કેમ કે પૂર્વે જે શુભધ્યાનરૂપ ધર્મ ચાલતો હતો, તેનો વિચ્છેદ થવાથી જ આ જાતની અનુમોદનાનો પરિણામ થઈ શકે છે. તેથી તે અનુમોદનાથી ધર્માતરાયરૂપ ક્રિયા થાય છે તેમ કહ્યું છે. ટીકા :
क्रियाया अध्यवसायानुरोधित्वमेव चाश्रित्येमानि सूत्राणि प्रज्ञापनाया प्रावर्तिषत -
“~િ i અંતે ! નીવાળું પાવી વિકરિયા ક્નતિ ?, દંતા ! ઓ ! મ િ #હિં જ બં! जीवाणं पाणातिवाएणं किरिया कज्जति ? गो० ! छसु जीवनिकाएसु । अस्थि णं भंते !
नेरइयाणं पाणाइवाएणं किरिया कज्जति ? गो० ! एवं चेव । एवं जाव निरंतरं वेमाणियाणं । अत्थि णं भंते ! जीवाणं मुसावाएणं किरिया कज्जति ? हंता ! अत्थि । कम्हि णं भंते ! जीवाणं मुसावाएणं किरिया कज्जति ? गो० । सव्वदव्वेसु । एवं निरंतरं नेरइयाणं जाव वेमाणियाणं । अत्थि णं भंते ! जीवाणं अदिण्णादाणेणं किरिया कज्जति ? हंता अत्थि ! कम्हि णं भंते ! जीवाणं अदिण्णादाणेणं किरिया कज्जति ? गो० गहणधारणिज्जेसु दव्वेसु । एवं नेरइयाणं निरंतरं जाव वेमाणियाणं । अत्थि णं भंते !
Page #85
--------------------------------------------------------------------------
________________
४००
प्रतिभाशतs/cs: 30 जीवाणं मेहुणेणं किरिया कज्जति ? हंता अस्थि । कम्हि णं भंते ! जीवाणं मेहुणेणं किरिया कज्जति ? गो० ! रुवेसु वा रुवसहगतेसु वा दव्वेसु । एवं नेर० निरं० जाव वेमाणियाणं । अस्थि णं भंते ! जीवाणं परिग्गहेणं किरिया० कज्जति ? हंता अस्थि । कम्हि णं भंते ! परिग्गहेणं किरि० कज्जति ? गो० ! सव्वदव्वेसु । एवं नेर० जाव वेमाणियाणं । एवं कोहेणं, माणेणं, मायाए, लोभेणं, पेज्जेणं, दोसेणं, कलहेणं, अब्भाक्खाणेणं, पेसुनेणं, परपरिवाएणं, अरतिरतीए, मायामोसेणं, मिच्छादसणसल्लेणं । सव्वेसु जीवनेरइयाइभेएणं भाणिअव्वं । निरंतरं जाव वेमाणियाणं ति । एवं अट्ठारस एते दंडगा (सू० २८०) अत्र मलयगिरिः 'अस्त्येतत् । ‘णं' इति वाक्यालङ्कारे । भदंत जीवानां प्राणातिपातेन-प्राणातिपाताध्यवसायेन, क्रिया सामर्थ्यात्प्राणातिपातक्रिया क्रियते । कर्मकर्तर्ययं प्रयोगः भवतीत्यर्थः । अतीतनयाभिप्रायात्मकोऽयं प्रश्नः । कतमोऽत्र नयोऽयमध्यवसायपृष्टमिति चेत् ? उच्यते-ऋजुसूत्रः, तथाहि-ऋजुसूत्रस्य हिंसापरिणतिकाल एव प्राणातिपातक्रियोच्यते इत्यर्थः, पुण्यपापकर्मोपादानानुपादानयोरध्यवसायानुरोधितत्वात् नान्यथापरिणताविति । भगवानपि तं ऋजुसूत्रनयमधिकृत्य प्रत्युत्तरमाह-'हंता अत्थि' 'हंता' इति सम्प्रेषणप्रत्यवधारणविवादेषु, अत्र प्रत्यवधारणे । अस्त्येतत् प्राणातिपाताध्यवसायेन प्राणातिपातक्रिया भवति, ‘परिणामियं' पमाणं णिच्छयमवलंबमाणाणं' (ओ० नि० ७६१) इत्याद्यागमवचनस्य स्थितत्वात् । इदमेव वचनमधिकृत्यावश्यकेऽपीदं सूत्रं प्रावतिष्ट । “आया चेव अहिंसा आया हिंसत्ति णिच्छओ एसो" (ओ० नि० ७५५) इति व्याचष्टे । "मृषावादादौ तु क्रिया यथायथं प्राणातिपातादिका भवतीति ।।" टीमार्थ :
क्रियाया ..... प्रावर्तिषत -याना मध्यवसायमनुरोधीपणाने ४ आश्रयाने या पक्ष्यमाए। सूत्रो प्रशापनामा प्रवत छ -
अत्थि णं ..... मगत मा छ ?=पक्ष्यमाए। सा छ ? अने त ०४ ताव छ - ®पाने प्रातिपात 43 અર્થાત્ પ્રાણાતિપાતઅધ્યવસાય વડે ક્રિયા=પ્રાણાતિપાતક્રિયા છે ?
गौतम ! छे ०४. (Aणी अत्थि पछी हंता 'प्रत्यपधार' अर्थमा छ तो अर्थ अस्ति एव=छ ०४, में प्रभाए समो .) હે ભગવંત ! જીવોને કોનામાં પ્રાણાતિપાત વડે ક્રિયા હોય છે ?
હે ગૌતમ ! છ જવનિકાયમાં હોય છે. (હવે ૨૪ દંડકમાં પ્રાણાતિપાત વડે ક્રિયાની પૃચ્છા અને ઉત્તર पता छ .)
હે ભગવંત ! નારકીઓને પ્રાણાતિપાત વડે ક્રિયા છે ? હે ગૌતમ ! એ પ્રમાણે જ છે. એ પ્રમાણે યાવત્ નિરંતર વૈમાનિક સુધી (૨૪ જીવ દંડકમાં) સમજી લેવું.
मगत ! सा छ ? भृपापा 43=भूषावामध्यवसाय 43, जिया=भूषापाया पौने छ ?
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતકશ્લોક: ૩૦
૪૧ હે ગૌતમ ! છે જ. હે ભગવંત ! કોને વિષે જીવ મૃષાવાદક્રિયા કરે છે ?
હે ગૌતમ ! સર્વદ્રવ્યોને વિષે જીવ મૃષાવાદક્રિયા કરે છે. એ પ્રમાણે નિરંતર નારકોને યાવત્ વૈમાનિક સુધી ૨૪ દંડકમાં કહેવું. *
હે ભગવંત આ છે ? જીવોને અદત્તાદાનઅધ્યવસાય વડે ક્રિયા અર્થાત્ અદત્તાદાન ક્રિયા છે? હે ગૌતમ ! છે જ. હે ભગવંત ! કોના વિષે જીવોને અદત્તાદાનક્રિયા હોય છે?
હે ગૌતમ ! ગ્રહણ અને ધારણ યોગ્ય દ્રવ્યોમાં અદત્તાદાનક્રિયા હોય છે. એ પ્રમાણે નારકીઓને યાવત્ વૈમાનિક પર્યત ૨૪ દંડકમાં સમજવું.
હે ભગવંત ! આ છે ? જીવોને મૈથુનઅધ્યવસાય વડે ક્રિયા=મૈથુનક્રિયા છે ? હે ગૌતમ ! છે જ. હે ભગવંત ! કોના વિશે જીવોને મૈથુનક્રિયા હોય છે ?
હે ગૌતમ ! રૂપ અથવા રૂપસહગત દ્રવ્યને વિષે જીવોને મૈથુનક્રિયા હોય છે. એ પ્રમાણે નારકીથી યાવત વૈમાનિકોને ૨૪ દંડકમાં સમજવું.
હે ભગવંત ! આ છે ? જીવોને પરિગ્રહઅધ્યવસાય વડે ક્રિયા પરિગ્રહક્રિયા હોય છે ? હે ગૌતમહોય છે જ. હે ભગવંત ! કોના વિષે જીવોને પરિગ્રહ વડે=પરિગ્રહઅધ્યવસાય વડે, ક્રિયા હોય છે ?
ગૌતમ ! સર્વદ્રવ્યમાં જીવોને પરિગ્રહ વડે ક્રિયા હોય છે. એ પ્રમાણે નારકીઓને યાવત્ વૈમાનિકોને ૨૪ દંડકમાં કહેવું
એ પ્રમાણે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, પ્રેમથી, દ્વેષથી, કલહથી, અભ્યાખ્યાનથી, પશુન્યથી, પરપરિવાદથી, અરતિ-રીતિથી, માયામૃષાવાદથી,મિથ્યાદર્શનશલ્યથી સર્વ જીવમાં જીવ-નરકાદિના ભેદથી ભાવવું જોઈએ.
તે આ રીતે - હે ભગવંત આ છે? જીવોને ક્રોધ વડે અર્થાત્ ક્રોધઅધ્યવસાય વડે ક્રિયા=ક્રોધક્રિયા છે? હે ગૌતમ ! છે જ. હે ભગવંત ! કોના વિષે જીવોને ક્રોધ વડે અર્થાત્ ક્રોધઅધ્યવસાય વડે ક્રિયા હોય છે ? હે ગૌતમ ! સર્વમાં અર્થાત્ સર્વદ્રવ્ય અને પર્યાયમાં ક્રોધ વડે ક્રિયા હોય છે.
આ પ્રમાણે જીવ-નારકીના ભેદથી ભાવન કરવું કહેવું, નિરંતર વૈમાનિક સુધી ચોવીસ દંડકમાં કહેવું. હતિ સમાપ્તિસૂચક છે. એ પ્રમાણે આ અઢાર દંડકો છે. (સૂ. ૨૮૦)
સત્ર' અહીંયાં=પૂર્વમાં જે પ્રજ્ઞાપનાનો પાઠ કહ્યો તે પાઠની ટીકામાં, પૂજ્ય મલયગિરિજી મહારાજા આ પ્રમાણે કહે છે -
Page #87
--------------------------------------------------------------------------
________________
૪૦૨
પ્રતિમાશતક | શ્લોક : ૩૦ પાઠના આરંભમાં મંતે ! કહ્યું, ત્યાં ‘તિ’ શબ્દ પછી “તત્વ' શબ્દ અધ્યાહાર છે. તે બતાવતાં કહે છે - “લત” અર્થાત્ ગૌતમસ્વામી ભગવાનને પ્રસ્તમાં પૂછે છે કે આ છે ? અને ત્યાં ‘આ’ શબ્દથી આગળનું જે વક્ષ્યમાણ કથન છે, તેને ગ્રહણ કરવાનું છે.
ત્યાર પછી ‘’ શબ્દ છે તે વાક્યાલંકારમાં છે. તે વફ્ટમાણ કથન બતાવતાં કહે છે –
મહંત' હે ભગવંત ! જીવોને પ્રાણાતિપાત વડે=પ્રાણાતિપાતઅધ્યવસાય વડે, ક્રિયા હોય છે ? અહીં ‘ક્રિયા' શબ્દથી સામર્થ્યથી પ્રાણાતિપાતક્રિયા ગ્રહણ કરવાની છે. એટલે પ્રશ્નનો અર્થ આ પ્રમાણે સમજવો. તે ભગવંત ! જીવોને પ્રાણાતિપાતઅધ્યવસાય વડે પ્રાણાતિપાતક્રિયા હોય છે ? કેમ કે પ્રાણાતિપાતઅધ્યવસાય વડે કરીને અન્ય ક્રિયા સંભવે નહિ. તેથી સામર્થ્યથી પ્રાણાતિપાતક્રિયા સમજવાની છે.
| ‘ર્મર્તરિ' અહીં ‘વપ્નતિ'=ક્રિયતે' થાય છે. તેથી તે કર્મણિરૂપ ભાસે છે. પરંતુ તે કર્મકર્તરિ પ્રયોગ છે. અર્થાત્ કર્મ કર્તાના અર્થમાં આવેલ છે. તેથી ‘ચિતે' નો અર્થ ‘મતિ’ એ પ્રમાણે જાણવો. વિશેષાર્થ :
કહેવાનો આશય એ છે કે, જીવ વડે પ્રાણાતિપાતક્રિયા કરાય છે, એનો અર્થ જીવ વડે પ્રાણાતિપાતક્રિયા થાય છે. પ્રતિપાતઝિયા જિયતે એમ કહેવામાં આવે છે ત્યારે ‘ક્રિયા કર્મરૂપ પ્રાપ્ત થાય છે, પરંતુ અહીં કર્મને કર્તા અર્થમાં ગ્રહણ કરવાનું છે. તેથી ‘ચિતે' નો અર્થ ‘મતિ' છે, અર્થાત્ જીવ વડે પ્રાણાતિપાતક્રિયા થાય છે, એમ અર્થ સમજવાનો છે.
ટીકાર્ય :
અતીતઃ ..... પ્રશ્નઃ અતીતનય અભિપ્રાયાત્મક આ પ્રશ્ન છે.
વિશેષાર્થ:
પૂર્વે કહ્યું કે, પ્રાણાતિપાતઅધ્યવસાયથી પ્રાણાતિપાતક્રિયા થાય છે, ત્યાં ‘જિયતે' નો અર્થ ‘મતિ' કર્યો. તેથી વર્તમાનને જોનારા નયના અભિપ્રાયવાળો આ પ્રશ્ન છે, એમ લાગે. તેથી કહે છે કે - વર્તમાનનયના અભિપ્રાયવાળો આ પ્રશ્ન નથી, પરંતુ અતીતનયના અભિપ્રાયવાળો આ પ્રશ્ન છે. તેથી એ પ્રાપ્ત થાય કે - પ્રાણાતિપાતઅધ્યવસાય વડે જીવોને પ્રાણાતિપાતક્રિયા થઈ, અને એમ કહેવાનું તાત્પર્ય એ છે કે, જે જીવો પ્રાણાતિપાતઅધ્યવસાયવાળા હતા, તેઓને તે અધ્યવસાયથી પ્રાણાતિપાતક્રિયા થયેલ કે નહિ ? એ પ્રકારના અભિપ્રાયથી ગૌતમસ્વામીનો આ પ્રશ્ન છે. અર્થાત્ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ જેવો કોઈ જીવ પ્રત્યે પ્રાણનાશને અનુકૂળ ક્રિયા કરતા નથી, પરંતુ તેઓમાં જે પ્રાણાતિપાતનો અધ્યવસાય રહેલો છે, તેનાથી પ્રાણાતિપાતની ક્રિયા થયેલ કે નહિ ? એ પ્રકારનો પ્રશ્નનો અભિપ્રાય છે. તેના જવાબમાં ભગવાન કહે છે કે – ઢંતા તો.
સ્થિ, હે ગૌતમ થાય જ. અર્થાત્ જે જીવોને પ્રાણાતિપાતનો અધ્યવસાય રહેલો છે, તેઓને નિયમા તે વખતે પ્રાણાતિપાતક્રિયા થયેલ છે. એ પ્રકારનો અર્થ ભગવાનના જવાબથી પાપ્ત થાય છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક/ શ્લોકઃ ૩૦
૪૦૩ અહીં ‘મતિ’ એ પ્રકારના વર્તમાનકાળના પ્રયોગને, અતીતનય અભિપ્રાયાત્મક આ પ્રશ્ન છે, એમ કહેવાથી, ભૂતકાળના પ્રાણાતિપાતના અધ્યવસાયથી પ્રાણાતિપાતની ક્રિયા થઈ એ પ્રકારની વ્યાપ્તિની પ્રાપ્તિથી, ભૂતકાળની જેમ વર્તમાનકાળમાં કે ભવિષ્યકાળમાં પણ જેમને પ્રાણાતિપાતઅધ્યવસાયની પ્રાપ્તિ છે કે થશે, તેઓને પણ પ્રાણાતિપાતની ક્રિયા અવશ્ય પ્રાપ્ત થાય. અર્થાત્ ભૂતકાળના તે વક્તવ્યથી પ્રાણાતિપાતના અધ્યવસાયની સાથે ક્રિયાની ત્રણે કાળની વ્યાપ્તિ છે, એ પ્રકારનો ધ્વનિ પ્રાપ્ત થાય છે.
અહીં જો પ્રાણાતિપાતઅધ્યવસાયથી પ્રાણાતિપાતક્રિયા થાય છે, એવો અર્થ ગ્રહણ કરવામાં આવત તો એ અર્થ પ્રાપ્ત થાય છે, જે જીવને પ્રાણાતિપાતનો અધ્યવસાય છે, તે જીવ ઉત્તરકાળમાં બીજા જીવોની હિંસા થાય તેવી ક્રિયા કરે છે. જ્યારે અતીતનયના અભિપ્રાયાત્મક આ પ્રશ્ન છે, એમ કહીને એ બતાવ્યું કે – જેઓ માણાતિપાતના અધ્યવસાયના ઉત્તરમાં કોઈ ક્રિયા ન પણ કરે, તો પણ તેઓને પ્રાણાતિપાતની ક્રિયા અધ્યવસાયકાળમાં હોય જ છે.
અહીં પ્રાણાતિપાતક્રિયાનો અધ્યવસાય એ છે કે, જે જીવ સૂક્ષ્મ બોધપૂર્વક “મારે કોઈ પણ જીવને લેશ પણ પીડા નથી કરવી” એવા સંકલ્પપૂર્વક, સર્વ જીવોની પીડાના પરિહારમાં યત્ન કરવાના અધ્યવસાયવાળો છે, તે જીવને પ્રાણાતિપાતનો અધ્યવસાય નથી. તે સિવાયના સર્વ જીવોને પોતાના શરીરની જરૂરીયાત અર્થે ઈચ્છા રહેલી છે; અને તેના માટે યત્ન કરવામાં બીજાના પ્રાણનો નાશ થાય, તો તે માટે નાશ કરવાનો યત્ન hહોય, છતાં નાશના નિવારણનો અધ્યવસાય થતો નથી. આથી જ એકેન્દ્રિય જીવને પણ આહારાદિ પુદ્ગલ ગ્રહણ કરવાની વૃત્તિ છે ત્યાં, કોઈ જીવનો નાશ નહિ થવા છતાં ચિત્તવૃત્તિમાં અવિરતિનો અધ્યવસાય વિદ્યમાન છે, તેથી પ્રાણાતિપાતની ક્રિયા તેઓને વર્તે જ છે. ઉત્થાન :
પૂર્વે કાલસ્પર્શી નય બતાવેલ છે, તેથી અતીતનયાત્મક પ્રશ્ન છે, એમ કહ્યું. હવે અધ્યવસાયસ્પર્શી કયો નય છે ? તે બતાવતાં કહે છે - ટીકાર્ચ -
વતનો ... 2નસૂત્રક, અહીંયાં ગૌતમસ્વામીએ ભગવાનને પ્રપ્ન પૂછ્યો કે, હે ભગવંત ! પ્રાણાતિપાતઅધ્યવસાય વડે પ્રાણાતિપાતક્રિયા થાય છે ? એ પ્રસ્તમાં, આ અધ્યવસાયને સ્પર્શનારો કયો નય છે? એ પ્રમાણે કોઈ પ્રશ્ન કરે તો ઉત્તર આપતાં કહે છે – ઋજુસૂત્ર નય છે.
તથfe ... રૂત્વર્થઃ - તે આ પ્રમાણે - હિંસાની પરિણતિના કાળમાં જ ઋજુસૂત્રનયની પ્રાણાતિપાતની ક્રિયા કહેવાય છે, એ પ્રમાણે અર્થ જાણવો. અર્થાત્ અહીં અધ્યવસાયસ્પર્શી કયો નય છે ? એમ પ્રશ્ન કરીને જવાબ આપ્યો કે - ઋજુસૂત્રનાય છે. તેનો આ પ્રકારનો અર્થ=આ પ્રકારનો ભાવ છે. - તેમાં હેતુ કહે છે -
Page #89
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૩૯
पुण्यपाप પરિળતાવિતિ । -પુણ્ય અને પાપકર્મના ઉપાદાન અને અનુપાદાનમાં અધ્યવસાયનું અનુરોધીપણું છે, અન્યથાપરિણતિમાં નહિ=અધ્યવસાયની અન્યથાપરિણતિમાં પુણ્ય અને પાપકર્મનું ઉપાદાન અને અનુપાદાન નથી.
४०४
૦‘કૃતિ’ શબ્દ પ્રાણાતિપાતઅધ્યવસાયથી પ્રાણાતિપાતક્રિયા થાય છે, એ પ્રકારના ગૌતમસ્વામીના કથનના વિષયમાં પૂ. મલયગિરિ મહારાજાના વક્તવ્યની સમાપ્તિસૂચક છે.
વિશેષાર્થ --
ઋજુસૂત્રનય બાહ્યહિંસાની ક્રિયાના કાળમાં પ્રાણાતિપાતની ક્રિયા માનતો નથી, પરંતુ હિંસાની પરિણતિના કાળમાં જ પ્રાણાતિપાતની ક્રિયા માને છે. આથી જ એકેન્દ્રિય જીવોમાં હિંસાની પરિણતિ હોવાને કા૨ણે પ્રાણાતિપાતની ક્રિયા ઋજુસૂત્રનય સ્વીકારે છે, અને અપ્રમત્ત મુનિથી કોઈના પ્રાણનો નાશ થાય તો પણ ત્યાં પ્રાણાતિપાતની ક્રિયા ઋજુસૂત્રનય માનતો નથી. અને તેમાં યુક્તિ આપે છે કે, પુણ્ય અને પાપકર્મના ઉપાદાન અને અનુપાદાનનું અધ્યવસાયનું અનુરોધીપણું છે, પણ ક્રિયાનું અનુરોધીપણું નથી. અર્થાત્ તમારો અધ્યવસાય હોય તેને અનુરૂપ જ પુણ્ય અને પાપકર્મનું ઉપાદાન અને અનુપાદાન થાય છે, પરંતુ જેવી બાહ્ય આચરણા હોય તેને અનુરૂપ પુણ્ય-પાપકર્મ બંધાતું નથી. અને તેની જ પુષ્ટિ કરતાં કહે છે કે, અન્યથાપરિણતિમાં નહિ; અર્થાત્ બાહ્ય રીતે કદાચ તેવા પ્રકારની ક્રિયા દેખાતી હોય, પરંતુ પરિણતિ અન્યથા વર્તતી હોય, તો તે બાહ્ય ક્રિયાને અનુસારે પુણ્ય-પાપ બંધાતું નથી. આથી જ અપ્રમત્ત મુનિને કદાચ બાહ્ય ક્રિયાથી હિંસાથી પ્રાપ્તિ હોય તો પણ અન્યથાપરિણતિ હોવાને કારણે, હિંસાને અનુકૂળ પાપકર્મનું ઉપાદાન થતું નથી. તેથી ઋજુસૂત્રનય હિંસાની પરિણતિના કાળમાં જ પ્રાણાતિપાતની ક્રિયા કહે છે.
અહીં વિશેષ એ છે કે, વ્યવહારનય ક્રિયાને અનુસારે પુણ્ય અને પાપકર્મનો બંધ સ્વીકારે છે. તેથી વ્યવહારનયના નિરાકરણ માટે ઋજુસૂત્રનય કહે છે કે, અધ્યવસાયને અનુરૂપ પુણ્ય કે પાપકર્મનો બંધ થાય છે તેથી વ્યવહારનયને માન્ય પુણ્ય કે પાપકર્મની ક્રિયા હોવા છતાં અન્યથાપરિણતિ હોય, અર્થાત્ પુણ્ય કે પાપની ક્રિયાથી વિપરીત પ્રકારનો અધ્યવસાય હોય, તો પુણ્ય કે પાપને અનુરૂપ ક્રિયા હોવા છતાં પણ કર્મબંધ થતો નથી.
ટીકાર્યઃ
भगवानपि પ્રત્યેવધારને । ભગવાન પણ તેને—ગૌતમસ્વામીને, ઋજુસૂત્રનયને આશ્રયીને પ્રત્યુત્તર કહે છે - ‘હંતા અસ્થિ’ એ પ્રજ્ઞાપનાસૂત્રમાં કહેલ ભગવાનનો ગૌતમસ્વામીના પ્રશ્નનો પ્રત્યુત્તરરૂપે જવાબ છે. ‘દંતા’ એ શબ્દ ત્રણ અર્થમાં વપરાય છે. (૧) સંપ્રેષણ, (૨) પ્રત્યવધારણ અને (૩) વિવાદ. અહીં=ગૌતમસ્વામીના પ્રશ્નનો પ્રત્યુત્તર ભગવાને આપ્યો અહીંયાં, પ્રત્યવધારણ અર્થમાં છે. તેથી દંતા અસ્થિ' નો અર્થ ત્તિ ત્ત્વ એ પ્રમાણે કરવાનો છે.
‘મળવાનું અવિ’ માં ‘વિ’ શબ્દથી એ કહેવું છે કે, ગૌતમસ્વામીનો પ્રશ્ન ઋજુસૂત્રનયને આશ્રયીને હતો અને ભગવાન પણ ઋજુસૂત્રનયને આશ્રયીને ગૌતમસ્વામીને પ્રત્યુત્તર આપે છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦ :
૪૦૫ ઉત્થાન :
ગૌતમસ્વામીના પ્રશ્નના પ્રત્યુત્તરરૂપે દંતા સ્થિ એ પ્રમાણે ભગવાને જવાબ આપ્યો. તે જવાબથી પ્રશ્નને અનુરૂપ જે પ્રાપ્ત થાય છે તે બતાવતાં કહે છે – ટીકાર્ય :
‘સ્થિત આ છે=પ્રાણાતિપાતઅધ્યવસાય વડે પ્રાણાતિપાતક્રિયા થાય છે. કેમ કે “પરિગમાં .....” ઈત્યાદિ આગમવચનનું સ્થિતપણું છે. આ જ વચનને આશ્રયીને=પ્રાણાતિપાતના અધ્યવસાયને કહેનારા જ વચનને આશ્રયીને, આવશ્યકમાં પણ આ સૂત્ર પ્રવર્તે. “આત્મા જ અહિસા છે અને આત્મા જ હિંસા છે, એ પ્રમાણે આ નિશ્ચયનય છે,” એ પ્રમાણે કહેલ છે. વળી મૃષાવાદ આદિમાં યથાયોગ્ય પ્રાણાતિપાત આદિ ક્રિયા થાય છે.
૦મવતીતિ’ અહીં “તિ' શબ્દ છે તે પૂ. મલયગિરિ મહારાજના વક્તવ્યની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ:
ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને ‘હંતા મલ્થિ એટલું જ કથન કર્યું. તેનાથી એ કેવી રીતે પ્રાપ્ત થાય કે પ્રાણાતિપાત શબ્દથી પ્રાણાતિપાતનો અધ્યવસાય જ ગ્રહણ કરવાનો છે, પરંતુ આચરણારૂપ પ્રાણાતિપાતક્રિયા નહિ ? તેથી કહે છે કે, નિશ્ચયનયને અવલંબન કરનારા ઋષિઓને બાહ્ય આચરણા પ્રમાણભૂત નથી, પરંતુ પારિણામિકભાવ અર્થાત્ શુદ્ધ-અશુદ્ધ ચિત્તના પરિણામરૂપ પરિણામિકભાવ, પ્રમાણભૂત છે. કેમ કે પારિણામિકભાવને અનુરૂપ કર્મના બંધનો અને કર્મના અબંધનો સંભવ છે; અને પ્રાણાતિપાતના અધ્યવસાયને આશ્રયીને જ પ્રાણાતિપાતની ક્રિયા થાય છે. આ જ વચનને આશ્રયીને આવશ્યકમાં “આત્મા જ અહિંસા છે અને આત્મા જ હિંસા છે, એ પ્રમાણે આ નિશ્ચયનય છે,” એવું સૂત્ર પ્રવર્તે છે. વળી મૃષાવાદ આદિમાં યથાયોગ્ય પ્રાણાતિપાત આદિ ક્રિયા થાય છે; અર્થાત્ કોઈ જીવ મૃષાવાદ બોલતો હોય તે વખતે પરને પીડા ઉપજાવે તેવો પ્રાણાતિપાતનો અધ્યવસાય હોય તો પ્રાણાતિપાતક્રિયા થાય છે, અને તેવો અધ્યવસાય ન હોય તો પ્રાણાતિપાતક્રિયા થતી નથી. અને મૃષાવાદના અધ્યવસાયમાં મૃષાવાદની ક્રિયા થાય જ છે, પરંતુ ત્યારે અદત્તાદાનની ક્રિયા થાય અને ન પણ થાય. જો મૃષાવાદની ક્રિયામાં અદત્તાદાનનો અધ્યવસાય હોય તો થાય, અન્યથા ન થાય.
૦મૃષાવાર અહીં 'િપદથી અન્ય ત્રણ અદત્તાદાનાદિ લેવાના છે અને ‘પ્રતિપાતાિ ' અહીં ‘મારિ પદથી મૃષાવાદાદિ ચાર ક્રિયાઓ ગ્રહણ કરવાની છે.
અહીં મૃષાવાદ શબ્દથી મૃષાવાદનો અધ્યવસાય ગ્રહણ કરવાનો છે, અને મૃષાવાદાદિમાં પ્રાણાતિપાતાદિ ક્રિયાઓ થાય છે કે નહિ તેનો વિચાર કરવાનો છેઃમૃષાવાદાદિમાં કર્મબંધને અનુકૂળ પ્રાણાતિપાતાદિ ક્રિયા થાય છે કે નહિ તેનો વિચાર કરવાનો છે.
ઉત્થાન :
(૧) પૂર્વે ‘સત્યેતન્ ..થી... મતિ' સુધી કથન કર્યું કે પ્રાણાતિપાતઅધ્યવસાયથી પ્રાણાતિપાતક્રિયા
Page #91
--------------------------------------------------------------------------
________________
૪૦૬
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦. થાય છે, એમાં ‘પરિણામય પમા બિચ્છયમવર્તવમા' ઈત્યાદિ આગમવચનની સાક્ષી આપી, અને એ જ સાક્ષીને અનુસરીને આવશ્યકમાં પણ આ સૂત્ર પ્રવર્તે છે, એમ કહ્યું. ત્યાર પછી તે સૂત્ર ‘કાયા વેવ હિંસા માયા હિંપત્તિ છિયમો ઘણો' એ બતાવ્યું. ત્યારપછી “મૃષાવાતાવી.થી.. મવતીતિ’ ત્યાં મલયગિરિ મહારાજાનું કથન પૂરું થાય છે. હવે અતીતનય અભિપ્રાયાત્મક આ પ્રશ્ન છે, એમ પૂર્વે પૂજ્ય મલયગિરિ મહારાજે કહ્યું, તેનું તાત્પર્ય પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ પ્રતિપાત ધ્યવસાયે ..થી... તદુપીર સુધીના કથનથી બતાવતાં કહે છે -
અથવા
(૨) પૂર્વે પૂ. મલયગિરિ મહારાજાના કથનમાં કહ્યું કે, પ્રાણાતિપાતના અધ્યવસાયથી પ્રાણાતિપાતની ક્રિયા થાય છે, અને ત્યાં અતીતનય અભિપ્રાયાત્મક આ પ્રશ્ન છે, એમ કહીને પ્રાણાતિપાતના અધ્યવસાયકાળમાં પ્રાણાતિપાતક્રિયા થયેલ છે એમ કહ્યું. પરંતુ વસ્તુતઃ પ્રાણાતિપાતનો અધ્યવસાય પેદા થાય છે, તેનાથી બાહ્ય આચરણારૂપ પ્રાણાતિપાતની ક્રિયા કરવામાં આવે છે, અને તે ક્રિયા અંતર્મુહૂર્તની છે, અને ચરમસમયમાં જ તે પ્રાણાતિપાતના અધ્યવસાયથી કાર્ય નિષ્પન્ન થાય છે. તો પણ પ્રથમ સમયમાં જ પ્રાણાતિપાતક્રિયા થયેલ છે, એમ પૂર્વે કહ્યું, ત્યાં પ્રાણાતિપાતનો ઉપચાર કરીને કહેવામાં આવે છે; તે કઈ રીતે છે, તે બતાવવા અર્થે કહે છે - ટીકા -
प्राणातिपाताध्यवसाये प्राणातिपातनिर्वर्तककार्येषु जायमानेषु प्राणातिपातोपचारो मृषावादाद्यध्यवसाये च यथोचितक्रियानिर्वर्तककार्येषु जायमानेषु तदुपचार इत्यत्र बीजम्-'उत्पद्यमानम् उत्पन्नम्' इत्यस्यार्थस्यादित एवोपपादितस्येत्थमेवोपचारेण संभवात्, परमार्थतस्तु चरमसमय एवोत्पद्यमानं तदैव चोत्पन्नमित्यस्यार्थस्य महता प्रबन्धेन महाभाष्ये व्यवस्थापितत्वात् । ટીકાર્ચ -
પ્રાતિપાત . વ્યવસ્થાપતત્વાર્ પ્રાણાતિપાતનો અધ્યવસાય હોતે છતે પાયમાન ઉત્પન્ન થતા એવા, પ્રાણાતિપાતથી લિવર્તક કાર્યમાં, પ્રાણાતિપાતનો ઉપચાર; અને મૃષાવાદાદિ અધ્યવસાય હોતે છતે જાયમાનઃઉત્પન્ન થતા એવા, યથોચિત ક્રિયાતિવર્તક કાર્યમાં તેનો ઉપચાર મૃષાવાદાદિનો ઉપચાર; એ અહીંયાં=પ્રાણાતિપાતના અધ્યવસાયથી પ્રાણાતિપાતક્રિયા થાય છે, એમ પૂર્વે કહ્યું એમાં, બીજ છે. કેમ કે “ઉત્પમાન ઉત્પન્ન એ પ્રકારે આદિથી જ ઉપપાદિત એવા આ અર્થનું આ રીતે જ ઉપચાર વડે સંભવ છે. પરમાર્થથી તો વળી ચરમ સમયમાં જ ઉત્પધમાન એવું તે કાર્ય ત્યારે ચરમ સમયમાં જ ઉત્પન્ન થાય છે; એ અર્થનું મોટા વિસ્તારથી મહાભાષ્યમાં વ્યવસ્થાપિતપણું છે.
‘રૂત્ર વીન' અહીં ‘તિ’ શબ્દ ‘પત’ અર્થક છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
૪૦૭
પ્રતિમાશતક | શ્લોક : ૩૦ વિશેષાર્થ :
જીવમાં વિવેકપૂર્વક પ્રાણાતિપાતવિરમણના પરિણામરૂપ વિરતિનો પરિણામ પ્રગટ ન થાય ત્યાં સુધી તેને પ્રાણાતિપાતનો અધ્યવસાય હોય છે, તેથી જ સંસારવર્તી જીવો શરીર આદિની જરૂરીયાત અર્થે જે કાંઈ પ્રવૃત્તિ કરે છે, ત્યારે અન્ય જીવોના પ્રાણોના અતિપાતરૂપ=નાશરૂપ, કાર્ય પેદા થાય છે. અને તે ક્રિયાનો પ્રારંભ કર્યા પછી અંતર્મુહૂર્તે તે ક્રિયા સમાપ્ત થતી હોય છે કે તેથી અધિક કાળ સમાપ્ત થતી હોય છે ત્યારે, પ્રથમાદિ ક્ષણોમાં જાયમાનઃઉત્પન્ન થતું, એવું પ્રાણાતિપાતક્રિયાથી નિર્વર્તક કાર્ય છે તેમાં, પ્રાણાતિપાતનો ઉપચાર કરવામાં આવે છે. આથી જ કાર્ય અંતર્મુહૂર્ત પછી કે તેથી અધિક કાળે સમાપ્ત થતું હોવા છતાં પ્રથમ સમયથી જ કહેવામાં આવે છે કે, પ્રાણાતિપાત કરાયો. એ જ રીતે મૃષાવાદાદિ અધ્યવસાયમાં પણ મૃષાવાદાદિને અનુરૂપ ક્રિયાથી નિષ્પાઘ અન્યને છેતરવારૂપ કાર્ય, પ્રથમ ક્ષણથી જાયમાન છે, તેમાં મૃષાવાદની ક્રિયાનો ઉપચાર થાય છે; એ અહીંયા=પ્રજ્ઞાપનાના પાઠમાં, ગૌતમસ્વામીના પ્રશ્નના કથનમાં પૂ. મલયગિરિ મહારાજાએ કહ્યું કે, આ અતીતનય અભિપ્રાયાત્મક પ્રશ્ન છે એ કથનમાં, બીજ છે. કેમ કે પ્રથમ ક્ષણમાં પ્રાણાતિપાતની ક્રિયા જાયમાન છે, પરંતુ સમાપ્ત થઈ નથી; છતાં પ્રાણાતિપાતની ક્રિયા થયેલ છે, તે વિવક્ષાથી, પ્રથમાદિ ક્ષણોમાં પ્રાણાતિપાતનો ઉપચાર થાય છે, અને તે ઉપચાર પૂ. મલયગિરિજી મહારાજાના કથનમાં બીજ છે. તેમાં હેતુ કહે છે કે, “ઉત્પન્ન કન્ન' એ પ્રકારે આદિથી જ ઉપપાદિત એવા આ અર્થનો આ રીતે જ ઉપચારથી સંભવ છે. અર્થાત્ જે કોઈ પણ ઘટાદિ વસ્તુ ઉત્પદ્યમાન હોય તે ઘણા સમય સુધી ઉત્પદ્યમાન હોય છે, અને તે ક્રિયાનો પ્રારંભ થયા પછી ક્રિયાની નિષ્ઠા અનેક સમય પછી થવા છતાં, પ્રથમ ક્ષણથી જ ઉત્પદ્યમાનઃઉત્પન્ન થતું, ઉત્પન્નઃઉત્પન્ન થયેલું છે, એ પ્રકારનો અર્થ કરવામાં આવે છે, તે આ રીતે ઉપચારથી જ સંભવે છે. અર્થાત્ અંતિમ સમયની ક્રિયાથી નિષ્પાદ્ય કાર્યનો ઉપચાર પ્રથમ ક્ષણમાં જ કરવામાં આવે છે. અને નિશ્ચયનયથી ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ એકક્ષણવર્તી છે, તેથી પ્રથમ ક્ષણમાં જે ક્રિયા થઈ, તેટલા અંશમાં તે કાર્ય ઉત્પન્ન થવા છતાં, પ્રથમ ક્ષણમાં પરિપૂર્ણ ઉત્પન્ન નથી, તો પણ પરિપૂર્ણ ઉત્પન્ન થયેલ છે, એ પ્રકારનો ઉપચાર કરવામાં આવે છે. આથી જ જમાલિના શિષ્યોએ સંથારો પાથરવાની ક્રિયાનો પ્રારંભ કર્યો તે પ્રથમ ક્ષણમાં પથરાઈ ગયો છે, એ પ્રમાણેનાં વચન કહ્યાં.
અહીં વિશેષ એ છે કે‘પદ્યમાન ઉત્પન્ન' એ નિશ્ચયનયનું વચન છે, કેમ કે નિશ્ચયનય ક્રિયાકાળ અને નિષ્ઠાકાળને એક માને છે. તેથી જ જે ક્ષણમાં ક્રિયા થઈ હોય તે જ ક્ષણમાં તે ક્ષણનું કાર્ય થયેલ છે તેમ કહે છે.
જ્યારે પ્રથમ ક્ષણમાં અંતિમ ક્ષણના કાર્યનો ઉપચાર વ્યવહારનયથી થાય છે, તે આ પ્રમાણે - ઘટ કરવાનો પ્રારંભ કર્યો તે રૂપ પ્રથમ ક્ષણમાં જ અંતિમ ક્ષણનું ઘટરૂપ કાર્ય થઈ ગયું તેમ વ્યવહારનય કહે છે, જ્યારે નિશ્ચયનય તો જે ક્રિયા કરી તેનાથી જેટલું કાર્ય નિષ્પન્ન થયું, તેને જ ઉત્પન્ન થયેલું કહે છે. આથી જ માટીમાંથી ઘટની નિષ્પત્તિને અનુકૂળ ક્રિયા કરાય છે, ત્યારે પ્રથમ સ્થાસ અવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે, સ્થાને અનુકૂળ તે ક્રિયા છે, પણ ઘટને અનુકૂળ તે ક્રિયા નથી, તેમ નિશ્ચયનય કહે છે અને વ્યવહારનય ઘટને અનુકૂળ તે ક્રિયા છે તેમ કહે છે. તેથી પ્રથમ ક્ષણમાં પણ ઘટ પેદા થયો, એ પ્રકારનો ઉપચાર વ્યવહારનય કરે છે; જ્યારે નિશ્ચયનય તો ચરમ સમયે જ ઘટને અનુકૂળ ક્રિયા માને છે, અને તે જ સમયે ઘટરૂપ કાર્ય થાય છે, તેમ માને છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
૪૦૮
પ્રતિમાશતક | શ્લોક : ૩૦ 1
અહીં પ્રાણાતિપાત-અધ્યવસાય-કાળમાં ક્રિયા થાય છે તેમ ન કહેતાં ક્રિયા થયેલ છે, એ પ્રકારનો અર્થ, અતીતનય અભિપ્રાયાત્મક આ પ્રશ્ન છે, એમ કહીને કરેલ છે. અને એ કથન, ‘ત્વદ્યમાન ઉત્પન્ન’ એ નિશ્ચયનયના કથનથી અને ક્રિયાના પ્રારંભમાં ક્રિયાની સમાપ્તિનો ઉપચાર કરનાર ઉપરિત વ્યવહારનયથી પ્રાપ્ત થાય છે. અને તેનાથી એ પ્રાપ્ત થાય છે કે, જે વખતે પ્રાણાતિપાતનો અધ્યવસાય હોય છે, તે જ વખતે તે ક્રિયા થયેલ છે, અને તે બતાવવા અર્થે અતીતનય અભિપ્રાયાત્મક આ પ્રશ્ન છે તેમ કહેલ છે.
પૂર્વે કહ્યું કે, આ રીતે ઉપચારથી જ સંભવ છે; તેની પુષ્ટિ કરતાં કહે છે કે, પરમાર્થથી તો વળી ચરમ સમયમાં જ ઉત્પદ્યમાન એવું તે કાર્ય ચરમ સમયમાં જ ઉત્પન્ન છે, એ અર્થ મોટા વિસ્તારથી મહાભાષ્યમાં વ્યવસ્થાપિત છે; તેથી પ્રાણાતિપાતનો અધ્યવસાય હોતે છતે પ્રથમ ક્ષણમાં જ થતી પ્રાણાતિપાતની ક્રિયાથી પ્રાણાતિપાતરૂપ કાર્ય થયું છે, એવું કથન ઉપચાર વગર થઈ શકે નહિ. આનાથી એ પ્રાપ્ત થાય છે કે - પ્રાણાતિપાતનો અધ્યવસાય થયે છતે જે પ્રાણાતિપાતનું કાર્ય થાય છે, તે અંતર્મુહૂર્ત પછી કે અધિક કાળે થાય છે; પરંતુ ત્યાં કોઈ બાહ્યક્રિયાનો પ્રારંભ ન થયો હોય છતાં પ્રાણાતિપાતનો અધ્યવસાય થયો ત્યારથી જ પ્રાણાતિપાતની ક્રિયાનો પ્રારંભ થઈ ચૂક્યો છે; અને તે અધ્યવસાયના બળથી જ ઉત્તરમાં અન્ય જીવના પ્રાણના નાશને અનુકૂળ એવી ક્રિયાનો જીવ પ્રારંભ કરે છે; અને ક્રિયાની સમાપ્તિ અમુક કાળ પછી થાય છે, હિંસાનો ઉપચાર પ્રાણાતિપાતના અધ્યવસાયકાળથી થાય છે. તેથી કોઈ જીવ તથાવિધ નિમિત્તને પામીને પ્રાણાતિપાતનો અધ્યવસાય કર્યા પછી હિંસાને અનુકૂળ બાહ્ય ક્રિયા કરે નહિ, તો પણ ત્યાં પ્રાણાતિપાતની ક્રિયા થયેલ છે, એ પ્રકારનો ઉપચાર કરીને પૂ. મલયગિરિ મહારાજાએ અતીતનય અભિપ્રાયાત્મક આ પ્રશ્ન છે એમ કહેલ છે.
ઉત્થાન :
(૧) પૂર્વના પૂ. મલયગિરિ મહારાજના કથનમાં ઋજુસૂત્રનયથી “આત્મા જ હિંસા છે,” એ પ્રકારના સાક્ષીપાઠમાં, ઓઘનિર્યુક્તિના વચન સાથેના પ્રથમ દૃષ્ટિએ દેખાતા વિરોધને બતાવીને, બંનેનાં કથનોને પરસ્પર અવિરુદ્ધ રીતે બતાવતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે
અથવા
(૨) પૂર્વે “આત્મા જ અહિંસા છે અને આત્મા જ હિંસા છે અને તે કથન ઋજુસૂત્રનયને આશ્રયીને છે,” તેમ પૂ. મલયગિરિ મહારાજાએ કહેલ, કેમ કે પ્રજ્ઞાપનાની ટીકામાં જ પૂ. મલયગિરિ મહારાજાએ કહેલ કે - અધ્યવસાયને સ્પર્શનારો આ ઋજુસૂત્રનય છે; અને તેની જ પુષ્ટિ કરતાં કહેલ કે, આ વચનને આશ્રયીને જ “આત્મા અહિંસા છે” ઈત્યાદિ સૂત્ર પ્રવર્તેલ છે. તેથી તે કથન પ્રમાણે “આત્મા જ અહિંસા છે” એ ઋજુસૂત્રનયને માન્ય છે, એ પ્રમાણે પ્રાપ્ત થાય. ત્યાં શંકા કરતાં પૂર્વપક્ષી કહે છે -
ટીકા ઃ
आत्मैव हिंसेति तु यद्यपि शब्दनयानांमतम्, नैगमनयमते जीवाजीवयोः सा सङ्ग्रहव्यवहारयोः
Page #94
--------------------------------------------------------------------------
________________
૪૦૯
પ્રતિમાશતક | શ્લોક : ૩૦
षड्जीवनिकायेषु,ऋजुसूत्रस्य प्रतिस्वं स्वघात्ये, तद्भेदेन तन्मते हिंसाभेदाच्छब्दनयानां स्वात्मनि इति औघवृत्तौ विवेचनात्, तथापि विषयविभागेन नयप्रदर्शनं तत् इह तु हिंसास्वरूपविवेचने नयविभागः तत्र च संक्लेशदुःखोत्पादनतत्पर्यायविनाशभेदेन त्रिविधापि हिंसा नैगमव्यवहारयोः, संक्लेशदुःखोत्पादनरूपा द्विविधा सङ्ग्रहस्य, सङ्क्लेशरूपैव चऋजुसूत्रस्य संमता इत्येवं व्यवस्थिते: सङ्क्लेशश्चात्मपरिणाम आत्मैव, इतिएतन्मते आत्मैव हिंसा इत्युक्तौ दोषाभावात् । शब्दनयानामप्येतदेव मतम्, “मूलनिमाणं पज्जवणयस्स उज्जुसुअवयणविच्छेओ । तस्स उ सद्दाईआ साहापसाहा बहुविगप्पा " ।। ( काण्ड १ गा० ५ ) इति सम्मतिग्रन्थेन तेषामृजुसूत्रविस्तारात्मकत्वव्यवस्थिते:, विशेषिततरतदर्थवत्त्वस्यैव निर्युक्तावभिधानाच्च प्राणातिपातनिवृत्तिस्वभावसमवस्थितात्मद्रव्यान्यथाभाव ऋजुसूत्रमते हिंसा तद्गुणान्यथाभावश्च शब्दनयमत इति तु विवेचकाः ।
ટીકાર્ય :
ગર્ભવ ..... વિસ્તારાત્મત્વવ્યસ્થિતઃ, વળી “આત્મા જહિંસા છે,” એ પ્રમાણે જોકે શબ્દનયોનો મત છે, તેમાં નેામનયમતે થી વિવેચનાત્, સુધી હેતુ છે, તે કહે છે - તૈગમનયના મતમાં જીવ-અજીવની હિંસા છે, સંગ્રહનય અને વ્યવહારનયના મતમાં છ જીવનિકાયમાં હિંસા છે, ઋજુસૂત્રનયના મતમાં પ્રતિસ્વ=દરેક વ્યક્તિને આશ્રયીને, સ્વઘાત્યમાં હિંસા છે, કેમ કે તેના મતમાં=ઋજુસૂત્રનયના મતમાં, તેના ભેદથી= હિંસકના ભેદથી, હિંસાનો ભેદ છે, શબ્દતયોના મતમાં સ્વાત્મામાં હિંસા છે, આ પ્રમાણે ઓઘનિર્યુક્તિની ટીકામાં વિવેચન છે; તો પણ વિષયના વિભાગ વડે નયપ્રદર્શન તે= ઓઘનિર્યુક્તિનું, વચન છે. વળી અહીં=પૂ. મલયગિરિ મહારાજાના કથનમાં, હિંસાના સ્વરૂપના વિવેચનમાં તયવિભાગ છે, અને ત્યાં=હિંસાના સ્વરૂપના વિવેચનમાં, (૧) સંક્લેશ, (૨) દુઃખોત્પાદન અને (૩) તત્પર્યાવિનાશભેદથી વૈગમ અને વ્યવહારનયની ત્રણ પણ પ્રકારની હિંસા છે; સંગ્રહનયતી (૧) સંક્લેશ અને (૨) દુઃખ ઉત્પાદનરૂપ બે પ્રકારની હિંસા છે; અને ઋજુસૂત્રનયની (૧) સંક્લેશરૂપ એક પ્રકારની જહિંસા સંમત છે. એ પ્રકારે વ્યવસ્થિતિ હોવાને કારણે અને આત્મપરિણામરૂપ આત્મા જ સંક્લેશ છે એથી કરીને, આવા મતમાં=ઋજુસૂત્રનયના મતમાં, “આત્મા જ હિંસા છે,” એ પ્રકારની ઉક્તિમાં=એ પ્રકારના પૂ. મલયગિરિ મહારાજાના વચનમાં, દોષાભાવ છે. શબ્દતયોનો પણ આ જમત છે=“આત્મા જહિંસા છે” આ જ મત છે. તેમાં હેતુ બતાવે છે - મૂર્ખાનમાળ ઇત્યાદિ સંમતિના ગ્રંથ વડે કરીને તેઓના=શબ્દાદિ તયોના, ઋજુસૂત્રના વિસ્તારાત્મકપણાની વ્યવસ્થિતિ છે.
ઉત્થાન :
સંમતિની સાક્ષીથી ઋજુસૂત્ર અને શબ્દાદિનયોનો એકમત છે તે બતાવીને, નિર્યુક્તિના કથનથી પણ તેને પુષ્ટ કરવા બીજો હેતુ કહે છે
Page #95
--------------------------------------------------------------------------
________________
૪૧૦
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦ ટીકાર્ય :
વિશેષિતતર ........ માનાવ્યા વિશેષિતતર તદ્અર્થવત્વનું *ઋજુસૂત્રતયના અર્થવત્વનું જ, નિર્યુક્તિમાં અભિધાન છે.
ઉત્થાન :
- ઋજુસૂત્રનય કરતાં શબ્દાદિનયોના કથન પ્રમાણે વિશેષિતતર અર્થવત્ત્વ શું છે? તે બતાવવા અર્થે કહે છે - ટીકાર્ય :
પ્રતિપાત .. વિવે: પ્રાણાતિપાત-નિવૃત્તિ-સ્વભાવમાં સમવસ્થિત એવા આત્મદ્રવ્યનો અન્યથાભાવ ઋજુસૂત્રતયના મતમાં હિંસા છે, અને તણનોકક્ષમાદિગુણોનો, અન્યથાભાવ, શબ્દનયના મતમાં હિંસારૂપ છે, એ પ્રમાણે વિવેચકો અર્થાત્ ઋજુસૂત્ર અને શબ્દાદિનયના વિભાગને કરનારા, કહે છે.
મૂત્તનિમi ... વહુવિMI || સંમતિકાંડ-૧, ગાથા-પનો અર્થ આ પ્રમાણે છે –
ઋજુસૂત્રના વચનવિચ્છેદો-વચનવિભાગો, પર્યાયનયનું મૂળ નિર્માણ છે=મૂળ આધારભૂત છે, વળી બહુવિકલ્પોવાળા શબ્દાદિનો તેની શાખા-પ્રશાખારૂપ છે. વિશેષાર્થ:
આત્મા જ હિંસા છે,” એ પ્રમાણે જોકે શબ્દનયોનો મત છે, કેમ કે ઓઘવૃત્તિમાં કહ્યું છે કે, નૈગમનયના મતમાંજીવ-અજીવની હિંસા છે,સંગ્રહનય અને વ્યવહારનયના મતમાં છજીવનિકાયમાં હિંસા છે અને ઋજુસૂત્રનયના મતમાં પ્રતિસ્વ દરેક વ્યક્તિના, સ્વઘાત્યની=જેની હિંસા કરાય છે તેની હિંસા છે. અર્થાત્ ઋજુસૂત્રનય પરકીય હિંસાને પોતાના મતે હિંસા તરીકે સ્વીકારતો નથી.જેમ પરકીય ધનને ઋજુસૂત્રનય ધન તરીકે કહેતો નથી. તેથી પ્રતિસ્વ=દરેક વ્યક્તિને આશ્રયીને, સ્વના ઘાત્યમાં તે વ્યક્તિ હિંસાનો વ્યવહાર કરે છે, પરંતુ અન્યના ઘાયમાં હિંસાનો પ્રયોગ કરતો નથી, કેમ કે ઋજુસૂત્રનયના મતમાં હિંસકના ભેદથી હિંસાનો ભેદ છે.
કહેવાનો આશય એ છે કે, ઋજુસૂત્રનયના મતમાં પરકીય હિંસાબીજી વ્યક્તિ વડે કરાયેલી હિંસા, સ્વને હિંસાના ફળરૂપ કર્મબંધને કરાવતી નથી, તેથી તે નયના મતમાં હિંસકના ભેદથી હિંસાનો ભેદ સ્વીકારવામાં આવે છે અર્થાત્ જે હિંસક હોય તેનાથી કરાતી હિંસા જ સ્વની હિંસારૂપ છે, પરંતુ બીજી વ્યક્તિ હિંસા કરે છે તે હિંસાનું ફળ પોતાને મળતું નથી માટે પોતાના માટે હિંસારૂપ નથી. તેથી ઋજુસૂત્રનય પરની હિંસાને હિંસારૂપ કહેતો નથી અને શબ્દનયોના મતે સ્વાત્મામાં હિંસા છે. આથી ઋજુસૂત્રનયના મતે જેની હિંસા કરાય તે મરણ પામતા જીવમાં હિંસા છે અને શબ્દનયના મતે બીજાની હિંસા વખતે પણ જો પોતાના ભાવપ્રાણનો નાશ ન થાય તો હિંસા નથી, અને પોતાના ભાવપ્રાણનો નાશ થાય તો હિંસા છે. માટે આત્મામાં જ હિંસા પ્રાપ્ત થાય છે. તેથી જોકે આત્મા જ હિંસા છે, એ પ્રકારે શબ્દનયોનો મત છે, તો પણ ઓઘનિર્યુક્તિમાં કરેલ નયનું
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક, બ્લોક : ૩૦
૪૧૧ પ્રદર્શન વિષયવિભાગથી છે, તેથી શબ્દનયથી આત્મા જ હિંસા છે એમ કહેલ છે. અને પૂ. મલયગિરિ મહારાજાએ જે કથન કર્યું, તેમાં હિંસાના સ્વરૂપના વિવેચનમાં ન વિભાગ છે. તેથી અન્યની હિંસા કરનાર એવા આત્મામાં પણ હિંસાનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે, કેમ કે હિંસાની ક્રિયા જેમ હિંસ્યમાં પ્રાપ્ત થાય છે, તેમ હિંસા કરનારના આત્મામાં પણ ઋજુસૂત્રનયથી હિંસાની ક્રિયા પ્રાપ્ત થાય છે, તેથી ઋજુસૂત્રનયથી પણ આત્મા હિંસા છે, તેમ કહેલ છે. તેથી ઓઘનિયુક્તિ પ્રમાણે જેનો ઘાત થાય છે, ત્યાં ઋજુસૂત્રનય પ્રમાણે હિંસા છે, - અને પૂજ્ય મલયગિરિજી મહારાજના કથન પ્રમાણે હિંસા કરનાર વ્યક્તિમાં ઋજુસૂત્રનય પ્રમાણે હિંસાની પ્રાપ્તિ થાય છે. તે સામાન્યથી વિરોધી લાગવા છતાં દૃષ્ટિભેદ હોવાને કારણે વિરોધ નથી. તે આ રીતે –
ઓઘનિર્યુક્તિના કથનમાં કયા નયથી શેમાં હિંસા હોય છે, તે રૂ૫ હિંસાનો વિષય બતાવેલ છે, તેથી ઋજુસૂત્રનયથી હિંસ્ય વ્યક્તિમાં હિંસા પ્રાપ્ત થાય. જ્યારે પૂજ્ય મલયગિરિ મહારાજાએ જે કથન કર્યું, ત્યાં કયા નયથી હિંસાનું સ્વરૂપ શું છે, તેનું વિવેચન છે, તેથી ઋજુસૂત્રનયના મત પ્રમાણે પણ આત્મા જ હિંસા છે, તેમ પ્રાપ્ત થઈ શકે છે, તેથી કોઈ દોષ નથી. જ્યારે હિંસાનો વિષય બતાવનાર ઋજુસૂત્રનયના મતમાં જેની હિંસા કરાય છે તે હિંસાનો વિષય બને છે; અને શબ્દાદિનયોના મતમાં હિંસાનો વિષય આત્મા પોતે જ છે, તેથી આત્મા જ હિંસા છે, તેમ શબ્દાદિ નયો કહે છે.
હિંસાના સ્વરૂપના વિવેચનમાં નવિભાગથી જોવામાં આવે તો ઋજુસૂત્રના મતે પણ આત્મા જ હિંસા છે, તે કેમ સિદ્ધ થઈ શકે તે બતાવતાં કહે છે –
હિંસાના સ્વરૂપના વિવેચનમાં (૧) સંક્લેશ, (૨) દુઃખોત્પાદન અને (૩) તત્પર્યાયના વિનાશના ભેદથી નિગમ અને વ્યવહારનયના મતમાં ત્રણ પ્રકારની પણ હિંસા છે, અને સંગ્રહનયના મતમાં - (૧) સંક્લેશ અને (૨) દુઃખોત્પાદનરૂપ બે પ્રકારની હિંસા છે, અને ઋજુસૂત્રનયના મતમાં - (૧) સંક્લેશરૂપ એક પ્રકારની જ હિંસા સંમત છે. આ રીતે વ્યવસ્થિત હોવાથી, અને સંક્લેશ આત્મપરિણામરૂપ હોવાથી સંક્લેશ આત્મા છે, એથી કરીને, ઋજુસૂત્રનયના મતમાં “આત્મા જ હિંસા છે,” એ પ્રકારના વચનમાં દોષનો અભાવ છે. તેથી પૂજ્ય મલયગિરિ મહારાજાએ ઋજુસૂત્રનયના મતમાં “આત્મા જ હિંસા છે” એ કથન કર્યું, તે સંગત છે.
અહીં વિશેષ એ છે કે, યદ્ય”િ થી જે કથન કર્યું, તેનાથી એ પ્રાપ્ત થયું કે, ઓઘનિર્યુક્તિના વચન પ્રમાણે શબ્દનયોના મતે આત્મા હિંસા છે એ સિદ્ધ થાય, પરંતુ ઋજુસૂત્રનયના મતમાં આત્મા હિંસા છે એ સિદ્ધ થાય નહિ. તો પણ ઓઘનિર્યુક્તિના વચનનું તાત્પર્ય નૈગમાદિ નયોના મતમાં હિંસાનો વિષય શું છે, તે બતાવવાનો છે, અને પૂજ્ય મલયગિરિ મહારાજાએ કહ્યું કે, ઋજુસૂત્રનયના મતમાં આત્મા હિંસા છે, ત્યાં હિંસાના સ્વરૂપના વિવેચનમાં નવિભાગનું કથન છે, તેથી ભિન્ન ભિન્ન દૃષ્ટિ હોવાને કારણે કોઈ દોષ નથી.
ત્યાં પ્રશ્ન થાય કે - આ રીતે ભિન્ન ભિન્ન દૃષ્ટિ હોવા છતાં ઋજુસૂત્રનયના મતે આત્મા જ હિંસા છે એવો અર્થ હિંસાના સ્વરૂપના વિવેચનમાં કઈ રીતે પ્રાપ્ત થાય, તે બતાવવા અર્થે કહે છે -
નૈગમનયની અને વ્યવહારનયની ત્રણ પ્રકારની પણ હિંસા છે અર્થાત્ ત્રણમાંથી એક પ્રકારની હિંસા માન્ય છે, પરંતુ આ બે નયોને ત્રણેય પ્રકારની પણ માન્ય છે, એમ થી સમુચ્ચય કરવો છે. (૧) સંક્લેશરૂપ
Page #97
--------------------------------------------------------------------------
________________
૪૧૨
પ્રતિમાશતક | શ્લોક : ૩૦ અર્થાત્ કષાયના ઉદયથી પોતે સંક્લેશ કરે તે રૂપ કે બીજાને સંક્લેશ કરાવે તે રૂપ પોતે સંક્લેશ કરે, તે બંને પોતાના ભાવપ્રાણની હિંસારૂપ છે. અહીં અન્યને કષાયના ઉદ્રકરૂપ સંક્લેશ પેદા કરાવે, તેમાં પોતે નિમિત્તરૂપ બનવાથી પોતાની તે નિમિત્ત થવાની ક્રિયા હિંસારૂપ છે, અને પોતે સંક્લેશ કરે તે ક્રિયા પણ હિંસારૂપ છે. (૨) પોતાને કે પરને દુઃખ ઉત્પાદન કરે તે હિંસારૂપ છે અને (૩) પોતાના કે પરના તે તે ભવરૂપ પર્યાયનો વિનાશ કરે તે રૂપ હિંસા છે. આથી જ લોચાદિ કષ્ટોમાં પોતાને દુઃખ ઉત્પન્ન થાય છે ત્યારે, જો તે શુભભાવનું કારણ ન બનતું હોય તો ત્યાં હિંસાની જ પ્રાપ્તિ થાય, તે દુઃખઉત્પાદનરૂપ હિંસા છે. અને જ્યારે આત્મા પોતાની કે પરની હત્યા કરે છે ત્યારે પોતાના કે પરના તે પર્યાયનો વિનાશ થાય છે, ત્યારે હિંસા પ્રાપ્ત થાય છે, તે તત્પર્યાયવિનાશરૂપ હિંસા છે.
સંગ્રહનયના મનમાં સંક્લેશ અને દુઃખ ઉત્પાદનરૂપ બે પ્રકારની હિંસા છે. કેમ કે સંગ્રહનય દુઃખઉત્પાદનરૂપ અને તત્પર્યાયના નાશરૂપ હિંસાને એક રૂપે સંગૃહીત કરે છે, કેમ કે બંનેમાં અશાતાના ઉદયનું જ ફળ પ્રાપ્ત થાય છે. જ્યારે સંક્લેશ મોહનીયના ઉદયરૂપ હોવાથી એકરૂપે સંગૃહીત થઈ શકતો નથી. તેથી સંક્લેશ અને દુઃખઉત્પાદનરૂ૫ બે પ્રકારની હિંસા સંગ્રહનયના મતમાં છે.
ઋજુસૂત્રનયના મતમાં સંક્લેશરૂપ એક પ્રકારની જ હિંસા સંમત છે, કેમ કે જો દુઃખઉત્પાદનરૂપ હિંસા કહેવામાં આવે તો ગુમડાદિના છેદનમાં વૈદ્યથી કરાતી ક્રિયા હિંસારૂપ માનવાનો પ્રસંગ આવે. પરંતુ રોગીના ચિત્તમાં તે વખતે સંક્લેશ હોતો નથી, તેથી ત્યાં હિંસા નથી. આથી આ નયના મતે હિંસક વ્યક્તિ કોઈને મારે છે ત્યારે પણ, સામેની વ્યક્તિને છેદન-ભેદનકૃત પીડા થાય છે, તે હિંસા નથી, પરંતુ તે છેદનભેદનને કારણે હિંસ્ય વ્યક્તિને થતો ચિત્તનો સંક્લેશ જ હિંસા છે; અને હિંસકના હૈયામાં પણ સામેની વ્યક્તિને મારવાના પરિણામરૂપ જે ચિત્તસંક્લેશ છે, તે જ હિંસારૂપ છે. આ રીતે હિંસાની વ્યવસ્થા હોવાથી અને સંક્લેશ એ આત્મપરિણામરૂપ હોવાથી “આત્મા જ હિંસા છે,” એ પ્રકારે ઋજુસૂત્રનય માને છે. એથી પૂ. મલયગિરિ મહારાજાના કથનમાં કોઈ દોષ નથી.
અહીં સંક્લેશ એ આત્મપરિણામરૂપ કેમ છે ? એ પ્રશ્ન થાય, કેમ કે સંક્લેશ એ શુદ્ધ આત્માનો પરિણામ નથી; પરંતુ મોહનીય કર્મના ઉદયકૃત તે પરિણામનું વેદન આત્માને થાય છે, તેથી તે આત્મપરિણામરૂપ છે, એમ કહેવામાં આવે તો, અશાતાવેદનીયકૃત દુઃખઉત્પાદનનો પરિણામ પણ આત્માને જ વેદન થાય છે, તેમ કહેવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. તેથી તે પરિણામને પણ આત્મપરિણામરૂપ માનવો પડે. પરંતુ સંક્લેશ જ આત્મપરિણામરૂપ છે અન્ય નહિ, તેનું તાત્પર્ય એ છે કે, અશાતાકૃત દુઃખનો અનુભવ યદ્યપિ આત્મા કરે છે, તો પણ તે શરીરને આશ્રયીને જ અનુભવ થાય છે, તેથી શરીરનો ધર્મ કહેવાય છે; અને સંક્લેશ યદ્યપિ મોહનીય કર્મના ઉદયની અપેક્ષા રાખે છે, તો પણ ચિત્તને આશ્રયીને તે પરિણામ થાય છે, અને તેનું ચિત્ત આત્માના યત્નને આશ્રયીને થાય છે, તેથી આત્મપરિણામરૂપ મનાય છે. આથી જ આત્મા ધારે તો સંક્લેશના નિમિત્તમાં પણ સંક્લેશથી મુક્ત રહી શકે છે, પરંતુ શરીરના પરિણામરૂપ દુઃખને દૂર રાખવા પ્રયત્ન કરે તો પણ શરીર ઉપર છેદન-ભેદનની ક્રિયાકાળમાં તે પરિણામથી મુક્ત રહી શકતો નથી. આથી ઋજુસૂત્રનયના
Page #98
--------------------------------------------------------------------------
________________
૪૧૩
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦ મતમાં આત્મા જ હિંસા છે, એ પ્રમાણે કહેવામાં દોષનો અભાવ હોવાથી, પૂ. મલયગિરિ મહારાજાનું કથન ઋજુસૂત્રનયના મતે “આત્મા જ હિંસા છે,” એ સંગત છે.
અહીં પ્રશ્ન થાય કે, ઋજુસૂત્રનયના મતમાં આત્મા જ હિંસા છે તો શબ્દનયોના મતમાં હિંસા પદાર્થ શું છે? તેથી કહે છે કે – શબ્દનયોનો પણ આ જ મત છે અર્થાત્ આત્મા જ હિંસા છે એ મત છે, કેમ કે “મૂના નિમi' ઇત્યાદિ સંમતિના ગ્રંથથી શબ્દાદિ નયોની ઋજુસૂત્રનયના વિસ્તારાત્મકપણાની વ્યવસ્થિતિ છે. કહેવાનો આશય એ છે કે, ઋજુસૂત્રનયનો વિસ્તાર શબ્દાદિનયો હોવાને કારણે આત્મા જ હિંસા છે, એ શબ્દનયોને સંમત છે.
‘મૂર્નાનિમા' સંમતિકાંડ-૧/ગાથા-પનો અર્થ પૂર્વમાં કર્યો કે, “ઋજુસૂત્રના વચનવિચ્છેદો= વચનવિભાગો, પર્યાયનયનું મૂળ નિર્માણ છે, વળી બહુવિકલ્પોવાળા શબ્દાદિ નવો તેની શાખાપ્રશાખારૂપ છે.” તેનાથી એ પ્રાપ્ત થાય છે, પર્યાયનના મૂલનિર્માણ=મૂળ આધારભૂત, ઋજુસૂત્રનય છે, અને વૃક્ષના મૂળમાંથી જેમ શાખાપ્રશાખા નીકળે છે, તેમ ઋજુસૂત્રના કથનરૂપ મૂળમાંથી બહુવિકલ્પોવાળા શબ્દાદિનયો શાખા-પ્રશાખારૂપ નીકળે છે. તેથી ઋજુસૂત્રનયને સંમત એવી વસ્તુ કાંઈક વિશેષરૂપે શબ્દાદિનો સ્વીકારે છે, એ અર્થ પ્રાપ્ત થાય. તેથી ઋજુસૂત્રનયના મતમાં જેમ આત્મા હિંસા છે, તેમ શબ્દાદિનયના મતમાં પણ આત્મા જ હિંસા છે, એમ પ્રાપ્ત થાય. કેવલ શબ્દાદિનયો ઋજુસૂત્રનય કરતાં વિશેષિતરૂપે સૂક્ષ્મ અર્થ બતાવે છે, જે ગ્રંથકાર સ્વયં જ આગળ કહે છે. આ રીતે સંમતિગ્રંથની સાક્ષીથી ઋજુસૂત્રનય અને શબ્દાદિનયનો એકમત છે, તે બતાવીને નિર્યુક્તિના કથનથી તેને પુષ્ટ કરવા બીજો હેતુ કહે છે –
ઋજુસૂત્રના વિશેષિતતર અર્થવત્ત્વનું જ નિયુક્તિમાં અભિધાન છે અર્થાત્ ઋજુસૂત્રનયના જ અભિપ્રાયને શબ્દાદિનો વિશેષરૂપે સ્વીકારે છે, એમ નિર્યુક્તિમાં કહેલ છે.
| ઋજુસૂત્રનય કરતાં શબ્દાદિનયોના કથન પ્રમાણે વિશેષિતતર અર્થવત્ત્વ શું છે, તે બતાવવા અર્થે કહે છે - પ્રાણાતિપાતનિવૃત્તિસ્વભાવમાં સમવસ્થિત એવા આત્મદ્રવ્યનો અન્યથાભાવ, ઋજુસૂત્રનયના મતમાં હિંસા છે; અર્થાત્ બાહ્યજીવની હિંસા કરવી એ હિંસા પદાર્થ નથી; પરંતુ બાહ્ય કોઈના પણ પ્રાણનો અતિપાત ન કરવો તેવો આત્માનો સ્વભાવ છે, અને તે સ્વભાવમાં સમવસ્થિત=રહેલા એવા, આત્મદ્રવ્યનો અન્યથાભાવ= અતિપાત કરવાનો ભાવ, તે હિંસા પદાર્થ છે. અને તે ત્યારે જ સંભવે કે, જ્યારે અન્ય કોઈ જીવના પ્રાણના અતિપાતમાં કાયાથી, વચનથી કે મનથી પ્રયત્ન થતો હોય. અને કદાચ મનથી પ્રાણના અતિપાતમાં સાક્ષાત્ યત્ન ન વર્તતો હોય તો પણ, કોઈપણ જીવના પ્રાણનો નાશ ન થાય તદ્અર્થે, મન-વચન અને કાયાની સૂક્ષ્મ યતના ન કરતો હોય ત્યારે, આત્મદ્રવ્યનો અન્યથાભાવ પ્રાપ્ત થાય છે, કેમ કે આત્મદ્રવ્ય સ્વભાવમાં હોય તો પરપ્રાણના અતિપાતના નિવારણ માટે શક્ય સર્વ યત્ન મન, વચન અને કાયામાં અવશ્ય કરે જ છે. આથી જ પરપ્રાણના રક્ષણમાં સૂક્ષ્મ યતનાથી સ્તુલિત એવા મુનિને ઋજુસૂત્રનયના મતમાં હિંસા પ્રાપ્ત થાય છે. વળી પરપ્રાણના સૂક્ષ્મ રક્ષણમાં યતમાન એવા મુનિ ઋજુસૂત્રનયના મતમાં અહિંસાવાળા હોવા છતાં, ક્ષમાદિભાવોની વૃદ્ધિ થાય તે રીતે ગુપ્તિમાં દઢયત્નવાળા ન હોય, અને કારણે સમિતિઓના પાલનમાં પણ સમાદિભાવોની
Page #99
--------------------------------------------------------------------------
________________
૪૧૪
પ્રતિમાશતક/ બ્લોક ૩૦ વૃદ્ધિ કરે તેવો ગુપ્તિનો ભાવ ન વર્તતો હોય, તો ક્ષમાદિ ગુણરૂપ આત્મદ્રવ્યનો અન્યથાભાવ ત્યાં પ્રાપ્ત થાય છે; અને તે શબ્દાદિનયોના મતમાં હિંસારૂપ છે, એ પ્રમાણે વિવેચકો કહે છે અર્થાત્ ઋજુસૂત્ર અને શબ્દાદિનયના વિભાગને કરનારા કહે છે.
અહીં વિશેષ એ છે કે, ક્ષમાદિ આત્માના ગુણો છે, તેથી જ્યારે આત્મા પ્રશસ્ત કષાયો કરે છે, ત્યારે પણ આત્માના ગુણોનો અન્યથાભાવ છે. આથી જ મોક્ષની ઇચ્છા પણ વીતરાગતારૂપ આત્મગુણના અન્યથાભાવરૂપ છે. તેથી ઋજુસૂત્રનયના મતે મોક્ષની ઈચ્છાના ઉપયોગકાળમાં હિંસા નહિ હોવા છતાં, શબ્દાદિનયોના મતે ક્ષમાદિ ગુણોનો અન્યથાભાવ હોવાથી ત્યાં હિંસા છે, અને જ્યારે મુનિ શુદ્ધ ઉપયોગમાં વર્તે છે ત્યારે શબ્દાદિનયોના મતે અહિંસા છે. ઉત્થાન :
પૂર્વે કહ્યું કે, પ્રજ્ઞાપના સૂત્રમાં ક્રિયાના અધ્યવસાય-અનુરોધિત્વને આશ્રયીને સૂત્રો પ્રવર્તેલ છે, અને તે સૂત્રો બતાવીને પૂ. મલયગિરિ મહારાજાની વૃત્તિથી ક્રિયાનું અધ્યવસાય-અનુરોધીપણું બતાવ્યું, ત્યાં પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે - ટીકાઃ
____ननु यद्येवमध्यवसायानुरोधिन्येव क्रिया तदा कथं - “जीवे णं भंते ! नाणावरणिज्जं कम्म बंधमाणे कइकिरिए? गो० सिय तीकिरिए सिय चउकिरिए सिय पंचकिरिए" इत्यादिना (प्रज्ञा० द्वाविंशतितमे क्रियापदे सू० २८२) बन्धविशेषानुकूलहिंसासमाप्त्यभिधानं योगप्रद्वेषसाम्येन ? यद्विवेचकाः तिसृभिश्चतसृभिरथ पञ्चभिश्च हिंसा समाप्यते क्रमशबन्धश्च विशिष्टः स्यात् योगप्रद्वेषसाम्यं चेदिति, (तत्र) त्रिक्रियता कायिक्यधिकरणिकीप्राद्वेषिकीभिः । कायिकी नाम हस्तादिव्यापारणम्, अधिकरणिकी खड्गादिषु प्रगुणीकरणम्, प्राद्वेषिकी मारयाम्येनमित्यशुभमनःसंप्रधारणम् । चतुःक्रियता कायिक्यधिकरणिकीप्राद्वेषिकीपारितापनिकीभिः । पारितापनिकी नाम खड्गादिघातेन पीडाकरणम् । पञ्चक्रियता पञ्चम्या संयोगे, सा च प्राणातिपातक्रिया जीविताद्व्यपरोपणमिति । सत्यम्, योगप्रद्वेषसाम्येनाप्युपादानसामग्र्या एव संभृतत्वप्रतिपादनाद् बाह्यसंपत्तेरप्यकिञ्चित्करत्वात् । यच्चाव्युत्सृष्टप्राग्भवशरीरेण क्रियाभिधानं तदविरतिनिमित्तादुपचारमात्रम्, न बाह्यप्राधान्याक्षेपात् । ટીકાર્ય :
નનું ..... થોડાપ્રસાચ્ચેન? જો આ પ્રમાણે=પ્રજ્ઞાપનાના પાઠ પ્રમાણે, ક્રિયા અધ્યવસાયને અનુસરે જ છે, તો પ્રજ્ઞાપતાસૂત્રમાં ક્રિયા નામના પદમાં કહ્યું કે, હે ભગવંત ! જ્ઞાનાવરણીય કર્મ બાંધતી વખતે કેટલી ક્રિયા હોય ? હે ગૌતમ ! ત્રણ ક્રિયા હોય, ચાર ક્રિયા હોય, પાંચ ક્રિયા હોય, ઈત્યાદિ પાઠ વડે
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦.
૪૧૫ બંધવિશેષને અનુકૂળ હિંસાની સમાપ્તિનું અભિધાન યોગ અને પ્રઢષના સાગથી કઈ રીતે કરેલ છે? અર્થાત્ જો અધ્યવસાયને અનુસરનારી જ ક્રિયા હોય તો બંધવિશેષને અનુકૂળ હિંસાની સમાપ્તિનું અભિધાન યોગ-પ્રઢષના સાગથી થઈ શકે નહિ. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે મૂળ સૂત્રમાં તો કહ્યું છે કે, હે ભગવંત ! જ્ઞાનાવરણીય કર્મને બાંધતા જીવ વડે કેટલી ક્રિયા હોય? તેના ઉત્તરરૂપે ભગવાને કથંચિત્ ત્રણ ક્રિયા, કથંચિત્ ચાર ક્રિયા અને કથંચિત્ પાંચ ક્રિયા બતાવેલ છે. પરંતુ યોગ અને પ્રàષના સામ્યથી હિંસાની સમાપ્તિનું અભિધાન કરેલ નથી, તેથી કહે છે – ટીકાર્થ
દિવે?.... ચેતિ જે કારણથી વિવેચકો, જો યોગ-પ્રદ્વેષનું સામ્ય હોય તો ત્રણ, ચાર અથવા પાંચ વડે કરીને હિંસા સમાપ્ત કરાય છે અને ક્રમસર બંધ વિશિષ્ટ થાય છે, એ પ્રમાણે કહે છે -
‘હિતિ તિ” શબ્દ છે તે તિષિ ..... સુધીના કથનનો પરામર્શક છે, અને તિ’ પછી ‘દુ:' શબ્દ અધ્યાહાર છે ‘તિ વિવેવા દુ:' આ પ્રમાણે અન્વય છે.
‘તિકૃમિથ્થતમિરથ પંખ્યમિશ્લ’ અહીં ‘મથ’ શબ્દ ‘વા'=અથવા, અર્થમાં છે. ત્રિક્રિયતા શું છે તે બતાવતાં કહે છે -
(તત્ર) ત્રિક્રિયતા પ્રાષિfમા કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી વડે ત્રિક્રિયતા છે= હિંસાને અનુકૂળ કરાતું જીવનું જે કૃત્ય તે ત્રિક્રિય છે અર્થાત ત્રણ ક્રિયા જેને છે તે ત્રિક્રિય, અને તેનો ભાવ તે ત્રિક્રિયતા, અને હિંસાને અનુકૂળ કૃત્યમાં કાયિકી આદિ ત્રણ વડે ત્રિક્રિયતા થાય છે.
થી ..... દસ્તવિવ્યાપારમ્, કાયિકી ક્રિયા હસ્તાદિના વ્યાપારરૂપ છે. ધરાળી ..... કાળીવર, અધિકરણિકી ક્રિયા ખડુગાદિમાં પ્રગુણીકરણરૂપ છે.
પ્રાદેવિહી ..... સંપ્રદારમ્ | પ્રાàષિકી ક્રિયા હું અને મારું એ પ્રકારના અશુભ મનના સંપ્રધારણરૂપ છે અર્થાત્ અશુભ મનને પ્રવર્તાવવારૂપ છે.
ચતુરક્રિયા ..... પરિતાનમઃ | ચતુષ્ક્રિયતા કાયિકી, અધિકરણિકી, પ્રાર્ટપિકી અને પારિતાપનિકી ક્રિયાથી થાય છે.
પરિતાપનિવેશી ... વીવિરમ્ પારિતાપનિકી ક્રિયા એ ખફગાદિના ઘાતથી પીડાકરણરૂપ છે.
પષ્યયિતા ... રિા પંચક્રિયતા પાંચમીના પાંચમી ક્રિયાના, સંયોગમાં છે અર્થાત્ પૂર્વોક્ત ચાર પ્રકારની ક્રિયામાં પાંચમી ક્રિયાનો સંયોગ થાય ત્યારે હિંસાને અનુકૂળ કૃત્યમાં પંચક્રિયતા આવે છે. અને તે અર્થાત પાંચમી ક્રિયા=પ્રાણાતિપાત ક્રિયા, જીવિતથી વ્યપરોપણરૂપ છે. તિ શબ્દ વિવેચકોના કથનની સમાપ્તિ અર્થક છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
૪૧૬
પ્રતિમાશતક/ શ્લોકઃ ૩૦ વિશેષાર્થ :
અહીં પ્રજ્ઞાપનાના પાઠમાં કહ્યું કે, જ્ઞાનાવરણીય કર્મ બાંધતાં જીવમાં કેટલી ક્રિયા હોય ? અને તેના ઉત્તરમાં ત્રણ આદિ ક્રિયા બતાવતાં હિંસાદિ ક્રિયાઓ જ બતાવી; પરંતુ વાસ્તવિક રીતે જ્ઞાનાવરણીય કર્મ દસમા ગુણસ્થાનક સુધી બંધાય છે. તેથી એમ ભાસે કે બીજાના પ્રાણ નાશ કરવારૂપ હિંસાદિની ક્રિયા અશાતાદિનું કારણ કહી શકાય, પરંતુ જ્ઞાનાવરણીયનું કારણ કઈ રીતે બની શકે? અને વિશેષ જ્ઞાનાવરણીય પ્રત્યે તેને કારણ કહીએ તો કર્મગ્રંથ આદિમાં જ્ઞાનની આશાતનાદિ કારણ કહેલ છે, પરંતુ હિંસાદિ નહિ, તેથી પ્રસ્તુતમાં કહેવાનું શું તાત્પર્ય છે ? તેનો ભાવ એ છે કે, જ્ઞાનની વિકૃતિ મોહથી થાય છે, તેથી દસમા ગુણસ્થાનક સુધી મોહના ઉદયથી યત્કિંચિત્ જ્ઞાનની વિકૃતિ હોય છે, તેથી અવશ્ય જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. અને જ્ઞાનાદિની આશાતના વિશેષ જ્ઞાનાવરણીયના બંધનું કારણ બને છે, તેથી જન્માંતરમાં અતિમૂર્ખતાદિ દોષોની પ્રાપ્તિ થાય છે. અને જીવના સ્વભાવની પ્રાપ્તિના કારણભૂત પાંચ મહાવ્રતો છે, તેથી તેમાં કરાતો યત્ન એ જ્ઞાનાવરણીય કર્મના બંધનું કારણ નથી, આમ છતાં અપ્રમત્ત મુનિને પણ જે કાંઈ જ્ઞાનાવરણીય બંધાય છે, તે મોહના ઉદયના લેશત છે; અને અહિંસાદિમાં કરાતો અપ્રમત્ત મુનિનો જે યત્ન છે, તે ધીરે ધીરે મોહના નાશનું કારણ બને છે, તેથી તેમની ક્રિયા જ્ઞાનાવરણીય કર્મના બંધનું કારણ નથી તેવી વિવક્ષા કરેલ છે. અને તેનાથી વિપરીત અર્થાત્ પાંચ મહાવ્રતોથી વિપરીત એવી હિંસાદિની પ્રવૃત્તિ એ આત્માના જ્ઞાનની વિકૃતિરૂપ છે, તેથી તે જ્ઞાનાવરણીય કર્મના બંધ પ્રત્યે કારણ છે. અને તે હિંસાની ક્રિયા જ સ્પષ્ટરૂપે અતિશય વિકૃતિનું કારણ બને તેવા સ્થાનને ગ્રહણ કરીને પ્રસ્તુતમાં ત્રણ આદિ ક્રિયાઓથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે, તેમ કહેલ છે.
“થોડાપ્રસાળં' યોગ-પ્રષનું સામ્ય કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, ત્રણ ક્રિયામાં જેટલો યોગ અને પ્રદ્વેષ હોય તેટલો જ ચાર કે પાંચ ક્રિયામાં હોય તો બંધ વિશિષ્ટ-વિશિષ્ટતર થાય છે, અને જો યોગ-પ્રદ્વેષનું વિષમપણું હોય તો પાંચ ક્રિયા કરતાં ત્રણ ક્રિયામાં યોગ-પ્રદ્વૈષની અધિકતાને કારણે અધિક બંધ સંભવી શકે. તેથી જે વ્યક્તિનો વીર્યવ્યાપારરૂપ યોગ, અને અધ્યવસાયરૂપ પ્રષ, સમાન હોય તેવી વ્યક્તિમાં ત્રણ ક્રિયા કરનાર કરતાં ચાર ક્રિયા કરનાર અધિક કર્મબંધ કરે છે, અને પાંચ ક્રિયા કરનાર તેનાથી અધિક કર્મબંધ કરે છે. અને આ કથનથી એ પ્રાપ્ત થાય છે કે, કર્મબંધ પ્રત્યે કેવલ યોગ-પ્રદ્વેષરૂપ અધ્યવસાય જ કારણ નથી, પરંતુ બાહ્ય આચરણા પણ કારણ છે. તેથી શંકાકારનું કહેવું છે કે પ્રાણાતિપાતિકી ક્રિયા એ માત્ર અધ્યવસાયને અનુસરનારી નથી, પરંતુ બાહ્ય આચરણા અને અધ્યવસાય બંનેને અનુસરનારી છે. “
વિશેષ એ છે કે, બંધવિશેષને અનુકૂળ હિંસાની સમાપ્તિનું કથન ત્રણ, ચાર કે પાંચ ક્રિયાથી કહ્યું, પરંતુ એક કે બે ક્રિયાથી ન કહ્યું, તેનું કારણ એ છે કે, યદ્યપિ નિશ્ચયનયથી તો હસ્તાદિનો વ્યાપાર ન હોય તો પણ પરિણામથી હિંસાત કર્મ બંધાય છે; આમ છતાં વ્યવહારમાં હિંસાને અનુકૂળ કાંઈક કાયચેષ્ટા હોતે છતે જ પરિણામ હોય ત્યારે હિંસા મનાય છે. તેથી જ જે વ્યક્તિને મારવાનો પરિણામ થાય છે, તે વ્યક્તિ મારવા માટે અનુકૂળ મારવાનાં સાધનોમાં હસ્તાદિનો વ્યાપાર કરે, અને મારવાનાં સાધનો
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦
૪૧૭ મારવાને અનુકૂળ તૈયાર કરે; પરંતુ સામેની વ્યક્તિને કાંઈપણ પીડા કરી શકે તેવું ન હોય ત્યારે ત્રણ ક્રિયાથી જ હિંસા સમાપ્ત થાય છે. જ્યારે કોઈક વ્યક્તિ મારવાને અનુકૂળ કાંઈક યત્ન પણ કરે, પરંતુ સામેની વ્યક્તિને મારી નાંખવા માટે સમર્થ ન બને ત્યારે ચાર પ્રકારની ક્રિયાથી હિંસાની ક્રિયા સમાપ્ત થાય છે. જ્યારે કોઈક વ્યક્તિ સામેની વ્યક્તિનો જીવિતથી નાશ કરે છે, ત્યારે તે હિંસાની ક્રિયા પાંચ ક્રિયાથી સમાપ્ત થાય છે.
વ્યવહારની દૃષ્ટિએ ત્રણ આદિ ક્રિયાઓથી હિંસા કરવામાં પ્રવર્તતી વ્યક્તિઓને યોગ-પ્રઢેષ સમાન વર્તતો હોય, અર્થાત્ મારવાને અનુકૂળ અધ્યવસાય અને મારવાને અનુકૂળ વીર્યવ્યાપાર સમાન વર્તતો હોય, તો પણ ત્રણ ક્રિયા કરનાર કરતાં ચાર ક્રિયા કરનારને વિશેષ બંધ થાય છે, અને ચાર ક્રિયા કરનાર કરતાં પાંચ ક્રિયા કરનારને વિશેષતર બંધ થાય છે, એમ વ્યવહારનય કહે છે. જ્યારે નિશ્ચયનય તો પરિણામના ભેદથી જ બંધની વિશેષતાને માને છે. ઉત્થાન -
નનુ થી જે પૂર્વપક્ષીએ શંકા કરી તેનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે – ટીકાર્ય :
સત્ય', તારી વાત સાચી છે - વિશેષાર્થ :
- ત્રણ, ચાર કે પાંચ પ્રકારની ક્રિયા કરનાર ત્રણે વ્યક્તિમાં જો યોગ અને પ્રદ્વેષ સમાનરૂપે હોય અને ત્રણ કરતાં ચાર કે પાંચ ક્રિયાને કારણે જ વિશેષ-વિશેષતર બંધ સ્વીકારવામાં આવે, તો સ્વીકારવું પડે કે અધ્યવસાય અને બાહ્યક્રિયા ઉભયને અનુરૂપ કર્મબંધ થાય છે, પરંતુ ફક્ત અધ્યવસાયને અનુરૂપ નહિ. પરંતુ પ્રજ્ઞાપનાના તે કથનનું તાત્પર્ય તે પ્રકારનું નથી પરંતુ અન્ય પ્રકારનું છે; માટે તારી વાત સાચી છે, એ કથન અર્ધસ્વીકારમાં છે.
ઉત્થાન :
પ્રજ્ઞાપનાના તે પદથી બાહ્ય ક્રિયા કર્મબંધ પ્રત્યે કારણ કેમ નથી, તે બતાવતાં કહે છે - ટીકાર્ય -
રોષ... રિષ્યિરત્વાન્ યોગ-મઢેષતા સામ્યથી પણ ઉપાદાનસામગ્રીનું જ સંભૂતપણું પ્રતિપાદન હોવાથી અર્થાત્ પ્રજ્ઞાપતાસૂત્રતા વિવેચનમાં યોગ-પ્રદ્વેષતા સાગથી પણ ઉપાદાનસામગ્રીના સંભૂતપણાનું પ્રતિપાદન હોવાથી, બાહ્યસંપત્તિનું પણ અકિંચિત્કરપણું છે.
‘ગોરાદેવસાચ્ચેનાજિ' અહીં ”િ શબ્દ છે તેનો અર્થ એ છે કે, ત્રણ, ચાર કે પાંચ ક્રિયાથી અધિક કર્મબંધ થાય છે તેમ કહ્યું, તેનાથી પણ, ઉપાદાન સામગ્રીના ઉત્તરોત્તર અધિક, અધિકતર સંભૂતપણાનું પ્રતિપાદન કરેલ છે, તેમ યોગ-પ્રàષના સામ્યથી પણ ઉપાદાન સામગ્રીના જ સંભૂતપણાનું પ્રતિપાદન કરેલ છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
૪૧૮
પ્રતિમાશતક/ શ્લોકઃ ૩૦ ‘વાટ્યસંપત્તેિર અહીં ગ િશબ્દ છે, તેનો અર્થ એ છે કે, યોગ-પ્રદ્વેષનું સામ્ય પણ ઉપાદાન સામગ્રીને સંભૂત=એકઠી કરીને, કર્મબંધ પ્રત્યે અકિંચિકર છે, તેમ બાહ્યસંપત્તિ પણ કર્મબંધ પ્રત્યે અકિંચિત્કર છે.
અહીં યોગ-પ્રàષમાં “યોગ' શબ્દથી બાહ્યક્રિયાઓ ગ્રહણ કરવાની નથી, પરંતુ અંતરંગ ભાવયોગવિર્યવ્યાપાર ગ્રહણ કરવાનો છે, જે જીવના અંતરંગ પરિણામરૂપ છે; અને પ્રદ્વેષ શબ્દથી અંતરંગ કાષાવિકભાવ ગ્રહણ કરવાનો છે. વિશેષાર્થ:
કોઈ જીવ હિંસાની ત્રણ ક્રિયા, ચાર ક્રિયા કે પાંચ ક્રિયા કરતો હોય, ત્યારે તે ક્રિયામાં વીર્યવ્યાપારરૂપ યોગ સમાન વર્તતો હોય અને ઘાત્ય વ્યક્તિ પ્રત્યે દ્વેષભાવ સમાન વર્તતો હોય, તો ત્યાં યોગ-પ્રક્વેષનું સામ્ય છે; અને તે યોગ-પ્રદ્વેષ સામ્યથી ઘાત કરનાર વ્યક્તિરૂપ ઉપાદાન સામગ્રી, સંભૂત બને છેઃકર્મબંધને અનુકૂળ અધ્યવસાયયુક્ત બને છે; અને ત્રણ, ચાર, પાંચ ક્રિયા કરનારમાં તે યોગ-પ્રદ્વેષ સમાન વર્તતો હોય તો પણ જે જીવ ત્રણ ક્રિયા કરે છે, તે જીવના અધ્યવસાયમાં એ પરિણામ હોય છે કે, હું મારા શત્રુને કાંઈ કરી શક્યો નથી, એ કૃત અસંતોષ તે જીવને હોય છે; જ્યારે ચાર ક્રિયા કરનાર જીવના અધ્યવસાયમાં એ પરિણામ થાય છે કે, હું મારા શત્રુને પીડા ઉત્પન્ન કરી શક્યો છું, એ કૃત તે જીવને સંતોષ હોય છે; અને પાંચ ક્રિયા કરનાર, જીવના અધ્યવસાયમાં એ પરિણામ હોય છે કે, હું મારા શત્રુનો નાશ કરી શક્યો છું, એ કૃત તે જીવને સંતોષ હોય છે. તેથી ત્રણ, ચાર કે પાંચ ક્રિયા કરનાર જીવના યોગ-પ્રàષ સમાન હોવા છતાં અસંતોષ અને સંતોષત ઉપાદાન સામગ્રીમાં અતિશયતા પ્રાપ્ત થાય છેઃકર્મબંધને અનુકૂળ અધ્યવસાયમાં અતિશયતા થાય છે. અને તેના પ્રમાણે કર્મબંધમાં ત્રણ ક્રિયા કરનાર કરતાં ચાર ક્રિયા કરનારને અને ચાર ક્રિયા કરનાર કરતાં પાંચ ક્રિયા કરનારને અધિક કર્મબંધ થાય છે, એમ બતાવવા અર્થે પ્રજ્ઞાપના સૂત્રનું કથન છે; પરંતુ હિંસાની બાહ્ય ક્રિયા થઈ તેના કારણે કર્મબંધમાં અતિશયતા પ્રાપ્ત થઈ તેમ બતાવવું નથી. કેમ કે, તેમ સ્વીકારીએ તો અપ્રમત્ત મુનિ જ્યારે સંયમમાં યત્ન કરે છે ત્યારે, કોઈક અપ્રમત્ત મુનિના પત્નકાળમાં હિંસા થાય છે અને કોઈક અપ્રમત્ત મુનિના યત્નકાળમાં હિંસા થતી નથી, આમ છતાં તે બંનેને કર્મબંધમાં હિંસાકૃત કોઈ ભેદ નથી, કેમ કે બાહ્યહિંસાથી તેનો આત્મા સંભૂત થયો નથી. તેથી એ પ્રાપ્ત થાય કે, યોગ-પ્રદ્વેષ અને બાહ્ય ક્રિયા ઉપાદાન સામગ્રીને સંભૂત કરીને જ કર્મબંધ પ્રત્યે કારણ બને છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, યોગ-પ્રષના સામ્યથી પણ ઉપાદાન સામગ્રીનું સંભૂતપણું પ્રતિપાદન હોવાને કારણે બાહ્ય સંપત્તિનું અકિંચિત્કરપણું છે; ત્યાં કોઈને પ્રશ્ન થાય કે, જે વ્યક્તિએ પોતાનું શરીર વોસિરાવ્યું ન હોય તે શરીરથી બીજો જીવ હિંસા કરે છે, તેથી મરનારના શરીરથી જે હિંસા થાય છે, તેનાથી મરનારને પ્રાણાતિપાતક્રિયાની પ્રાપ્તિ વ્યવહારનયથી થાય છે; અને તેના શરીરથી બીજા કોઈ જીવ હિંસા ન કરી હોય તો તારીરક્ત પ્રાણાતિપાતક્રિયા તેને પ્રાપ્ત થતી નથી, એ પ્રકારનું જે શાસ્ત્રવચન છે, તેનાથી બાહ્યક્રિયાની પ્રાપ્તિ પણ જ્ઞાનાવરણીય આદિ કર્મબંધ પ્રત્યે કારણ છે, એ અર્થ પ્રાપ્ત થાય. તે શંકાના નિવારણ માટે કહે છે -
Page #104
--------------------------------------------------------------------------
________________
૪૧૯
પ્રતિમાશતક/ બ્લોકઃ ૩૦ ટીકાર્ય :
યત્ર ..... વાપ્રાધાન્યાપાત્ ! અને જે અવ્યુત્કૃષ્ટ=નહિ વોસિરાવેલા, પૂર્વભવના શરીર વડે કરીને ક્રિયાનું અભિધાન છે, તે તદ્ અવિરતિના નિમિત્તથી અર્થાત્ તે જીવમાં વર્તતી પૂર્વભવના શરીર સાથેના સંબંધના પરિણામરૂપ અવિરતિના નિમિત્તથી ઉપચારમાત્ર છે, બાહાપ્રાધાન્યના આક્ષેપથી નહિ. અર્થાત્ કર્મબંધ પ્રત્યે બાહ્યક્રિયાનું પ્રાધાન્ય છે એ પ્રકારના આક્ષેપને કારણે અર્થાત્ ગ્રહણના કારણે પ્રાણાતિપાત ક્રિયાનું અભિયાન નથી; પરંતુ મરનાર જીવે શરીરને નહિ વોસિરાવેલું હોવાને કારણે જે અવિરતિનો પરિણામ વર્તે છે, તેમાં તેના નહિ વોસિરાવેલા શરીરથી થતી હિંસારૂપ ક્રિયાનો ઉપચાર કરીને કહેલ છે. વિશેષાર્થ:
કોઈક જીવે પૂર્વભવના શરીરને વોસિરાવ્યું ન હોય તો તે જીવમાં અવિરતિનો પરિણામ રહે છે, તેથી અવિરતિના નિમિત્તથી તે જીવને કર્મબંધ થાય છે. અને તે અવિરતિનો પરિણામ અધ્યવસાયરૂપ છે, માટે અધ્યવસાયથી જ કર્મ બંધાય છે, એ પ્રકારની વ્યાપ્તિ છે. તેથી પૂર્વભવનું તે શરીર વોસિરાવેલું નહિ હોવાને કારણે તારીરવિષયક અવિરતિના અધ્યવસાયથી કર્મ બંધાય છે, આમ છતાં તે શરીરથી કોઈ અન્ય જીવ હિંસા કરે તો તે હિંસાનો ઉપચાર તે જીવના અવિરતિના અધ્યવસાયમાં કરીને તેના શરીરથી થતી હિંસાનું પાપ તેને લાગે છે, એ પ્રકારનું વ્યવહારનયનું કથન છે. તેથી કર્મબંધ પ્રત્યે પ્રધાનપણે અવિરતિનો અધ્યવસાય કારણ છે, પરંતુ પૂર્વના નહિ વોસિરાવેલા શરીરથી થતી હિંસા કર્મબંધમાં પ્રધાનપણે કારણ નથી. હિંસા ન થાય તો પણ અવિરતિથી કર્મ બંધાય છે, આમ છતાં મારા નહિ વોસિરાવેલા શરીરથી આવી કોઈ હિંસા થઈ શકે તેવી સંભાવના હોવા છતાં, તે શરીરને વોસિરાવવામાં ન આવે તો મારા અધ્યવસાય સાથે તે શરીરથી થતી હિંસાને પણ સંબંધ છે, તે બતાવવા અર્થે વ્યવહારનયે તે ક્રિયાનો ઉપચાર કરેલ છે. અને વ્યવહારનય માને છે કે જ્યારે તે શરીરથી હિંસા થાય ત્યારે કર્મબંધ થાય છે અને તે શરીરથી હિંસા ન થાય ત્યારે અવિરતિકૃત કર્મબંધ હોવા છતાં હિંસાકૃત કર્મબંધ નથી.
અહીં આ પ્રકારનું ઉપચારનું પ્રયોજન એ છે કે, જેમ કોઈ જીવે સંસારના આરંભ-સમારંભના ત્યાગનું પચ્ચખાણ ન કર્યું હોય, અને આરંભ-સમારંભ ન કરતો હોય ત્યારે, આરંભ-સમારંભ કરતી વખતે જેવો અધ્યવસાય હોય છે તેવો અધ્યવસાય નહિ હોવા છતાં, આરંભ-સમારંભની વિરતિનો અધ્યવસાય પણ નથી, તેથી અવિરતિકૃત પાપ ત્યાં લાગે છે. તેથી જ કોઈક સંયોગ પ્રાપ્ત થાય તો પોતે આરંભ-સમારંભ કરે, તેવી પરિણતિ વિદ્યમાન છે, તે જ અવિરતિરૂપ પરિણતિ છે. તેમ પ્રસ્તુતમાં પોતાના નહિ વોસિરાવેલા શરીરથી કોઈક હિંસાદિની ક્રિયા થાય તેવી સંભાવના હોવા છતાં, તે હિંસામાં પોતાના સંબંધને તોડવા અર્થે વોસિરાવવાની ક્રિયા કે સંબંધ તોડવાના અધ્યવસાય માટેની યતનામાં તે વ્યક્તિનો પ્રયત્ન નથી. તેથી કર્મબંધને અટકાવવા માટેની સમ્યગુ યતનામાં તે વ્યક્તિના પ્રયત્નના અભાવકૃત અધ્યવસાયથી તેને કર્મબંધ થાય છે, તે બતાવવા અર્થે ઉપચાર કરેલ છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
૪૨૦,
પ્રતિમાશતકશ્લોક : ૩૦ અહીં સંક્ષેપથી એ કહેવું છે કે, નહિ વોસિરાવેલા પૂર્વભવના શરીર સાથે સંબંધની બુદ્ધિ અવ્યક્ત વાસનારૂપે જીવમાં પડેલી છે, અને તેને વોસિરાવવાની ક્રિયા કરીને તોડવામાં આવેલી નહિ હોવાથી તે વાસના અવ્યક્તરૂપે પડેલી છે. તેથી તે શરીરથી અન્ય વ્યક્તિ વડે કરાતી હિંસા સાથે પોતાને સંબંધની પ્રાપ્તિ થાય છે, તેથી ત્યાં કર્મબંધ થાય છે.
અહીં પૂર્વભવના શરીરથી થતા હિંસાકૃત કર્મબંધમાં કારણ જીવનો સંવાસાનુમતિસ્થાનીય હિંસાકરણનો પરિણામ છે. જેમ સવાસાનુમતિમાં પુત્રના કૃત્યોમાં આશંસાનુમતિ નથી, છતાં સ્નેહને કારણે તેના પાપકૃત્યમાં અનુમોદનાની પ્રાપ્તિ થાય છે; તેમ પોતાનું પૂર્વભવનું શરીર મારું શરીર છે, તે પ્રકારની અવિરતિની બુદ્ધિના કારણે, અન્ય જીવ તેના શરીરથી હિંસા કરે છે ત્યારે, સંબંધની બુદ્ધિથી હિંસાનું પાપ લાગે છે. તેથી આ શરીરથી જ્યારે હિંસા થતી હોય ત્યારે જેવા પ્રકારના કરણનો અધ્યવસાય છે, તેના જેવો તે હિંસાકરણનો અધ્યવસાય પૂર્વભવના શરીરથી થતો નથી, પરંતુ તેના કરતાં વિલક્ષણ અધ્યવસાય થાય છે. આથી જ આશંસાનુમતિ કરતાં સંવાસાનુમતિમાં જેમ ભેદ છે, તેમ આ શરીરથી થતી હિંસા કરતાં પૂર્વભવના શરીરથી થતી હિંસામાં ભેદ છે. - અહીં વિશેષ એ છે કે, પૂર્વભવના શરીરને વોસિરાવવાની ક્રિયા એ શ્રુતના સંકલ્પરૂપ છે, અને તે ક્રિયા કર્યા પછી જેમને એ પદાર્થો પ્રત્યેના પ્રતિબંધો છૂટી જાય છે, તેમને જ ભાવથી વિરતિનો પરિણામ આવી શકે, અને તે વિવેકસંપન્ન વ્યક્તિને સંભવી શકે છે. તો પણ સામાન્યથી મેં પૂર્વભવના શરીરને વોસિરાવેલ છે, તેવી બુદ્ધિ થાય છે, તે શુભ પરિણામરૂપ છે; અને તેનાથી પણ વિરતિનો પરિણામ ન હોવા છતાં વિરતિને અભિમુખ ભાવ થાય છે. કેવળ જે વ્યક્તિને વિરતિ અત્યંત ઉપાદેય લાગે છે અને તેથી સર્વવિરતિની વાંછા છે, તેવી વ્યક્તિ જે કાંઈ વિરતિનું પ્રત્યાખ્યાન કરે છે, તે વ્યક્તિને વિરતિનો પરિણામ કે વિરતિને અભિમુખભાવ પ્રગટે છે. પરંતુ કોઈ જાતના બોધ વગર માત્ર અનુષ્ઠાનરૂપ વોસિરાવવાની ક્રિયા જેઓ કરે છે, તેઓને હું કાંઈક શુભ અનુષ્ઠાન કરું છું, એ પ્રકારની શુભ લેશ્યરૂપ પરિણતિ હોઈ શકે, પરંતુ વિરતિને અભિમુખભાવ હોવાની સંભાવના ઓછી રહે છે. ટીકા:
तदुक्तम् - (प्रज्ञापनावृत्तौ)
ननु नारकस्य द्वीन्द्रियानधिकृत्य कथं कायिक्यादिक्रियासंभवः? उच्यते, इह नारकेण यस्मात्पूर्वभवशरीरं न व्युत्सृष्टं विवेकाभावात्, तदभावश्च भवप्रत्ययात्, ततो यावत् तच्छरीरं तेन जीवेन निवर्तितं सत् तं शरीरपरिणामं सर्वथा न परित्यजति तावद्देशतोऽपि तं परिणाम भजमानं पूर्वभावप्रज्ञापनया तस्येति व्यपदिश्यते घृतघटवत् । यथा घृतपूर्णो घटो घृतेऽपगतेऽपि घृतघट इति व्यपदिश्यते, तथा तदपि शरीरं तेन निवर्तितमिति तस्येति व्यपदेशमर्हति । ततस्तस्य शरीरस्यैकदेशेनास्थ्यादिना योऽन्यः प्राणातिपातं करोति, ततः पूर्वनिवर्तितशरीरजीवोऽपि कायिक्यादिक्रियाभियुज्यते, तेन तस्याव्युत्सृष्टत्वात् । तत्रेयं पञ्चानामपि क्रियाणां
Page #106
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૩૦
૪૨૧ भावना-तत्कायस्य व्याप्रियमाणत्वात्कायिकी, कायोऽधिकरणमपि भवतीत्युक्तं प्राक्, ततोऽधिकरणिकी । प्राद्वेषिक्यादयस्त्वेवं-यदा तमेव शरीरैकदेशमभिघातादिसमर्थमन्यः कश्चनापि प्राणातिपातोद्यतो दृष्ट्वा तस्मिन् घात्ये द्वीन्द्रियादौ समुत्पन्नक्रोधादिकारणोऽभिघातादिसमर्थं शस्त्रमिदमिष्टमिति चिन्तयन्नतीवक्रोधादिपरिणामं भजते, पीडां चोत्पादयति, जीविताच्च व्यपरोपयति, तदा तत्संबन्धिप्राद्वेषिक्यादिक्रियाकारणत्वान्नैगमनयाभिप्रायेण तस्यापि प्राद्वेषिकी, पारितापनिकी, प्राणातिपातक्रिया चेति । ટીકાર્ય :
અવ્યુત્કૃષ્ટ પ્રાગુભવ શરીરથી જે ક્રિયાભિધાન પ્રજ્ઞાપનાવૃત્તિમાં છે તે કહે છે – નનુ' બેઈદ્રિયાદિ જીવોને આશ્રયીને નારકોને કાયિકાદિ ક્રિયાનો કેવી રીતે સંભવ છે ?
કહેવાય છે - જે કારણથી વિવેકાભાવને કારણે અહીં=સંસારમાં, નારકી વડે પૂર્વભવનું શરીર વોસિરાવ્યું નથી તે કારણથી, તે જીવ વડે અર્થાત્ નારકીના પૂર્વભવના જીવ વડે, બનાવાયું છતું તે શરીર શરીર પરિણામનો
જ્યાં સુધી સર્વથા ત્યાગ કરતું નથી, ત્યાં સુધી દેશથી પણ તે પરિણામને ભજતું (તે શરીર), પૂર્વભાવપ્રજ્ઞાપનાથી ઘીના ઘડાની જેમ તેનું તે નારકીના જીવનું, એ પ્રમાણે વ્યપદેશ કરાય છે, અને તેનો અભાવ અર્થાત્ વિવેકનો અભાવ=નારકીના જીવોને ભવપ્રત્યયથી છે. વિશેષાર્થ :
અહીં પ્રશ્ન થાય કે, નારકીમાં પણ ક્ષાયિક સમ્યક્ત લઈને જનારા હોય છે અને નારકીમાં પણ નવું સમ્યક્ત ઉત્પન્ન થાય છે, તો ત્યાં ભવપ્રત્યય વિવેકાભાવ કેમ કહ્યો?
તેનો ઉત્તર એ છે કે – નારકીમાં સમ્મસ્વરૂપ વિવેક હોવા છતાં વિરતિકૃત વિવેક નથી. આથી જ પૂર્વભવના શરીરને વોસિરાવવાના અધ્યવસાયરૂપ વિરતિનો પરિણામ નારકીના જીવોને થતો નથી. તેથી પૂર્વભવના શરીરને આશ્રયીને બેઈન્દ્રિયાદિ જીવોની કાયિક ક્રિયાનો તેઓને સંભવ છે. ઉત્થાન :
પૂર્વભાવપ્રજ્ઞાપનાથી પૂર્વભવના શરીરને નારકીના શરીર તરીકે વ્યપદેશ કેવી રીતે થાય તે બતાવે છે - ટીકાર્ચ -
જેમ ઘીથી ભરેલો ઘડો ઘી ન હોવા છતાં પણ વૃતઘટ એ પ્રમાણે વ્યપદેશ કરાય છે, તે પ્રમાણે તે પણ શરીર=નારકીના પૂર્વભવનું પણ શરીર, તેના વડે=નારકીના જીવ વડે, બનાવાયેલું છે, એથી કરીને તેનું=નારકીના જીવનું, એ પ્રકારે વ્યપદેશને યોગ્ય છે.
તેથી તેના શરીરના=પૂર્વભવના તેના શરીરના, એકદેશરૂપ અસ્થિ આદિથી જે અન્ય જીવ પ્રાણાતિપાત કરે છે, તેઓથી પૂર્વે બનાવાયેલા શરીરવાળો (નારકીનો) જીવ પણ કાયિકી આદિ ક્રિયા વડે જોડાય છે. કેમ કે તેના વડે=નારકી વડે, તે શરીરને પૂર્વભવના તે શરીરને, વોસિરાવેલું નથી.
૨-૭
Page #107
--------------------------------------------------------------------------
________________
૪૨૨
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦ તેમાં આ પાંચે પણ ક્રિયાઓની ભાવના આ પ્રમાણે -
તે કાયાનું=નારકીના પૂર્વભવના શરીરનું, હિંસામાં વ્યાપ્રિયમાણપણું હોવાથી=વ્યાપારપણું હોવાથી, કાયિકી ક્રિયા છે, કાયા અધિકરણ પણ થાય છે એ પ્રમાણે આગળ કહેવાયેલું છે. તેથી અધિકરણિકી ક્રિયા છે.
પ્રાàષિકી આદિ ક્રિયા આ પ્રમાણે છે -
જ્યારે અન્ય કોઈ પ્રાણાતિપાત કરવામાં ઉદ્યત એવો જીવ, અભિઘાતાદિમાં સમર્થ એવા તે જ શરીરના એક દેશને જોઈને=જે નારકી આદિના જીવે પૂર્વભવમાં પોતાનું શરીર વોસિરાવેલ નથી, તે જ શરીરના એક દેશને જોઈને, ઘાત્ય એવા બેઈંદ્રિયાદિમાં ઉત્પન્ન થયેલા, ક્રોધાદિના કારણવાળો, અભિઘાતાદિ માટે સમર્થ એવું આ શસ્ત્ર ઈષ્ટ છે એ પ્રમાણે ચિંતવન કરતો, અત્યંત ક્રોધાદિ પરિણામને ભજે છે અને પીડા ઉત્પન્ન કરે છે અને જીવિતથી વ્યપરોપણ કરે છે, ત્યારે તત્સંબંધી=મારનાર જીવ સંબંધી (હિસા કરનાર સંબંધી) પ્રાàષિકી આદિ ક્રિયાનું કારણપણું હોવાથી=નારકીના પૂર્વભવના જીવના શરીરનું કારણ પણું હોવાથી, નૈગમનયના અભિપ્રાય વડે તેની પણ નારકીના જીવન પણ. પ્રાષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાત ક્રિયા છે. “તિ’ શબ્દ પ્રજ્ઞાપનાના પાઠના કથનની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ :
“નૈનનયમિકાન' - નૈગમનય દૂર દૂરવર્તી કારણને પણ કારણરૂપે સ્વીકારે છે, જેમ પ્રસ્થક માટે કુહાડો લઈને લાકડું કાપવા જતો હોય ત્યારે “હું પ્રસ્થક કરું છું,” એમ કહે છે; તે રીતે અન્ય કોઈ જીવ પ્રાષિકી આદિ ક્રિયા કરે છે, તેમાં નિમિત્ત કારણરૂપે નારકીના જીવના પૂર્વભવના શરીરનાં અસ્થિ આદિ છે, અને તે અસ્થિ આદિની સાથે અવિરતિના પરિણામથી નારકીનો જીવ જોડાયેલો છે; તેથી તે અન્ય જીવની પ્રાષિકી આદિ ક્રિયાઓનું કારણ પણું નારકીના જીવમાં છે; તેથી પ્રાપ્લેષિકી આદિ ક્રિયાઓ પોતે નહિ કરતો હોવા છતાં દૂર દૂરવર્તી કારણભાવને લઈને પોતાને પણ તે ક્રિયાઓ પ્રાપ્ત થાય છે.
ટીકા :
___अत एव विरतिमान् जीवो जीवादैहिकामुष्मिकक्रियाभावेऽक्रियोऽप्युक्तः । ટીકાર્ય :
ગત વ....... 3: આથી કરીને *પૂર્વે પ્રજ્ઞાપનાની વૃત્તિમાં કહ્યું કે, નારકીના જીવે પોતાનું પૂર્વભવનું શરીર વોસિરાવેલું નહિ હોવાને કારણે તત્સંબંધી ક્રિયાઓ પોતાને પ્રાપ્ત થાય છે આથી કરીને જ જીવથી એહિક, આમુખિક ક્રિયાઓનો અભાવ હોતે છતે વિરતિવાળો જીવ અક્રિય પણ કહેવાયો છે.
અહીં નીવાતુ” પંચમીનો પ્રયોગ છે, તે જીવમાંથી ક્રિયાઓ નિષ્પન્ન થાય છે, એ અર્થમાં છે. જેમ ‘વૃક્ષાત્ gf પતિ’ વાક્યપ્રયોગ છે, તે રીતે નીવાદિવટાબિજિયTSમાવે' વાક્યપ્રયોગ છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
૪૨૩
પ્રતિમાશતક | શ્લોક : ૩૦
‘યોગવિ' અહીં ‘વ’ શબ્દથી એ સમુચ્ચય થાય છે કે, વિરતિવાળો જીવ ઐહિક-આમુખિક ક્રિયામાં સક્રિય છે, પણ ઐહિક-આમુખિક ક્રિયાના અભાવમાં અક્રિય પણ છે. વિરતિવાળા જીવને નિદ્રામાં ઐહિકઆમુષ્મિક ક્રિયાનો અભાવ છે. વિશેષાર્થ :
સંસારવર્તી જીવો ઊંઘતા હોય ત્યારે આલોક કે પરલોક સંબંધી કોઈ ક્રિયા કરતા નથી, છતાં અવિરતિને કારણે પૂર્વભવના નહિ વોસિરાવેલા શરીરથી થતી ક્રિયા તેઓને પ્રાપ્ત થાય છે, તેથી તેઓને નિદ્રામાં અક્રિય કહેવાયા નથી; અને વિરતિવાળો જીવ ઊંઘમાં જ્યારે આલોક અને પરલોકની ક્રિયા ન કરતો હોય ત્યારે અક્રિય પણ કહેવાયો છે અર્થાત્ આલોક અને પરલોકની ક્રિયા કરતો હોય ત્યારે સક્રિય પણ છે, અને ન કરતો હોય ત્યારે અક્રિય પણ છે.
જેમ દેશવિરતિધર શ્રાવકે પૂર્વનાં શરીરોને વોસિરાવેલ હોવાથી તેમને તત્સંબંધી કોઈ ક્રિયાની પ્રાપ્તિ નથી, અને આલોક સંબંધી પોતાની વિરતિની મર્યાદામાં રહીને વેપારાદિ ક્રિયા કરતો હોય ત્યારે ઐહિક ક્રિયા હોવાને કારણે તે સક્રિય છે, અને પરલોક સંબંધી ભગવદ્ ભક્તિ આદિ ક્રિયા કરતો હોય ત્યારે આમુખિક ક્રિયા હોવાને કારણે તે સક્રિય છે, પરંતુ પૂર્વભવનું શરીર વોસિરાવેલ હોવાને કારણે પૂર્વભવના શરીરની ક્રિયાને કારણે સક્રિય નથી. અને જ્યારે નિદ્રાદિમાં પ્રવર્તતો હોય ત્યારે ઐહિક, આમુખિક કોઈ ક્રિયા કરતો નથી, અને ત્યારે વિરતિધર હોવાથી પરભવ સંબંધી ક્રિયા પણ તેને પ્રાપ્ત થતી નથી, તેથી તેને અક્રિય કહેલ છે.
અહીં વિશેષ એ છે કે, સ્થૂલ વ્યવહારથી કોઈ જીવે પૂર્વભવનાં શરીરોને વોસિરાવવાની ક્રિયા કરેલ હોય ત્યારે, તત્સંબંધી ક્રિયા તેને લાગતી નથી તેમ કહેવાય છે, અને પરમાર્થથી તો તે વોસિરાવવાની ક્રિયાથી આત્મામાં ઉત્પન્ન થયેલો વિરતિનો પરિણામ જ્યારે વર્તતો હોય, ત્યારે તત્સંબંધી ક્રિયાની પ્રાપ્તિ થતી નથી. ઉત્થાન :
પૂર્વે નવા vi મંતે ! વુિં માયાવંમ ..... ઈત્યાદિ પ્રજ્ઞપ્તિસૂત્રના પાઠની પૂર્વે સામનિવૃત્તિwત્તત્વ .... એ ટીકાના પાઠથી કહેલ કે, દ્રવ્યસ્તવનું ચારિત્રમોહનીયના ક્ષયોપશમનન દ્વારા ફળથી અસદારંભની નિવૃત્તિફળપણું છે, અને શુભયોગરૂપપણા વડે કરીને સ્વરૂપથી અસદારંભની નિવૃત્તિફળપણું છે. ત્યાં પૂર્વપક્ષીએ શંકા કરેલ કે, દ્રવ્યસ્તવનું સ્વરૂપ પૃથ્વી આદિના ઉપમર્થનરૂપ હોવાથી સાવધરૂપ છે, તો અસદારંભની નિવૃત્તિફળપણું શાથી કહો છો ? એ શંકાના નિવારણ અર્થે પૂર્વે ટીકામાં ‘મત વ તતો Sનારમી ક્રિયા', ત્યારથી માંડીને પ્રજ્ઞાપનાવૃત્તિનો પાઠ ‘નનુ નારી ..... પૂરો થાય છે, ત્યાં સુધી અને ત્યાર પછી મત વિ વિરતિમાનું ...થી. Sh:' સુધીના કથન દ્વારા એ સ્થાપન કર્યું કે, બાહ્યક્રિયા પ્રમાણે કર્મબંધ નથી, પરંતુ અધ્યવસાય પ્રમાણે કર્મબંધ છે; અને પૂજાની ક્રિયામાં શુભયોગ વર્તે છે, તેથી શુભયોગરૂપ અધ્યવસાયથી અસદારંભની નિવૃત્તિ થાય છે, માટે પૂજા અસદારંભની નિવૃત્તિફળવાળી છે, પરંતુ સાવદ્ય નથી. અને વળી પૂર્વપક્ષીની ઉપરની જ શંકાના નિવારણ અર્થે વિશ્વ' થી બીજી યુક્તિનો સમુચ્ચય કરતાં કહે છે –
Page #109
--------------------------------------------------------------------------
________________
૪૨૪
પ્રતિમાશતક | શ્લોક ૩૦ ટીકા :
किञ्च प्रतिनियता: कायिक्यादय एवायोजनीयत्वेनोक्ता इति देवपूजादिक्रिया संसारविच्छेदिका इत्यादेयैव । क्रियाशब्दमात्रेण च नोद्वेजितव्यम्, सम्यग्दर्शनस्यापि क्रियात्वेनोक्तत्वात् । तथा च स्थानाङ्गः - "जीवकिरिया दुविहा पण्णत्ता सम्मत्तकिरिया चेव, मिच्छत्तकिरिया चेव त्ति"। (२ स्था० उ० १ सू० ५९) सम्यक्त्वं तत्त्वश्रद्धानं, तदेव जीवव्यापारत्वात्क्रिया सम्यक्त्वक्रिया । एवं मिथ्यात्वक्रियाऽपि, नवरं मिथ्यात्वम् अतत्त्वश्रद्धानम्, तदपि जीवव्यापार एवेति । अथवा सम्यग्दर्शनमिथ्यात्वयोः सतोर्ये भवतः, ते सम्यक्त्वमिथ्यात्वक्रिये इति । द्वितीयपक्षे सम्यक्त्वे सति या च देवपूजादिक्रिया सा सम्यक्त्वक्रियैव । ટીકાર્ચ -
વિષ્ય .... 1 વળી (હિંસાને અનુકૂળ એવી) પ્રતિનિયત કાયિકી આદિ (ક્રિયાઓ) જ અયોજકીયપણાનડે અકર્તવ્યપણા વડે, કહેવાયેલી છે. એ હેતુથી દેવપૂજાદિ ક્રિયા સંસારનો વિચ્છેદ કરનારી છે, એથી આદેય જ છે. ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, મોક્ષ એ જીવના શુદ્ધ સ્વરૂપરૂપ છે, તેથી એને અનુકૂળ એવો જીવનો પરિણામ જ મોક્ષનું કારણ બને, પરંતુ ક્રિયાઓ નહિ. તેથી દેવપૂજાદિ ક્રિયા સંસારના ઉચ્છેદન કરનારી કઈ રીતે બની શકે ? અર્થાતુ ન બની શકે, પરંતુ ક્રિયાથી કર્મબંધ થાય. કેમ કે કહ્યું છે કે, ક્રિયાતો વન્ય' તેથી કહે છે – ટીકાર્ય :
ક્રિયામાળ ... ઉત્થાત્ | અને ક્રિયાશમાત્રથી ઉગ કરવો જોઈએ નહિ. અર્થાત્ મોક્ષના કારણરૂપે દેવપૂજાદિ ક્રિયા છે, એ શબ્દમાત્રથી ઉગ કરવો જોઈએ નહિ, કેમ કે સમ્યગ્દર્શનનું પણ ક્રિયાપણા વડે ઉક્તપણું છે.
તથા રથના અને તે પ્રમાણે સમ્યગ્દર્શનને પણ ક્રિયારૂપે કહેલ છે તે પ્રમાણે, સ્થાનાંગસૂત્રની સાક્ષી બતાવતાં કહે છે -
નીવરિયા' જીવની ક્રિયા બે પ્રકારની છે. (૧) સમ્યક્તક્રિયા અને (૨) મિથ્યાત્વક્રિયા. સમ્યક્ત તત્ત્વશ્રદ્ધાનું અને તે તત્ત્વશ્રદ્ધાન જ, જીવનો વ્યાપાર હોવાને કારણે ક્રિયા અર્થાત્ સમ્યક્તક્રિયા છે. એ પ્રમાણે મિથ્યાત્વક્રિયા પણ (જાણવી). ફક્ત મિથ્યાત્વ અતત્ત્વશ્રદ્ધાન, તે પણ=અતત્વશ્રદ્ધાન પણ, જીવવ્યાપાર જ છે. અથવા સમ્યગ્દર્શન અને મિથ્યાત્વ હોતે છતે જે ક્રિયા) છે, તે અનુક્રમે સમ્યક્તક્રિયા અને મિથ્યાત્વક્રિયા છે. અને બીજા પક્ષમાં સમ્યક્ત હોતે છતે જે દેવપૂજાદિ ક્રિયા તે સમ્યક્તક્રિયા જ છે. •
૭યોનનીયત્વેન રૂતિ’ અને ફાળેવ અહીં ‘તિ’ શબ્દ છે તે બંને ‘તિ' શબ્દ હેતુ અર્થક છે.
સ્થાનાંગસૂત્રના પાઠમાં વેવત્તિ' તિ’ શબ્દ છે, તે સ્થાનાંગના પાઠની સમાપ્તિસૂચક છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક શ્લોકઃ ૩૦
૪૨પ ‘નીવવ્યાપાર પતિ’ અહીં ‘તિ’ શબ્દ સમ્યક્તક્રિયા અને મિથ્યાત્વક્રિયાની પ્રથમ વ્યાખ્યાની સમાપ્તિસૂચક છે.
સર્વામિથ્યાત્વ િ‘તિ’ અહીં ‘ત્તિ’ શબ્દ સમ્યક્તક્રિયાની અને મિથ્યાત્વક્રિયાની બીજી વ્યાખ્યાની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ:
પ્રતિનિયત એવી કાયિકી આદિ ક્રિયાઓ કર્મબંધમાં કારણ હોવાથી ધર્મના અર્થી વડે અયોજનીય= અકર્તવ્ય, છે, એ પ્રમાણે શાસ્ત્રમાં કહેવાયેલું છે. જેમ પૂર્વે કહ્યું કે, પ્રજ્ઞાપનાના ક્રિયાપદમાં જ્ઞાનાવરણીય કર્મબંધના કારણભૂત ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓ બતાવી, ત્યાં ત્રણમાં હિંસા માટે કાયિકીક્રિયારૂપે હસ્તાદિનો વ્યાપાર લીધો, અધિકરણરૂપે ખડ્યાદિનું પ્રગુણીકરણ લીધું અને પ્રાદ્રષિકીક્રિયાથી મારવાના મનના પરિણામરૂપ ક્રિયા લીધી; ઈત્યાદિ રૂપ પ્રતિનિયત કાયિકી આદિ ક્રિયાઓ કર્મબંધનું કારણ હોવાને કારણે અયોજનીય છે અર્થાત્ અકર્તવ્ય છે એ પ્રમાણે કહેવાયેલું છે. આનાથી એ પ્રાપ્ત થયું કે, ઉક્ત ક્રિયાથી અન્ય દેવપૂજાદિ ક્રિયાઓ અકર્તવ્ય નથી. તેથી તે દેવપૂજાદિ ક્રિયાઓ સંસારનો વિચ્છેદ કરનારી છે, તેથી તે દેવપૂજાદિ ક્રિયાઓ આદેય જ છે. અને ક્રિયાશબ્દમાત્રથી ઉગ કરવો જોઈએ નહિ અર્થાત્ દેવપૂજાદિ ક્રિયા છે, એથી અક્રિય એવા મોક્ષના કારણરૂપે કઈ રીતે થઈ શકે? એ પ્રકારે ઉગ કરવો જોઈએ નહિ, કેમ કે સમ્યગ્દર્શનને પણ ક્રિયારૂપે કહેલ છે. શાસ્ત્રમાં સમ્યગ્દર્શન એ મોક્ષનું કારણ છે, એ સુપ્રસિદ્ધ છે. આમ છતાં અન્ય ક્રિયાઓને તો ક્રિયા કહેલ છે, પરંતુ સમ્યગ્દર્શનને પણ ક્રિયારૂપે કહેલ છે. તેથી જો એમ કહેશો કે, ક્રિયા અને મોક્ષનું કારણ એ અસંભવિત છે, તો સમ્યગ્દર્શનને પણ ક્રિયારૂપે કહેલ હોવાથી તે પણ મોક્ષનું કારણ કહી શકાશે નહિ.
અને સમ્યગ્દર્શનને ક્રિયારૂપે કહેલ છે, તે વાત સ્થાનાંગસૂત્રની સાક્ષી દ્વારા બતાવી, અને તે પાઠમાં કહ્યું કે, સમ્યક્ત એ તત્ત્વશ્રદ્ધાનરૂપ છે અને તે જ જીવવ્યાપારરૂપ હોવાથી ક્રિયારૂપ=સમ્યક્તક્રિયારૂપ છે. એ પ્રમાણે મિથ્યાત્વક્રિયા પણ જાણવી. ફક્ત મિથ્યાત્વ એ અતત્ત્વશ્રદ્ધાનરૂપ છે અને તે પણ જીવવ્યાપાર જ છે.
અહીં તત્ત્વશ્રદ્ધાન એ જીવવ્યાપારરૂપ છે, એમ કહ્યું તેનો ભાવ એ છે કે, ભગવદ્ વચનના પર્યાલોચનપૂર્વક‘ä લ્યમેવ' ઈત્યાકારક નિર્ણયને અનુકૂળ જીવનો જે માનસ વ્યાપાર છે, તસ્વરૂપ તત્ત્વશ્રદ્ધાન છે; અને જીવનો વ્યાપાર હોવાથી તે ક્રિયારૂપ છે. એ જ પ્રમાણે અતત્ત્વનું શ્રદ્ધાન એ પણ જીવવ્યાપારરૂપ હોવાથી ક્રિયા છે, અને તે મિથ્યાત્વ ક્રિયા છે. અથવા બીજી વ્યાખ્યા પ્રમાણે સમ્યગ્દર્શન હોતે છતે જે ક્રિયા થાય તે સમ્યક્તક્રિયા, અને મિથ્યાત્વ હોતે છતે જે ક્રિયા થાય તે મિથ્યાત્વક્રિયા જાણવી. અને આ બીજી વ્યાખ્યા પ્રમાણે સમ્યક્ત હોતે છતે જે દેવપૂજાદિ ક્રિયા છે તે સમ્યક્તક્રિયા જ છે. ટીકા :
एतेनाध्यवसायमात्रेण हिंसाऽन्यथासिद्धिप्रतिपादने बौद्धमतप्रसङ्ग इति यदनभिज्ञैरुच्यते तदपास्तम्, शुभयोगाध्यवसायसाम्येन शुभक्रियाभ्युपगमे परमतप्रवेशाभावात् ।।
Page #111
--------------------------------------------------------------------------
________________
૪૨૬
પ્રતિમાશતક| શ્લોક ૩૦ ટીકાર્ય :
બ્લેન ... પરમનપ્રવેશામાવાન્ ! આના દ્વારા=પૂર્વમાં કહ્યું કે, સમ્યક્ત હોતે છતે દેવપૂજાદિ ક્રિયા એ સમ્યક્તક્રિયા જ છે એના દ્વારા, અધ્યવસાયમાત્રથી હિંસાની અન્યથાસિદ્ધિના પ્રતિપાદનમાં બૌદ્ધમતનો પ્રસંગ છે, એ પ્રમાણે જે અનભિજ્ઞો વડે કહેવાય છે, તે અપાત=દૂર થયેલું જાણવું. કેમ કે સંયમયોગમાં વર્તતા શુભયોગરૂપ અધ્યવસાયની સાથે પૂજાની ક્રિયામાં સામ્યપણાને કારણે પૂજાની ક્રિયાને શુભક્રિયા સ્વીકારમાં પરમતતા પ્રવેશનો અભાવ છે. વિશેષાર્થ:
પૂર્વમાં સ્થાપન કર્યું કે, કર્મબંધ અધ્યવસાયને અનુરૂપ થાય છે, તેથી જિનપૂજામાં હિંસાનો અધ્યવસાય નહિ હોવાને કારણે ત્યાં પ્રાણાતિપાતિક ક્રિયા નથી. ત્યાં પૂર્વપક્ષી કહે કે – જિનપૂજામાં પૃથ્વી આદિનું ઉપમદન હોવા છતાં હિંસાનો અધ્યવસાય નહિ હોવા માત્રથી ત્યાં હિંસા નથી, એમ જો તમે કહેતા હો તો તમારો બૌદ્ધમતમાં પ્રવેશ થશે. તે આ પ્રમાણે -
બૌદ્ધ કહે છે કે, જ્યાં પાંચ વસ્તુઓ હોય ત્યાં જ હિંસા છે. (૧) પ્રાણી,(૨) પ્રાણીનું જ્ઞાન, (૩) ઘાતકચિત્ત, (૪) ઘાતકની ચેષ્ટા અને (૫) ઘાયનો વિનાશ આ પાંચ વસ્તુ જ્યાં હોય ત્યાં જ હિંસા છે. માટે બૌદ્ધમત પ્રમાણે તથાવિધ સંયોગમાં જીવનનિર્વાહનો કોઈ ઉપાય ન હોય ત્યારે, પુત્રને નહિ મારવાના અધ્યવસાયવાળો પિતા પોતાના જીવનનિર્વાહ માટે પુત્રને મારે છે, ત્યારે ત્યાં હિંસા નથી. તેથી ત્યાં વ્યક્ત હિંસા હોવા છતાં હિંસાની અન્યથાસિદ્ધિ છે, કેમ કે પિતાનું ઘાતક ચિત્ત નથી. તે જ રીતે દેવપૂજાદિ ક્રિયામાં પૃથ્વી આદિના જીવોની હિંસા હોવા છતાં મારવાનો અધ્યવસાય નથી, માટે ત્યાં હિંસા થતી નથી એવું તમે કહો છો, તેથી બૌદ્ધમતમાં તમારો પ્રવેશ થશે, એમ પૂર્વપક્ષી લુપાક કહે છે. તેનું નિરાકરણ‘તેન’ થી આ પ્રમાણે થાય છે -
સમ્યક્ત હોતે છતે જે દેવપૂજાદિ ક્રિયા કરાય છે, તે દેવપૂજામાં ભગવદ્ભક્તિનો અધ્યવસાય છે, તેથી અમે એને સમ્યક્તક્રિયા કહીએ છીએ, પરંતુ હિંસાની ક્રિયા કહેતા નથી. જ્યારે બૌદ્ધમત પ્રમાણે તો પિતા પોતાના જીવનના રક્ષણ માટે પુત્રનો ઘાત કરે છે ત્યારે, જોકે ઘાતનો પરિણામ હોતો નથી, તો પણ પોતાના જીવનના રક્ષણના પરિણામરૂપ અશુભયોગવાળો તે પિતા હોવા છતાં, પિતાની પુત્રને મારવાની ક્રિયામાં હિંસા નથી, તેમ બૌદ્ધ કહે છે. તેથી પુત્રના ઘાતમાં જેમ અશુભ યોગ છે, તેમ પૂજામાં અશુભ યોગ નહિ હોવાથી અમારો બૌદ્ધમતમાં પ્રવેશ નથી.
ર્તન.... તપાસ્તમ્' સુધી જે કથન કહ્યું, તેને સ્પષ્ટ કરવા માટે હેતુ કહે છે કે, સંયમયોગમાં વર્તતા શુભયોગરૂપ અધ્યવસાયની સાથે પૂજાથી થતા અધ્યવસાયનું શુભયોગરૂપે સમાનપણું હોવાને કારણે પૂજાની ક્રિયાને શુભક્રિયારૂપે સ્વીકારમાં પરમતના પ્રવેશનો અભાવ છે. જેમ ઉપયોગપૂર્વક પડિલેહણાદિ ક્રિયા મુનિ કરે ત્યાં શુભયોગરૂપ અધ્યવસાય છે, તેમ ભગવાનના ગુણોમાં જેમનો ઉપયોગ વર્તે છે, તેવો જીવ યતનાપૂર્વક પુષ્પાદિથી ભગવાનની પૂજા કરતો હોય ત્યારે, જેમ મુનિનો ઉપયોગપૂર્વકની ક્રિયાકાળમાં શુભયોગ છે, તેમ
Page #112
--------------------------------------------------------------------------
________________
૪૨૭
प्रतिभाशतs/cs : 30 પૂજા કરનારના ચિત્તમાં પણ શુભયોગ છે; તેને કારણે મુનિની ઉપયોગપૂર્વકની ક્રિયા જેમ શુભક્રિયા છે, તેમ સમ્યક્ત હોતે છતે દેવપૂજાદિ ક્રિયા શુભક્રિયા છે, એ પ્રમાણે અમે સ્વીકારીએ છીએ. તેથી પરમતમાં પ્રવેશનો અભાવ છે. टीका:
अत एव परमतमुपन्यस्य एवं दूषितं सूत्रकृते -
जाणं काएणणाउट्टी, अबुहो जं च हिंसइ । पुट्ठो संवेदइ परं, अवियत्तं खु सावज्ज"।। जानन् मनोव्यापारमाश्रेणैव यः प्राणिनो हिनस्ति, कायेन परमनाकुट्टि: अहिंसकः, अबुधो मनोव्यापाररहितो यश्च हिनस्ति प्राणिनं कायव्यापारमात्रेणैव, तत्रोभयत्र न कर्मोपचीयते । एतेन परिज्ञोपचिताविज्ञोपचितभेदद्वयग्रहः, च शब्देनैर्यापथस्वप्नान्तिकभेदद्वयं गृह्यते । र्यापथप्रत्ययमैर्यापथम्, तत्रानभिसन्धेर्यत्प्राणिव्यापादनम्, ततो न कर्मोपचयः । स्वप्न एव लोकोक्त्या स्वप्नान्त:, स विद्यते यत्र तत् स्वप्नान्तिकम्, तदपि न कर्मबन्धाय, स्वप्ने भुजि क्रियात: तृप्तेरिव कर्मणोऽप्यभावात् । कथं तर्हि हिंसा संपद्यते ? कथं च तत्कर्मबन्धः इति चेत् ? 'प्राणी प्राणिज्ञानं, घातकचित्तं च, तद्गता चेष्टा, प्राणैश्च विप्रयोगः पञ्चभिरापद्यते हिंसा, इत्युक्तपदानां संयोगेन द्वात्रिंशद्भङ्गेषु प्रथमभेदेन । प्रागुक्तभेदचतुष्टयात् किं सर्वथा कर्मबन्धाभावः ? 'न' इत्याह'पुट्ठोत्ति' परं केवलं स्पृष्टस्तेनाव्यक्तं सावधं वेदयति, स्पर्शमात्राधिकं विपाकं नानुभवति, कुड्यापतितसिक्तामुष्टिवत् स्पर्शानन्तरमेव तत्कर्म परिशटतीत्यर्थः । कथं तर्हि कर्मोपचीयते ? इत्याह-'संतिमे तओ आयाणा, जेहिं कीरइ पावगं, अभिकम्माय पेसाय मणसा अणुजाणिया'।। सन्त्यमूनि त्रीणि आदानानि कारणानि यैः क्रियते पापम्, तथाहि-अभिक्रम्य-आभिमुख्येन प्राणिनः क्रान्त्वा तदभिमुखं चित्तं विधाय यत्र स्वत एव प्राणिनं व्यापादयति तदेकं कर्मादानम्, तथाऽपरं च प्राणिघाताय प्रेष्यं समादिश्य यत्प्राणिनो व्यापादनं तद् द्वितीयम्, तथाऽपरं व्यापादयन्तमनुजानीते तत् तृतीयम् । परिज्ञोपचितादस्यायं भेदः, तत्र केवलं मनसा चिन्तनम्, इह परेण व्यापाद्यमाने प्राणिन्यनुमोदनमिति । तदेवं यत्र स्वयं कृतकारितानुमतयः प्राणिघाते क्रियमाणे विद्यन्ते क्लिष्टाध्यवसायश्च प्राणातिपातश्च, तत्रैव कर्मोपचयो नान्यत्रेति सिद्धम् । एतदेव दर्शयन् फलनिगमनमाह - “एए तु तओ आयाणा, जेहिं कीरइ पावगं । एवं भावविसोहीए निव्वाणमभिगच्छइ" ।। एतान्येव पूर्वोक्तानि त्रीणि व्यस्तानि समस्तानि वाऽऽदानानि यैर्दुष्टाध्यवसायसव्य-पेक्षैः पापकं कर्म क्रियते-उपचीयते । एवं स्थिते भावविशुद्ध्या, अरक्तद्विष्टमनसा प्रवर्तमानस्य सत्यपि प्राणातिपाते विशुद्धेर्न कर्मोपचयः, तदभावाच्च निर्वाणंसर्वद्वन्द्वोपरतिः । भावविशुद्ध्या, प्रवृत्तौ न बन्ध इत्यत्र दृष्टान्तमाह - "पुत्तं पिया समारब्भ आहरिज्ज असंजए । भुंजमाणो उ मेहावी, कम्मुणा नोवलिप्पई" ।। “पुत्रं पिता समारभ्य व्यापाद्य तथाविधापदि द्द छु आहारेदरक्तद्विष्टोऽसंयतो गृहस्थस्तत् पिशितं भुजानः 'तुः' अप्यर्थः। मेधावी अपि संयतोऽपीत्यर्थः । कर्मणा–पापेन नोपलिप्यते नाश्लिष्यते । यथा पितुः पुत्र व्यापादयतस्तत्ररक्त-द्विष्टमनसो न कर्मबन्धस्तथाऽन्यत्रापि
Page #113
--------------------------------------------------------------------------
________________
૪૨૮
प्रतिभाशतs/Rcs: 30 तादृशप्राणिवधे सत्यपि इति। एतद् दूषणायाह - "मणसा जे पउस्संति चित्तं तेसिं ण विज्जइ । अणवज्जं अतहं तेसिं ण ते संवुडचारिणोत्ति" ।। ये कुतश्चित्कारणान्मनसा= अन्तःकरणेन प्रादुष्यन्ति प्रद्वेषमुपयान्ति, तेषां वधपरिणतानां शुद्धं चित्तं न विद्यते ततश्च केवलमनःप्रद्वेषे यत्तैरनवद्यमभिहितं तत्तेषामतथ्यम्, यतो न ते संवृत्तचारिणो मनसोऽशुद्धत्वात्, तथाहि-कर्मोपचये मन एव प्रधानकारणं तैरभिहितम्, केवलकायव्यापारेण कर्मोपचयाभावोक्तेः कायचेष्टा-रहितस्य तस्याकारणत्वोक्तिश्च भावविशुद्ध्या निर्वाणमभिगच्छतीति स्ववचनेनैव विरुद्धा, तत्र मनस एवैकस्य प्राधान्ये तात्पर्यात् । अन्यात्राप्युक्तम् - "चित्तमेव हि संसारो रागादिक्लेशवासितम्। तदेव तैर्विनिर्मुक्तं भवान्त इति कथ्यते" ।। *(शास्त्रवार्तासमु० ४०४) ततो भवदभ्युपगमेनैव क्लिष्टमनोव्यापारः कर्मबन्धायेति । ईर्यापथेऽप्युपयुक्तस्या-प्रमत्तत्वादबन्धकत्वम्, अनुपयुक्तस्य तु क्लिष्टचित्ततया बन्धकत्वमेव। स्वप्नान्तिकेऽप्यशुद्धचित्तसद्भावादी-षद्बाधा भवत्येव । सा चाव्यक्तसावधोक्ता (सावद्योक्त्या) त्वयाप्यभ्युपगता। तदेवमेकस्यापि क्लिष्टस्य मनसो भावे बन्धसद्भावाद् यदुक्तम्-‘प्राणी'त्यादि तत्सर्वं प्लवते । यदप्युक्तम् ‘पुत्रंपिता समारभ्येत्यादि तदप्यनालोचिताभिधानम्, मारयामीत्येवमध्यवसायं विना व्यापादनाऽसंभवात्तादृशचित्तपरिणतेश्च कथमसंक्लिष्टता ? सङ्क्लेशे चावश्यंभावी कर्मबन्ध इत्युभयसंमतमेव । यदपि परव्यापादितपिशितभक्षणे परहस्ताकृष्टाङ्गारदाहाभाववद् न दोष इति तदप्युन्मत्तप्रलपितवद् अनाकर्णनीयम्, परव्यापादितपिशितभक्षणेऽप्यनुमतेरप्रतिहतत्वात् । यच्च कृतकारितानुमतिरूपादानत्रयं तैरभिहितं तज्जिनेन्द्रमतलवास्वादनमेव तैरकारि ।। इति । टीमार्थ :
अत एव ..... सूत्रकृते - माथी शने -पूर्वमा सिद्ध थु पyone याम शुभयोnal અધ્યવસાય હોવાને કારણે હિંસાનો અભાવ હોવાથી પરમતમાં પ્રવેશ નથી આથી કરીને જ, સૂયગડાંગસૂત્રમાં પરમતનો ઉપચાસ કરીને આ પ્રમાણે દૂષિત કરેલ છે. અર્થાત સૂયગડાંગ સૂત્રમાં બૌદ્ધમત બતાવીને તેનું ખંડન કર્યું છે. गाथार्थ :
जाणं ..... सावज्जं ।। ngual stuाथी माथी भने मध हे C&AL () 4a ke सय એવા સાવને વેદે છે.
टीमार्थ:
जानन् ..... कर्मोपचीयते ।(१) तो (पोने भारपामा सा छे से प्रभारी एती, अने साथी शिने જ હિંસાના ભયથી) જે જીવ મનોવ્યાપારમાત્રથી જ પ્રાણીની હિંસા કરે છે, પરંતુ કાયાથી અવાકુટ્રિ=અહિંસક, છે; અને (૨) અબુધ એટલે મનોવ્યાપારરહિત જે જીવ કાયવ્યાપારમાત્રથી જ પ્રાણીને મારે છે, તે બંને સ્થાનમાં કર્મનો ઉપચય થતો નથી.
શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં આ શ્લોક છે, પરંતુ મૂળ શ્લોક બૌદ્ધમતનો છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦
૨૯ અહીં ‘વાયેળ નાટ્ટિ' શબ્દના પૂરક તરીકે મનોવ્યાપારમાત્રા' આ કથન છે. તેથી એ અર્થ પ્રાપ્ત થાય કે, મનોવ્યાપારમાત્રથી જે વ્યક્તિ પ્રાણીની હિંસા કરે છે, પરંતુ કાયાથી અહિંસક છે, તેને કર્મનો ઉપચય થતો નથી.
વર્તન .... ગુહ્યતે | આના વડે=(૧) જાણતો કાયાથી અનાકુટ્ટી અને (૨) અબુધ જે હિંસા કરે છે, તે બંને કેવલ સ્પષ્ટ એવા સાવાને વેદે છે, આ કથન સૂત્રકૃતાંગના પાઠમાં કહ્યું. આના વડે, પરિજ્ઞા ઉપચિત અને અવિજ્ઞા ઉપચિત એ બે ભેદનું ગ્રહણ થાય છે. મૂળપાઠમાં “ઘ' કાર છે. તે “ઘ' શબ્દથી ઐર્યાપથ અને સ્વપ્નાંતિક એ ભેદદ્વયનું ગ્રહણ થાય છે.
ઐર્યાપથની વ્યુત્પત્તિ બતાવતાં કહે છે -
ફુdય ..... પયઃ | ઈર્યાપથ પ્રત્યય નિમિત્ત, તે ઐર્યાપક. ત્યાં અનભિસંધિથી=મનનો અધ્યવસાય નહિ હોવાથી, જે પ્રાણીનું વ્યાપાદન=હિંસા, થાય છે, તેનાથી કર્મનો ઉપચય થતો નથી.
સ્વપ્નાંતિકની વ્યુત્પત્તિ બતાવતાં કહે છે -
વન ..... માવત્ લોકોક્તિથી સ્વપ્ન જ સ્વપ્નાત છે. તે સ્વપ્નાંત, વિદ્યમાન છે જેમાં = જે કર્મમાં=જે ક્રિયામાં, તે સ્વપ્નાંતિક કહેવાય. અને તે પણ તે કર્મરૂપ ક્રિયા પણ, કર્મબંધ માટે થતી નથી, કેમ કે સ્વપ્નમાં ભોજનક્રિયાથી જેમ તપ્તિ થતી નથી, તેમ “હિસાની ક્રિયાથી' કર્મનો કર્મબંધનો, પણ અભાવ છે.
ઉત્થાન :
આ ચાર પ્રકારની હિંસા=(૧) પરિજ્ઞા ઉપચિત, (૨) અવિજ્ઞા ઉપચિત, (૩) ઐર્યાપથ અને (૪) સ્વપ્નાંતિક – આ ચાર પ્રકારની હિંસા, બૌદ્ધ મતે અહિંસા માની છે. તેથી અહીં કોઈ પ્રશ્ન કરે છે - ટીકાર્ય :
વઘં . પ્રથમ મેન ! તો પછી હિંસા કેવી રીતે થાય ? અને કેવી રીતે કર્મબંધ થાય તો ઉત્તર આપતાં કહે છે -
(૧) પ્રાણી. (૨) પ્રાણીનું જ્ઞાન, (૩) ઘાતક ચિત્ત, (૪) તદ્ગત ચેષ્ટા=ઘાતકગત ચેષ્ટા, અને (૫) પ્રાણોથી વિયોગ, આ પાંચથી હિંસા પ્રાપ્ત થાય છે. આ પ્રકારના ઉક્તપદોના આ પાંચ પદોના, સંયોગથી ૩૨ ભાંગાઓમાં પ્રથમ ભેદથી હિંસા થાય છે અને કર્મબંધ થાય છે.
પ્રીજી ..... રશદતીત્વર્થઃ | અહીં પ્રસ્ન થાય કે પ્રાણુક્ત ભેદ ચતુષ્ટયથી = (૧) પરિજ્ઞા ઉપચિત, (૨) અવિશા ઉપચિત, (૩) ઐર્યાપથ અને (૪) સ્વપ્નાંતિક આ ભેદ ચતુષ્ટયથી, શું સર્વથા કર્મબંધનો અભાવ છે?
ઉત્તર :- ના, તો અહીં પ્રશ્ન થાય કે, કેવો કર્મબંધ થાય છે ? એથી કરીને કહે છે - સ્થાનાંગસૂત્રની મૂળગાથા “પુટ્ટ' શબ્દથી બતાવેલ છે, અને તે જ સ્થાનાંગસૂત્રની ટીકામાં કહે છે - કેવલ સ્પષ્ટ કર્મબંધ થાય છે. સ્પષ્ટ કર્મનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે - તેના વડે=સ્પષ્ટ કર્મ વડે, અવ્યક્ત સાવાને વેદે છે.
અવ્યક્ત સાવઘને વેદે છે તેનો જ અર્થ કરે છે - સ્પર્શમાત્રથી અધિક વિપાકને અનુભવતો નથી, અને તે કથનનું જ દષ્ટાંતથી તાત્પર્ય બતાવતાં કહે છે – ભીંત ઉપર આવી પડેલી રેતીની મુઠ્ઠીની જેમ સ્પર્શના અનંતર જ
Page #115
--------------------------------------------------------------------------
________________
૪૦.
પ્રતિમાશતક શ્લોકઃ ૩૦ તે કર્મ=અવ્યક્ત સાવધ, નાશ પામે છે. એ પ્રમાણે અર્થ જાણવો. વિશેષાર્થ :
અહીં સ્થાનાંગના પાઠમાં “જાણતો (તેથી) કાયાથી અનાકુફિ અહિંસક, અને અબુધ હિંસા કરે છે, તે બંને કેવલ સ્પષ્ટ અવ્યક્ત એવા સાવદ્યને વેદે છે,” એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, (૧) જે કેવલ મનના વ્યાપારમાત્રથી પ્રાણીની હિંસા કરે છે અને કાયાથી અહિંસક છે, તે એક પ્રકારનો હિંસક છે; બીજો (૨) મનોવ્યાપારરહિત કેવલ કાયાથી હિંસા કરે છે, તે અબુધ છે, તે પણ એક પ્રકારનો હિંસક છે. અને સ્થાનાંગસૂત્રના મૂળપાઠમાં ‘નં હિંસ અહીં ‘વ’ કાર છે, તેનાથી (૩) ઈર્યાપથમાં માર્ગગમનમાં, થતી હિંસા અને (૪) સ્વપ્નાંતમાં સ્વપ્નમાં કરાતી હિંસા, આ બંને હિંસાને ગ્રહણ કરવાની છે. (૧) પ્રથમ ભેદમાં કાયાથી હિંસા નથી, તેથી કર્મબંધ થતો નથી; અને (૨) બીજા ભેદમાં મનથી હિંસા નથી, તેથી કર્મબંધ થતો નથી; અને (૩) ઈર્યાપથમાં માર્ગગમનમાં થતી હિંસામાં, હિંસાની અભિસંધિ=હિંસાનો આશય, નહિ હોવાને કારણે, અને (૪) સ્વપ્નમાં કાયિકીક્રિયા નહિ હોવાને કારણે કર્મબંધ થતો નથી, ફક્ત સ્પષ્ટ કર્મબંધ થાય છે.
આ કથનથી=ાયેળ નાટ્ટિ' કહ્યું, એનાથી (૧) પરિજ્ઞા ઉપચિત હિંસા, (૨) “નવુધર' કહ્યું, એનાથી અવિજ્ઞા ઉપચિત હિંસા અને ‘’ શબ્દથી (૩) ઐર્યાપથ અને (૪) સ્વપ્નાંતિક હિંસા પ્રાપ્ત થઈ.
આ ચારેય હિંસામાં બૌદ્ધમત પ્રમાણે હિંસાકૃત કર્મબંધ થતો નથી, ફક્ત સ્પષ્ટ કર્મબંધ થાય છે. પરંતુ (૧) પ્રાણી, (૨) પ્રાણીનું જ્ઞાન, (૩) ઘાતક ચિત્ત, (૪) ઘાતકગત ચેષ્ટા અને (૫) પ્રાણોનો વિયોગ - આ પાંચ ભેદના સંયોગથી ૩૨ ભાંગા થાય છે, તેમાં પ્રથમ ભાંગો આ પાંચેના અસ્તિત્વથી થાય છે, અને ત્યાં જ કર્મબંધને અનુકૂળ હિંસા પ્રાપ્ત થાય છે.
ઉપરોક્ત ચારે ભેદમાં આ પાંચનો સંયોગ નહિ હોવાથી ત્યાં હિંસાકૃત કર્મબંધ થતો નથી. અહીં પ્રશ્ન થાય કે, ચારે ભેદમાં સર્વથા કર્મબંધ થતો નથી ? તેનો ઉત્તર મૂળગાથાના ઉત્તરાદ્ધમાં આપ્યો કે, પરિજ્ઞા ઉપચિત આદિ આ ચારે સ્થાનોમાં પૃષ્ટ કર્મબંધ થાય છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, હિંસા કેવી રીતે થાય?અને હિંસાકૃત કર્મબંધ કેવી રીતે થાય? તેના ઉત્તરૂપે કહ્યું કે, પાંચ ભેદના સંયોગથી થતા ૩૨ ભાંગાઓમાંથી પ્રથમ ભેદથી હિંસા થાય છે અને હિંસાકૃત કર્મબંધ થાય છે. હવે પ્રશ્ન થાય કે, ૩૨ ભાંગાઓમાંથી પ્રથમ ભેદથી જે હિંસા થાય છે, તે હિંસાથી કર્મનો ઉપચય કઈ રીતે થાય ? તો કહે છે કે, કરણ, કરાવણ અને અનુમોદન - આ ત્રણથી કર્મનો ઉપચય થાય છે. તે બતાવવા અર્થે કહે છે - ગાથાર્થ -
સંક્તિને ..... નાગિયા || આ ત્રણ આદાનો=કારણો છે, જેના વડે પાપ કરાય છે. તે આ પ્રમાણે - (૧) મિનાય =અભિક્રમ કરીને,
Page #116
--------------------------------------------------------------------------
________________
૪૨૧
પ્રતિમાશતક/શ્લોકઃ ૩૦
(૨) વાવ = પ્રેણને આદેશ કરીને અને
(૩) મનના અનુનાળિકા = મનથી અનુજ્ઞા કરીને, ટીકાર્થ :- .
ત્તિ ..... તૃતીયમ્ ! આ ત્રણ આદાના કારણો છે, જેનાથી પાપ કરાય છે. તે આ પ્રમાણે -
મમ્મા' નો અર્થ બતાવતાં સૂયગડાંગના ટીકાકાર કહે છે –
(૧) મચ=અભિમુખપણાથી પ્રાણીને દબાવીને અર્થાત્ તદ્ અભિમુખ ચિત્તને કરીને જેમાં સ્વતઃ જ પ્રાણીનો નાશ કરાય છે. તે એક="fમાય', કર્માદાન છે.
રેવા' નો અર્થ બતાવતાં કહે છે –
(૨) અને બીજું-વેપાય કર્માદાન, પ્રાણીઘાત માટે પ્રેગને=નોકરને, આદેશ કરીને જે પ્રાણીનો નાશ કરાય છે, તે બીજું=pવાય', કર્માદાન છે.
મણા જુનાળિયા' નો અર્થ બતાવતાં કહે છે -
(૩) અને મારતા એવા બીજાને જે અનુજ્ઞા આપે છે, તે ત્રીજું=ખલા ગુનાળિયા', કર્માદાન છે. વિશેષાર્થ :
પ્રથમ ભાંગાથી કઈ રીતે હિંસા થાય છે, તે બતાવતાં કહે છે - અંતિ=ત્તિ=છે, =ામૂનિ=આ, તોત્રીજ–ત્રણ, કાયા=વાનાનિ=કારણો, આનાથી એ પ્રાપ્ત થાય છે કે, જેના વડે પાપ કરાય છે, તેમાં પ્રથમ કારણ પ્રાણીને મારવાને અભિમુખ થઈને પાપકર્મ બંધાય છે, બીજું કારણ સેવકને આદેશ કરીને હિંસા કરાવાય છે અને ત્રીજું કારણ મારતા એવા બીજાની મનથી અનુમોદના કરીને પાપકર્મ બંધાય છે.
(૧) “મિય' છે તે કૃતરૂપ છે, (૨) વેવાય છે તે કારિતરૂપ છે અને (૩) “મના અનુનાળિયા' છે તે અનુમોદનરૂપ છે.
આ ત્રણે ય પ્રકારની હિંસામાં, પૂર્વમાં કહેલ પ્રાણી, પ્રાણીનું જ્ઞાન આદિ પાંચ અંગો હોય ત્યારે જ હિંસા પ્રાપ્ત થાય છે. કોઈ જીવ પ્રાણી, પ્રાણીનું જ્ઞાન આદિ સામગ્રીથી સ્વયં હિંસા કરતો હોય ત્યારે એ પાંચ ભેદરૂપ સામગ્રીથી કૃતરૂપ હિંસા પ્રાપ્ત થાય; અને ભૃત્ય વગેરેને આદેશ કરીને હિંસા કરાવતો હોય ત્યારે પ્રાણી, પ્રાણીનું જ્ઞાન અને ઘાતક ચિત્ત સ્વમાં છે અને ઘાતકગત ચેષ્ટા મૃત્યમાં પ્રાપ્ત થાય છે, અને પ્રાણીના પ્રાણનો વિયોગ થાય છે, ત્યારે કારિત હિંસા થાય છે; અને ત્રીજા પ્રકારની અનુમોદનામાં અન્ય કોઈ જીવ દ્વારા પાંચેય પ્રકારની સામગ્રીથી હિંસા કરાતી હોય ત્યાં પોતાને અનુમોદનાનો પરિણામ થાય ત્યારે પોતાને હિંસા પ્રાપ્ત થાય છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
૪૦
પ્રતિમાશતક શ્લોક: ૩૦ ઉથાન :
અહીં પ્રશ્ન થાય કે, પરિજ્ઞા ઉપચિત અને અનુમોદનામાં શું તફાવત છે? તે બતાવતાં કહે છે - ટીકાર્ય :
પરિજ્ઞોપવિતા ... અનુમોદનમિતિ / પરિજ્ઞા ઉપચિતથી આનો અનુમોદનાનો, આ ભેદ છે. ત્યાં= પરિજ્ઞા ઉપચિતમાં, ફક્ત મનથી ચિતન છે અને અહીં=અનુમોદનામાં, પરથી વ્યાપારમાન=નાશ કરાતા, પ્રાણીમાં અનુમોદન છે.
‘ત્તિ' શબ્દ પરિક્ષા ઉપચિત અને અનુમોદનાના ભેદના કથનની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ :
પૂર્વમાં કરણ, કરાવણ અને અનુમોદનાના ભેદથી હિંસાની પ્રાપ્તિ બતાવી ત્યાં પ્રશ્ન થાય કે, જાણતો અને કાયાથી અનાકુટ્ટી=અહિંસક, છે, ત્યાં હિંસા નથી, એમ કહ્યું, તેથી એ પ્રાપ્ત થાય છે, પરિજ્ઞા ઉપસ્થિત હિંસા માનસ પરિણામરૂપ હિંસા છે, કાયાથી હિંસારૂપ નથી. તે જ રીતે અનુમોદનામાં પણ પોતે કાયાથી હિંસા કરતો નથી, પરંતુ કેવલ મનથી જ અનુમોદના કરે છે. તેથી બંને ભેદમાં કોઈ વિશેષતા નથી, તો પછી પરિજ્ઞા ઉપચિત હિંસાને અહિંસા કહી અને અનુમોદનાને હિંસા કહી, તે કઈ રીતે ? તેનો ભેદ બતાવતાં કહે છે - પરિજ્ઞા ઉપચિતમાં ફક્ત મનથી ચિંતવન છે અર્થાત્ હું અને મારું એ પ્રકારનું મનથી ચિતવન છે; અને અનુમોદનામાં બીજાથી મરાતા પાણીમાં અનુમોદના છે અર્થાત્ આ એને મારે છે તે સારું કરે છે, એ પ્રકારનો માનસ પરિણામ છે; અને અનુમોદના વખતે હિંસાનાં પાંચ અંગો હોય છે, જ્યારે પરિજ્ઞા ઉપચિતમાં હિંસાનાં પાંચ અંગો નથી, ફક્ત મનથી ચિંતવન હોય છે. ઉત્થાન :
પૂર્વના સર્વ કથનનું નિગમન કરતાં ‘તર્વ થી કહે છે – ટીકાર્ય :
તવું ..... સિદ્ધમ્ ! તે કારણથી જ્યાં કરાતા પ્રાણીઘાતમાં સ્વયં કુત, કારિત અને અનુમતિ અને ક્લિષ્ટ અધ્યવસાય અને પ્રાણનો અતિપાત=નાશ, વિદ્યમાન છે, ત્યાં જ કર્મનો ઉપચય છે, અન્યત્ર નહિ, એ પ્રમાણે સિદ્ધ થયું અર્થાત્ એ પ્રમાણે પૂર્વના કથનથી સિદ્ધ થયું.
તહેવાદ-આને જ=કતવેવ થી નિગમન કરીને જે સિદ્ધ કર્યું, એને જ બતાવતાં ફળનિગમનને કહે છે - ગાથાર્થ :
તુ ..... માચ્છ ! આ જ પૂર્વોક્ત ત્રણ આદાનો-કારણો છે, જેનાથી પાપ કરાય છે. હવે ગાથાના ઉત્તરાર્ધથી ફળનિગમન બતાવતાં કહે છે -
Page #118
--------------------------------------------------------------------------
________________
૪૩
પ્રતિમાશતક, બ્લોક : ૩૦
પર્વ એ પ્રમાણે ભાવની વિશુદ્ધિથી લિવણ પ્રાપ્ત થાય છે. ટીકાર્ચ -
તાનિ ... સર્વન્ડોપતિઃ | આ જ પૂર્વોક્ત ત્રણ કૃત-કારિત અને અનુમતિરૂપ વ્યસ્ત અથવા સમસ્ત આદાનો=કારણો, છે–પાપકર્મને એકઠાં કરવાનાં કારણો છે, કે દુષ્ટ અધ્યવસાયની અપેક્ષાવાળા એવા જેના વડે= કુત, કારિત અને અનુમતિરૂપ વ્યસ્ત કે સમસ્ત એવા પાપકર્મના કારણભૂત એવા જેના વડે, પાપકર્મ કરાય છે અર્થાત્ પાપકર્મનો ઉપચય થાય છે–પાપકર્મ એકઠું થાય છે. એ પ્રમાણે સ્થિત હોતે છતે=દુષ્ટ અધ્યવસાય સાપેક્ષ આ ત્રણ કારણો પાપકર્મનો ઉપચય–પાપકર્મને એકઠાં કરે છે, એ પ્રમાણે સ્થિત હોતે છતે, પ્રાણાતિપાત હોવા છતાં પણ વિવિશુદ્ધિથી અરક્તદ્વિર મન વડે=રાગ-દ્વેષરહિત મન વડે, પ્રવર્તમાન=પ્રવૃત્તિ કરતાને, વિશુદ્ધિ હોવાથી કર્મનો ઉપચય થતો નથી, અને તેના અભાવથીઃકર્મના ઉપચયના અભાવથી, નિર્વાણ=સર્વઢંઢની ઉપરતિ=સર્વ કંઠનો અભાવ, થાય છે. વિશેષાર્થ:
પૂર્વે કહ્યું એ રીતે દુષ્ટ અધ્યવસાય સાથે કૃત, કારિત અને અનુમતિરૂપ કારણો હોય તો પાપકર્મનો ઉપચય થાય છે. પરંતુ જ્યારે દુષ્ટ અધ્યવસાય ન હોય ત્યારે ભાવવિશુદ્ધિને કારણે રાગ-દ્વેષરહિત મનથી હિંસાની પ્રવૃત્તિ ચાલુ હોય અને જીવના પ્રાણનો નાશ થાય તો પણ, મનની વિશુદ્ધિ હોવાથી મારનારને કર્મનો ઉપચય થતો નથી; અને કર્મના ઉપચયના અભાવથી પોતાના જીવનનિર્વાહ માટે હિંસામાં પ્રવૃત્તિ હોવા છતાં પણ ઘાતકને કર્મબંધ નહિ થવાને કારણે, ધીરે ધીરે પૂર્વે બાંધેલાં સર્વ કર્મ ભોગવીને નિર્વાણની પ્રાપ્તિ થાય છે. ટીકાર્ચ -
ભાવવિશુધ્યા ....કૃષ્ટાન્તમાદ - ભાવવિશુદ્ધિથી (હિંસાની) પ્રવૃત્તિ કરતા કર્મબંધ થતો નથી, એમાં દાંત બતાવતાં કહે છે - ગાથાર્થ :
પુરૂં ..... નોનિ II અસંયત=ગૃહસ્થ, અથવા તો મેધાવી=સંયત, પણ પિતા, પુત્રને મારીને આહાર કરે (તો પણ) કર્મ વડે, = પાપ વડે લપાતો નથી. ટીકાર્ય :
પુä ..... નારિષ્યતે | અસંયત=ગૃહસ્થ, અથવા મેધાવી=સંયત, પણ પિતા, તેવા પ્રકારની આપત્તિમાં પુત્રને મારીને તેના પિશિતને માંસને, ખાતો આહાર કરે તો પણ પાપકર્મથી લપાતો નથીઆશ્લેષ પામતો નથી.
કથા ..... સત્યપ તિ | જે પ્રમાણે પુત્રને મારતા એવા પિતાને રાગ-દ્વેષરહિત મન હોવાથી કર્મબંધ નથી, તે પ્રમાણે અન્યત્ર પણ=બીજા સ્થાનમાં પણ, અર્થાત્ પિતા-પુત્રના સંબંધ વગરના અન્ય સ્થાનમાં પણ, તેવા પ્રકારનો પ્રાણિવધ હોતે છતે પણ=રાગ-દ્વેષરહિત મનથી પ્રાણિવધ હોતે છતે પણ, કર્મબંધ નથી.
Page #119
--------------------------------------------------------------------------
________________
૪૩૪
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦ તિ’ શબ્દ બૌદ્ધના કથનની સમાપ્તિસૂચક છે. ટીકાર્ય :
પતિ તુષMવાદ' - આને=“ના' .... તાદૃશાળવયે સત્યપિ તિ” સુધીના કહેલ બૌદ્ધમતને, દૂષણ આપવા માટે કહે છે -
ગાથાર્થ :
મળતા . જેઓ મનથી દ્વેષ પામે છે, તેઓને ચિત વિધમાન નથી અને તેઓનું અનવધવિરવળ અત છે. (જે કારણથી) તેઓ સંવૃતચારી નથી. ટીકાર્ય :
યે .. અશુદ્ધત્વાતુ, જેઓ કોઈક કારણથી મનથી=અંતઃકરણથી, પ્રદ્વેષ પામે છે, વધપરિણત એવા તેઓનું શુદ્ધ ચિત્ત વિદ્યમાન નથી, અને તેથી કરીને કેવલ મનના પ્રષમાં તેઓ વડે=બૌદ્ધો વડે, જે અનવદ્યઃકર્મબંધનું કારણ નથી એમ કહેવાયું છે, તે તેઓનું=બૌદ્ધોનું, અતધ્ય અજ્ઞાન છે, જે કારણથી તેઓ સંવૃત્તચારી= સંવરભાવવાળા, નથી. કેમ કે મનનું અશુદ્ધપણું છે.
‘ શ્વ વારા ટીકામાં કહેલ છે, તે‘માસાને પડíતિ’ મૂળગાથામાં છે તેના પૂરકરૂપે કહેલ છે.
અને મૂળમાં ‘વિત્ત’ શબ્દ છે, તેના પૂરક તરીકે ‘શુદ્ધ શબ્દ ટીકામાં કહેલ છે. વિશેષાર્થ:
કોઈક કારણને પામીને જીવો મનથી પ્રદ્વેષ કરે છે પરંતુ બાહ્યથી હિંસા કરતા નથી, ત્યાં હિંસાનાં પાંચ કારણો વિદ્યમાન નહિ હોવાથી હિંસા થતી નથી, એ પ્રમાણે બૌદ્ધ વડે જે કહેવાયું, તે તેઓનું કથન અતથ્ય છે. કેમ કે બાહ્યહિંસા નહિ કરવા છતાં મનમાં જેમને પ્રષ થાય છે, તેઓ સંવૃત્ત આચારવાળા નથી, કેમ કે સંવૃત્ત આચારવાળાને મનમાં પણ પ્રદ્વેષ થાય નહિ. અને સંવૃત્ત આચારવાળા જેઓ નથી, તેમની પ્રવૃત્તિને અનવદ્ય કર્મબંધનું કારણ નથી તેમ, કહી શકાય નહિ, પરંતુ સાવદ્ય કહેવી પડે. ઉત્થાન :
પૂર્વે કહ્યું કે, કેવલ મનથી પ્રદ્વેષ હોતે છતે જ્યારે કાયાથી હિંસા નથી થતી, ત્યારે બૌદ્ધી તે મનથી અષને અનવદ્ય-કર્મબંધનું કારણ નથી, તેમ કહે છે, તે બૌદ્ધોનું અતથ્ય અજ્ઞાન છે; અને તેમાં હેતુ કહેલ કે - મનની અશુદ્ધિને કારણે તેઓ સંવૃત્તચારી નથી. ત્યાં બૌદ્ધ તરફથી પ્રશ્ન ઉદ્ભવી શકે કે, હિંસાનાં પાંચે અંગો વિદ્યમાન હોય ત્યાં જ હિંસાકૃત કર્મબંધ થાય છે, માટે કેવલ મનથી જ્યાં હિંસા વર્તતી હોય ત્યાં હિંસાકૃત કર્મબંધ નથી, એમ અમે કહીશું, તો શું દોષ છે? એ પ્રકારની શંકાને સામે રાખીને તેઓના કથનને અતધ્યરૂપે સ્પષ્ટ કરવા તથાદિ' થી ગ્રંથકાર કહે છે -
Page #120
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૩૦
ટીકાર્ય :
૪૩૫
તદ ... ઉત્તે, - કર્મના ઉપચયમાં મન જ પ્રધાન કારણ તેઓ વડે=બૌદ્ધો વડે, કહેવાયું છે. કેમ કે કેવલ કાયવ્યાપારથી કર્મના ઉપચયના અભાવની ઉક્તિ=વચન, છે.
ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી=બૌદ્ધ, કહે કે, અમે કેવલ કાયવ્યાપારથી કે કેવલ મનોવ્યાપારથી=કાયચેષ્ટારહિત મનોવ્યાપા૨થી, કર્મનો ઉપચય કહેતા નથી. તેથી જ્યાં કાયચેષ્ટા અને મન બંને હિંસાને અનુકૂળ હોય ત્યાં કર્મનો ઉપચય થાય છે, અને બેમાંથી એકનો અભાવ હોય ત્યાં કર્મનો ઉપચય થતો નથી. તેને ગ્રંથકાર કહે છે -
ટીકાર્ય ઃ
कायचेष्टारहितस्य . તાત્પર્યાત્ । કાયચેષ્ટારહિત તેની=મનની, અકારણપણાની ઉક્તિ=વચન, ફલનિગમન બતાવનાર ‘તુ .....’ ગાથામાં જે કહ્યું કે, ભાવવિશુદ્ધિથી નિર્વાણ પામે છે, એ પ્રકારના સ્વવચનથી જ=બૌદ્ધના પોતાના વચનથી જ, વિરુદ્ધ છે. કેમ કે ત્યાં=ભાવવિશુદ્ધિથી નિર્વાણ પામે છે એ કથનમાં, એક મનના જ પ્રધાનપણામાં તાત્પર્ય છે.
વિશેષાર્થ :
બૌદ્ધમતે હિંસાના સ્થાનમાં કાયા અને મનોવ્યાપાર બંને હોય ત્યાં જ હિંસાનો સ્વીકાર કરેલ છે, અને નિર્વાણપ્રાપ્તિ પ્રત્યે કાયનો વ્યાપાર મોક્ષને પ્રતિકૂળ એવી હિંસામાં પ્રવૃત્ત હોય તો પણ કેવલ મનોવ્યાપારથી નિર્વાણ પ્રાપ્ત થાય તેમ કહેલ છે, તે તેઓના વચનનો પરસ્પર વિરોધ છે; એમ કહીને ગ્રંથકારશ્રીને એ કહેવું છે કે, જેમ મોક્ષ પ્રત્યે મન જ પ્રધાન કારણ છે, તેમ હિંસા પ્રત્યે પણ મન જ પ્રધાન કારણ છે, એમ તેઓએ સ્વીકારવું જોઈએ. માટે કેવલ મનથી પ્રદ્વેષ હોતે છતે જો કાયાથી હિંસા ન હોય તો મનના પ્રદ્વેષને અનવદ્ય કહેવું=કર્મબંધનું કારણ નથી એમ કહેવું, એ તેઓનું અતથ્ય=અજ્ઞાન, છે.
ઉત્થાન :
અહીં બૌદ્ધ કહે કે, હિંસા પ્રત્યે પાંચે અંગો પ્રાપ્ત થાય, ત્યારે જ હિંસામૃત કર્મબંધ થાય છે, તેથી કર્મબંધ પ્રત્યે કાયવ્યાપાર અને મનોવ્યાપાર એમ ઉભયની આવશ્યકતા રહે છે. કેમ કે હિંસા એ બાહ્યપદાર્થ છે તેથી મનોવ્યાપારની સાથે કાયવ્યાપાર પણ જોઈએ, અને મોક્ષ એ અંતરંગ પદાર્થ છે, તેથી મોક્ષ માટે બાહ્ય આચરણાની અપેક્ષા રહેતી નથી. તેથી બાહ્ય આચરણા હિંસાદિમાં વર્તતી હોય તો પણ ભાવની વિશુદ્ધિથી નિર્વાણની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી ગ્રંથકાર અન્યત્રાળુñ થી કહે છે -
ટીકાર્ય :
અન્યત્રાળુત્ત - અન્યત્ર પણ કહ્યું છે=બૌદ્ધદર્શનમાં અન્ય સ્થાનમાં પણ કહ્યું છે, તે બતાવતાં કહે છે – चित्तमेव ર્મવન્વાતિ । ખરેખર રાગાદિ ક્લેશવાસિત ચિત્ત જ સંસાર છે, અને રાગાદિ ક્લેશથી
Page #121
--------------------------------------------------------------------------
________________
૪39
પ્રતિમાશતક | શ્લોક ૩૦ વિમુક્ત તે ઋચિત્ત જ, ભવાંતઃમોક્ષ છે, એ પ્રમાણે કહેવાયેલ છે. તેથી વિત્તમેવ દિ..... આ કથનરૂપ તમારા અભ્યપગમ દ્વારા સ્વીકાર દ્વારા જ ક્લિષ્ટ મનોવ્યાપાર કર્મબંધ માટે છે.
‘ત્તિ' શબ્દ કથનની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ :
‘ચિત્તમેવ દિ સંસાર' એ બૌદ્ધના વચનથી સંસારના કારણ તરીકે ક્લિષ્ટ ચિત્તનો સ્વીકાર થાય છે. તેથી કેવલ મન:પ્રàષમાં કાયાથી જ્યારે હિંસા થતી નથી ત્યારે અનવદ્ય કહેવું, એ તેઓનું વચન અતથ્ય છે, તે તેઓના જ સ્વીકારથી સિદ્ધ થાય છે. ઉત્થાન -
બૌદ્ધમતમાં ઈર્યાપથમાં કર્મબંધનો અભાવ સ્વીકારેલ છે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે -
ટીકાર્ય :
પ ..... વન્યવત્વમેવ | ઈર્યાપથમાં પણ ઉપયુક્તનું અપ્રમત્તપણું હોવાને કારણે અબંધકપણું છે, વળી અનુપયુક્તનું ક્લિષ્ટચિત્તપણું હોવાને કારણે બંધકપણું જ છે. વિશેષાર્થ -
બૌદ્ધમત પ્રમાણે, ઈર્યાપથમાં ટ મારવાનો અધ્યવસાય નહિ હોવાને કારણે કાયાથી હિંસા થવા છતાં કર્મબંધ થતો નથી, પરંતુ સૂક્ષ્મદૃષ્ટિથી જોતાં અનુપયુક્તને બીજાના રક્ષણ પ્રત્યે ઉપેક્ષારૂપક્લિચિત્તપણું હોવાને કારણે બંધકપણું છે, અર્થાત્ કર્મબંધ થાય છે. ઉત્થાન :
બૌદ્ધમતમાં સ્વપ્નાંતિકમાં થતી હિંસાથી કર્મબંધ થતો નથી તેમ કહ્યું, તેના નિરાકરણ માટે ગ્રંથકાર કહે છે – ટીકાર્ય :
ન્તિ.... ગ્રુપતા ! સ્વપ્નાંતિકમાં પણ અશુદ્ધ ચિત્તના સદ્ભાવથી ઈષથોડી, બધા થાય છે જ, અને તે અવ્યક્ત સાવધ ઉક્તિથી કહેવાયેલી તારા વડે=બૌદ્ધ વડે, પણ સ્વીકારાયેલી છે.
“વ્યરૂસવઘોwા' પાઠ છે ત્યાં આવ્યાવધોવા’ પાઠની સંભાવના છે, અને તે મુજબ ટીકાનો અર્થ કરેલ છે. વિશેષાર્થ –
કોઈ જીવ સ્વપ્નમાં હિંસા કરે છે ત્યારે હિંસાનાં પાંચ અંગો ત્યાં હોતાં નથી, તે કારણે, ત્યાં
Page #122
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦
૪૩૭ બાહ્યહિંસા નહિ હોવા છતાં, પોતે કોઈકની હિંસા કરી રહેલ છે તેવા પ્રકારનું અશુદ્ધ ચિત્ત ત્યાં વર્તે છે, તેથી તત્કૃત કર્મબંધરૂપ કાંઈક બાધાની પ્રાપ્તિ ત્યાં થાય છે.
અહીંયાં અશુદ્ધ ચિત્તને કારણે બાધા થાય છે તેમ ન કહેતાં કાંઈક બાધા થાય છે તેમ કહ્યું, તેનાથી એ પ્રાપ્ત થાય છે કે, ખરેખર કોઈ જીવ જાગૃત અવસ્થામાં હિંસા કરવાના અધ્યવસાયવાળો નથી, તો પણ સ્વપ્નમાં પોતાના શત્રુ પ્રત્યે દ્વેષ હોવાથી તે દ્વેષભાવને કારણે હિંસાની ક્રિયા સ્વપ્નમાં થાય છે, ત્યારે જે કર્મબંધરૂપ બાધા થાય છે તે અલ્પ પ્રમાણમાં થાય છે. કેમ કે ખરેખર તે જીવને શત્રુને મારવાનો અધ્યવસાય નથી, આમ છતાં નિદ્રાઅવસ્થામાં પોતાનો નહિ મારવાનો ભાવ સુષુપ્ત થઈ જવાને કારણે હિંસાની પ્રવૃત્તિ થઈ જાય છે, અને તે જ વાતને બૌદ્ધ પણ સ્વીકારી છે તે બતાવતાં કહે છે કે – “ના” ઈત્યાદિ મૂળ ગાથામાં સાવઘની ઉક્તિ દ્વારા બૌદ્ધ વડે પણ તે સ્વીકારાયેલ છે. અર્થાત્ ઊંઘમાં અવ્યક્ત એવી સાવધ પ્રવૃત્તિરૂપ કર્મબંધ થાય છે એ પ્રમાણે બૌદ્ધ પણ સ્વીકારે છે; માટે સર્વથા કર્મબંધ નથી એમ ન કહી શકાય, પરંતુ જાગૃત અવસ્થામાં હિંસામાં જે કર્મબંધ થાય છે તેના કરતાં સ્વપ્નમાં અલ્પ કર્મબંધ થાય છે. કેમ કે સ્વપ્નમાં પોતાનો અહિંસકભાવ હોવા છતાં તે અવ્યક્ત થવાના કારણે સાવઘ ચિત્ત થયું છે, આમ છતાં સાવદ્ય પ્રવૃત્તિ ત્યાં થયેલી નથી. તેથી સ્વપ્નમાં અવ્યક્ત સાવદ્ય ઉક્તિ દ્વારા ઈષદ્રકાંઈક, બાધા બૌદ્ધ વડે પણ સ્વીકારાયેલ છે.
ઉત્થાન :
બૌદ્ધમતમાં દૂષણ આપવા માટે ‘પત કૂપUTય બાદ ..થી... ત્રણમ્યુતિ સુધીનું કથન ગ્રંથકારશ્રીએ કર્યું. તે કથનનું તવં' થી નિગમન કરતાં કહે છે –
ટીકાર્ય :
તવું ....... પ્લવતે . તે કારણથી=પૂર્વે સ્થાપન કર્યું કે કેવલ મનથી હિંસા કરે છે કાયાથી કરતો નથી, ત્યાં ક્લિષ્ટ ચિત્ત છે. ઈર્યાપથમાં પણ અનુપયુક્તને ક્લિષ્ટ ચિત્ત છે, અને સ્વપ્નાંતિકમાં પણ ક્લિષ્ટ ચિત્ત છે, માટે કર્મબંધ છે, તે કારણથી, એક ક્લિષ્ટ મનના સદ્ભાવમાં પણ બંધનો સદ્ભાવ હોવાથી, જે પ્રાણી, પ્રાણીનું જ્ઞાન ઈત્યાદિ પાંચથી હિંસા થાય છે, એમ કહ્યું, તે સર્વ વ્યર્થ ઠરે છે.
વઘુ ..પ્રિધાન, પૂર્વે ભાવની વિશુદ્ધિથી હિંસાની પ્રવૃત્તિમાં કર્મબંધ નથી તેમ કહ્યું, ત્યાં દૃષ્ટાંત તરીકે ‘પુત્ર પિતા સમરગ’ ઈત્યાદિ જે પણ કહેવાયું, તે પણ અનાલોચિત=વિચાર્યા વગરનું, અભિધાન છે. તેમાં હેતુ
કહે છે -
મારયામિ ..... અસંમવાતુ, હું મારું છું, એ પ્રકારના અધ્યવસાય વગર વ્યાપાદનનો=મારવાનો, અસંભવ છે. ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, “મારું છું' - એ અધ્યવસાય વગર મારવાનું અસંભવ હોવા છતાં રાગદ્વેષરહિત મનથી પિતા પુત્રને મારે છે, તેથી ત્યાં સંક્લિષ્ટ ચિત્ત નથી. માટે બીજો હેતુ કહે છે -
-૮
Page #123
--------------------------------------------------------------------------
________________
૪૩૮
પ્રતિમાશતક શ્લોકઃ ૩૦ ટીકાર્ય :
તાશ ..... પસંમતવ તેવા પ્રકારની ચિરપરિણતિની=પોતાના જીવનનિર્વાહરૂપ સ્વાર્થ ખાતર હું આને મારું છું', તેવા પ્રકારની ચિરપરિણતિની, કઈ રીતે અસંક્ષિણતા હોઈ શકે ? અર્થાત્ ન હોઈ શકે. અને સંક્લેશમાં નક્કી કર્મબંધ થાય છે, તે તો તમને અને અમને એમ ઉભયને સંમત જ છે. તેથી પિતા-પુત્ર સ્થાનમાં પણ કર્મબંધ છે જ. વિશેષાર્થ:
તથાવિધ આપત્તિમાં પોતાના દેહરક્ષણ માટે રાગ-દ્વેષથી રહિત પિતા પુત્રને મારે છે ત્યાં, “હું આને મારું છું', એ પ્રકારના અધ્યવસાય વગર મારવાનો અસંભવ છે, તેથી પૂર્વપક્ષીનું એ કથન વિચાર્યા વગરનું છે. અહીં પ્રશ્ન થાય કે, “મારું” એ પ્રકારનો વિચાર કર્યા વગર મારવાનું અસંભવ હોવા છતાં, કોઈ પદાર્થના રાગભાવ કે પુત્ર પ્રત્યેના દ્વેષભાવથી તે હિંસા કરતો નથી, પરંતુ જીવનનિર્વાહનો અન્ય રીતે અસંભવ હોવાથી પિતા પુત્રની હિંસા કરે છે, તેથી સંક્લિષ્ટ ચિત્ત ત્યાં નથી. તેથી બીજો હેતુ કહે છે કે, તેવા પ્રકારની ચિત્તપરિણતિની અસંમ્પિષ્ટતા કઈ રીતે હોઈ શકે ? અર્થાત્ પુત્ર પ્રત્યે દ્વેષ નહિ હોવા છતાં પોતાના જીવનના રક્ષણાર્થે હું પુત્રને મારું એવા પ્રકારની ચિત્તપરિણતિ સંક્લેશ વગરની નથી; અને સંક્લેશમાં અવશ્ય કર્મબંધ થાય છે, તે તમને અને અમને એમ ઉભયને સંમત છે, તેથી પિતા-પુત્ર સ્થાનમાં પણ કર્મબંધ થાય છે. માટે કાયાથી પણ જ્યાં પોતાના સ્વાર્થ ખાતર હું અને મારું - એ પ્રકારના માનસ ઉપયોગપૂર્વક હિંસા થાય છે, ત્યાં અવશ્ય કર્મબંધ થાય છે. ઉત્થાન :
પૂર્વમાં બૌદ્ધનો પૂર્વપક્ષ સ્થાપીને તેમાં દોષો બતાવવા માટે તત્ સૂપUTયાદ ..... થી અત્યાર સુધીના કથનથી પૂર્વપક્ષમાં દૂષણ બતાવ્યું. વળી હવે કોઈ અન્ય ઠેકાણે બૌદ્ધ, બીજાથી હિંસા કરાયેલ માંસભક્ષણમાં દોષ નથી, એ પ્રમાણે કહે છે, તે પણ અસંગત છે, તે બતાવવા અર્થે કહે છે - ટીકાર્ચ -
પ ..... પ્રતિદતત્વાન્ ! જે પણ પરથી વ્યાપાદિત પિશિતના ભક્ષણમાં–મારેલાના માંસના ભક્ષણમાં, પર હસ્ત વડે આકૃષ્ટ થયેલા ગ્રહણ થયેલા, અંગારાના દાહની જેમ દોષ નથી, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે, તે પણ ઉન્મત્ત પ્રલપિતની જેમ અનાકર્ણનીય=નહિ સાંભળવા યોગ્ય છે. કેમ કે પરથી વ્યાપાદિત માંસભક્ષણમાં પણ અનુમતિનું અપ્રતિહતપણું છે અર્થાત્ બીજાએ મારેલાના માંસને ખાવામાં અનુમતિ તો લાગે જ છે. વિશેષાર્થ:
પ્રાણીને મારવાના પરિણામપૂર્વક પ્રાણીની હિંસા કરવી, તે કર્મબંધનું કારણ છે, એમ બૌદ્ધ કહે છે; પરંતુ અન્ય કોઈ વ્યક્તિ હિંસા કરે અને તેનું માંસ બૌદ્ધ સાધુ આદિ કોઈ પણ ખાય, તો ને કર્મબંધ થતો નથી; જેમ પરના હાથ વડે આકૃષ્ટ કાઢેલા, અંગારાથી બીજાને દાહ થતો નથી, તેમ બીજાથી કરાયેલી હિંસાથી પોતાને દોષ લાગતો નથી, આ પ્રમાણેનું બૌદ્ધનું કથન પણ ઉન્મત્તના પ્રલાપની જેમ નહિ સાંભળવા યોગ્ય છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક ૩૦
૪૩૯ | ‘તણુન્મત્તપ્રત્નપતવત્ સનાની ' અહીં ‘ થી એ કહેવું છે કે, પૂર્વે કહ્યું કે, કેવળ મનથી હિંસા કરે કે કેવળ કાયાથી હિંસા કરે તેમાં કર્મબંધ નથી, તે કથન તો ઉન્મત્તના પ્રલપિતના જેવું અનાકર્ણનીય છે; પરંતુ પ્રસ્તુત કથન પણ અનાકર્ણનીય છે. કેમ કે પર વડે કરાયેલી હિંસાથી પ્રાપ્ત થયેલા માંસના ભક્ષણમાં અનુમોદનાની પ્રાપ્તિ છે. ટીકાર્ચ -
..... ગરિ તિ અને કુત, કારિત અને અનુમતિરૂપ આદાનત્રય-ત્રણ કારણો, તેઓ વડે=બૌદ્ધ વડે, જે કહેવાયાં, તે જિનેન્દ્રમતના લવનો=જિનેંદ્રમતના અંશનો, આસ્વાદ જ તેઓ વડે કરાયો.
‘તિ શબ્દ સૂત્રકૃતાંગના પાઠના કથનની સમાપ્તિસૂચક છે. ઉત્થાન :
સૂત્રકૃતાંગનો પૂર્વેનાગં છITUTUTIઉઠ્ઠી પાઠ બતાવ્યો તેની પૂર્વેuતેન .....થી કહેલ કે, અધ્યવસાયમાત્રથી= જિનપૂજામાં જીવને નહિ મારવાનો અધ્યવસાય છે એટલા માત્રથી, હિંસાની અન્યથાસિદ્ધિનું પ્રતિપાદન કરશો તો બૌદ્ધમતમાં તમારો પ્રવેશ થશે, એમ પૂર્વપક્ષી એવા લુપાકે કહ્યું. તેનું નિરાકરણ ગ્રંથકારે કરેલ કે, શુભયોગ અને શુભ અધ્યવસાયનું સામ્ય હોવાને કારણે જિનપૂજાદિમાં અમે શુભક્રિયાનો સ્વીકાર કરીએ છીએ; પરંતુ બૌદ્ધ સ્વીકારે છે તેમ પૂજામાં મારવાનો અધ્યવસાય નથી, એટલા માત્રથી શુભક્રિયાનો સ્વીકાર કરતા નથી, તેથી પરમતમાં=બૌદ્ધમતમાં, અમારો પ્રવેશ થશે નહિ. ત્યાં થ' થી પૂર્વપક્ષી લુંપાક કહે છે –
o જેવો શુભયોગ=શુભવ્યાપાર, છે, તેવો જ શુભઅધ્યવસાય પૂજામાં છે, તેથી તે બંને સમાન છે.
ટીકા :
अथ तथापि पुत्रं पितेत्याधुक्तदिशा द्रव्यस्तवे पुष्पादिजीवोपमर्ददोषाभावाभिधाने परमतप्रवेशस्तदवस्थ एव, मारणाध्यवसायं विना व्यापादनेऽदोषोक्तेरुत्तरस्योभयत्र तुल्यत्वादिति चेत्, न, लोचानशनादेरेवा(रिवा?)धिकारिणो यतनाशुद्धभावेन संक्लेशरूपापनयने परिकर्मितवत्सनागादेरिव ततो बलवद्दोषाभावात्, स्वरूपतः सावद्यत्वाच्च यतेस्तत्र नाधिकार इति । तत: शुभयोगे द्रव्यस्तवे नारम्भिकी क्रियाऽभिधेया । अभिधेया चेत् ? शुभव, हिंसा च यतनया तदधिकनिवृत्तिभावान भवति । तदाह
“यतनातो न च हिंसा यस्मादेषैव तन्निवृत्तिफला । तदधिकनिवृत्तिभावाद् विहितमतोऽदुष्टमेतद् ।।" (षोड० ६ श्लो० १६) इति ।
मूल एव विस्तरेणाभिधास्यते चेदमुपरिष्टादित्यलं प्रसङ्गेन । ટીકાર્ય :
અથ .. વર્તવષમાવાન્ ! તો પણ પુત્ર-પિતા ઈત્યાદિ જે સૂયગડાંગસૂત્રમાં કહ્યું છે, તેમાં કહેવાયેલી દિશાથી દ્રવ્યસ્તવમાં પુષ્પાદિ જીવોના ઉપમદનમાંeતાશમાં, દોષાભાવનું અભિધાન કરાયે
Page #125
--------------------------------------------------------------------------
________________
૪૦
પ્રતિમાશતક / બ્લોકઃ ૩૦ છતે પરમતમાં પ્રવેશ તદવસ્થ જ છે તે પ્રમાણે જ છે. કેમ કે મારવાના અધ્યવસાય વગર વ્યાપાદનમાંમારવામાં, અદોષની ઉક્તિનું વચનનું, ઉભયત્ર તુલ્યપણું છે. અર્થાત્ પુત્ર-પિતાના સ્થાનની જેમ દ્રવ્યસ્તવમાં કરાતા પુષ્પાદિ જીવના ઉપમર્દનના સ્થાનમાં પણ તુલ્યપણું છે, આ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું. કેમ કે લોચ-અનશનાદિથી જેમ બલવાન દોષનો અભાવ છે, તેમ પરિકમિત=સંસ્કારિત, વત્સરાગાદિની જેમ યતનારૂપ શુદ્ધભાવ વડે સંક્લેશનું
સ્વરૂપ દૂર થયે છતે તેનાથી દ્રવ્યસ્તવથી, બલવાન દોષનો અભાવ છે, વિશેષાર્થ :
‘૩૪થ' શબ્દ પૂર્વપક્ષી લુંપાકના કથનના પ્રારંભ અર્થે છે અને તથાપિ' શબ્દ એ પૂર્વકથનની સાથે સંબંધ ધરાવે છે, તે આ રીતે -
યદ્યપિ = જોકે, તમે શુભયોગને કારણે દ્રવ્યસ્તવમાં શુભક્રિયા સ્વીકારો છો, જ્યારે બૌદ્ધમતે રાગ-દ્વેષ વગર કેવલ કાયાથી ક્રિયા કરવામાં હિંસા નથી તેમ સ્વીકારાય છે, તેથી પરમતમાં પ્રવેશ નહિ થાય, કેમ કે બેની માન્યતાનો ભેદ પ્રાપ્ત થાય છે. કેમ કે પિતા-પુત્ર સ્થાનમાં ચિત્ત વગર કેવલ કાયિક ક્રિયાથી બૌદ્ધ હિંસા માનતો નથી, ત્યારે સિદ્ધાંતકાર દેવપૂજાદિમાં શુભક્રિયા હોવાને કારણે અનારંભિક ક્રિયા કહે છે. તેથી પરમતમાં અમારો પ્રવેશ નથી, એમ સિદ્ધાંતકાર કહે છે. તો પણ દ્રવ્યસ્તવમાં પુષ્પાદિ જીવોનું ઉપમદન થાય છે, તેમાં દોષ કેમ નથી ? એ પ્રશ્ન કરવામાં આવે તો એ જ કહેવું પડશે કે, જે રીતે પિતા પુત્રને મારે છે, ત્યાં મારવાનો અધ્યવસાય નથી, પરંતુ વ્યાપાદન ક્રિયા=મારવાની ક્રિયા છે; તેમ દ્રવ્યસ્તવમાં મારવાનો અધ્યવસાય નથી, પરંતુ વ્યાપાદન ક્રિયા=મારવાની ક્રિયા છે તેથી દોષ નથી, એમ જ કહેવું પડશે; અને એ રીતે કહેવાથી બૌદ્ધમતમાં પ્રવેશ થશે. કેમ કે મારવાના અધ્યવસાય વગર વ્યાપાદનક્રિયામાં અદોષ છે તેમ તમે દ્રવ્યસ્તવમાં કહેશો; અર્થાત્ પુષ્પાદિના જીવોને મારવાનો અધ્યવસાય નથી, પરંતુ ભગવાનની ભક્તિ માટે કોઈ અન્ય ઉપાય નથી, માટે પુષ્પાદિનું વ્યાપાદન કરીએ છીએ, તેથી કોઈ દોષ નથી, તેમ તમે કહેશો; તો એ પ્રકારનો ઉત્તર પિતા-પુત્રના સ્થાનમાં પણ આપી શકાય છે; તે આ રીતે - પિતાનો પુત્રને મારવાનો અધ્યવસાય નથી, પરંતુ તેવા પ્રકારની આપત્તિમાં સ્વજીવનના રક્ષણ માટે અન્ય ઉપાય નહિ હોવાને કારણે પુત્રને મારે છે, માટે ત્યાં દોષ નથી; અને તે રીતે વિચારતાં બૌદ્ધમતમાં પ્રવેશ પ્રાપ્ત થશે. તેનું નિરાકરણ કરતાં ‘તિ વેત્ ન’ થી ગ્રંથકાર કહે છે –
પૂર્વપક્ષી લુંપાકની આ વાત બરાબર નથી અને તેમાં ‘નોવાનશનારિવ વવવામાંવાતુ'=લોચ અને અનશન આદિની જેમ બળવાન દોષના અભાવથી, એ પ્રમાણે હેત કહ્યો. તેનું તાત્પર્ય એ છે કે, લોચ અને અનશન કરવાના અધિકારી એવા સાત્ત્વિક મુનિ તે ક્રિયા કરે છે ત્યારે, લોચની ક્રિયામાં પોતાને કષ્ટ પ્રાપ્ત થાય છે અને અનશન ક્રિયામાં પોતાના પ્રાણનો નાશ થાય છે તો પણ, તે ક્રિયા કરીને મુનિ નિર્જરા કરી શકે તેવું ઉત્તમ સત્ત્વ હોવાને કારણે, તે ક્રિયાના મુનિ અધિકારી છે. આથી જ લંપાકને પણ તે સંમત છે કે, અધિકારી એવા મુનિ લોચ કે અનશન કરીને નિર્જરા પ્રાપ્ત કરે છે, અને જે લોચમાં કષ્ટ કે અનશનમાં મૃત્યુ
Page #126
--------------------------------------------------------------------------
________________
૪૪૧
પ્રતિમાશતક/ શ્લોકઃ ૩૦ પ્રાપ્ત થાય છે, તે નિર્જરારૂપ લાભની અપેક્ષાએ બલવાન દોષરૂપ નથી, પરંતુ અકિંચિત્કર છે. તે જ રીતે જિનપૂજાનો અધિકારી જીવ જ્યારે દ્રવ્યસ્તવ કરે છે ત્યારે, ભગવાનની ભક્તિમાં ઉપયોગી એવી હિંસાથી 'પ્રયોજન વગરની લેશ પણ હિંસા ન થાય, એ પ્રકારના યતનાશુદ્ધ ભાવ વડે, તેને પુષ્પાદિના ઉપમદનમાં સંક્લેશ સ્વરૂપનું અપનયન થાય છે. તેથી જેમ વત્સનાગાદિ ઝેર હોવા છતાં સંસ્કારિત કરાતાં સંસ્કારને કારણે મારણ કરતાં નથી, તેમ આ હિંસાદિ કર્મબંધની શક્તિ વગરના બની જાય છે. તેથી પરિકમિત વત્સનાગાદિના જેવી દ્રવ્યસ્તવની ક્રિયાથી બલવાન દોષ પ્રાપ્ત થતો નથી. અર્થાત્ ભગવાનની પૂજામાં વપરાતા પુષ્પાદિના જીવોનું ઉપમન થાય છે, પરંતુ પુષ્પાદિ દ્વારા કરાતા પૂજનથી પોતાને વિરતિની પ્રાપ્તિ સુલભ બને છે, અને અન્ય જીવોને પણ તે પૂજાનાં દર્શનથી બોધિ આદિની પ્રાપ્તિ થાય છે; એ લાભ કરતાં આ જીવોની હિંસા થાય છે, તે બલવાન દોષરૂપ નથી; પરંતુ અકિંચિત્કર દોષ છે. જ્યારે પિતા-પુત્ર સ્થાનમાં પોતાના પ્રાણરક્ષણના મલિન અધ્યવસાયથી પિતા પુત્રને મારે છે, તેથી તેના જેવું દ્રવ્યસ્તવ નથી. માટે બૌદ્ધ મતમાં અમારો પ્રવેશ થશે નહિ.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, જો ખરેખર યતનાશુદ્ધ ભાવ વડે દ્રવ્યસ્તવમાં સંક્લેશરૂપનું અપનયન થાય છે, અને તેથી ગૃહસ્થને દ્રવ્યસ્તવમાં દોષ નથી, તો એ રીતે મુનિને પણ યતનાશુદ્ધ ભાવથી દ્રવ્યસ્તવમાં સંક્લેશનું અપનયન થઈ શકે છે; તેથી મુનિએ દ્રવ્યસ્તવ કરવું જોઈએ, એમ લુપાક કહે, તેથી કહે છે - ટીકાર્થ:
સ્વરૂપ ..... નાથિજાર રૂત્તિ અને સ્વરૂપથી સાવઘપણું હોવાને કારણે યતિને ત્યાં દ્રવ્યસ્તવમાં, અધિકાર નથી.
‘સ્તત્ર નધિકાર તિ’ અહીં ‘ત્તિ' શબ્દ છે, તે જોન' થી લુપાકે શ્વેતાંબર સંપ્રદાયને બૌદ્ધમતના પ્રવેશની આપત્તિ આપી તેનું નિરાકરણ કર્યું, અને ફરી લુંપાકે ૩૫થ તથાપિ .. થી બૌદ્ધમતના પ્રવેશની આપત્તિ બીજી રીતે બતાવી તેનું નિરાકરણ કર્યું, તે કથનની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ :
ગૃહસ્થ મલિનારંભી છે, તેથી સ્વરૂપથી સાવદ્ય એવી પૂજાનો અધિકારી છે; જ્યારે મુનિ મલિનારંભી નથી, માટે સ્વરૂપથી સાવદ્ય એવી પૂજાનો અધિકારી નથી; અને જે અધિકારી હોય તેને જ એ ક્રિયા કરવાથી લાભ થાય, માટે દ્રવ્યસ્તવના અનધિકારી એવા મુનિ ભગવાનની પૂજા કરતા નથી.
અહીં વિશેષ એ છે કે, યદ્યપિ લોચ અને અનશનાદિ પણ શરીરને પીડા ઉપજાવનારૂપ છે, તેથી એ પણ સ્વરૂપથી સાવદ્ય પ્રાપ્ત થાય. તેથી જો યતિ લોચ અને અનશનાદિના અધિકારી હોય તો તેમને જિનપૂજાના પણ અધિકારી માનવા પડે.
અહીં તાત્પર્ય એ ભાસે છે કે, નિશ્ચયથી લોચ અને અનશનાદિ સ્વરૂપથી સાવદ્યરૂપ હોવા છતાં
Page #127
--------------------------------------------------------------------------
________________
૪૨
પ્રતિમાશતક, શ્લોકઃ ૩૦ વ્યવહારથી નિરવદ્ય છે. વ્યવહારથી એ જ પ્રવૃત્તિને સાવદ્ય કહેવામાં આવે છે કે જ્યાં લોકદષ્ટિથી પણ હિંસા દેખાતી હોય. જેમ મુનિ નદી ઊતરે છે ત્યાં લોકને વ્યવહારથી હિંસા દેખાય છે, તેથી તે સ્વરૂપથી સાવદ્ય છે; પરંતુ મુનિ વિહારાદિ કરે છે ત્યારે તેઓની ગમનચેષ્ટાથી વાઉકાયાદિની વિરાધના થાય છે, તેથી નિશ્ચયથી તે સાવદ્ય ક્રિયા હોવા છતાં વ્યવહારથી નિરવદ્ય ક્રિયા છે. તેની જેમ જ વ્યવહારથી નિરવદ્ય એવા લોચ અને અનશનાદિ છે, તેથી યતિ તેના અધિકારી છે, અને વ્યવહારથી સાવદ્ય એવા દ્રવ્યસ્તવના યતિ અધિકારી નથી.
અહીં વ્યવહારથી સાવદ્ય એવી નદી ઊતરવાની ક્રિયાના અધિકારી યતિ છે, તેમ કહ્યું, તે ઉત્સર્ગથી નહિ, પરંતુ અપવાદથી સમજવું. અને એ રીતે તથાવિધ સંયોગમાં અપવાદથી દ્રવ્યસ્તવ વજસ્વામીએ કરેલ છે. તેથી અપવાદથી મુનિ પણ દ્રવ્યસ્તવના અધિકારી છે.
ઉત્થાન :
પૂર્વે સવારંમનિવૃત્તિપર્વ .... થી જે કથન કર્યું, અને ત્યાર પછી પ્રજ્ઞપ્તિસૂત્રનો પાઠ બતાવ્યો; તેમ જ “જિગ્ન પ્રતિનિયતા' .. થી જે કથન કર્યું, અને સૂયગડાંગસૂત્રમાં પરમતનો ઉપન્યાસ કરીને દૂષણ આપ્યું, તે સાક્ષી પાઠ આપ્યો; ત્યાર પછી પૂર્વપક્ષી લુપાકે “થ તથા .. થી બીજી રીતે પરમત પ્રવેશ થશે તે બતાવ્યું, તેનું ગ્રંથકારે નિરાકરણ કર્યું. હવે તે સર્વકથનનું નિગમન કરતાં તતઃ' થી ગ્રંથકાર કહે છે – ટીકાર્ચ -
તત: .. શુમેવ, તેથી કરીને=પૂર્વમાં સિદ્ધ કર્યું એ રીતે દ્રવ્યસ્તવમાં કરાતી તે ક્રિયા શુભયોગરૂપ છે તેથી કરીને, શુભયોગરૂપ દ્રવ્યસ્તવમાં આરંભિકી ક્રિયા અભિધેય નથી. અને જો અભિધેય કહો તો શુભ જ છે=શુભ આરંભિકી ક્રિયા જ છે, પણ અશુભ આરંભિકી ક્રિયા નથી. વિશેષાર્થ :
દ્રવ્યસ્તવ શુભયોગવાળું હોવાથી વાસ્તવિક રીતે ત્યાં અનારંભિકી ક્રિયા માનવી જોઈએ; અને જો આરંભિક ક્રિયા માનવી હોય તો શુભ આરંભિકી ક્રિયા માનવી જોઈએ, પરંતુ અશુભ આરંભિકી ક્રિયા નહિ. ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, દ્રવ્યસ્તવ ભગવાનની પૂજારૂપ હોવાથી શુભ ક્રિયારૂપ તમે કહેતા હો, તો પણ દ્રવ્યસ્તવમાં હિંસા હોવાને કારણે શુભ ક્રિયારૂપ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે – ટીકાર્ચ -
હિંસા ... મત્તા અને યતના વડે તેની=હિંસાની, અધિક નિવૃત્તિનો ભાવ હોવાથી હિંસા નથી. તવાદ થી તેમાં ષોડશક ગ્રંથની સાક્ષી આપતાં કહે છે - યતનાતો ..... તત્ || તિ ! અને યતનાથી હિંસા નથી, જે કારણથી આ જયતના જ, તેની હિંસાની,
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક/ શ્લોક : ૩૦
૪૩ અધિક નિવૃત્તિનો ભાવ હોવાથી તેની હિસાની, નિવૃત્તિરૂ૫ ફળવાળી છે, આથી શાસ્ત્રમાં જિનભવન કરાવવું વિહિત છે. આથી કરીને આ=જિનભવન કરાવવું, અદુષ્ટ છે.
ત્તિ શબ્દ ષોડશકના સાક્ષીપાઠની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ :
જે જીવ યતનાપૂર્વક દ્રવ્યસ્તવ કરે છે ત્યાં યદ્યપિ સ્વરૂપથી હિંસા દેખાય છે, પરંતુ દ્રવ્યસ્તવમાં થતી હિંસા કરતાં અધિક હિંસાની નિવૃત્તિની પ્રાપ્તિ થાય છે. કેમ કે ભગવાનની પૂજા કરતાં પૂજકને ભગવાનના ધર્મ પ્રત્યે રુચિ વૃદ્ધિમતું થાય છે અને તે વિરતિના પરિણામને નિષ્પન્ન કરે છે, અને અન્ય જીવો પણ તેવી ઉત્તમ પ્રકારની ભગવાનની ભક્તિને જોઈને બીજાધાનાદિ દ્વારા સમ્યક્ત આદિને પામીને વિરતિને પ્રાપ્ત કરે છે. અને તે વિરતિ અહિંસારૂપ હોવાને કારણે પૂજામાં થયેલી હિંસા કરતાં અધિક હિંસાની નિવૃત્તિ પ્રાપ્ત થાય છે, તેથી દ્રવ્યસ્તવમાં હિંસા થતી નથી. ઉત્થાન :
યતનાથી અધિક હિંસાની નિવૃત્તિ કેમ થાય છે, તે જાણવાની અધિક જિજ્ઞાસા થાય. તેથી કહે છે – ટીકાર્ચ -
મૂન વ ... પ્રસંન ! અને મૂળમાં *પ્રસ્તુત ગ્રંથના મૂળ શ્લોકમાં જ, વિસ્તારથી આગ યતનાથી હિંસા નથી આ કથન, આગળમાં ગ્રંથકાર સ્વયં કહેશે. એથી પ્રસંગથી સર્યું.
ઉત્થાન :
શ્લો-૩૦ માં કહેલ ક્રિયાના નિષ્કર્ષને જાણવાથી થતો લાભ બતાવવા અર્થે પદ્યાત્મક શ્લોક કહે છે - ટીકા - इमं प्रोक्तं युक्तं य इह समयाद्वाचकवरैः, क्रियाया निष्कर्ष कलयति कृती शान्तमनसा । यश:श्रीस्तस्योच्चैस्त्यजतिसविधंनैवगुणिनो, गुणानांवाल्लभ्यात्परमरसिकेवप्रणयिनी।।१।।।३०।। ટીકાર્ચ -
રુમં ..... પ્રયિની 9 વાચકવર વડે અર્થાત્ ગ્રંથકારશ્રી ઉપાધ્યાય યશોવિજયજી વાચકવર વડે કરીને, સમયમાંથી–સિદ્ધાંતમાંથી, અહીંયાં=પ્રસ્તુત ગ્રંથમાં, યુક્ત એવા આ કહેવાયેલા ક્રિયાના નિષ્કર્ષને શાંત મન વડે બુદ્ધિશાળી એવો જે મનુષ્ય જાણે છે, તે મનુષ્યના સાંનિધ્યને, પરમ રસિક પ્રેમી સ્ત્રીની જેમ ગુણીના ગુણોનું વલ્લભપણું હોવાથી થશરૂપી લક્ષ્મીઅત્યંત છોડતી નથી જ ૩૦.
શ્લોકમાં ‘વિઘ” શબ્દ છે, તે સાંનિધ્ય અર્થક છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક/ શ્લોક ૩૦-૩૧ વિશેષાર્થ:
પ્રસ્તુત ગાથાની ટીકામાં પૂજાની ક્રિયાને નિરારંભરૂપે સ્થાપન કરવા ગ્રંથકારે જે યત્ન કર્યો છે, તે શાસ્ત્રમાંથી ઉદ્ધત કરીને કરેલો છે, અને વળી તે યુક્તિથી યુક્ત છે.
જે જીવ બુદ્ધિમાન હોય અર્થાતુ ભગવાનના વચનને જાણવા માટે તત્પર મનોવૃત્તિવાળો હોય અને પોતાની માન્યતા પ્રત્યે આગ્રહવાળો ન હોય, તો ચિત્તને કષાયોથી આકુળ કર્યા વગર શાંત મનથી આ ક્રિયાના નિષ્કર્ષને જાણી શકે છે; અને આ ક્રિયાના નિષ્કર્ષને જાણવાના કારણે તે જીવને ભગવાનની ભક્તિની ક્રિયા નિરવ ભાસે છે, તેથી તેને ક્રિયા પ્રત્યે તે ક્રિયાને સેવવાની મનોવૃત્તિરૂપ ગુણ પ્રગટે છે. અને ગુણીઓના ગુણો પ્રત્યે યશરૂપી લક્ષ્મીને પક્ષપાત હોય છે, કેમ કે જગતમાં ગુણવાન વ્યક્તિ જ ગુણવાન તરીકેની ખ્યાતિને પામે છે. તેથી જે વ્યક્તિને નિરવઘ એવી ભગવાનની પૂજા પ્રત્યે પક્ષપાત હોય છે, તેમનો યશ જગતમાં વિસ્તારને પામે છે.ll૩૦માં અવતરણિકા -
द्रव्यस्तवे गुणानुपदर्शयति - અવતરણિકાર્ય :
દ્રવ્યસ્તવમાં ગુણોને દેખાડે છે - વિશેષાર્થ:
પૂર્વના શ્લોકોમાં મુનિ દ્રવ્યપૂજા કેમ કરતા નથી અને ગૃહસ્થો કેમ કરે છે, તે બતાવ્યું. હવે દ્રવ્યસ્તવમાં ગુણોને દેખાડે છે અર્થાત્ અધિકારી એવા ગૃહસ્થને થતા ગુણોને દેખાડે છે - શ્લોક :
वैतृष्ण्यादपरिग्रहस्य दृढता, दानेन धर्मोन्नतिः, सद्धर्मव्यवसायतश्च मलिनारम्भानुबन्धच्छिदा । चैत्यानत्युपनम्रसाधुवचसामाकर्णनात् कर्णयो
रक्ष्णोश्चामृतमज्जनं जिनमुखज्योत्स्ना समालोकनात् ।।३१ ।। શ્લોકાર્ચ -
(દ્રવ્યસ્તવમાં) વૈતૃષ્ણાથી અપરિગ્રહની દઢતા થાય છે, દાનથી ધર્મની ઉન્નતિ થાય છે અને સદ્ધર્મના વ્યવસાયથી મલિન આરંભના અનુબંધનો છેદ થાય છે. ચૈત્યને નમસ્કાર કરવા માટે આવેલા સાધુના વચનના શ્રવણથી બે કાનોને અને જિનમુખની જ્યોસ્તાના સમાલોકનથી=
Page #130
--------------------------------------------------------------------------
________________
૪૪૫
પ્રતિમાશતક | શ્લોક : ૩૧ જોવાથી, બે આંખોને અમૃતનું સર્જન થાય છે. ll૩૧II
ટીકા -
_ 'वैतृष्ण्याद्' इति :- धनतृष्णाविच्छेदादपरिग्रहस्य अपरिग्रहव्रतस्य दृढता भवति । ટીકાર્ય :
ઘનતૃષ્ણ .... મતિ / ધનતૃષ્ણાના વિચ્છેદથી અપરિગ્રહની અપરિગ્રહવ્રતની, દઢતા થાય છે. ટીકા :
तथा दानेन कृत्वा धर्मोनतिर्भवति, विहितं च तज्जिनभवनकारणे पूर्वाङ्गम्, “तत्रासन्नोऽपि जनोऽसंबन्ध्यपि दानमानसत्कारैः ।
कुशलाशयवान् कार्यो नियमाद्बोध्यंगमयमस्य" ।। (षोडशके श्लो० ६/६) इत्यादिना । ટીકાર્ય :
તથા ..... પૂર્વાન્ ! અને દાનથી=દાનપૂર્વક (દ્રવ્યસ્તવરૂપ જિનમંદિર) કરીને ધર્મની ઉન્નતિ થાય છે, અને જિતભવન કરાવવામાં પૂવગરૂપે શાસ્ત્રમાં દાન વિહિત છે.
ઉત્થાન :
તત્રાસન્નો ..... સચ” II ઈત્યાદિ શ્લોક વડે દાનપૂર્વક જિનમંદિર બંધાવવાથી ધર્મની ઉન્નતિ થાય છે, તે બતાવ્યું છે. તે ષોડશકની ગાથાનો અર્થ આ પ્રમાણે છે – ટીકાર્ય :
“તત્ર સત્રો ..... || ત્યાં=જિનભવનના આરંભમાં, (જિનભવનની) નિકટમાં રહેલા પણ અસંબંધી પણ જનને દાન, માન અને સત્કાર વડે કરીને કુશળ આશયવાળો કરવો જોઈએ. કેમ કે નક્કી આ=કુશળ આશય, લોકના બોધિનું અંગ બને છે.
૦મૂળ શ્લોકમાં નેન' કહેલ છે, તેના પૂરક તરીકે ‘કૃત્વા’ શબ્દ ટીકામાં છે.
કાત્રોડપિ માં વિ' શબ્દથી એ સમુચ્ચય થાય છે કે, શિલ્પી વગેરેનું તો બહુમાન કરવું જોઈએ, પણ આસન્ન=નજીક રહેલા, જનનું પણ બહુમાન કરવું જોઈએ.
'સંવચ્ચપ' ‘પિ' શબ્દથી એ સમુચ્ચય થાય છે કે, સંબંધીજન તો દાન, માન અને સત્કાર વડે કુશળ આશયવાળો કરવો જોઈએ, પણ અસંબંધી જન પણ દાનાદિ વડે કુશળ આશયવાળો કરવો જોઈએ.
Page #131
--------------------------------------------------------------------------
________________
૪૪૬
પ્રતિમાશતક | બ્લોક: ૩૧ ટીકા :
तथा (सद्धर्मव्यवसायतो) "मलिनारम्भानुबन्धस्य छिदा" प्रासादाद् इतिकर्तव्यताऽनुसन्धाने सदारम्भाध्यवसायस्यैव प्राधान्यादितरस्यानुषङ्गिकत्वात्, तत्प्रवाहप्रवृत्त्यैव वंशतरणोपपत्तेः । आह च - “अक्षयनीव्या ह्येवं ज्ञेयमिदं वंशतरकाण्डम्” इति । (षोड० ६ श्लो० १५ उत्तरार्द्धः)
‘તથા' પછી મૂળ શ્લોકમાં સદ્ધર્મવ્યવસાયતા છે. તે પાઠ ટીકામાં હોવો જોઈએ.
ટીકાર્ય :
તથા ..... વંશતરખોપરા અને (દ્રવ્યસ્તવ) સદ્ધર્મના વ્યવસાયરૂપ હોવાને કારણે મલિન આરંભના અનુબંધનો છેદનાર છે. તેમાં હેતુ કહે છે - પ્રાસાદથી ઈતિકર્તવ્યતાનું અનુસંધાન થયે છતે, સઆરંભના અધ્યવસાયનું જપ્રધાનપણું હોવાથી અને ઈતરનું આનુષંગિકપણું હોવાથી તેના પ્રવાહની પ્રવૃત્તિથી જ વંશતરણની ઉપપતિ છે.
‘બાદ ' અને કહ્યું છે - અક્ષયનીવ્યા . તિ | અક્ષયનીતિથી આ રીતે આ વંશતરકાંડ=વંશતરણનો ઉપાય જાણવો.
‘તિ' શબ્દ ષોડશકના પાઠના કથનની સમાપ્તિસૂચક છે.
દ્રવ્યસ્તવમાં સદ્ધર્મનો વ્યવસાય હોવાને કારણે મલિન આરંભના અનુબંધનો છેદ થાય છે, તેમાં ઝાલાવાર્ .... ૩૫૫ત્તેર સુધી હેતુ છે.
૦ દ્રવ્યસ્તવમાં સદ્ધર્મનો વ્યવસાય છે, તેમાં પ્રાણાવાવું ..... માનવત્વાન્ હેતુ છે. દ્રવ્યસ્તવ મલિન આરંભના અનુબંધને છેદનાર છે, તેમાં તત્ પ્રવાહપ્રવૃવ .... ૩૫ હેતુ છે.
દેરાસર માટે રાખેલું મૂળ ધન નાશ ન પામે તે રીતે તેનું રક્ષણ કરવું તે અક્ષયનીવિ છે. વિશેષાર્થ :
પ્રાસાદને આશ્રયીને “જીવનમાં આ જ કર્તવ્ય છે એવું અનુસંધાન થયે છતે, ખરેખર “મનુષ્યજન્મનું સાફલ્ય કેવલ ધર્મમય જીવનથી જ છે' એવી મતિ સૂક્ષ્મબોધપૂર્વક જેમને થયેલ છે; અને ભણાને બતાવેલ સંયમજીવન જ પરમાર્થથી ઉપાદેય દેખાય છે, પરંતુ પોતાને સંયમજીવન સ્વીકારવાનું સત્ત્વ આવિર્ભત થયેલ નથી ત્યાં સુધી, પ્રાસાદને આશ્રયીને ભગવાનની ભક્તિ જ કરવા જેવી છે; એ પ્રકારનું ઈતિકર્તવ્યતાનું અનુસંધાન થયે છતે, તે વ્યક્તિ જે દ્રવ્યસ્તવ કરે છે, ત્યાં સઆરંભના અધ્યવસાયનું જ પ્રધાનપણું છે; અને યતનાપૂર્વક ભગવાનની ભક્તિ કરતાં જે કાંઈ દ્રવ્યથી પુષ્પાદિની હિંસા થાય છે, તે રૂપ ઈતર આરંભનું આનુષંગિકપણું છે. અર્થાત્ ભગવાનની ભક્તિ પુષ્પાદિના આરંભ વગર અસંભવિત છે, તેથી પુષ્પાદિના આરંભ પૂર્વક પણ ભગવાનની ભક્તિમાં તે યત્ન કરે છે, માટે તે દ્રવ્યસ્તવ શુભ આરંભરૂપ છે. અને એ રીતે દ્રવ્યસ્તવ કરનાર પોતાની પુત્રાદિ સંતતિને પણ તે પ્રકારે ભગવાનની ભક્તિ કરવાની અનુકૂળ મતિ આપે છે,
Page #132
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક શ્લોક : ૩૧
૪૪૭ અને પોતાની તેવી પ્રવૃત્તિને જોઈને પોતાનાં સંતાનોમાં તે જ પ્રકારના સઆરંભના પ્રવાહની પ્રવૃત્તિ થાય છે, તેથી તે વ્યક્તિના વંશના તરણની ઉપપત્તિ છે. પોતે જે દ્રવ્યસ્તવ કરે છે, ત્યારે સદુઆરંભ થાય છે તે વખતે મલિન આરંભ અટકે છે; અને પોતાની સંતતિમાં પણ આ રીતે મલિન આરંભનો અનુબંધ=પ્રવાહ, અટકે છે. તેથી દ્રવ્યસ્તવ મલિન આરંભના અનુબંધને છેદનાર છે, તેમ કહેલ છે.
‘બાદ ઘ' થી ‘અક્ષયનીવ્યા .. વંશતરવાનુંમ્' સુધીનો ષોડશકનો સાક્ષીપાઠ કહ્યો, તે, વંશતરણની ઉપપત્તિ દ્રવ્યસ્તવથી થાય છે, તેટલા અર્થને બતાવવા માટે છે. અને તેનાથી એ પ્રાપ્ત થાય કે – આ દ્રવ્યસ્તવ વંશને તરવા માટે કાષ્ઠ સમાન જાણવું અર્થાત્ તરવાનું સાધન જાણવું. ‘અક્ષયનીવ્યા' નો અન્વય શ્લોકના પૂર્વાદ્ધની સાથે છે અને તે આ રીતે - જિનમંદિર કરીને સાધુને તે સોંપવું ન જોઈએ અને તે જે પ્રકારે તેઓ= સાધુઓ, ત્યાં રહે તે પ્રમાણે અક્ષયનીવથી કરવું જોઈએ.
કહેવાનો આશય એ છે કે, જિનમંદિરના રક્ષણ માટે મૂલ ધન સ્થાપન કરવું જોઈએ કે જેનાથી જિનમંદિરનાં જિર્ણોદ્ધાર આદિ દરેક કાર્યો થઈ શકે; અને દેવદ્રવ્યનો ઉપયોગ ત્યાં નહિ થયેલો હોવાથી સાધુઓ જિનમંદિરના બહારના ભાગમાં રંગમંડપ આદિમાં રહીને ઉપદેશાદિ કરી શકે. અને આ રીતે=ઉક્ત ન્યાયથી, અર્થાત્ અક્ષયનીવિના સ્થાપનપૂર્વક જિનમંદિરનું નિર્માણ કરાવવાથી વંશતરકાંડ જાણવું. પોતે જે જિનમંદિરના રક્ષણાદિ માટે અક્ષયની વિનું સ્થાપન કરેલ છે, તે પ્રમાણે પોતાના વંશની પરંપરામાં પુત્રાદિ પણ તે ધનનું રક્ષણ વગેરે કરીને જરૂર પડે તે જ દ્રવ્યથી જિનમંદિરનું સમારકામ આદિ કરાવશે. તેથી ત્યાં સાધુ ભગવંતો અવસ્થાન કરી શકે અને પોતાના વંશની પરંપરામાં સાધુ ભગવંતોના ઉપદેશાદિની પ્રાપ્તિ દ્વારા વંશતરણની ઉપપત્તિ થશે. ટીકા :
___ तथा चैत्यानत्यर्थमुपनम्रा: उपनमनशीला:, ये साधवस्तेषामेकदेशे देशनोद्यतानां यानि वचांसि, तेषामाकर्णनात् कर्णयोरमृतमज्जनम्, ટીકાર્ય :
તથા ..... અમૃતમન્નનમ્ અને ચૈત્યના નમસ્કાર માટે ઉપનમ્ર=નમસ્કાર કરવાના સ્વભાવવાળા, બને તેઓના=શૈત્યોના. એક દેશમાં દેશના માટે ઉઘત થયેલા સાધુઓનાં જે વચનો, તેને સાંભળવાથી બે કાનને અમૃતનું મજ્જત થાય છે. ટીકા :
तथा जिनमुखस्य-भगवत्प्रतिमावदनेन्दोोत्स्नाया लावण्यस्य समालोकनादक्ष्णो:= नयनयोश्चामृतमज्जनं, विगलितवेद्यान्तरोभयानन्दात्मा शान्तरसोद्बोध इति यावत् ।।३१।। ટીકાર્ય :
તથા .... અમૃતમMન”, અને જિતમુખને=ભગવાનની પ્રતિમાના મુખરૂપી ચંદ્રની યોસ્તાના
Page #133
--------------------------------------------------------------------------
________________
૪૮
પ્રતિમાશતક, શ્લોકઃ ૩૧-૩ર લાવણ્યને, જોવાથી બે આંખોને=ાયતોને, અમૃતનું મજ્જન થાય છે.
અહીં કર્ણ અને નયનનું અમૃતનું મજ્જન શું છે તે બતાવતાં કહે છે -
વિનિત ....થાવત્ વિગલિતવેદાંતર ઉભયઆનંદઆત્માઉભયાનંદસ્વરૂપ શાંતરસતો ઉદ્દબોધ થાય છે.
રૂતિ યાવત્ (કચ તત્વથી=અહીં સુધીનું આનું તાત્પર્ય છે. I૩૧al.
૦૩મયાનન્દ્રાત્મા - અહીં માત્મન્ શબ્દ સ્વરૂપઅર્થક છે. વિશેષાર્થ :
શ્રોતા જ્યારે સાધુઓનાં વચનો સાંભળે છે, ત્યારે તેના બે કાન સાંભળવામાં એકાગ્ર હોય છે, ત્યારે શ્રોત્રંદ્રિય સિવાયનાં અન્ય વેદ્યાંતર શ્રોત્રંદ્રિયથી અન્ય એવી ઈંદ્રિયોથી વેદના થતા વિષયો, વિચલિત થાય છે. તેથી સાધુના વચનમાં તેનું ચિત્ત એકાગ્ર થાય છે; અને શ્રોત્રંદ્રિય દ્વારા તત્ત્વનું શ્રવણ થવાથી શ્રોત્રંદ્રિય કૃત આનંદ પેદા થાય છે, અને તત્ત્વનો બોધ થવાને કારણે આત્માની સ્વસ્થતા થાય છે. તેથી ઉપદેશ સાંભળવાને કારણે શ્રોનેંદ્રિય અને આત્મા ઉભય આનંદસ્વરૂપ શાંતરસનો ઉદ્ધોધ થાય છે. અને જ્યારે દર્શન કરનાર વ્યક્તિ ભગવાનની પ્રતિમાને ચક્ષુથી જુએ છે, ત્યારે ચક્ષુરિંદ્રિય ભગવાનની વીતરાગમુદ્રા જોવામાં અત્યંત ઉપયુક્ત હોય છે, તે વખતે ચક્ષુરિંદ્રિયથી અન્ય વેદ્યાંતરો વિગલિત થાય છે; અને તેને કારણે ચક્ષુને વીતરાગની મુદ્રા જોવાનો આનંદ પેદા થાય છે, અને વિતરાગની મુદ્રા પ્રત્યે આત્માને ખેંચાણ થવાથી જે આત્માની સ્વસ્થતા થાય છે, તેનાથી ચક્ષુરિંદ્રિય અને આત્માની સ્વસ્થતારૂપ ઉભયાનંદસ્વરૂપ શાંતરસનો ઉબોધ થાય છે. ll૩૧ અવતરણિકા -
તથા -
અવતરણિકાર્ચ -
‘તથા’ શબ્દ સમુચ્ચયઅર્થક છે; અર્થાત્ દ્રવ્યસ્તવના અન્ય ગુણોનો સમુચ્ચય કરે છે – શ્લોક :
नानासङ्घसमागमात्सुकृतवत्सद्गन्धहस्तिव्रज-स्वस्तिप्रश्नपरम्परापरिचयादप्यद्भुतोद्भावना । वीणावेणुमृदङ्गसंगमचमत्काराच्च नृत्योत्सवे, स्फारार्हद्गुणलीनताऽभिनयनाद् भेदभ्रमप्लावना ।।३२ ।।
Page #134
--------------------------------------------------------------------------
________________
૪૯
પ્રતિમાશતક, શ્લોક: ૩૨ શ્લોકાર્ચ -
જુદા જુદા સંઘોના સમાગમથી સુકૃતવાળા સંતોરૂપ ગંધહસ્તીઓના સમૂહમાં થનાર સ્વસ્તિપ્રશ્નની પરંપરાના પરિચયથી પણ અભુત રસની ઉભાવના થાય છે. વળી વીણા, વેણુ વાંસળી, મૃદંગના સંગમથી થયેલા ચમત્કારોથી ફાર=વિસ્તૃત, એવા અહષ્ણુણમાં લીનતાના અભિનય દ્વારા ભેદભ્રમની પ્લાનના થાય છે અર્થાત્ ભેદભ્રમ દૂર થઈ જાય છે. ll૩શા ટીકા :_ 'नाना'इति :- नाना प्रकारा=अनेकदेशीया ये सङ्घास्तेषां समागमात् सुकृतवन्तो ये सन्तस्त एव गन्धहस्तिनो गन्धमात्रेण परवादिगज(मद?)भञ्जकत्वात् । तेषां व्रज: समूहः, तत्र या स्वस्तिप्रश्नस्य परम्परा तस्याः परिचयादप्यद्भुतरसस्योद्भावना=उद्बोधः, ततश्च सद्योगावञ्चकादिक्रमेण परम: समाधिलाभ इति । ટીકાર્ચ -
નાના .... સમાધિનામ તિ | વિવિધ પ્રકારે અનેક દેશસંબંધી જે સંઘો, તેઓના સમાગમથી સુફતવાળા જે સંતો, તે રૂપ ગંધહસ્તિના સમૂહમાં થનાર સ્વસ્તિપ્રચ્છની પરંપરાના પરિચયથી પણ અદ્ભુત રસની ઉદ્દભાવના થાય છે, અને તેનાથી અદ્ભુત રસના ઉભાવનથી, સદ્યોગ-અવંચકાદિ ક્રમથી પરમસમાધિનો લાભ થાય છે.
અહીં સંતોને ગંધહસ્તી કેમ કહ્યા?એથી કરીને કહે છે-ગંધ માત્રથી પરવાદીરૂપીગજના ભંજક છે.
‘ત્તિ’ શબ્દ શ્લોકના પૂર્વાર્ધના કથનની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ :
જિનમંદિર બનાવવાના કારણે અનેક દેશોના સંઘો તે જિનમંદિરનાં દર્શન કરવા આવે છે અને તે સંઘોમાં સુકૃતવાળા સંતોરૂપ ગંધહસ્તિઓના સમુદાય હોય છે, તેમની સાથે કલ્યાણકારી પ્રશ્નોની પરંપરા થવાથી અદ્દભુત રસ પ્રગટ થાય છે.
અહીં સુકૃતવાળા સંતોને ગંધહસ્તિ એટલા માટે કહેલ છે કે, જેમ ગંધહસ્તિની ગંધ માત્રથી અન્ય હસ્તિઓના મદ ઝરી જાય છે, તેમ જેઓ જૈનદર્શનના પદાર્થોમાં નિપુણ છે તેવા સંતપુરુષના આગમનથી પરવાદીરૂપ જે હાથી છે, તેનો મદ ઝરી જાય છે; અને તેવા શાસ્ત્રાર્થના નિપુણ એવા ગંધહસ્તિઓની સાથે કલ્યાણના પ્રશ્નોની પરંપરા ચાલવાથી કલ્યાણનો સૂક્ષ્મ માર્ગ પ્રાપ્ત થાય છે, તેથી કલ્યાણના અર્થીના હૈયામાં અદ્ભુત રસનું ઉલ્કાવન થાય છે; અર્થાત્ પોતે અત્યાર સુધી કલ્યાણનો અર્થી હોવા છતાં કલ્યાણના સૂક્ષ્મ ઉપાયોને પ્રાપ્ત કરી શક્યો ન હતો, તે સંતો સાથેની કલ્યાણના પ્રશ્નની પરંપરાથી પ્રાપ્ત થાય છે, ત્યારે હૈયામાં અદ્ભુત રસનું ઉભાવન થાય છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
૪૫૦
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૨ જે જીવ અત્યંત કલ્યાણનો અર્થી હોય છે, તેને પોતાના કલ્યાણ માટે ભગવાને બતાવેલો સૂક્ષ્મ માર્ગ જ્યારે વિશેષરૂપે પ્રાપ્ત કરે છે, ત્યારે પોતાને પ્રાપ્ત થયેલા વિશેષ બોધના બળથી, નજીકમાં વિશેષ સાધના કરીને પોતે કલ્યાણની પ્રાપ્તિ કરી શકશે તેવો નિર્ણય થવાથી, તે વચનોને પોતે અત્યંત રસપૂર્વક સાંભળે છે, અને તે વચનો સાંભળતાં તેના હૈયામાં કોઈ અવર્ણનીય આનંદનો અનુભવ થાય છે.
જેમ દરિદ્ર જીવ રત્નચિંતામણિના માહાભ્યને સાંભળે અને તેને અકસ્માત રત્નચિંતામણિની પ્રાપ્તિ થાય તો તેને અવર્ણનીય આનંદનો અનુભવ થાય છે, તેમ કલ્યાણના અર્થી જીવને સંતો સાથેના કલ્યાણપ્રશ્નની પરંપરાથી અવર્ણનીય આનંદનો અનુભવ થાય છે, અને તે અદ્ભુત રસના ઉદ્ભાવનથી સદ્યોગ અવંચક બને છે, પછી ક્રિયા અવંચક બને છે અને પછી ફલ અવંચક બને છે.
કહેવાનો ભાવ એ છે કે, જિનમંદિર બનાવવાથી વિવિધ સંઘો જિનમંદિરના દર્શનાર્થે આવે છે અને તેમાં સુકૃતવાળા સંતપુરુષોનો યોગ થાય છે, એ અવંચક બને તે સદ્યોગાવંચક છે; અને તેવા ગુણિયલ સંતપુરુષોને વંદન-ભક્તિ આદિની ક્રિયા કરવામાં આવે છે, તે ક્રિયાવંચક છે; અને તે સંતપુરુષોની પાસેથી અપૂર્વ તત્ત્વની જે પ્રાપ્તિ થાય છે, તે પોતાનામાં સમ્યફ પરિણમન પામે છે, તે ફલાવંચક છે. અને તે સદ્યોગાવંચકાદિ ક્રમથી જીવને પરમસમાધિનો લાભ થાય છે અર્થાત્ શ્રેષ્ઠ કોટિની ચિત્તની સ્વસ્થતાનો લાભ થાય છે. ટીકા :
चपुन:, वीणावेणुमृदङ्गसङ्गमेन तौर्यत्रिकसम्पत्त्या यश्चमत्कारस्ततो नृत्योत्सवे स्फारा येऽर्हद्गुणास्तल्लीनताविर्भावानुभावीभूतं यदभिनयनं तस्माद् भेदभ्रमस्यभेदविपर्ययस्य, प्लावना= परिगलनम्, तथा च समापत्त्यादिभेदेनार्हद्दर्शनं स्यादिति भावः । ટીકાર્થ:
ઘ=પુનઃ .... રિચાનન, વળી વીણા-વેણુ અને મૃદંગના સંગમથી વાજિંત્રત્રયની સંપત્તિથી જે ચમત્કાર થાય છે, તેનાથી નૃત્યોત્સવમાં મ્હાર=વિસ્તૃત, એવા અરિહંતના ગુણોમાં લીનતાના આવિર્ભાવથી અનુભાવીભૂત-અનુભવાતુંજે અભિનયન, તેનાથી ભેદભ્રમની-ભેદના વિપર્યયની પ્લાવતા થાય છે અર્થાત્ ભેદનો ભ્રમ ભાંગી જાય છે.
વિશેષાર્થ :
ભગવાન પ્રત્યેની અતિશય ભક્તિથી ભગવાનના ગુણોના કીર્તનને કરનારાં સુંદર ગીતોને ગાતી વખતે તેને અનુરૂપ વાજિંત્રો વાગતાં હોય તો, વાજિંત્રના નિમિત્તથી તે ગેયના ભાવને સ્પર્શવા માટે યત્ન અતિશયિત બની શકે ત્યારે, ગુણોત્કીર્તન કરનારના ચિત્તમાં ચમત્કાર પેદા થાય છે. તે ગીતોના શબ્દો પૂર્વે અનેકવાર સાંભળ્યા હોવા છતાં પણ, તે શબ્દોથી પૂર્વે ક્યારેય પ્રગટ થયેલો ન હોય તેવો સૂક્ષ્મ ભગવદ્ભાવનો ઘાતક એવો અર્થ, દઢ ઉપયોગને કારણે અને સંગીતથી અતિશયિત થવાને કારણે થાય છે; અને તેવા પ્રકારનો ચમત્કાર વિશાળ એવા અરિહંતના ગુણોમાં લીનતાને પ્રગટાવે છે, અને તે લીનતાને કારણે મુખાદિના તેવા
Page #136
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક/ બ્લોક : ૩૨
૪પ૧ અભિનયો પ્રગટે છે. આથી પોતે મૂર્તિ સામે નથી બેઠો, પરંતુ સાક્ષાત્ પરમાત્માની સામે બેસીને ભક્તિ કરી રહ્યો છે તેવું અનુભવાય છે, અને મુખાદિના તેવા અભિનયોના કારણે ગુણોત્કીર્તન કરનારનું ચિત્ત પરમાત્મભાવની આસન્ન થાય છે, અને તેનાથી પરમાર્થથી આત્માનો પરમાત્માની સાથે અભેદ હોવા છતાં જે ભેદનો ભ્રમ વર્તી રહ્યો છે, તે ભાંગી જાય છે, અને ભેદનો ભ્રમ ભાંગી જવાથી પરમાત્મભાવના સ્પર્શથી આત્મા અને પરમાત્માના અભેદપણાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે.
ટીકાર્ચ -
તથા ૨ ..... તિ ભાવ: I અને તે રીતે=ભેદનો ભ્રમ ભાંગી જાય છે, તે રીતે, સમાપત્તિ આદિ ભેદથી અતિતનું દર્શન થાય છે, એ પ્રમાણે ભાવ છે. ટીકા -
समापत्तिलक्षणमिदं - 'मणेरिवाभिजातस्य क्षीणवृत्तेरसंशयम् । તાશ્ચાત્તનવીર્થ સમાપત્તિ- પ્રવર્તિતા' 1 રૂત્તિ (૩૫૦ ત્રિ૨૦/૦)
आपत्तिः तीर्थकृत्रामकर्मबन्धः । संपत्तिः तद्भावाभिमुख्यमिति योगग्रन्थे प्रसिद्धम् ।।३।। ટીકાર્ચ -
સમાપતિનું લક્ષણ આ પ્રમાણે છે - મરિવ....... પ્રદર્તિતા ક્ષીણભળવાળા જાત્યમણિના તાચ્ય અને તરંજનથી નિશ્ચિત સમાપત્તિ થાય છે. તેમ ક્ષીણવૃત્તિવાળા જીવના એકાગ્રભૂત ચિત્તમાં પરમાત્માનું તાશ્ય અને તરંજનપણું થવાથી સમાપત્તિ થાય છે.
‘ત્તિ’ શબ્દ દ્વાર્વિશદ્ દ્વાáિશિકાના સાક્ષીપાઠની સમાપ્તિસૂચક છે.
‘સમાપજ્યતિ’ કહ્યું, ત્યાં “આરિ’ શબ્દથી આપત્તિ અને સંપત્તિનું ગ્રહણ કરવું.
આપતિeતીર્થકર નામકર્મનો બંધ અને સંપત્તિeતભાવને અભિમુખપણું તીર્થંકરનામકર્મના ફળને અભિમુખ તીર્થકર ભવની પ્રાપ્તિ સમજવી. એ પ્રમાણે યોગગ્રંથમાં પ્રસિદ્ધ છે. ll૩રા
૦મણિપક્ષમાં અભિજાત=જાત્યમણિ, તેમ અહીં ભવ્ય જીવ સમજવો.
ક્ષીણવૃત્તિમણિ =ક્ષીણમલવાળો, મણિ તેમ અહીં ક્ષીણકર્મવાળો જીવ સમજવો. જેમ મણિ જપાકુસુમના સાંનિધ્યથી તદુરૂપતાને પામે છે તેમ આત્મા પરમાત્માના ઉપયોગમાં લીન થવાથી પરમાત્મસ્વરૂપને પામે છે. વિશેષાર્થ :
જાત્ય સ્ફટિકરન હોય અને તેની ઉપરનાં મલાદિ આવરણો દૂર થયેલાં હોય, તેવા મણિની સામે જપાકુસુમ મૂકવાથી જપાકુસુમનું પ્રતિબિંબ તે મણિમાં પડે છે, તેથી સ્ફટિકમાં જપાકુસુમનું તાચ્ય છે, તેમ
Page #137
--------------------------------------------------------------------------
________________
૪૫૦
પ્રતિમાશતક/ શ્લોક : ૩૨-35 દેખાય છે; અને તેના કારણે જપાકુસુમના વર્ણથી સ્ફટિક રંજિત થયેલું દેખાય છે, તે જપાકુસુમની સ્ફટિક સાથે સમાપત્તિ અર્થાત્ એકરૂપતાપત્તિ છે. તે રીતે જે જીવનાં કર્મો ક્ષીણ થઈ ગયાં છે, તે જીવના પરમાત્માની સાથે એકાકાર ઉપયોગવાળા ચિત્તમાં ઉપયોગાત્મના=ઉપયોગ સ્વરૂપે, પરમાત્મા તાચ્ય બને છે, અને તેના કારણે પરમાત્માના સ્વરૂપથી તેનું ચિત્ત રંજિત થાય છે, તન્મયભાવને પામે છે, તે સમાપત્તિ છે. IIકશા
અવતરણિકા :
તથા -
અવતરણિતાર્થ :
તથા સમુચ્ચય અર્થમાં છે અને તે દ્રવ્યસ્તવથી થતા અન્ય ગુણોનો સમુચ્ચય કરે છે. શ્લોક :
पूजापूजकपूज्यसङ्गतगुणध्यानावधानक्षणे, मैत्री सत्त्वगुणेष्वनेन विधिना भव्यः सुखी स्तादिति । वैरव्याधिविरोधमत्सरमदक्रोधैश्च नोपप्लव
स्तत्को नाम गुणो न दोषदलनो द्रव्यस्तवोपक्रमे ।।३३।। શ્લોકાર્થ :
પૂજા, પૂજક અને પૂજ્યમાં સંગતeત્રણમાં અન્વયી એવા જે ગુણો, તેના ધ્યાન પછી થતું અવધાન અનુપ્રેક્ષા, તે ક્ષણમાં, આ દ્રવ્યસ્તવની વિધિ વડે ભવ્ય જીવો સુખી થાઓ, એ પ્રમાણે સત્વગુણોમાં=પ્રાણીઓના સમૂહમાં, મૈત્રી થાય છે; અને વૈર, વ્યાધિ, વિરોધ, મત્સર અને ક્રોધથી ઉપપ્લવ=ઉપદ્રવ, થતો નથી. તેથી દ્રવ્યસ્તવના ઉપક્રમમાંsઉપક્રખ્યમાણ દ્રવ્યસ્તવમાં, દોષને દલન કરનારો ઉચ્છેદ કરનારો, કયો ગુણ નથી? અર્થાત્ ઘણા ગુણો છે. ll૩૩ ટીકા -
'पूजा' इति :- पूजापूजकपूज्यसङ्गतास्त्रयान्वयिनो ये गुणास्तेषां यद् दृग्दृश्यद्रष्ट्रसमापत्तिसमाधिफलं ध्यानं, ततो यद् अवधानम् अनुप्रेक्षा, तत् क्षणे अवसरे, अनेन द्रव्यस्तवविधिना भव्यः सर्वोऽपि सुखी स्तादिति सत्त्वगुणेषु प्राणिसमूहेषु मैत्री भवति, अत एव 'अल्पबाधया बहूपकारादनुकम्पोपपत्तिः' इति पञ्चलिङ्गीकारः ।
Page #138
--------------------------------------------------------------------------
________________
૪૫૬
તમાશતક | શ્લોક: ૩૩ ટીકાર્ય :
પૂજા, પૂજક અને પૂજ્ય એ ત્રણમાં અવયી=સંગત, એવા જે ગુણો, તેનું જ ધ્યાન અર્થાત્ દગ, દશ્ય અને દ્રષ્ટા એ ત્રણેની સમાપત્તિરૂપ સમાધિ છે ફળ જેનું એવું ધ્યાન, અને તે ધ્યાન પછી જે અવધા=અપેક્ષા થાય છે તે ક્ષણમાં, આ દ્રવ્યસ્તવની વિધિથી સર્વ પણ ભવ્ય જીવો સુખી થાઓ, એ પ્રમાણે પ્રાણીઓના સમૂહ ઉપર મૈત્રી થાય છે. આથી કરીને રૂધ્યાન પછીની અપેક્ષાકાળમાં પ્રાણીઓના સમૂહ ઉપર મૈત્રી થાય છે આથી કરીને જ, અલ્પને બાધા દ્વારા ઘણાઓને ઉપકાર થવાથી અનુકંપાની ઉપપતિ છે, એ પ્રમાણે પંચલિંગીકાર કહે છે.
વિશેષાર્થ,
પૂજ્ય એવા સર્વજ્ઞ અને સર્વદર્શી વીતરાગ પરમાત્મા છે, અને તેમનામાં રહેલા વીતરાગતા આદિ ગુણોનો જેમને સૂક્ષ્મબોધ છે, અને તે બોધ થવાને કારણે વીતરાગતા આદિ ગુણો જ જીવને માટે અત્યંત સારભૂત છે, એવી બુદ્ધિ થવાથી તે ગુણોથી જેમનું ચિત્ત ઉપરંજિત બનેલું છે, તેવો જીવ પૂજ્ય એવા પરમાત્માનો પૂજક છે. અને પૂજક જીવ પોતાના તેવા ચિત્તરત્નને પૂજ્ય તરફ પ્રસર્પણ કરાવવા સમર્થ બને એવી જે અંતરંગ ક્રિયા, તેને ઉસ્થિત કરવા માટે બાહ્ય ઉપચારરૂપ જે ક્રિયા કરાય છે, તે પૂજા પદાર્થ છે. તેથી વીતરાગતા આદિ ગુણોથી ઉપરંજિત થયેલું પૂજકનું ચિત્ત, પૂજાની ક્રિયા દ્વારા વીતરાગતા તરફ પ્રસર્પણવાળું બને છે, અને તે જ ઉત્તરોત્તર વૃદ્ધિમતું થઈને પૂજ્યના સ્વરૂપમાં વિશ્રાંત થાય છે.
પૂજા, પૂજ્ય અને પૂજકમાં અનુસ્મૃત એવા ગુણો આ પ્રમાણે છે - પૂજક અવસ્થામાં વીતરાગતા આદિ ભાવો રુચિરૂપે છે, પૂજાકાળમાં તે ભાવો વૃદ્ધિમતું થતી અવસ્થાવાળા છે, અને પૂજ્ય અવસ્થામાં તે જ ભાવો નિષ્ઠાને પામેલા છે. પૂજા કરનાર વ્યક્તિ પૂજાકાળમાં તે વીતરાગતા આદિ ગુણોનું ધ્યાન કરવા યત્ન કરે છે, ચિત્તને સ્થિર કરવા યત્ન કરે છે અને ક્રમે કરીને એકાગ્રભાવને પ્રાપ્ત કરે છે ત્યારે ધ્યાનદશાને પામે છે, અને તે ધ્યાન, દ, દૃશ્ય અને દૃષ્ટાની સમાપત્તિરૂપ સમાધિફળવાળું છે. અહીં દશ્ય એ મૂર્તિના માધ્યમથી પરમાત્માનું સ્વરૂપ છે અને દૃષ્ટા એ પોતાનો આત્મા છે. દષ્ટા એવો પોતાનો આત્મા, ચક્ષુના અવલંબનથી પરમાત્માની મૂર્તિને અવલોકન કરતો, મૂર્તિમાં રહેલ વીતરાગતાની દ્યોતક એવી મુદ્રાને જોતો, પોતાની આંતરચક્ષુ દ્વારા પરમાત્માની મૂર્તિમાં રહેલ વીતરાગભાવરૂપ ચેતનાને જોવા યત્ન કરે છે, તે દગુ છે.
ધ્યાનક્ષણમાં દગુ, દશ્ય અને દૃષ્ટા આ ત્રણેય પૃથરૂપે ભાસે છે, અને ધ્યાનની પ્રારંભ કક્ષામાં જે પરમાત્માની મૂર્તિ હોય છે, તે ધ્યાતા પરમાત્મસ્વરૂપવાળા પરમાત્માના આત્માને જ મૂર્તિરૂપે જુએ છે, અને તે પરમાત્માને જોનાર હું છું તે પરમાત્માથી જુદો છું, એવી બુદ્ધિ થાય છે; અને આવા પ્રકારના દશ્ય એવા પરમાત્માના સ્વરૂપનું હું ધ્યાન કરું છું, તેવું ભાસે છે. અને જ્યારે તે એકાગ્રતા અતિશયિત થાય છે, ત્યારે દગુ, દશ્ય ને દૃષ્ટા; એ ત્રણેની એકતા થાય છે અર્થાત્ મારો જ આત્મા દશ્ય છે અને મારા આત્માને જ હું જોઈ રહ્યો છું અને તેને જોવાની ક્રિયા પણ પૃથ– ભાસતી નથી, પરંતુ પરમાત્માના સ્વરૂપના ઉપયોગરૂપ જ દૃષ્ટાનું ચિત્ત બની જાય છે. અને આ રીતે દર્, દશ્ય અને દૃષ્ટા એ ત્રણની એકતાસ્વરૂપ સમાપત્તિરૂપ સમાધિફળવાળું
Page #139
--------------------------------------------------------------------------
________________
૪૫૪
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૩ ધ્યાન છે, એમ બતાવીને એ કહેવું છે કે, ભગવાનની પૂજા કરનાર વ્યક્તિ દૃઢ યત્નપૂર્વક જ્યારે પૂજા કરે છે, ત્યારે તે ધ્યાનમાં લીન બને છે, અને તે ધ્યાન આવી ઉત્તમ સમાપત્તિરૂપ ફળવાળું છે; અને આવું ધ્યાન આવ્યા પછી જે અનુપ્રેક્ષા થાય છે, તે ક્ષણમાં આ દ્રવ્યસ્તવની વિધિથી સર્વ પણ ભવ્ય જીવો સુખી થાઓ, એ પ્રકારની પ્રાણીસમૂહ ઉપર મૈત્રી થાય છે.
કહેવાનો ભાવ એ છે કે, ભગવાનના ગુણોના સ્મરણપૂર્વક પૂજક જ્યારે પૂજાની ક્રિયા કરે છે, ત્યારે ભગવાનના ગુણોના માહાસ્યથી ચિત્ત ઉપરંજિત થવાને કારણે તેમાં જ લીનતાને પામે છે, અને તેથી જ પૂજક અપૂર્વ કોટિના પ્રશમભાવનું સંવેદન કરે છે. અને તે સ્વસંવેદિત પ્રશમભાવના અનુભવથી પૂજકને સ્થિર નિર્ણય થાય છે કે, આ ભગવાનની પૂજા સંસારસાગરથી વિસ્તાર પામવાનું અનન્ય કારણ છે, અને ભગવાને જગતના જીવો ઉપર ઉપકાર કરવા અર્થે જ આ લોકોત્તમ માર્ગ સ્થાપ્યો છે, તેથી મારે પણ જગતના જીવોને ભગવાન પ્રત્યે ભક્તિવાળા કરવા જોઈએ. આ પ્રકારના સંવેદનનો પરિણામ તેને ધ્યાનના ઉત્તરકાળમાં જે અનુપ્રેક્ષા થાય છે, ત્યારે થાય છે. અને જેઓને આવા પ્રકારનું ધ્યાન નિષ્પન્ન થયું નથી, તેઓ ક્વચિત્ શબ્દથી વિચાર કરે કે, આ પૂજાથી જગતના જીવો સુખી થાઓ, તો તે ભાવ પણ હૈયાને સ્પર્શી શકે, અને તેવો પરિણામ તો અનુપ્રેક્ષાકાળમાં જ થઈ શકે છે.
અનુપ્રેક્ષા, ધ્યાનના ઉત્તરકાળે થનાર છે એમ કહ્યું, તેનાથી એ પ્રાપ્ત થાય કે, પૂજા કરનાર વ્યક્તિ પૂજાકાળમાં ભગવાનના ગુણોમાં લીન હોય છે, અને પૂજાની સમાપ્તિ પછી જ્યારે અનુપ્રેક્ષા કરે છે ત્યારે, તેના ચિત્તમાં એવો ભાવ ઉભવે છે કે, હું સદા ભગવાનની એ પ્રકારે પૂજા કરું કે, જેને જોઈને ભવ્ય જીવો ભગવાન પ્રત્યે આદરવાળા થાય, અને ભગવાનના માર્ગને પામીને સુખી થાય. આ પ્રકારનો મૈત્રીભાવ પ્રાણીસમૂહ ઉપર થાય છે. આવા પ્રકારના મૈત્રીભાવથી શ્રાવક પોતાની પૂજા પ્રત્યે સર્વને આદર થાય એ રીતે, સર્વ જીવો પ્રત્યે ઉચિત વ્યવહાર કરીને, પોતાના સંબંધી કે અસંબંધી એવા પણ જિનભવનની નજીક રહેનારા જીવોને ભગવાન પ્રત્યે સદ્ભાવવાળા બનાવે છે, અને આ રીતે અનુપ્રેક્ષાકાળમાં પ્રાણીસમૂહ ઉપર મૈત્રી થાય છે. તેથી સર્વ ભવ્ય જીવોને ભગવાનની પૂજા પ્રત્યે આદર પેદા થાય એ રીતે દ્રવ્યસ્તવ કરવાથી ઘણા યોગ્ય જીવોને બીજાધાન પ્રાપ્ત થાય છે, અને બીજાધાન થવાથી જન્માંતરમાં સમ્યક્ત-વિરતિ આદિને પામીને ઘણા જીવોની હિંસાની નિવૃત્તિ થાય છે; યાવતું મોક્ષની પ્રાપ્તિ થવાથી તત્કૃત જીવોને ઉપદ્રવ સર્વકાળ માટે વિશ્રાંત થાય છે. તેથી પૂજાકાળમાં જે હિંસા થાય છે, તે થોડા જીવોને પીડારૂપ છે, અને તેનાથી ઘણા જીવોને વિરતિ આદિના પરિણામો થવાને કારણે અભયદાનની પ્રાપ્તિ થાય છે, તેથી ઘણા જીવોને ઉપકાર થાય છે. માટે પૂજામાં અનુકંપાની ઉપપત્તિ=સંગતિ, થાય છે, એ પ્રમાણે પંચલિંગીકાર કહે છે. ટીકા :
तथा वैरं च, व्याधिश्च, विरोधश्च, मत्सरश्च, मदश्च, क्रोधश्चेति तैः कृत्वोपप्लव:= उपद्रवो, न भवति । तत्-तस्मात्कारणात्, द्रव्यस्तवोपक्रमे उपक्रम्यमाणे द्रव्यस्तवे, दोषदलनो= दोषोच्छेदकारी, को नाम गुणो न भवति? अपि तु 'भूयानेव भवती' ति भावः ।।३३।।
Page #140
--------------------------------------------------------------------------
________________
નિમાશતક, શ્લોકઃ ૩૩-૩૪
૪૫૫ ટીકાર્ય :| તથા વૈર ... તિ મા || અને વૈર, વ્યાધિ, વિરોધ, મત્સર, મદ અને ક્રોધ વડે કરીને ઉપદ્રવ થતો નથી તતે કારણથી, દ્રવ્યસ્તવના ઉપક્રમમાં ઉપક્રમ કરાતા દ્રવ્યસ્તવમાં, દોષદલન=દોષના ઉચ્છેદને કરનારો, કયો ગુણ થતો નથી ? પરંતુ ઘણો જ (ગુણ) થાય છે, એ પ્રકારે ભાવ છે. Im૩૩ાા
૦ તથા' શબ્દ પૂર્વકથનના સમુચ્ચય માટે છે. વિશેષાર્થ:
પૂજાથી જેમ મૈત્રીભાવ થાય છે, તેમ વૈરાદિ ભાવીકૃત ઉપદ્રવ થતા નથી. જે વ્યક્તિ ભગવાનના ગુણોનું સમ્યગું અવલોકન કરીને તે ગુણોની વૃદ્ધિ અર્થે ભગવાનની પૂજામાં યત્ન કરે છે, તે વ્યક્તિનું ચિત્ત ભગવાનના ગુણો પ્રત્યે આવર્જિત હોવાને કારણે વૈરાદિ ઉપદ્રવો વગરનું બને છે; અર્થાત્ વૈર-વ્યાધિ, વિરોધ, મત્સર, મદ – આ બધા ભાવો તેના ચિત્તમાંથી દૂર થઈ જવાથી ચિત્ત ઉપશાંત બની જાય છે. યદ્યપિ વ્યાધિ એ અશાતા વેદનીયકર્મના ઉદયથી આવે છે, તેથી ચિત્તનો ધર્મ નથી, માટે ભગવાનની પૂજા દ્વારા થતા ઉત્તમ ચિત્તથી અશાતાકૃત ઉપદ્રવ શમી ન શકે; પરંતુ ભગવાનની પૂજામાં સમ્યગુ યત્ન કરનારને પ્રાયઃ કરીને અશાતા વેદનીયાદિ પાપપ્રકૃતિ વિપાકને અભિમુખ હોય તો પણ પરિણામાંતર પામી જાય છે; અર્થાત્ શાતા વેદનીયાદિ રૂપે ઉદયમાં આવે છે. અને ચિત્ત અત્યંત શાંત થવાને કારણે શરીરની પ્રકૃતિ તેવી સ્વસ્થ રહે છે કે, જેથી પ્રાયઃ નિકાચિત કર્મો વિપાકમાં આવે તો જ વ્યાધિનો ઉપદ્રવ થાય, અન્યથા ન થાય. અને વૈર, વિરોધ આદિ જે ચિત્તના મલિન ભાવો છે, તે પૂજાની ક્રિયાથી ક્રમે કરીને નાશ પામે છે, તેથી દ્રવ્યસ્તવથી ઘણા ગુણો થાય છે. II3II અવતરણિકા:
उक्तशेषमाह - અવતરણિકાર્ચ -
શ્લોક-૩૧-૩૨-૩૩માં દ્રવ્યસ્તવના ગુણો કહ્યા પછી જે ઉક્તશેષ છે અર્થાત પૂર્વમાં દ્રવ્યસ્તવના ગણો કહ્યા, પછી જે અવશિષ્ટ ગુણો છે, તે બતાવતાં કહે છે -
શ્લોક :
सत्तन्त्रोक्तदशत्रिकादिकविधौ सूत्रार्थमुद्राक्रियायोगेषु प्रणिधानतो व्रतभृतां स्याद् भावयज्ञो ह्ययम् । भावापद्विनिवारणोचितगुणे ह्यप्यत्र हिंसामतिमूंढानां महती शिला खलु गले जन्मोदधौ मज्जताम् ।।३४ ।।
Page #141
--------------------------------------------------------------------------
________________
૪૫૬
પ્રતિમાશતક | શ્લોક: ૩૪ શ્લોકાર્ય :
સત્ શાસ્ત્રમાં કહેવાયેલી દશત્રિકાદિક વિધિમાં સૂત્ર, અર્થ, મુદ્રા અને ક્રિયાલક્ષણ યોગમાં પ્રણિધાનથી, વ્રતધારીઓને નિશ્ચિત આ ભાવયજ્ઞ થાય. ભાવ આપદ્ વિનિવારણનો ઉચિત ગુણ છે જેમાં એવા પણ અહીંયાં દ્રવ્યસ્તવમાં, મૂઢોની જે હિંસામતિ છે (તે) ખરેખર ભવસમુદ્રમાં ડૂબતા એવા (તેને) નિશ્ચિત મોટી શિલા છે. ll૩૪
શ્લોકના પૂર્વાર્ધમાં તથા ઉત્તરાર્ધમાં દિ' શબ્દનો પ્રયોગ છે તે નિશ્ચિત અર્થમાં છે ટીકા - ___'सत्तन्त्रोक्त' इति :- सत्तन्त्रे सच्छास्त्रे, उक्तः पूजापूर्वापरागीभूतो ‘दहतिग-अहिगमपणगं' (चैत्य० भा० गा० २) इत्यादिनाऽभिहितो दशत्रिकादिविधिः, तस्मिन् विषये, सूत्रं चार्थश्च मुद्रा च क्रिया च तल्लक्षणेषु योगेषु प्रणिधानतो ध्यानतो, हि निश्चितमयं-द्रव्यस्तवो, भावयज्ञः स्यात्, अभ्युदयनिःश्रेयसहेतुयज्ञरूपत्वात् । ટીકાર્ચ -
સત્ત ..... યાત્રા પૂજાની પૂર્વ-અપર અંગભૂત એવી દશત્રિક, અભિગમ પંચક ઈત્યાદિ વડે સત્ શાસ્ત્રમાં કહેવાયેલી દશત્રિકાદિ વિધિના વિષયમાં, અને સૂત્ર, અર્થ, મુદ્રા અને ક્રિયાલક્ષણ યોગમાં અર્થાત્ મોક્ષની સાથે આત્માને જોડી આપે એવા વ્યાપારવિશેષરૂપ યોગમાં, પ્રણિધાનથી ધ્યાનથી, આ દ્રવ્યસ્તવ નિશ્ચિત ભાવયજ્ઞ છે; કેમ કે અભ્યદય દ્વારા મોક્ષના હેતુભૂત યજ્ઞરૂપપણું છે. ટીકા :
यदाह"एतदिह भावयज्ञः सद्गृहिणो जन्मफलमिदं परमम् ।
अभ्युदयाविच्छित्त्या नियमाद-पवर्गतरुबीजम्" ।। (षोड० ६ श्लो० १४) इति ।
हि-निश्चितं, अत्र द्रव्यस्तवे जिनविरह-प्रयुक्ततद्विनयासंपत्तिरूपा या भावापत् तद्विनिवारणोचितो गुणो यत्र, तादृशेऽपि या हिंसामतिः, सा खलु मूढानां विपर्यस्तानां, जन्मोदधौ संसारसमुद्रे, मज्जतां गले महती शिला । मज्जतां हि पापानां गले शिलारोप उ(प)चित एवेति सममलङ्कारः । 'समं योग्यतया संयोगो यदि सम्भावितः क्वचित्' इति काव्यप्रकाशकारः ।। ટીકાર્ય :
યવાદ' જે કારણથી કહે છે દ્રવ્યસ્તવ નિશ્ચિત ભાવયજ્ઞ છે, તેમાં હેતુરૂપે સાક્ષી આપતાં કહે છે -
Page #142
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક બ્લોક: ૩૪
૪પ૭ પતર્ ..... માવતરુવીનમ્ II જિનભવનનું વિધાન, અહીંયાં=લોકમાં, ભાવયજ્ઞ છે. સદ્ગહસ્થના જન્મનું આજિનભવન વિધાન, પરમ=પ્રધાન, ફળ છે. અભ્યદયની અવિચ્છિત્તિથી=સંતતિથી પરંપરાથી, નિયમથી=નક્કી, અપવર્ગરૂપ વૃક્ષનું-મોક્ષરૂપ વૃક્ષનું, બીજ છે.
‘ત્તિ' શબ્દ સાંભીપાઠની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ -
વિવેકસંપન્ન શ્રાવક જ્યારે પૂજા કરે છે ત્યારે દશત્રિક આદિ વિધિમાં ઉપયુક્ત થઈને પૂજામાં પ્રવર્તે છે. વળી તે ત્રણ પ્રકારની નિશીહિ કરે ત્યારે કેવલ શબ્દથી નિમહિનો પ્રયોગમાત્ર ન કરે, પરંતુ તે નિસીહિ શબ્દ બોલતાં ચિત્તમાં નિતીતિ દ્વારા જે જે વ્યાપારોનો ત્યાગ કરવાનો છે, તેનું વર્જન થાય તે પ્રકારના અંતરંગયત્નપૂર્વક નિસીહિ શબ્દનો પ્રયોગ કરે. તે જ રીતે પાંચ અભિગમ સાચવતી વખતે કેવલ બાહ્ય આચરણારૂપ પાંચ અભિગમને સાચવવાની ક્રિયા ન કરે, પરંતુ “લોકોત્તમ પુરુષના વિનયનો આ જ ઉપાય છે.” એ પ્રકારની બુદ્ધિપૂર્વક પાંચ અભિગમનું પાલન કરે, જેથી વિનયનો પરિણામ પ્રવર્ધમાન બને. આ રીતે દશત્રિકાદિકમાં વિવેકી શ્રાવક પ્રણિધાન કરે છે, તેમ જ આત્માને મોક્ષની સાથે જોડી આપે એવા યોગોમાં પ્રણિધાન કરે છે; અને તે યોગ અહીં સૂત્ર, અર્થ, મુદ્રા અને ક્રિયા સ્વરૂપ છે. જેમ ભગવાનનાં સ્તવનાદિ કરતો હોય કે ચૈત્યવંદનાદિ કરતો હોય તે વખતે, સૂત્રમાં અને સૂત્રથી વાચ્ય અર્થમાં એ રીતે માનસને પ્રવર્તાવે છે કે, તેનું ચિત્ત ચૈત્યવંદનાદિ ક્રિયાને અનુરૂપ ઉત્તમ પરિણતિવાળું બને છે, અને તેના ઉપખંભકરૂપે મુદ્રામાં પણ તે યત્ન કરે છે, અને કાયિક આદિ ક્રિયામાં પણ તે રીતે તે ઉપયુક્ત રહે છે, ત્યારે, તે પૂજા વ્રતધારી શ્રાવકને ભાવયજ્ઞ બને છે; કેમ કે અભ્યદય દ્વારા નિઃશ્રેયસના હેતુરૂપ તે યજ્ઞ છે.
અહીં પ્રશ્ન થાય કે, અભ્યદય દ્વારા નિઃશ્રેયસનો હેતુ હોવાથી તે દ્રવ્યસ્તવ ભાવયજ્ઞ કઈ રીતે બને છે? તેનું તાત્પર્ય એ છે કે, જે કર્મને બાળવાની ક્રિયા છે તે ભાવયજ્ઞ છે. જેમ મુનિ સંયમ દ્વારા કર્મને બાળે છે, તેથી તે ભાવયજ્ઞ છે; તે રીતે વ્રતધારી શ્રાવક ભગવાનની પૂજા દ્વારા કર્મોનો નાશ કરી મોક્ષને પ્રાપ્ત કરે છે; પરંતુ સંયમ એ સાક્ષાત્ નિર્જરા પ્રત્યે કારણ બને છે, જ્યારે ભગવાનની પૂજાથી નિર્જરા થાય છે, તેમ સાથે પુણ્યાનુબંધિપુણ્યનો બંધ પણ થાય છે, જે અભ્યદયનું કારણ છે; અને તે અભ્યદય પણ ઉત્તરોત્તર વિશેષ નિર્જરાના કારણભૂત એવા અધ્યવસાયને ઉસ્થિત કરીને નિર્જરાની પ્રાપ્તિ કરાવે છે. આ રીતે અભ્યદય દ્વારા નિર્જરાનું કારણ હોવાને કારણે દ્રવ્યસ્તવ એ ભાવયજ્ઞ છે. ટીકાર્ચ -
દિકનિશ્વિતં, ...... શિત્તા અહીંયાં વ્યસ્તવમાં અર્થાત્ જિનવિરહપ્રયુક્ત વિનયની અસંપત્તિરૂપ જે ભાવ આપત્તિ તેના નિવારણનો ઉચિત ગુણ છે જેમાં એવા પણ દ્રવ્યસ્તવમાં, જે મૂઢોની=વિપર્યસ્તોતી, હિંસાની મતિ છે, તે સંસારસમુદ્રમાં ડૂબતા એવા જીવોને નક્કી ગળામાં મોટી શિલા છે.
શ્લોકના ઉત્તરાર્ધમાં દિ' શબ્દ છે, તે નિશ્ચિત અર્થમાં છે અને તેનો અન્વય સંસારસમુદ્રમાં ડૂબતા એવા જીવોને નિશ્ચિત ગળામાં મોટી શિલા છે, એ પ્રમાણે જાણવો.
Page #143
--------------------------------------------------------------------------
________________
૪૫૮
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦ વિશેષાર્થ :
ભગવાનના વિરહકાળમાં ભગવાન પ્રત્યેના ભક્તિભાવવાળાને ભગવાનનો વિનય કરવાની અપ્રાપ્તિ થાય, તે ભાવઆપત્તિ છે; કેમ કે ભગવાનના વિનયથી જે પ્રકારના ઉત્તમ ભાવની પ્રાપ્તિ થાય છે, તે ભાવથી તે વંચિત રહે છે. પરંતુ તેવા કાળમાં પણ તે આપત્તિના નિવારણનો ઉચિત ગુણ દ્રવ્યસ્તવમાં છે; કેમ કે જિનપ્રતિમાને પૂજીને તે વ્યક્તિ ભગવાનનો વિનય કરી શકે છે. અને તેવા દ્રવ્યસ્તવમાં જે સ્વરૂપહિંસા છે, તેને જ માત્ર જોઈને વિપર્યસ્ત જીવોને જે હિંસાની બુદ્ધિ થાય છે, અર્થાત્ ભગવાનના વચનમાં જેમને વિપર્યાસ થયો છે કે, ભગવાન પૂજનીય છે પણ પત્થરની મૂર્તિ નહિ, અને મૂર્તિની પૂજા કરીને આરંભની પ્રવૃત્તિ કરવી તે ધર્મ હોઈ શકે નહિ, એવા વિપર્યાસવાળા જીવોને દ્રવ્યસ્તવમાં જે હિંસાની મતિ છે, તે સંસારમાં ડૂબતા એવા જીવોના ગળામાં નિશ્ચિત મોટી શિલા છે. ટીકાર્ચ -
મજ્જતાં .... વ્યાશવાર: 1 ડૂબતા એવા પાપીઓના ગળામાં શિલારોપ ઉચિત જ છે, એ પ્રમાણે (અહી) સમસ્' અલંકાર છે. કાવ્યપ્રકાશકાર સમન્ અલંકારનું લક્ષણ આ પ્રમાણે કરે છે - યોગ્યપણા વડે જો સમાનયોગ ક્યાંક સંભવિત હોય તો સમન્ અલંકાર છે.
૭ જેમ પ્રસ્તુતમાં પાપી એવો મનુષ્ય સંસારસમુદ્રમાં ડૂબી રહ્યો છે, ત્યારે ડૂબવા માટે યોગ્યપણારૂપે શિલાના આરોપનો યોગ સંભવિત છે. એથી કરીને તે “સમસ્' અલંકાર છે. ટીકા :
___ इदं पुनरत्र विचारणीयम्-भावोपपदस्तवशब्द इव भावोपपदो यज्ञशब्दश्चारित्रमेवाचष्ट इति कथं द्रव्यस्तवे भावयज्ञपदप्रवृत्तिः? द्रव्यस्तवशब्दस्येव द्रव्ययज्ञपदस्यैव प्रवृत्तेरौचित्यात् । अथ यज्ञशब्दो लौकिकयागे प्रसिद्ध इति तद्व्यावर्त्तनेन भावपदयोगः प्रकृते प्रवर्त्तयिष्यते । तर्हि स्तवशब्दोऽपि स्तुतिमात्रे प्रवृत्तो भावशब्दयोगेन प्रकृते प्रवर्त्यताम्, 'संतगुणुकित्तणा भावे' इति (आव० नि० भा० १९१) नियुक्तिस्वरसाद् गुणवत्तया ज्ञानजनकव्यापारमात्रे शक्तं स्तवपदं भावपदयोगे आज्ञाप्रतिपत्तिरूपे विशेषे एव पर्यवसायतीति तत्कारणे द्रव्यस्तवपदप्रवृत्तिरेव युक्तेति चेत् ? तर्हि “महाजयं यई जन्नमिटुं (जण्णसिटुं)" (उत्तरा० अ० १२ गा० ४२) इत्याद्यागमाद्भावयज्ञपदस्यागमे चारित्र एव प्रसिद्धर्द्रव्यस्तवे द्रव्ययज्ञपदप्रवृत्तेरेवौचित्यमिति चेत्? देवतोद्देश्यकत्यागे यागशब्दस्य प्रयोगप्राचुर्यात् भावपदोपसन्दानेन वीतरागदेवतोपस्थितेवीतरागपूजायां तत्प्रवृत्तिपर्यवसानमिति तु युक्तम् ! आह च -
“देवोद्देशेनैतद् गृहिणां कर्त्तव्यमित्यलं शुद्धः । अनिदानः खलु भावः स्वाशय इति गीयते तज्ज्ञैः ।" (षष्ठं षोड० श्लो० १२)
Page #144
--------------------------------------------------------------------------
________________
૪૫૯
પ્રતિમાશતક | શ્લોક: ૩૪
देवतोदेशेन त्यागश्च निश्चयत आत्मोद्देशेनैव, देवतात्वं वीतरागत्वमिति समापत्त्या तस्य स्वात्मन्युनयनात् । ટીકાર્ય :
માવોપો ....પ્રવૃત્યિ / ભાવ છે ઉપપદમાં જેને એવા સ્તવ શબ્દની જેમ (ભાવસવની જેમ) ભાવ છે ઉપપદમાં જેને એવો યજ્ઞ શબ્દ (ભાવથજ્ઞ શબ્દ), ચારિત્રને જ કહે છે. એથી કરીને દ્રવ્યસ્તવમાં કઈ રીતે ભાવયજ્ઞપદની પ્રવૃત્તિ થઈ શકે? કેમ કે દ્રવ્યસ્તવશબ્દની જેમ દ્રવ્યયજ્ઞપદની જ પ્રવૃત્તિનું ચચિત્ય છે.
થ ... રૂતિ વેન્? આ પ્રકારના કથનમાં અહીં કોઈ સમાધાન કરે છે કે, યજ્ઞ શબ્દ લૌકિક થાગમાં પ્રસિદ્ધ છે. એથી કરીને તેના=લૌકિક યાગના, વ્યાવર્તનથી ભાવપદનો યોગ પ્રકૃતમાં દ્રવ્યસ્તવના વાચક યજ્ઞ શબ્દમાં, પ્રવર્તશે. તેના ઉત્તરમાં કહે છે -
તો સ્તુતિમાત્રમાં પ્રવૃત એવો સ્તવ શબ્દ પણ, ભાવશબ્દના યોગથી પ્રકૃતમાં પણ=જેને તમે દ્રવ્યસ્તવ કહો છો, તેમાં પણ, પ્રવર્તે.
અહીં કોઈ આ પ્રમાણે સમાધાન કરે કે - વિદ્યમાન ગુણોની કીર્તના એ ભાવનિક્ષેપો છે, એ પ્રમાણેના આવશ્યક નિર્યુક્તિના સ્વરસથી (ગુણવાન વ્યક્તિના) ગુણવાનપણા વડે કરીને જ્ઞાનજનક વ્યાપારમાત્રમાં શક્ત એવું આવપદ ભાવપદના યોગમાં અર્થાત્ ભાવસ્તવનો પ્રયોગ કરીએ ત્યારે, આજ્ઞાપ્રતિપત્તિરૂપ વિશેષમાં જ અર્થાત્ ચારિત્રમાં જ પર્યવસાન પામે છે. તેથી તેના કારણમાં અર્થાત્ ચારિત્રના કારણરૂપ એવી જિનાર્ચામાં, દ્રવ્યસ્તવ એ પ્રકારના પદની પ્રવૃત્તિ યુક્ત છે. તો કહે છે - તો પછી “મદાનવં નય નurfસટ્ટ” ઈત્યાદિ આગમ હોવાને કારણે આગમમાં ભાવયજ્ઞ પદની ચારિત્રમાં જ પ્રસિદ્ધિ હોવાથી દ્રવ્યસ્તવમાં દ્રવ્યયજ્ઞ પદની પ્રવૃત્તિનું ઔચિત્ય છે, એ પ્રકારે કોઈ કહે તો તેનું સમાધાન આગળ કરે છે.
‘ત્રીજું પાઠ ટીકામાં છે, ત્યાં ઉત્તરાધ્યયન મુજબ નurલિ પાઠ છે અને તે ઉચિત લાગે છે. વિશેષાર્થ :
રૂટું પુનઃ વિચારણીયં ...થી... પ્રવૃત્તેિરેરિત્નતિ વેત્ સુધીનું કથન પૂ. ઉપાધ્યાયજી મહારાજે સ્થાપન કરેલું છે, અને તે કથનથી એ કહેવું છે કે, પૂર્વમાં સ્થાપન કર્યું કે, આ દ્રવ્યસ્તવ ભાવયજ્ઞ છે, એ સ્થાનમાં, વિચારકને આ પ્રકારે પ્રશ્ન ઊઠે કે, જેમ સ્તવપદની આગળમાં “ભાવ” શબ્દ લગાડીએ તો ભાવસ્તવ શબ્દ બને, અને તે શબ્દથી ચારિત્ર વાચ્ય બને છે; તે રીતે યજ્ઞશબ્દની આગળમાં “ભાવ” શબ્દ લગાડીએ તો, તેનાથી બનેલ ભાવયજ્ઞ શબ્દ “ચારિત્ર' અર્થનો વાચક બની શકે, તેથી ભગવાનની પૂજારૂપ દ્રવ્યસ્તવમાં ભાવયજ્ઞપદની પ્રવૃત્તિ થઈ શકે નહિ. આમ છતાં, પૂ. ઉપાધ્યાયજી મહારાજે જ આગળ કહ્યું કે, દ્રવ્યસ્તવ ભાવયજ્ઞમાં છે. તેથી તેનું વાસ્તવિક તાત્પર્ય શું છે, તે બતાવવા માટે આ પ્રકારની વિચારણા સ્વયં કરીને તેનું સમાધાન તિ
Page #145
--------------------------------------------------------------------------
________________
૪૬૦
પ્રતિમાશતક, શ્લોક ઃ ૩૪ ......પછી કરવાના છે. તેની વચમાં તે વિચારણાને પુષ્ટ કરવા માટે અથ' ..... થી કોઈ વ્યક્તિનું સમાધાન સ્વયં ઉપસ્થિત કરીને તેના જવાબો આપે છે. તે દરેક કથન દ્વારા એ જ પુષ્ટ કરેલ છે કે, દ્રવ્યસ્તવમાં ભાવયજ્ઞ પદની પ્રવૃત્તિ થઈ શકે નહિ, અને તે આ રીતે – | ‘અથ' ..... થી કોઈ સમાધાન કરે કે, યજ્ઞ શબ્દ લૌકિક યાગમાં પ્રવર્તે છે, તેથી લૌકિક યાગ કરતાં લોકોત્તર યાગરૂપ ભગવાનની પૂજા છે એ બતાવવા અર્થે ભાવયજ્ઞથી દ્રવ્યસ્તવ ગ્રહણ કરેલ છે; અને દ્રવ્યયજ્ઞથી લૌકિક યાગ ગ્રહણ કરવાનો છે, માટે દ્રવ્યસ્તવને ભાવયજ્ઞ કહી શકાય. આ પ્રકારના કોઈના સમાધાન સામે ગ્રંથકાર કહે છે કે, તો પછી સ્તવ શબ્દની પણ સ્તુતિમાત્રમાં પ્રવૃત્તિ છે; અર્થાત્ કોઈ રાજાદિની સ્તુતિ કરે, તેને દ્રવ્યસ્તવ કહી શકાય, અને તેનાથી ભગવાનની સ્તુતિને જુદી પાડવા માટે ભાવસ્તવ કહેવું જોઈએ. તેથી ભગવાનની પૂજાની ક્રિયા એ ભાવરૂવરૂપ છે, એમ સ્વીકારવું પડે. અને એમ સ્વીકારીએ તો ભગવાનની પૂજાને દ્રવ્યસ્તવ કહી શકાય નહિ, અને શાસ્ત્રમાં ભગવાનની પૂજા દ્રવ્યસ્તવરૂપે પ્રસિદ્ધ છે, તેથી જેમ ભગવાનની પૂજાને દ્રવ્યસ્તવ કહેવાય છે, તેમ યજ્ઞશબ્દથી ભગવાનની પૂજાને વાચ્ય કરવી હોય તો દ્રવ્યયજ્ઞ કહી શકાય, પણ ભાવયજ્ઞ કહી શકાય નહિ. તેના સમાધાનરૂપે કોઈ કહે કે, આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે, વિદ્યમાન ગુણોની ઉત્કીર્તના એ ભાવનિક્ષેપો છે, એ પ્રકારના નિર્યુક્તિકારના વચનથી એ નક્કી થાય છે કે, ગુણવાન વ્યક્તિની ગુણવાનરૂપે સ્તુતિ કરવામાં આવે તે “સ્તવ' શબ્દથી વાચ્ય બને છે; અને તેને ભાવપદનો યોગ કરવામાં આવે તો આજ્ઞાપ્રતિપત્તિરૂપ=આજ્ઞાના સ્વીકારરૂપ, વિશેષમાં જ પર્યવસાન પામે છે. અને આ પ્રતિપત્તિ એ ચારિત્ર છે, તેથી ભાવસ્તવ શબ્દથી ચારિત્ર વાચ્ય બને, અને ભાવસ્તવના કારણરૂપ એવી પૂજામાં દ્રવ્યસ્તવ શબ્દની પ્રવૃત્તિ ઉચિત છે. તો તેની સામે ગ્રંથકાર કહે છે કે, ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે મહાજયને કરનાર શ્રેષ્ઠ યજ્ઞ જય પામે છે. એ પ્રકારના ઉત્તરાધ્યયનના વચનથી ભાવયજ્ઞપદ ચારિત્રમાં જ પ્રસિદ્ધ છે, તેથી ભગવાનની પૂજારૂપ દ્રવ્યસ્તવમાં દ્રવ્યયજ્ઞપદની પ્રવૃત્તિ ઉચિત માનવી પડશે. આ રીતે ‘ડ્યું પુનઃ વિવારનાં ....ત વે’ સુધીના કથનથી પૂર્વપક્ષીએ એ સ્થાપન કર્યું કે, ભગવાનની પૂજામાં ભાવયજ્ઞ પદનો પ્રયોગ ઉચિત કહી શકાય નહિ, તો ગ્રંથકારશ્રી સ્વયં આગળ જવાબ આપે છે – ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય છે, તો પછી પૂર્વમાં દ્રવ્યસ્તવને ભાવયજ્ઞ કહ્યો, તે કઈ અપેક્ષાએ કહ્યો ? તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે - ટીકાર્ય :
તેવતો ત્યારે ..... ગુન્ દેવતાઉદ્દેશ્યક ત્યાગમાં યોગ શબ્દના પ્રયોગનું પ્રચુરપણું હોવાથી ભાવપદના ઉપસંદાનથી=ભાવપદનું યોજન કરવાથી, વીતરાગ દેવતાની ઉપસ્થિતિ થયે છતે વીતરાગની પૂજામાં તેની પ્રવૃત્તિનું ભાવયાપદની પ્રવૃત્તિનું, પર્યવસાન છે, એ પ્રમાણે વળી યુક્ત છે. તેમાં ષોડશકતી સાક્ષી આપતાં કહે છે -
Page #146
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૪
૪૬૧ રેવોલ્ટેશન ..... તળે ! દેવતાના ઉદ્દેશથી અર્થાત્ જિનભવન પ્રત્યે ભક્તિમાત્રના ઉદ્દેશથી જિનભવન ગૃહસ્થોને કર્તવ્ય છે. આ અત્યંત શુદ્ધ, અનિદાન જ ભાવ શુભાશય છે, એ પ્રમાણે તેના જાણનારાઓ વડે કહેવાય છે. વિશેષાર્થ:
લોકમાં દેવતાને ઉદ્દેશીને હોમ-હવનરૂપ જે ત્યાગ કરવામાં આવે છે, ત્યાં ત્યાગશબ્દનો પ્રયોગ પ્રચુરતાથી થાય છે. તેના કરતાં દ્રવ્યસ્તવ જુદો છે, તે બતાવવા માટે યજ્ઞપદની આગળ ભાવપદનું યોજના કરેલ છે, તેથી ભાવયજ્ઞપદ ભગવાનની પૂજાનો વાચક બને છે. તે બતાવવા માટે ગ્રંથકાર કહે છે કે, ભાવપદના સ્પસંદાનથી=ભાવપદનું યોજન કરવાથી, વિતરાગ દેવતાની ઉપસ્થિતિ થાય છે, અર્થાત્ ભગવાનની પૂજા એ ભાયજ્ઞ છે એમ કહેવાથી આ વીતરાગ દેવતાની પૂજા છે, એ પ્રકારની ઉપસ્થિતિ થાય છે. તેથી વીતરાગની પૂજામાં ભાવયજ્ઞપદની પ્રવૃત્તિ ઉચિત છે, માટે પૂર્વમાં સ્વયં ગ્રંથકારે દ્રવ્યસ્તવને ભાવયજ્ઞ કહ્યો તે ઉચિત છે. અને તેમાં ષોડશક ગ્રંથની સાક્ષી આપી એ પાઠનું તાત્પર્ય પૂર્વના કથન સાથે આ રીતે છે –
ષોડશકના સાક્ષીપાઠમાં દેવતાના ઉદ્દેશનો અર્થ કર્યો કે, વીતરાગ દેવતાની ભક્તિમાત્રના ઉદ્દેશથી જિનભવન કરાવવું જોઈએ. તેથી અન્ય દેવતાઓના ઉદ્દેશથી કરાતા ત્યાગ કરતાં વીતરાગ દેવતાને ઉદ્દેશીને કરાતો ત્યાગ એ શુભ ભાવરૂપ છે, એ ફલિત થાય છે. માટે અન્ય દેવતાના ઉદ્દેશથી કરાતા ત્યાગમાં યાગશબ્દની જે પ્રવૃત્તિ થાય છે, તેની વ્યાવૃત્તિ કરવા માટે વીતરાગ દેવતાની ભક્તિમાં ભાવયજ્ઞપદનો પ્રયોગ થાય છે. ઉત્થાન :
પૂર્વમાં ‘પથ' થી જે કહ્યું કે, યજ્ઞ શબ્દ લૌકિક ભાગમાં પ્રસિદ્ધ છે, તેના વ્યાવર્તન માટે દ્રવ્યસ્તવમાં ભાવયજ્ઞ પદ પ્રવર્તશે અને ત્યાર પછી ‘મથ' થી તિ વેત્ સુધીના કથનથી જવાબ આપ્યો કે, દેવતાઉદ્દેશક ત્યાગમાં “યાગ' શબ્દનો પ્રચુર પ્રયોગ છે, તેથી ભાવપદના યોગવાળા “યાગ' શબ્દથી વીતરાગ દેવતાની ઉપસ્થિતિ થાય છે, માટે વીતરાગની પૂજામાં ભાવયજ્ઞપદની પ્રવૃત્તિ ઉચિત છે. આ બંને કથનમાં ભેદ હોવા છતાં સામાન્યથી એક જેવાં જ દેખાય; કેમ કે પ્રથમ કથનમાં લૌકિક યાગમાં દ્રવ્યયજ્ઞ અને ભગવાનની પૂજામાં ભાવયજ્ઞ પદના પ્રયોગનું કથન છે, અને બીજા કથન પ્રમાણે અન્ય દેવતાઉદ્દેશક ત્યાગમાં યજ્ઞપદનો પ્રયોગ અને વીતરાગ દેવતાઉદ્દેશક ત્યાગમાં ભાવયજ્ઞ પદનો પ્રયોગ દેખાય છે. તેથી પ્રથમ કથન કરતાં બીજા કથનથી શું વિશેષતા પ્રાપ્ત થાય છે કે, જેના કારણે ભગવાનની પૂજામાં ભાવયજ્ઞપદનો પ્રયોગ કરવો ઉચિત છે ? તે બતાવવા અર્થે કહે છે - ટીકાર્ય :
રેવતોરોન - ઉન્નયનાન્ અને દેવતાના ઉદ્દેશ વડે કરાયેલો ત્યાગ એ નિશ્ચયથી આત્મઉદ્દેશથી જ છે; કેમ કે દેવતાપણું એ વીતરાગપણારૂપ છે. એથી કરીને સમાપતિથી તેનું વીતરાગત્વનું, સ્વાત્મામાં ઉત્તયન થાય છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
૪૬૨
પ્રતિમાશતક | શ્લોક: ૩૪ વિશેષાર્થ :
વીતરાગ એવા દેવતાને ઉદ્દેશીને તેમની ભક્તિ અર્થે જ્યારે જિનભવનાદિ કરાવાય છે, ત્યારે જે સ્વ સંપત્તિનો ત્યાગ છે તે નિશ્ચયથી આત્મઉદ્દેશથી જ છે; કેમ કે જેમ અન્ય લોકો માને છે કે, દેવતાને ઉદ્દેશીને જે યજ્ઞ કરાવાય છે, તે યજ્ઞમાં આહુતિ દ્વારા અર્પણ કરાયેલ વસ્તુ તે દેવતાને પ્રાપ્ત થાય છે, અને તેનાથી ખુશ થઈને તે દેવ આપણા ઈચ્છિતની સિદ્ધિ કરે છે, પરંતુ વીતરાગ દેવમાં આવું સંભવે નહિ. વીતરાગ દેવમાં જે દેવતાપણું છે તે વીતરાગપણારૂપ છે. આથી કરીને જે વ્યક્તિ વીતરાગની ભક્તિના ઉદ્દેશથી ત્યાગ કરે છે, ત્યારે તેને વીતરાગપણા પ્રત્યે બહુમાનભાવ વૃદ્ધિ પામે છે અને તેનાથી ધ્યાન પ્રગટે છે, અને ધ્યાનની અતિશયતા થવાથી સમાપત્તિ પ્રગટે છે. અને જ્યારે વીતરાગની સાથે સમાપત્તિ થાય છે, ત્યારે પોતે વીતરાગરૂપ છે, એ પ્રકારની પ્રતીતિ થાય છે. તેથી વીતરાગપણાનું સ્વાત્મામાં ઉન્નયન થાય છે. તેથી વીતરાગ દેવતાને ઉદ્દેશીને પૂજામાં કરાયેલ ત્યાગ તે પરંપરાએ સ્વની પરમાત્મા સાથે સમાપત્તિ માટે કરાય છે. તેથી પરમાર્થથી આત્મોદ્દેશન જ તે ત્યાગ છે.
અહીં વિશેપ એ છે કે, લૌકિક યાગાદિ સંસારના આશયને ઉદ્દેશીને કરવામાં આવે છે, અને દ્રવ્યસ્તવ એ વીતરાગને ઉદ્દેશીને વ્યવહારનયથી થાય છે, પરંતુ નિશ્ચયનયથી તો વીતરાગપણારૂપ આત્માના ભાવને ઉદ્દેશીને જ કરાય છે. અને તેનાથી એ પ્રાપ્ત થાય છે, આત્માનો વીતરાગપણારૂપ જે ભાવ છે, તેને પ્રગટ કરવા માટે વ્યવહારનયથી આત્માથી ભિન્ન એવા વીતરાગને પૂજીને આત્માના વીતરાગપણાનાં પ્રતિબંધક એવાં કર્મોનો નાશ કરવા માટે દ્રવ્યસ્તવ કરવામાં આવે છે. તેથી લૌકિક યાગમાં અગ્નિમાં હવિષ આદિનો પ્રક્ષેપ કરાય છે, તેમ અહીંયાં વીતરાગપણાની અભિમુખ એવા આત્માના ભાવરૂપ અગ્નિમાં કર્મરૂપ ઇંધનનો પ્રક્ષેપ કરવામાં આવે છે, તેથી તેને ભાવયજ્ઞ કહેવાય છે. કેમ કે દ્રવ્યયાગમાં જેમ દ્રવ્ય અગ્નિ હોય છે, તેમ અહીંયાં ભાવયાગમાં આત્માના વિશુદ્ધ ભાવરૂપ અગ્નિ છે, તે બતાવવા માટે દ્રવ્યસ્તવને ભાવયજ્ઞ કહેલ છે. તેથી ’ થી પૂર્વપક્ષીએ જે કહેલ કે, લૌકિક યાગને દ્રવ્યયજ્ઞ અને દ્રવ્યસ્તવને ભાવયજ્ઞ કહીશું, તેના કરતાં ગ્રંથકારના સમાધાનમાં ભેદ પડે છે. કેમ કે કેવલ લૌકિક યાગને દ્રવ્યયજ્ઞ અને ભગવાનની પૂજાને ભાવયજ્ઞ કહીએ, તો તે રીતે સ્તુતિ સામાન્યને દ્રવ્યસ્તવ અને ભગવાનની પૂજાને ભાવસ્તવ કહેવાની આપત્તિ આવે. પરંતુ તે અર્થમાં દ્રવ્યસ્તવને ભાવયજ્ઞ કહેલ નથી, પણ આત્માના કર્મરૂપ ઇંધનને બાળે છે, તે બતાવવા માટે ભાવયજ્ઞ કહેલ છે.
નિયાયિકો દેવતાનું લક્ષણ કરે છે, તે બતાવતાં કહે છે -
ટીકા -
योगास्तु 'देवतात्वं मन्त्रकरणकहविनिष्ठफलभागित्वेनोद्देश्यत्वम् । अतश्चतुर्थी विनापीन्द्रादेदेवतात्वम्, हविर्निष्ठफलं स्वत्वम् अतो न त्यागजन्यस्वर्गरूपफलाश्रयकर्त्तर्यतिव्याप्तिः । न च मन्त्रं विनेन्द्राय स्वाहेत्यनेन त्यागे देवतात्वं न स्यादिति वाच्यम्, मन्त्रकरणकत्यागान्तरमादाय देवतात्वात्, स्वाहास्वधान्यतरस्यैव प्रकृते मन्त्रत्वाच्च । पित्रादीनां स्वधया त्यागे देवतात्वं न तु प्रेतस्य, नम:पदेनैव
Page #148
--------------------------------------------------------------------------
________________
૪૩
પ્રતિમાશતક / શ્લોકઃ ૩૪ तदा त्यागात् । शूद्रादिपितुर्देवतात्वं च ब्राह्मणपठितमन्नत्वात् । ब्राह्मणाय स्वाहा' इत्यनेन ब्राह्मणाय त्यागेऽपि स्वाहेत्यस्य न ब्राह्मणस्वत्वहेतुत्वम्, तद्विनापि प्रतिग्रहमात्रादेव तत्स(स्व)त्वसंभवात्, अदृष्टजनकत्वेन वा त्यागो विशेषणीयः, स्वाहेत्यनेन ब्राह्मणाय त्यागो नादृष्टहेतुः । पामरेण मन्त्रं विनापीश्वराय त्यागे ईश्वरस्य देवतात्वं मन्त्रकरणकत्यागान्तरमादाय । उद्देश्यत्वं उद्देश्यतावच्छेदकावच्छिन्नोपलक्षकं केवलपत्न्या देवतात्ववारणाय विशिष्टत्वेनोद्देश्यत्वाद् विशिष्टस्यैव देवतात्वात्' इत्याहुः तद् बालचापलमात्रम्, योगिनामुपासनीयाया वीतरागदेवताया एव प्रसिद्धरहकारममकारात्मकस्वत्वस्य तनिरूपितस्यै कुतोऽपि क्वचिदप्याधानासंभवात् सरागेश्वरदेवतायाश्च रागविडम्बितैरेवाभ्युपगन्तुमर्हत्वाद्। ટીકાર્ચ - - ચૌTI ..... દેવત્વમ્ | વળી વાગો (તેયાયિકો) મંત્રકરણકણવિષ્ઠિફલભાગિવરૂપે ઉદ્દેશ્યત્વ એ દેવતાપણું છે, એ પ્રમાણે કહે છે - વિશેષાર્થ :
મંત્રકરણથી હરિમાં ઉત્પન્ન થતા ફળના ભોગવનારા રૂપે જે ઉદ્દેશ્ય હોય તે દેવતા કહેવાય, એ પ્રમાણે તૈયાયિકો કહે છે.
અહીં વિશેષ એ છે કે, હોમની ક્રિયા કરવામાં આવે તે મંત્રકરણરૂપ છે, અને તે હોમની ક્રિયાથી હોમમાં અર્પણ કરાતી વસ્તુની પ્રાપ્તિરૂપ ફળ તે દેવતાને પ્રાપ્ત થાય છે, તેથી તે દેવતા ફળના ભાગી છે. અહીં અપાયેલ વસ્તુનો ઉપભોગ દેવતા કરે છે અને આ ફળ દેવતાને મળો, એ પ્રકારે ઉદ્દેશ કરીને જ્યારે યજ્ઞ કરાય છે, ત્યારે તે ફળના દેવતા ઉદ્દેશ્ય બને છે. એ દેવતાને ઉદ્દેશીને યજ્ઞ કરાય છે, તેથી તે દેવતા યજ્ઞના ઉદ્દેશ્ય છે. તેથી દેવતામાં ઉદ્દેશ્યત્વ છે અને તે જ દેવતાપણું છે. આ પ્રમાણે નૈયાયિકો કહે છે. ઉત્થાન :
મીમાંસકોરેશનાશિતવતુર્ઘત્ત નિર્દેશ્યત્વ àવતાāઆ પ્રમાણે દેવતાનું લક્ષણ કરે છે, તેથી ચતુર્થ્યત પદ હોય તેવા ઉદ્દેશ્યને જ દેવતા કહી શકાય, અન્યને નહિ, તેમ માને છે. આ મીમાંસકનું લક્ષણ સ્વયં ગ્રંથકારશ્રી આગળ બતાવવાના છે, પરંતુ તેને સામે રાખીને તેના નિરાકરણ અર્થે નૈયાયિકો કહે છે -
ટીકાર્ય :
ત: ... વેવતાત્વિમ્ આથી કરીને=મંત્રકરણકણવિષ્ઠિફલભાગિરૂપે ઉદ્દેશ્યત્વ એ દેવતાપણું છે આથી કરીને, ચતુર્થી વિભક્તિ વિના પણ ઈન્દ્રાદિ દેવતાપણું છે, તેને સામે રાખીને મીમાંસકનો મત સંગત થાય છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
૪૪.
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૪ વિશેષાર્થ :
‘ા વાદા ઈત્યાદિ પ્રયોગોમાં બહુધા ચતુર્થી વિભક્તિ હોય છે. તેથી સામાન્ય રીતે યજ્ઞ કરતી વખતે જેનો ચતુર્થી વિભક્તિથી નિર્દેશ કરાયેલો હોય તેને દેવતા કહેવામાં આવે છે, પરંતુ વૃતિઃ સ્વાદી' એ પ્રકારના પ્રયોગમાં પ્રથમ વિભક્તિ હોવા છતાં દેવતાનું નૈયાયિકે ઉપરોક્ત લક્ષણ કર્યું, તેથી તિઃ હિ' એ પ્રયોગમાં પણ દેવતાપણું સિદ્ધ થઈ શકે છે; જ્યારે મીમાંસકના લક્ષણ પ્રમાણે “વૃતિઃ સ્વાહા' એ પ્રયોગમાં ચતુર્થ્યન્તપદ નહિ હોવાથી તે પ્રયોગના ઉદ્દેશ્યને દેવતા કહી શકાય નહિ. આનાથી યજ્ઞમાં ચતુર્થ્યન્ત પદવાળાને જ દેવતા કહેવાય, એ પ્રકારના મીમાંસકના કથનનું નિરાકરણ થાય છે; અને એ સ્થાપન થાય છે કે, હોમમાં અર્પણ કરાયેલી વસ્તુનું ફળ આમને મળો, એ પ્રકારે જે ઉદ્દેશ્ય કરાય તે જ દેવતા છે, એમ તૈયાયિકો કહે છે. ઉત્થાન :
દેવતાના લક્ષણમાં હથિર્નિષ્ઠફળભાગિત્વ કહ્યું, ત્યાં આવતી અતિવ્યાપ્તિદોષના નિવારણ અર્થે કહે છે – ટીકાર્ય :
વર્નિઝનં .. તિવ્યાતિઃ | વિદ્વિષ્ઠ ફળ સ્વત્વ છે, આથી કરીને ત્યાગજવ્ય સ્વર્ગરૂપ ફળના આશ્રયવાળા કતમાં અતિવ્યાપ્તિ નહિ આવે. વિશેષાર્થ :
યજ્ઞ કરનાર ‘ફાય સ્વાહ’ એ પ્રમાણે ઉચ્ચાર કરીને યજ્ઞ કરે છે, ત્યારે ઇંદ્રને આ યજ્ઞ મને ઉદ્દેશીને કરાય છે, એ પ્રમાણે સ્વત્વની બુદ્ધિ થાય છે, એ જ હરિર્નિષ્ઠ ફળરૂપ સ્વત્વ છે. આથી કરીને જ યજ્ઞ કરવાના ફળરૂપે યજ્ઞકર્તાને સ્વર્ગરૂપ ફળની પ્રાપ્તિ હોવા છતાં, દેવતાના લક્ષણની અતિવ્યાપ્તિ આવતી નથી, કેમ કે તે યજ્ઞમાં યજ્ઞકર્તાને સ્વત્વની બુદ્ધિ થતી નથી, પરંતુ ઈંદ્રને જ આ મારો યજ્ઞ છે, એ પ્રકારની સ્વત્વ બુદ્ધિ થાય છે. આનાથી મૂળ લક્ષણમાં આ પ્રમાણે પરિષ્કાર પ્રાપ્ત થશે. મત્રવરદિવિષ્ઠિત્વરૂપે મળત્યેન ઉદ્દેશ્યત્વમ્ દેવતાત્વ, અને આ સ્વત્વરૂપ ફળ યજ્ઞ કરનારમાં નથી, માટે ત્યાં અતિવ્યાપ્તિ આવતી નથી. ઉત્થાન :
પૂર્વમાં કરાયેલ દેવતાના લક્ષણમાં અવ્યાપ્તિ બતાવીને તેનું નિરાકરણ કરતાં નૈયાયિક કહે છે - ટીકાર્ય -
ન ચ દેવતાત્વાતિ, મંત્ર વિતા “રૂદ્રાય દિ’ એ પ્રકારના પ્રયોગથી યજ્ઞમાં કરાતા ત્યાગમાં ઈંદ્રનું દેવતાપણું નહિ થાય, એમ ન કહેવું કેમ કે મંત્રકરણક ત્યાગાતરને લઈને પ્રસ્તુત યજ્ઞમાં ઈંદ્રનું દેવતાપણું છે.
Page #150
--------------------------------------------------------------------------
________________
૪૬૬
વિશેષાર્થ:
પ્રતિમાશતક | શ્લોક : ૩૪
નૈયાયિકના મતે જ્યારે પિતાદિ અર્થે યજ્ઞ કરાય છે, ત્યારે સ્વધાથી ત્યાગ થાય છે; અને પ્રેતને અર્પણ માટે જ્યારે યજ્ઞ કરાય છે, ત્યારે ‘નમઃ’ પદથી કરાય છે. તેથી પ્રેત અર્થે કરાતા યજ્ઞમાં મંત્ર નહિ હોવાને કા૨ણે દેવતાનું લક્ષણ પ્રેતમાં જશે નહિ, અને પિતા આદિને અર્પણ ક૨વામાં આવે છે ત્યારે ‘સ્વધા’ મંત્રરૂપ હોવાથી દેવતાનું લક્ષણ ત્યાં જશે. તેથી પિતામાં લક્ષણની અવ્યાપ્તિ દોષ નહિ આવે અને પ્રેતના લક્ષણમાં અતિવ્યાપ્તિ દોષ નહિ આવે.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, શૂદ્ર આદિ પણ પિતાને અર્પણ અર્થે યજ્ઞ કરાવે છે, પરંતુ પોતે સ્વધા આદિ પ્રયોગ કરવાના અધિકારી નહિ હોવાથી પિતા આદિને અર્પણ ક૨તી વખતે મંત્રોચ્ચારણ કરતા નથી. તેથી શૂદ્રાદિના પિતામાં દેવતાનું લક્ષણ જશે નહિ. તેથી કહે છે
-
ટીકાર્ય :
શુદ્રાવિ . મન્ત્રત્વાત્ । બ્રાહ્મણપઠિત મંત્રપણું હોવાને કારણે શૂદ્રાદિના પિતાનું દેવતાપણું છે.
*****
વિશેષાર્થ :
શૂદ્રાદિ જ્યારે પોતાના પિતાના અર્પણ અર્થે યજ્ઞ કરે છે, ત્યારે તેઓ ‘સ્વધા' પ્રયોગથી પિતાને અર્પણ કરતા નથી, પરંતુ તે વખતે બ્રાહ્મણ ‘સ્વધા’ પ્રયોગ બોલીને અર્પણ ક૨વાનું કહે છે, અને તે પ્રમાણે શૂદ્રાદિ અર્પણ કરે છે. તેથી તે સ્થાનમાં બ્રાહ્મણ વડે ઉચ્ચાર કરાયેલ અન્ય મંત્ર ન હોય તો પણ ‘સ્વધા’ રૂપ મંત્ર હોવાને કા૨ણે મંત્રક૨ણકહવિર્નિષ્ઠફળભાગીપણું દેવતાના લક્ષણમાં ૨હે છે, માટે શૂદ્રાદિના પિતામાં અવ્યાપ્તિ દોષ આવતો નથી. તેથી તે યજ્ઞના દેવતા શૂદ્રાદિના પિતા થાય છે.
ઉત્થાન :
પૂર્વમાં દેવતાનું લક્ષણ કર્યું, ત્યાં કોઈ કહે કે -‘બ્રાહ્મળાય સ્વાદ’ અહીં પણ ‘સ્વાહા’ મંત્રપૂર્વક ત્યાગ કરાય છે, તેથી બ્રાહ્મણ દેવતા નહિ હોવા છતાં બ્રાહ્મણમાં દેવતાનું લક્ષણ જશે. તેથી કહે છે
ટીકાર્ય ઃ
ब्राह्मणाय • સંમવાત્, આ પ્રકારના પ્રયોગથી બ્રાહ્મણ માટે ત્યાગ હોવા છતાં પણ સ્વાહા - એ પ્રમાણે આનું=‘બ્રાહ્માય સ્વાહા' એ પ્રયોગનું, બ્રાહ્મણના સ્વત્વનું હેતુપણું નથી; કેમ કે તેના વિના પણ=સ્વાહા વિના પણ, પ્રતિગ્રહ માત્રથી=યજ્ઞમાં અર્પણ કરાયેલ દ્રવ્યના ગ્રહણ માત્રથી, તેના= બ્રાહ્મણના, સ્વત્વનો સંભવ છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
૪૬૭
પ્રતિમાશતક | શ્લોક: ૩૪ વિશેષાર્થ:
ઈંદ્રાદિ દેવતાને ઉદ્દેશીને જ્યારે યજ્ઞ કરાય છે, ત્યારે ઈંદ્રને તે યજ્ઞમાં સ્વત્વની બુદ્ધિ થાય છે, પરંતુ તે જ યજ્ઞમાં પ્રાંતમાં બ્રાહ્મણો સ્વાદા' આ પ્રકારના પ્રયોગથી પણ આહુતિઓ અપાય છે, ત્યારે તે આહુતિથી બ્રાહ્મણને આ યજ્ઞ મારો છે, એ પ્રમાણે સ્વત્વ બુદ્ધિ થતી નથી. કેમ કે ‘ઘાદાબાય સ્વાહ' - આ પ્રકારના પ્રયોગ વગર પણ તે બ્રાહ્મણ દ્વારા કરાયેલા યજ્ઞમાં મુકાયેલી વસ્તુના પ્રતિગ્રહ માત્રથી જ= યજ્ઞમાં અર્પણ કરાયેલા દ્રવ્યોના ગ્રહણ માત્રથી જ બ્રાહ્મણને આ યજ્ઞ મેં કરાવ્યો છે, માટે મારો યજ્ઞ છે એ પ્રકારે સ્વત્વનો સંભવ છે.
પરંતુ દેવતાનું લક્ષણ મર્જરવર્નિઝનમાā=મંત્રકરણકતવિર્નિષ્ઠ ફળભાગી છે, અને આવું સ્વત્વ બ્રાહ્મણને નથી, તેથી તે યજ્ઞનો દેવતા બ્રાહ્મણ થઈ શકે નહિ. કેમ કે મંત્રપ્રયોગ વગર પણ યજ્ઞમાં અર્પણ કરાયેલ દ્રવ્યના ગ્રહણથી જ તેને સ્વત્વ થયેલ છે.
ઉત્થાન :
પૂર્વમાં દેવતાના લક્ષણમાં આવતી અવ્યાપ્તિના નિવારણ માટે કહ્યું કે, “સ્વાહા” અને “સ્વધા” અન્યતરનું જ પ્રકૃતિમાં મંત્રપણું છે, માટે બ્રાહ્મણમાં દેવતાપણું નહિ હોવા છતાં દેવતાનું લક્ષણ ઘટે છે. તેના નિવારણ માટે પૂર્વમાં સમાધાન કર્યું. હવે તે સમાધાન અન્ય પ્રકારે કરતાં કહે છે –
ટીકાર્ય :
વૃષ્ટ ..... નાષ્ટદેતુ: | અથવા અદષ્ટજનકપણાથી ત્યાગ વિશેષણીય છે, તેથી બ્રાહ્મણમાં લક્ષણ જશે નહિ; કેમ કે “સ્વાહા' એ પ્રમાણે આનાથી=“વ્રામ ય સ્વાદા’ એનાથી, બ્રાહ્મણ માટે કરાતો ત્યાગ એ અદષ્ટનું કારણ નથી. વિશેષાર્થ :
ઈંદ્રાદિ દેવોને ઉદ્દેશીને જે યજ્ઞ કરાય છે, તે યજ્ઞના અંગરૂપ આહુતિઓમાં ‘ત્રીય સ્વાદ' એ પ્રકારનો પ્રયોગ કોઈ કોઈ જગ્યાએ થાય છે, અને તે યજ્ઞથી જીવને પુણ્ય બંધાય છે, અને પુણ્ય બંધાવાના કારણે સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય છે, તેમ તૈયાયિકો માને છે. ત્યાં ઈંદ્ર માટે જે ત્યાગ કર્યો, તેનાથી પુણ્ય બંધાય છે, અને તેના કારણે સ્વર્ગાદિની પ્રાપ્તિ કે ઈંદ્રાદિ દેવતાની પ્રસાદીની પ્રાપ્તિ થાય છે; પરંતુ તેમાં બ્રાહ્મણ સ્વાદા' એ પ્રકારના પ્રયોગથી કરાયેલો ત્યાગ અદૃષ્ટજનક નથી, તેથી દેવતાના લક્ષણમાં જે ત્યાગ છે, તેનું અદષ્ટજનકત્વરૂપે વિશેષણ આપવાથી પૂર્વોક્ત દેવતાનું લક્ષણ બ્રાહ્મણમાં જશે નહિ, એ પ્રકારનો પરિષ્કાર નિયાયિક કરે છે. તેથી લક્ષણ આ પ્રમાણે પ્રાપ્ત થશે –
મંત્રકરણકતવિનિષ્ઠ જે ત્યાગ છે તે અદૃષ્ટજનક ત્યાગ ગ્રહણ કરવાનો, અન્ય ત્યાગ નહિ, તેવા ત્યાગના ફળના ભાગી જે હોય તે દેવતા છે. તેથી પ્રસ્તુતમાં મંત્રકરણકતવિનિષ્ઠ ત્યાગ ઈંદ્રાદિને ઉદ્દેશીને પણ છે અને બ્રાહ્મણને ઉદ્દેશીને પણ છે. આમ છતાં, ઇંદ્રાદિને ઉદ્દેશીને કરાયેલો ત્યાગ અદષ્ટજનક છે અને બ્રાહ્મણને ઉદ્દેશીને કરાયેલો ત્યાગ અદૃષ્ટજનક નથી, તેથી હથિર્નિષ્ઠ જે ત્યાગ અદૃષ્ટજનક છે, તેના ફળના
Page #152
--------------------------------------------------------------------------
________________
* ૪૬૮
પ્રતિમાશતકશ્લોકઃ ૩૪ ભાગી ઈંદ્રાદિ દેવો છે અને બ્રાહ્મણ નથી. આથી બ્રાહ્મણ સ્વાદ પ્રયોગથી બ્રાહ્મણને દેવતા સ્વીકારવાની આપત્તિ આવશે નહિ, તેથી દેવતાના લક્ષણની બ્રાહ્મણમાં આવતી અતિવ્યાપ્તિ દૂર થાય છે.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, કોઈ પામર જીવ મંત્ર વિના પણ ઈશ્વર માટે ત્યાગ કરે છે, તો પછી ત્યાં ઈશ્વરનું દેવતાપણું અસિદ્ધ થશે. તેથી તૈયાયિક કહે છે - ટીકાર્ય :
પામળ ... સવા પામર વડે મંત્ર વિના પણ ઈશ્વર માટે કરાતા ત્યાગમાં ઈશ્વરનું દેવતાપણું મંત્રકરણક=ત્યાગાત્તર=અન્યના ત્યાગને, ગ્રહણ કરીને અસિદ્ધ નથી. વિશેષાર્થ:
પામર જીવો અજ્ઞાનને કારણે “સ્વાહાપૂર્વક ઈશ્વરને અર્પણ કરતા નથી, અને પામર સિવાયના જીવો “સ્વાહા પૂર્વક ઈશ્વરને અર્પણ કરે છે, માટે મંત્રકરણક અન્યના ત્યાગને ગ્રહણ કરીને ઈશ્વરનું દેવતાપણું અસિદ્ધ નહિ થાય, એમ તૈયાયિક કહે છે.
ઉત્થાન :
નિયાયિકના મતે મૃતપત્નીના ઉદ્દેશથી કોઈક જીવ દેવતાને ઉદ્દેશીને યજ્ઞ કરતો હોય, તે યજ્ઞમાં વાસ્તવિક રીતે તે દેવતા અને પોતાની પત્ની બેય ઉદ્દેશ્ય છે, તેથી ત્યાં નૈયાયિકને તે યજ્ઞના દેવતા તરીકે બંને માન્ય છે. આમ છતાં, મંત્રકરણકતવિર્નિષ્ઠફલભાગિતરૂપે પત્નીને જ ઉદ્દેશ્યરૂપે સ્વીકારીને કેવલ પત્નીને જ પ્રસ્તુત યજ્ઞમાં કોઈ દેવતા કહે, અને અન્ય દેવને દેવતા ન કહે, તેથી લક્ષણનો પરિષ્કાર કરતાં નૈયાયિક જે કહે છે, તે વસ્તુ થી માંડીને રૂત્યાહુ સુધીના નૈયાયિકના દેવતાના સ્વીકારના કથનને તત્ વાત્તાપત્નત્રમ્ કહીને આ રીતે તેનું ખંડન કરે છે – ટીકાર્ય :
૩યત્વે ..... સર્જત્વા / દેવતાના લક્ષણમાં જે ઉદ્દેશ્યત્વ છે તે ઉદ્દેશ્યતાવણ્ડકાવચ્છિન્નનું ઉપલક્ષક છે, કેમ કે કેવલ પત્નીના દેવતાપણાના વારણ માટે વિશિષ્ટરૂપે ઉદ્દેશ્યપણું હોર્વેના કારણે વિશિષ્ટતું જ દેવતાપણું છે, એ પ્રમાણે તૈયાયિકો કહે છે તે બાલચેષ્ટામાત્ર છે. કેમ કે યોગીઓને ઉપાસનીય એવા વીતરાગદેવની પ્રસિદ્ધિ હોવાથી તત્રિરૂપિત=વીતરાગતિરુપિત, અહંકારમમકારાત્મક સ્વત્વનું કોઈથી પણ અર્થાત પ્રતિષ્ઠાદિ કોઈ ક્રિયાથી પણ ક્યાંય પણ અર્થાત્ સર્વત્રતઃ આધાનનો અસંભવ છે જ પણ એક-બે સ્થાનમાં પણ આધાતનો અસંભવ છે, અને સરાગી એવા ઈશ્વર દેવતાનું રાગવિડંબિતો વડે સ્વીકાર કરવા માટે યોગ્યપણું છે.
૦‘ત્યાહુ અહીં તિ’ શબ્દ ફેવતાë ..... વિશિષ્ટચેવફેવતાત્વાન્ એ સર્વકથનનો પરામર્શક છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૩૪ વિશેષાર્થ :
૪૬૯
મૃતપત્નીને ઉદ્દેશીને કરાતા યજ્ઞમાં પત્ની અને અન્ય કોઈ અભિમત દેવતા ઉદ્દેશ્ય તરીકે છે, અને ઉદ્દેશ્યતા પત્ની અને અન્ય કોઈ અભિમત દેવતા બંનેમાં છે. અને ઉદ્દેશ્યતાવચ્છેદકથી અવિચ્છિન્ન ઉદ્દેશ્યત્વ ગ્રહણ કરીએ તો પ્રસ્તુત યજ્ઞમાં પત્ની અને અન્ય દેવતા બંને ઉદ્દેશ્યરૂપે સિદ્ધ થાય. તેથી કેવલ પત્નીના દેવતાપણાનું વારણ થાય છે; અર્થાત્ પ્રસ્તુત યજ્ઞમાં માત્ર પત્ની દેવતારૂપે સિદ્ધ થતી નથી, પરંતુ પત્ની અને અન્ય દેવતા બંને દેવતારૂપે સિદ્ધ થાય છે.
અહીં વિશિષ્ટત્યેન ઉદ્દેશ્યપણું કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, ઉદ્દેશ્યતાવચ્છેદકાવચ્છિન્ન એવું ઉદ્દેશ્ય ગ્રહણ કરવાનું છે. તેથી ઉદ્દેશ્યતાવચ્છેદકાવચ્છિન્નત્વ એ વિશેષણ બન્યું અને તે વિશેષણથી વિશિષ્ટ એવું ઉદ્દેશ્ય બન્યું. અહીં વિશિષ્ટનું દેવતાપણું છે એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, કેવલ પત્નીનું દેવતાપણું નથી, અને કોઈ અન્ય દેવતાનું પણ દેવતાપણું નથી, પરંતુ ઉદ્દેશ્યતાવચ્છેદકાવચ્છિન્ન એવા વિશેષણથી વિશિષ્ટનું જ દેવતાપણું છે; અર્થાત્ પત્ની અને અન્ય કોઈ દેવતા એમ ઉભયરૂપ વિશિષ્ટનું અર્થાત્ ઉભયનું જ દેવતાપણું છે.
એ પ્રમાણે=પૂર્વમાં દેવતાનું લક્ષણ કર્યું અને પછી ત્યાં આવતા દોષોનું વારણ કરીને જે દેવતાનું લક્ષણ કર્યું એ પ્રમાણે, નૈયાયિકો કહે છે તે બાલચેષ્ટામાત્ર છે.
કહેવાનો આશય એ છે કે, નૈયાયિકના મતમાં દેવતાનું લક્ષણ ‘મંત્રજરાજ વિનિઘ્યમાશિત્વેનોદેશ્યત્વમ્’ અર્થાત્ મંત્ર જેમાં કરણરૂપ છે એવી હોમની ક્રિયાથી જે હોમ-હવન કરાય છે, તેમાં રહેલું ફળ જે દેવતાને પ્રાપ્ત થાય છે, તે દેવતા તે ફળના ભાગી છે; અને તે રીતે દેવતાને ઉદ્દેશ્ય બનાવીને જે યજ્ઞ કરાય છે, તેમાં રહેલું જે ઉદ્દેશ્યત્વ છે, તે જ દેવતાપણું છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે, મંત્રપૂર્વક હોમ કરવાથી તે હોમમાં નંખાતી વસ્તુઓ તે દેવતાને પ્રાપ્ત થાય છે, તેથી તે દેવતા તુષ્ટ થઈને ભક્તિ કરનારને વાંછિત ફળ આપે છે, એ પ્રમાણે નૈયાયિકો કહે છે તે તેઓની બાલચેષ્ટામાત્ર છે. કેમ કે યોગીઓને ઉપાસનીય એવા વીતરાગદેવની પ્રસિદ્ધિ હોવાથી વીતરાગનિરૂપિત અહંકારમમકારાત્મક સ્વત્વનું પ્રતિષ્ઠાદિ કોઈ પણ ક્રિયાથી ક્યાંય પણ આધાનનો અસંભવ છે.
કહેવાનો ભાવ એ છે કે, યોગીઓ યોગની સાધના કરનારા હોય છે, અને તેમનું પ્રયોજન સંસારથી અતીત અવસ્થા પ્રાપ્ત ક૨વાનું હોય છે. અને તેવી અવસ્થા પ્રાપ્ત કરવાનો ઉપાય વીતરાગભાવ છે, તે સર્વદર્શનસિદ્ધ પદાર્થ છે, તેથી સર્વદર્શનવર્તી યોગીઓને ઉપાસનીય વીતરાગદેવ છે. અને જે વીતરાગ હોય તેમને અહંકાર-મમકારાત્મક સ્વત્વ થઈ શકે નહિ, તેથી પ્રતિષ્ઠાદિ ક્રિયાથી કે અન્ય યજ્ઞાદિ ક્રિયાથી કોઈ પણ વીતરાગદેવની પ્રતિમામાં અહંકાર કે મમકારાત્મક સ્વત્વનું આધાન સંભવે નહિ; અર્થાત્ આ પ્રતિમા એ હું છું અને તેની આગળ જે વસ્તુઓ ધરાય છે તે મને પ્રાપ્ત થાય છે, તસ્વરૂપ અહંકાર અને મમકાર વીતરાગદેવને થતાં નથી. તેથી મંત્રકરણકહવિર્નિષ્ઠ ફળભાગી તેઓ બની શકે નહિ. તેથી ‘મંત્રરાજવિનિષ્ઠતાત્વેિનોદેશ્યત્વમ્’ એવું દેવતાનું લક્ષણ બાળચેષ્ટામાત્ર છે.
અહીં પ્રશ્ન થાય કે, વીતરાગદેવને ભલે અહંકાર-મમકાર ન થાય, પરંતુ જેઓ સરાગદેવ છે,
Q-૧૦
Page #154
--------------------------------------------------------------------------
________________
४७०
પ્રતિમાશતક | શ્લોક : ૩૪ 1 તેઓની પ્રતિષ્ઠા તેમની મૂર્તિમાં કરવામાં આવે તો તેનાથી કોઈ સ્થાને આ પ્રતિમારૂપ હું છું, અને તેમને અપાતી વસ્તુ મને (સરાગદેવને) પ્રાપ્ત થાય છે, તેવી બુદ્ધિ થાય છે. તેથી તેઓમાં ‘મંત્રરાઇવિનિષ્ઠનમાળિત્ત્વનોદ્દેશ્યત્વમ્’ આ દેવતાનું લક્ષણ જશે, તેથી તેઓ દેવતા કહેવાશે. તેથી કહે છે કે રાગવિડંબિતોએ જ સરાગદેવતાને દેવ તરીકે સ્વીકા૨વા યોગ્ય છે, રાગદશાથી પર થવાની ઈચ્છાવાળા યોગીઓ તેવા દેવતાને દેવતારૂપે સ્વીકારતા નથી.
આથી તૈયાયિકોએ કરેલ દેવતાનું લક્ષણ બાલચેષ્ટારૂપ છે; કેમ કે યોગીઓને પૂજનીય એવા સાચા દેવતામાં એ લક્ષણ જતું નથી, અને તુચ્છ એવા સરાગી દેવતામાં જાય તેવું લક્ષણ કરીને નૈયાયિકે પોતાની મૂર્ખતાનું જ પ્રદર્શન કર્યું છે.
અહીં વિશેષ એ છે કે, પૂર્વમાં નૈયાયિકે જે દેવતાનું લક્ષણ કર્યું, તે બાલચેષ્ટારૂપ છે, અને તેમાં યોગીનાં ...થી... અમ્યુવનન્તુમર્હત્વાર્ । સુધી હેતુ છે, અને આ રીતે ઉપાસક આત્માને દેવતારૂપે ઉપાસનીય વીતરાગ જ બની શકે. અને નૈયાયિકે જે લક્ષણ કર્યું, તેમાં વિર્નિષ્ઠ ફળ સ્વત્વ છે તેમ કહ્યું, તેનાથી નક્કી થાય છે કે જે દેવતાને ઉદ્દેશીને હોમ કરાય છે, તે દેવતાને ત્યાં સ્વત્વની બુદ્ધિ થાય છે, અને નૈયાયિક તે દેવને જ દેવતા કહે છે. પરંતુ વીતરાગને કોઈ તેમના નિમિત્તે યજ્ઞ કરે તેમાં સ્વત્વ બુદ્ધિ સંભવી શકે નહિ, તેથી કરીને નૈયાયિકનું લક્ષણ વીતરાગદેવતામાં ઘટે નહિ, પરંતુ સરાગદેવતામાં જ સંભવી શકે. અને જે લોકો સંસારમાં ભૌતિક પદાર્થના અર્થી છે, તેવા રાગથી વિડંબિત જીવો જ એવા સરાગદેવતાની ઉપાસના કરે; પરંતુ યોગીઓ કરે નહિ. તેથી તૈયાયિકનું તે લક્ષણ અનુચિત ચેષ્ટારૂપ છે, એ પ્રકારનો આશય છે.
ઉત્થાન :
નૈયાયિકના દેવતાના લક્ષણના કથન પૂર્વે તેવતાત્વ વીતરાપત્યું' એ કથનથી નિશ્ચયનયને આશ્રયીને વીતરાગને દેવતારૂપે ગ્રંથકારે સ્થાપન કરેલ. હવે નૈયાયિકે કરેલ લક્ષણમાં અસંગતિ બતાવીને તેની સદશ વીતરાગદેવમાં ઘટે તેવું લક્ષણ વ્યવહારનયને આશ્રયીને બતાવતાં કહે છે -
અથવા
શાસ્ત્રમાં ભગવાનની પૂજા કરતી વખતે મંત્રપૂર્વક ફળ-નૈવેદ્ય આદિ ધરાવવાની વિધિ છે, અને મંત્રપૂર્વક કરાતી ત્યાગની ક્રિયામાં વિશેષ ફળ પ્રાપ્ત થાય છે, તેને સામે રાખીને દેવતાનું લક્ષણ વ્યવહારનયથી બતાવતાં કહે છે –
ટીકા ઃ
वीतरागोद्देशेन कृतात्समन्त्रात्कर्मणोऽध्यवसायानुरोधिफलाभ्युपगमे तु मन्त्रकरणकोपासनेतिकर्त्तव्यतालम्बनत्वमेव देवतात्वमिति युक्तम् । संसारिदेवत्वं च देवगतिनामकर्मोदयवत्त्वम्, संसारिषु संसारगामिनामितरेषु चेतरेषां भक्तिः स्वरससिद्धेति योगतन्त्रप्रसिद्धम् । तदुक्तं योगदृष्टिसमुच्चये -
Page #155
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક / શ્લોકઃ ૩૪
'संसारिषु हि देवेषु भक्तिस्तत्कायगामिनाम् । - તવતીને પુન: તત્ત્વ તવતતાર્થયનાન્' ( વ-૨૨૨) તિ ..
स्वाहास्वधान्यतरस्यैव मन्त्रत्वमित्ययमपि नैकान्तो, मन्त्रन्यासे नमःपदस्यापि तत्त्वश्रवणात्। तदुक्तम् -
'मन्त्रन्यासश्च तथा प्रणवनमःपूर्वकं च तन्नाम।
मन्त्रः परमो ज्ञेयो, मननत्राणे ह्यतो नियमात् ।। (षोडशक ७ श्लोक-११) इति । ટીકાર્ચ -
વીતરાધેશન .....યુત્તન્વીતરાગને ઉદ્દેશીને અર્થાત વીતરાગની ભક્તિને ઉદ્દેશીને, કરાયેલા મંત્રસાહિત કર્મથી=ક્રિયાથી, અધ્યવસાયઅનુરોધી ફળ સ્વીકાર કરાયે છતે, મંત્રકરણક ઉપાસનારૂપ ઈતિકર્તવ્યતાનું આલંબન વીતરાગ છે, અને તેમાં રહેલું આલંબનત્વ જ દેવતાપણું છે, એ પ્રમાણે યુક્ત છે દેવતા લક્ષણરૂપે યુક્ત છે. વિશેષાર્થ :
કોઈ જીવને વીતરાગતાનો થોડો પણ યથાર્થ બોધ હોય, તેથી વીતરાગદેવ જ ઉપાસનીય છે તેવી બુદ્ધિ થાય; અર્થાત્ તેમની ઉપાસના કરીને ક્રમસર વીતરાગભાવને હું પ્રાપ્ત કરીશ, તેવી બુદ્ધિ પ્રાપ્ત થાય. તેથી તેમની ઉપાસના માટે જ્યારે યત્નવાળો બને, ત્યારે તે જીવ વીતરાગના ઉદ્દેશથી ભક્તિકર્મ કરે છે; અને તે ભક્તિકર્મ શાસ્ત્રમાં કહેલા મંત્રપૂર્વક કરતો હોય, જેમ પુષ્પ-ફળાદિની પૂજાને પૂજાની વિધિમાં બતાવેલા મંત્રપૂર્વક કરતો હોય, ત્યારે વીતરાગભાવ પ્રત્યે પ્રસર્પણવાળો અધ્યવસાય થાય છે; અથવા વીતરાગ પ્રત્યેના રાગના અતિશયવાળો અધ્યવસાય થાય છે, તેને અનુસાર ફળ સ્વીકારવામાં આવે છે, ત્યારે દેવતાનું લક્ષણ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે –
મંત્રકરણ છે જેમાં એવી ભગવદ્ભક્તિરૂપ ઉપાસના એ જ તેને કર્તવ્યરૂપે ભાસે છે; અર્થાત્ મંત્રપૂર્વકની ભગવદ્ભક્તિ જ મારે કેવલ કર્તવ્ય છે, એ પ્રકારની બુદ્ધિ થાય છે, તેથી તે બુદ્ધિપૂર્વક ભક્તિક્રિયા કરે છે; અને તે ભક્તિક્રિયાનું આલંબન જે ઋષભાદિ તીર્થકરો છે, તેમાં રહેલું આલંબનત્વ જ દેવતાપણું છે.
અહીં વિશેષ એ છે કે, નિશ્ચયનયથી અધ્યવસાયને અનુરૂપ જ ફળ થાય છે, પરંતુ વ્યવહારનયને આશ્રયીને વીતરાગને ઉદ્દેશીને કરાયેલ મંત્રપૂર્વકની ક્રિયાથી અધ્યવસાયમાં ભેદ પડે છે; અર્થાત્ મંત્રોચ્ચાર વગર કોઈ વીતરાગની ઉપાસના કરતો હોય, એના બદલે મંત્રોચ્ચારપૂર્વક વિતરાગની ઉપાસના કરે, ત્યારે અધ્યવસાયમાં તે મંત્રકૃત અતિશયતા થાય છે; અને તેને અનુરૂપ જ વ્યવહારનય ફળવિશેષ સ્વીકારે છે. તેને સામે રાખીને મન્નક્કર ...થી.. માનવુનત્વમ્ સુધી પ્રસ્તુતમાં દેવતાનું લક્ષણ કરેલ છે.
આનાથી એ ફલિત થયું કે, સાધના કરીને વીતરાગતાને પામેલ તીર્થંકરનો આત્મા વ્યવહારનયથીદેવતા
Page #156
--------------------------------------------------------------------------
________________
૪૭૨
પ્રતિમાશતક | શ્લોક : ૩૪ છે, અને વીતરાગતાને પામેલ તીર્થંકરનો આત્મા જ ઉપાસકને આલંબનરૂપ હોવાથી તેમાં રહેલું આલંબનત્વ દેવતાપણું છે. અને નિશ્ચયનયથી વિચારીએ તો પોતાના આત્મામાં રહેલી વીતરાગતા જ દેવતાપણું છે, અને તેને જ સામે રાખીને પૂર્વે કહેલ કે દેવતોદ્દેશેન ત્યાગ નિશ્ચયથી આત્મોદ્દેશેન જ છે.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, યોગીઓને વીતરાગદેવ જ ઉપાસના કરવા યોગ્ય છે તેમ કહ્યું, પરંતુ જે સંસારમાં દેવભવને પામેલા છે, તેવા દેવોને તેમની પ્રતિમા આગળ જે ધ૨વામાં આવે છે, તેમાં તે દેવોને મમકારબુદ્ધિ થાય છે, તેથી ખુશ થઈને ભક્તને ઈષ્ટફળ આપે છે. તેથી તૈયાયિકોએ જે લક્ષણ કર્યું કે, મંત્રજરાજ વિર્નિષ્ઠતમત્તેન ઉદ્દેશ્યત્વે આ લક્ષણ સંસારી દેવોમાં સંગત થઈ જશે. તેથી કહે છે -
ટીકાર્ય :
संसारिदेवत्वं પ્રસિદ્ધમ્ | સંસારી દેવોમાં દેવત્વ છે, તે દેવગતિનામકર્મના ઉદયવત્ત્વરૂપ= ઉદયરૂપ, છે. સંસારી દેવોમાં સંસારગામી જીવોને ભક્તિ છે, અને ઈતરમાં=વીતરાગમાં, ઈતરને= સંસારથી અતીતગામી એવા યોગીઓને, ભક્તિ સ્વરસસિદ્ધ છે; અર્થાત્ સ્વાભાવિક રીતે સિદ્ધ છે, એ પ્રમાણે યોગતંત્રમાં પ્રસિદ્ધ છે.
વિશેષાર્થ :
નૈયાયિકોએ કરેલું દેવતાનું લક્ષણ સંસારી દેવોમાં જોકે ઘટે છે, પરંતુ પ્રસ્તુતમાં યોગીઓને ઉપાસનીય એવા દેવનું જ લક્ષણ કરેલ છે. સંસારથી અતીતગામી એવા યોગીઓને વીતરાગદેવમાં જ ભક્તિ હોય છે, તેથી યોગીઓને ઉપાસનીય તરીકે અમે કરેલા લક્ષણવાળા જ દેવતા છે અન્ય નહિ, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. ‘તવુ’ થી તેમાં સાક્ષી આપતાં કહે છે -
ટીકાર્યઃ
તવ્રુત્ત - યોગદૃષ્ટિ સમુચ્ચયમાં તે કહેલ છે, અર્થાત્ સંસારી દેવોમાં સંસારગામી જીવોની અને ઈતરમાં ઈતરોની ભક્તિ સ્વાભાવિક સિદ્ધ છે, તે કહેલ છે
-
संसारिपु અતીતાર્થયાયનાન્ તિ । ખરેખર સંસારી દેવોને વિષે તત્કાયગામીઓની=દેવકાયગામીઓની, ભક્તિ છે. વળી તદતીત તત્ત્વમાં અર્થાત્ સંસારાતીત તત્ત્વમાં, તદતીતાર્થગામીઓની=મોક્ષગામીઓની, ભક્તિ હોય છે. છ ‘રૂતિ’ શબ્દ યોગદૃષ્ટિના સાક્ષીપાઠની સમાપ્તિસૂચક છે.
ઉત્થાન :
નૈયાયિકે પૂર્વમાં કહેલ કે ‘સ્વાહા’ અને ‘સ્વધા’નું જ મંત્રપણું છે, અને ‘નમઃ’ પદનું મંત્રપણું નથી, આથી જ નમઃ પદના ત્યાગથી પ્રેતને અપાય છે, માટે પ્રેતનું દેવતાપણું નથી. એ કથનથી એ પ્રાપ્ત થાય કે નમઃ
Page #157
--------------------------------------------------------------------------
________________
૪૭૩
પ્રતિમાશતક | શ્લોક: ૩૪ પદથી શાસ્ત્રમાં જે પ્રયોગો થાય છે, ત્યાં દેવતાપણું નથી એમ સિદ્ધ થાય અને તેમ સિદ્ધ થવાથી પ્રણવ અને નમસ્કારપૂર્વક ઋષભાદિ દેવોને પણ જિનબિંબના ન્યાસમાં નમસ્કાર કરવામાં આવે છે, તેથી જિનપ્રતિમાને દેવતા કહી શકાય નહિ. અને શાસ્ત્રમાં ‘ૐ નમઃ 2પમાય ઈત્યાદિને મંત્રરૂપે સ્વીકારેલ છે, તે પણ સંગત થશે નહિ. તેથી કહે છે - ટીકાર્ય :--
સ્વાદી ....... તત્ત્વવત્ / સ્વાહા, સ્વધા અત્યતરનું જમંત્રપણું છે, એ પ્રમાણે આ પણ એકાંત નથી, કેમ કે મંત્રચાસમાં તમઃ પદના પણ તત્ત્વનું અર્થાત્ મંત્રત્વનું શ્રવણ છે. તદુર્થી તેમાં ષોડશકની સાક્ષી આપતાં કહે છે –
તલુન્ - તે કહે છે, અર્થાત્ નમ: પદનું પણ મંત્રત્વરૂપે શ્રવણ છે તે કહે છે -
ચાસગ્ન .... નિયમાન્ II રૂતિ | અને તથાકતે પ્રકારના, પ્રતિષ્ઠારૂપે કારિતવ્યપણાથી-કરાવવા યોગ્યપણાથી, અભિપ્રેત એવા જિનબિલમાં મંત્રયાસ કરવો, અને પ્રણવ અને નમઃપૂર્વક તેમનું નામ=ભગવાનનું નામ, પરમ મંત્ર જાણવો. જે કારણથી આનાથી=પ્રણવ અને નમઃપૂર્વકના ભગવાનના નામથી, નક્કી મનન અને ત્રાણ=જ્ઞાન અને રક્ષણ થાય છે.
‘તિ’ શબ્દ ષોડશકતા પાઠની સમાપ્તિસૂચક છે. ષોડશકના સાક્ષીપાઠમાં ઘતો શબ્દ છે તેમાં દિ' શબ્દ છે, તેનો અર્થ ષોડશકની ટીકામાં ‘પતા' કરેલ છે.
ઉત્થાન :
મીમાંસક દેવતાનું સ્વરૂપ કેવું સ્વીકારે છે તે કહે છે - ટીકા :
मीमांसकस्तु-इन्द्रविश्वेतनस्य सतोऽपि न देवतात्वम्, तद्धि देशनादेशितचतुर्थ्यन्तपदनिर्देश्यत्वम् । 'ब्राह्मणाय दद्यात्' इत्यादौ ब्राह्मणादेदेवतात्ववारणाय देशनादेशितेति । देशना वेदः, तेन यत्र यागे हविषि वा चतुर्थ्यन्तपदनिर्देश्यतया यो बोधितः, स तत्र ‘देवता । ऐन्द्रं दधि भवति' इत्यादौ देवतातद्धितविधानादिन्द्रोऽस्य देवतेत्यर्थो, देवतात्वमत्र चतुर्थ्यन्तपदनिर्देश्यत्वमेवेति नान्योन्याश्रयः । ‘इन्द्राय स्वाहा' इत्यादौ चतुर्थ्या देशनादेशितचतुर्थ्यन्तपदनिर्देश्यत्वमर्थः, इन्द्रपदं स्वपरं तादृशनिदेश्यत्ववदिन्द्रपदकत्याग इति वाक्यार्थः । अत एव ब्राह्मणाय स्वाहेत्यादिर्न प्रयोग:, स्वाहादिपदयोगे देवताचतुर्थ्या एव साधुत्वेन ब्राह्मणादेर्निरुक्तदेवतात्वाभावात्, तत्र हि सम्प्रदानत्वबोधकचतुर्युव, अत एव पृथक् सूत्रप्रणयनमपि । 'आकाशाय स्वाहा' इत्यादौ सम्प्रदानचतुर्थ्यभावेऽपि 'नमः स्वस्ति' इत्याद्युपपदचतुर्थीसंभवः, मन्त्रलिङ्गादिना च यत्र देवतात्वावगमस्तत्र ततस्तथा श्रुत्युन्नयनाद्
Page #158
--------------------------------------------------------------------------
________________
४७४
प्रतिमाशs | Rels : 38 देशनादेशितत्वम् । इत्थमेवेन्द्राय स्वाहेत्येव प्रयोगः, न तु शक्राय स्वाहेति पर्यायान्तरेणापि इति अचेतनैव देवता । यद् 'अग्नये प्रजापतये चैत्यादौ देवताद्वयकल्पने गौरवाद् वाक्यभेदप्रसङ्गाच्चचकारबलाच्च विशिष्टस्यैव देवतात्वं, 'अग्निप्रजापतिभ्यां स्वाहा' इत्येव प्रयोगः । धृतिहोमे धृतित्वादेर्देवतात्वरक्षायै चतुर्थ्यन्तमितिचतुर्थ्यन्ततेत्यर्थकम्, 'धृतिः स्वाहा' इत्यादौ प्रथमाया एव चतुर्थ्यर्थविधानात् । अथ देवतोद्देशेन हविस्त्यागो देवतानिष्ठकिञ्चिज्जनकः तत्स्वरूपाजनकत्वे सति तदुद्देशेन क्रियमाणत्वात्, ब्राह्मणोदेश्यकत्यागवत्, घृतोद्देशेन क्रियमाणे दध्नि व्यभिचारवारणाय सत्यन्तम्, तच्च परिशेषात् स्वामित्वादि, इति सिद्धं देवताचैतन्यमिति चेत् ? न, अप्रयोजकत्वात्, तनिष्ठकिञ्चिज्जननाय क्रियमाणत्वस्यौपाधिकत्वाच्च, न हि हविस्त्यागो देवतानिष्ठकिञ्चिदुद्देशेन क्रियते किन्तु स्वनिष्ठफलोद्देशेन । 'शिवाय गां दद्यात्' इत्यादौ तूद्देश्यत्वे भाक्ता चतुर्थी, ददातिस्त्यागमात्रपर इति नानुपपत्तिरित्याह । टीमार्थ :
__मीमांसकस्तु ..... निर्देश्यत्वम् । 4जी भीमांस 3 छ । यता त विद्यमान ५ द्र વિશ્વેતનનું દેવતાપણું નથી; જે કારણથી દેશનાદેશિત ચતુર્થત પદથી નિર્દેશ્યત્વ તે દેવતાપણું, છે.
० तद्धि मी 'हि' १७६ यस्मा छे. विशेषार्थ :
મીમાંસક ચતુર્મન્ત પદથી નિર્દેશ્ય ઈંદ્રાદિ પદને દેવતા તરીકે સ્વીકારે છે, અને કહે છે કે, ઈંદ્ર विश्वतन साविता ३५ डोवा छतi यशाम उपास्य३५ द्रादि देवता नथी, परंतु ‘इन्द्राय स्वाहा' इत्यादि પદથી જ્યારે યજ્ઞ કરાય છે, ત્યારે ઈંદ્રાદિ પદો જ યજ્ઞમાં ઉપાસ્યરૂપ દેવતા છે, પરંતુ સ્વર્ગમાં રહેલ ઈંદ્ર દેવતારૂપ હોવા છતાં ઉપાસ્ય દેવતા નથી. उत्थान :
દેવતાના લક્ષણમાં દેશનાદેશિત વિશેષણ આપવાનું પ્રયોજન કહે છે – टीमार्थ :
ब्राह्मणाय ..... देशनादेशितेति । 'ब्राह्मणाय दद्यात्' त्यामा प्रान विताना वार માટે દેશનાદેશિત એ પ્રકારે વિશેષણ પદ છે.
હવે લક્ષણમાં દેશનાદેશિત પદાર્થ શું છે તે સ્પષ્ટ કરતાં કહે છે -
देशना= ...... देवता । शना मात् , तना 43=d६ 43, हे याराम विमा यतुत પદ નિર્દેશ્યપણા વડે કરીને જે ઈંદ્રાદિ પદ બોધિત છે, તે ઈંદ્રાદિ પદ ત્યાં અર્થાત્ તે યાગમાં, દેવતા છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
તિમાશતક | શ્લોકઃ ૩૪
૪૭૫ વેદ વડે જે યજ્ઞમાં કે હવિષમાં ચતુર્મન્ત પદ દ્વારા બનાવાયેલ હોય તે ચતુર્થ્યન્ત પદ જ તે યજ્ઞમાં દેવતા છે.
ઉત્થાન :
મીમાંસક દેવતાનું જે લક્ષણ કર્યું તેનાથી ‘જેન્દ્ર ધ મવતિ'=ઈંદ્રસંબંધી દધિયજ્ઞ થાય છે, એ બતાડવા માટે વપરાયેલ વેદવાક્યમાં રહેલ રૂદ્ધ ધ મવતિ' એ પ્રકારના વચનપ્રયોગમાં, ઈન્દ્રપદ યજ્ઞના દેવતારૂપે સિદ્ધ થાય ત્યારે ઈંદ્રસંબંધી દધિયજ્ઞ સિદ્ધ થાય. અને ઈંદ્રસંબંધી દધિયજ્ઞ સિદ્ધ થાય ત્યારે પ્રસ્તુત દધિયજ્ઞના દેવતારૂપે ઈંદ્રપદ સિદ્ધ થાય. આ રીતે અન્યોન્યાશ્રય દોષ આવે છે. તેના નિવારણ માટે કહે છે – ટીકાર્ય :
હેન્દ્ર...નાચોચાય: ઈંદ્રસંબંધી દધિયજ્ઞ થાય છે, ઈત્યાદિમાં=ઈત્યાદિ વાક્યમાં, દેવતાતદ્ધિતનું વિધાન હોવાથી ઇંદ્ર આનો આ દધિયજ્ઞનો, દેવતા છે, એ પ્રકારનો અર્થ‘રેન્દ્ર મસિ’ એ વાક્યનો છે. અહીં આ યજ્ઞમાં, ચતુર્થતપદનિર્દેશ્યત્વ જદેવતાપણું છે. એથી અન્યોન્યાશ્રય દોષ નથી. વિશેષાર્થ :
એ પદમાં વ્યાકરણ પ્રમાણે દેવતા તદ્વિતનો પ્રત્યય છે. તેથી ઈંદ્ર સંબંધી દધિ થાય છે, એ વાક્યથી, દેવતાતદ્ધિતના પ્રત્યયના કારણે એ અર્થ પ્રાપ્ત થાય કે, આ દધિયજ્ઞનો ઈંદ્ર દેવતા છે. અને તે દધિયજ્ઞમાં દેવતાપણું શું છે, તે બતાવે છે કે, ચતુર્મન્ત પદથી નિર્દેશ્યત્વ જ દેવતાપણું છે; અર્થાતું પેન્દ્ર ધિ મવતિ એ વાક્યમાં ચતુર્થ્યન્ત પદ નથી, પરંતુ જ્યારે દધિયજ્ઞ કરાય છે ત્યારે રૂદ્રાય સ્વાહ એ પ્રકારના પદથી જ ઈન્દ્રપદનો નિર્દેશ કરાય છે, અને તે જ દેવતાપણું છે, અને તે દેવતા સંબધી દધિયજ્ઞ છે. એ પ્રકારે કહેવાથી અન્યોન્યાશ્રય પ્રાપ્ત થાય નહિ, તે આ રીતે –
દેવતાતદ્ધિતના પ્રત્યયથી જ ઈન્દ્રનું દેવતાપણું સિદ્ધ થઈ ગયું, અને તેથી જ્યારે ઈન્દ્ર સંબધી દધિ થાય છે, એમ કહ્યું એનાથી એ ફલિત થાય છે કે, ઈન્દ્રપદરૂપ જે દેવતા છે, તેનો આ દધિયજ્ઞ છે. તેથી પૂર્વમાં બતાવેલ અન્યોન્યાશ્રયની પ્રાપ્તિ થાય નહિ. ઉત્થાન :
આ રીતે હેન્દ્ર ધિ મતિ' માં આવતા અન્યોન્યાશ્રયનું નિરાકરણ કરીને દધિયજ્ઞમાં થતા “રૂદ્રાય સ્વાદા' એ પ્રકારના પ્રયોગનો શાબ્દબોધ શું છે ? કે જેથી તેના દ્વારા દેવતાના લક્ષણની પ્રાપ્તિ થાય ? તે બતાવવા માટે કહે છે – ટીકાર્થ
...... , રૂાસ્વાદા' ઇત્યાદિમાં ચતુર્થીથીઅર્થાત કેવલ ચતુર્થી વિભક્તિથી દેશનાદેશિત ચતુર્થત્ત પદનિર્દેશ્યત્વરૂપ અર્થ છે. ઈન્દ્રપદ સ્વપર છે અર્થાત્ પ્રસ્તુતાસ્વાદ પ્રયોગમાં ઈંદ્ર પદ ઈન્દ્રપદનો જવાચક છે, પરંતુ ઈન્દ્ર દેવતાનો અર્થાત્ સ્વર્ગમાં રહેલા ઈન્દ્ર દેવતાનો વાચક નથી.
Page #160
--------------------------------------------------------------------------
________________
૪૭
પ્રતિમાશતક | શ્લોક: ૩૪ ઉત્થાન :
આ રીતે ફાયપદમાં રહેલી ચતુર્થી વિભક્તિ અને ઈદ્રપદનો અર્થ કરીને હવે ‘સ્વાહા'પદનો અર્થ કરે છે - ટીકાર્ય :
તાદૃશ .... વાવાર્થ ! તેવા પ્રકારના નિર્દેશ્યત્વવાળું ઈંદ્રપદ,ત્યાગ એ સ્વાહાનો અર્થ છે, અર્થાત્ દેશનાદેશિત ચતુર્થત પદથી નિર્દેશ્યત્વવાળું ઈંદ્રપદ છે; અને તે ઈંદ્રપદને ઉપાસ્યરૂપે સ્વીકારીને જે ત્યાગ કરાય છે, તે ઈંદ્રપદકત્યાગ છે, અને તે સ્વાહાનો અર્થ છે. અને “તિ’ શબ્દ “હુંકાય સ્વાહા' થી માંડીને ઈંદ્રપદકત્યાર સુધીના અર્થનો પરામર્શક છે, અને તે વાક્યર્થ છે; અર્થાત ફાયર સ્વાદમાં એ પ્રકારના વાક્યનો અર્થ છે.
સત વ » વતુર્થ્યવ, આથી કરીને જ અર્થાત્ પૂર્વમાં તાદશ નિર્દેશ્યત્વવત્ ઈન્દ્રાદિપદત્યાગ એ સ્વાહાનો અર્થ છે એમ કહ્યું. આથી કરીને જ. દિધા સ્વાદા' ઈત્યાદિ પ્રયોગ થઈ શકે નહિ; કેમ કે સ્વાહા આદિ પદના યોગમાં દેવતાચતુર્થીનું સાધુપણું હોવાને કારણે બ્રાહ્મણાદિમાં નિરૂક્ત દેવતાપણાનો અભાવ છે અર્થાત્ દેશનાદેશિત ચતુર્થતપદનિર્દેશ્યત્વરૂપ દેવતાપણાનો અભાવ છે. જે કારણથી ત્યાં બ્રાહ્મણાદિમાં સંપ્રદાનવિષયક ચતુર્થી જ છે.
૦ દિ યસ્માદર્થક છે. વિશેષાર્થ:
મીમાંસક મત પ્રમાણે સ્વાહાદિ પદનો પ્રયોગ દેવતાચતુર્થીમાં જ થઈ શકે, જ્યારે બ્રાહ્મણ' એ પ્રકારની ચતુર્થી સંપ્રદાન અર્થમાં જ થઈ શકે અર્થાત્ બ્રાહાય યાત્’ એ પ્રકારના પ્રયોગમાં સંપ્રદાન અર્થક ચતુર્થી છે, તે જ થઈ શકે, પરંતુ સ્વાહા આદિ પ્રયોગમાં જે દેવતાચતુર્થી વપરાય છે, તે બ્રાહ્મણમાં થઈ શકે નહિ, કેમ કે મીમાંસકે જે દેવતાનું લક્ષણ કર્યું છે તે બ્રાહ્મણમાં ઘટતું નથી. ટીકાર્ય :
લત ...સૂત્રપ્રાથનમાં આથી કરીને જ અર્થાત્ દેવતાચતુર્થી સ્વાહા આદિ પ્રયોગમાં થાય છે અને અન્યત્ર સંપ્રદાન અર્થક ચતુર્થી પ્રયોગ છે આથી કરીને જ વ્યાકરણમાં પૃથફ સૂત્ર પ્રણા ન પણ છે, અર્થાત્ બે ચતુર્થીને જુદી બતાવવા માટે એક સૂત્રથી ન કહેતાં અલગ સૂત્રની રચના પણ કરેલી છે.
- ૦૧સૂત્રપ્રણયનમપિ' અહીં કવિ' થી એ સમુચ્ચય કરેલ છે કે દેવતાચતુર્થી અને સંપ્રદાન ચતુર્થી જુદી તો છે જ, પરંતુ તે બતાવવા માટે સૂત્ર રચના પણ અલગ કરી છે. ઉત્થાન :
અહીં પૂર્વમાં કહ્યું કે બ્રાહUTય સ્વાદા એ પ્રયોગ થઈ શકે નહિ. તેથી કોઈને શંકા થાય કમાવકાશ સ્વાદ એ પ્રકારનો પ્રયોગ તો સંભળાય છે, અને ત્યાં સંપ્રદાન ચતુર્થી થઈ શકે નહિ. તેથી તેની સંગતિ બતાવતાં કહે છે -
Page #161
--------------------------------------------------------------------------
________________
૪
.
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૪ ઉત્થાન :
આ રીતે રુદ્રા પદમાં રહેલી ચતુર્થીવિભક્તિ અને ઈદ્રપદનો અર્થકરીને હવે ‘સ્વાહા'પદનો અર્થ કરે છે - ટીકાર્ય :
તાશ .... વાવાર્થક ! તેવા પ્રકારના નિર્દયત્વવાળું ઈંદ્રપદત્યાગ એ સ્વાહાનો અર્થ છે, અર્થાત્ દેશનાદેશિત ચતુર્થત પદથી નિર્દેશ્યત્વવાળું ઈંદ્રપદ છે; અને તે ઈંદ્રપદને ઉપાસ્યરૂપે સ્વીકારીને જે ત્યાગ કરાય છે, તે ઈંદ્રપદકત્યાગ છે, અને તે સ્વાહાનો અર્થ છે. અને ‘ત’ શબ્દ દાય સ્વાહા' થી માંડીને ઈંદ્રપદત્યાગ સુધીના અર્થનો પરામર્શક છે, અને તે વાક્યર્થ છે; અર્થાત્ રૂાય સ્વદા એ પ્રકારના વાક્યનો અર્થ છે.
કત પુર્વ .... વાગ્યેવ, આથી કરીને જ અર્થાત્ પૂર્વમાં તાદશ નિર્દેશ્યત્વવત્ ઈન્દ્રાદિપદત્યાગ એ સ્વાહાનો અર્થ છે એમ કહ્યું, આથી કરીને જ, ત્રાહિમ સ્વાદા' ઈત્યાદિ પ્રયોગ થઈ શકે નહિ; કેમ કે સ્વાહા આદિ પદના યોગમાં દેવતાચતુર્થીનું સાધુપણું હોવાને કારણે બ્રાહ્મણાદિમાં નિરૂક્ત દેવતાપણાનો અભાવ છે અર્થાત્ દેશનાદેશિત ચતુર્થત્તપદનિર્દેશ્યત્વરૂપ દેવતાપણાનો અભાવ છે. જે કારણથી ત્યાં બ્રાહ્માદિમાં સંપ્રદાનવિષયક ચતુર્થી જ છે.
૦ દિ' યસ્માદર્થક છે. વિશેષાર્થ –
મીમાંસક મત પ્રમાણે સ્વાહાદિ પદનો પ્રયોગ દેવતાચતુર્થીમાં જ થઈ શકે, જ્યારે ગ્રાહત' એ પ્રકારની ચતુર્થી સંપ્રદાન અર્થમાં જ થઈ શકે અર્થાત્ બ્રાહ્મય ર’િ એ પ્રકારના પ્રયોગમાં સંપ્રદાન અર્થક ચતુર્થી છે, તે જ થઈ શકે, પરંતુ સ્વાહા આદિ પ્રયોગમાં જે દેવતાચતુર્થી વપરાય છે, તે બ્રાહ્મણમાં થઈ શકે નહિ, કેમ કે મીમાંસકે જે દેવતાનું લક્ષણ કર્યું છે તે બ્રાહ્મણમાં ઘટતું નથી. ટીકાર્ય :
ઉત્તવ સૂત્રપ્રણયનમ િ આથી કરીને જ અર્થાત્ દેવતાચતુર્થી સ્વાહા આદિ પ્રયોગમાં થાય છે અને અન્યત્ર સંપ્રદાન અર્થક ચતુર્થી પ્રયોગ છે આથી કરીને જ વ્યાકરણમાં પૃથફ સૂત્ર પ્રણાલ પણ છે, અર્થાત્ બે ચતુર્થીને જુદી બતાવવા માટે એક સૂત્રથી ન કહેતાં અલગ સૂત્રની રચના પણ કરેલી છે.
o‘સૂત્રપ્રણયનમાં અહીં ‘' થી એ સમુચ્ચય કરેલ છે કે દેવતાચતુર્થી અને સંપ્રદાન ચતુર્થી જુદી તો છે જ, પરંતુ તે બતાવવા માટે સૂત્ર રચના પણ અલગ કરી છે. ઉત્થાન :
અહીં પૂર્વમાં કહ્યું કેદ્રાદય સ્વદા એ પ્રયોગ થઈ શકે નહિ. તેથી કોઈને શંકા થાય કમાવાશાય સ્વાહી એ પ્રકારનો પ્રયોગ તો સંભળાય છે, અને ત્યાં સંપ્રદાન ચતુર્થી થઈ શકે નહિ. તેથી તેની સંગતિ બતાવતાં કહે છે -
Page #162
--------------------------------------------------------------------------
________________
૪૭૭
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૪ ટીકાર્ય :
ડારાય ....... વતુર્થાંમ:, ‘લાશ સ્વાદ' ઈત્યાદિમાં સંપ્રદાન ચતુર્થીના અભાવમાં પણ નમ:, સ્વસ્તિ ઈત્યાદિમાં ઉપપદ ચતુર્થીનો સંભવ છે. વિશેષાર્થ :
અહીં નમ:, સ્વસ્તિ ઈત્યાદિમાં “આદિ' પદથી ' નું ગ્રહણ કરવાનું છે. તેથી ‘સવાશાય સ્વાહા' ઈત્યાદિમાં ‘આકાશ' સંપ્રદાન થઈ શકે નહિ. તેથી ત્યાં સંપ્રદાન ચતુર્થીનો અભાવ છે, તો પણ ઉપપદ ચતુર્થીનો સંભવ છે.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, તો ‘રૂદ્રાય સ્વાહા' માં પણ ઉપપદ ચતુર્થી છે અને સારાશાય ત્યાદા માં પણ ઉપપદ ચતુર્થી છે, પરંતુ રૂદ્રાય સ્વાદ માં જેમ ઈંદ્ર દેવતા બને છે, તેમ શાય સ્વાહ માં આકાશપદ દેવતા બનતા નથી, તે કેવી રીતે નક્કી થઈ શકે ? તે બતાવવા અર્થે કહે છે. ટીકાર્ય :
મંત્ર.... રેશનાશિતત્વમ્ ! અને મંત્રલિંગાદિથી જ્યાં દેવતાપણાનો અવગમ છે, ત્યાં અર્થાત્ તે પ્રયોગમાં અર્થાત્ ફુન્દ્રાય સ્વાહા ઈત્યાદિ પ્રયોગમાં, તે પ્રકારની શ્રુતિનું ઉન્નયત થાય છે; અર્થાત્ ઈંદ્રાદિને દેવતા કહેનારી કોઈક શ્રુતિ છે, એ પ્રકારનું ઉન્નયન થાય છે, અને તેનાથી દેશનાદેશિતત્વનો નિર્ણય થાય છે; અર્થાત્ “ફાય સ્વદા' માં દેશનાદેશિતત્વનો નિર્ણય થાય છે. (અને સાવકાશય સ્વાદ માં એ પ્રકારની શ્રુતિનું ઉન્નયન નહિ હોવાને કારણે દેશનાદેશિતત્વનો નિર્ણય થતો નથી એમ અવાય છે.) વિશેષાર્થ:
‘રૂદ્રાય સ્વાહા' બોલતાં પહેલાં યજ્ઞમાં મંત્ર બોલવામાં આવે છે. તેથી મંત્રરૂપ લિંગથી અનુમાન થાય છે કે, ઈંદ્રાદિને દેવતા કહેનાર કોઈ શ્રુતિ છે, અને ‘સાવાશાય સ્વાહા' બોલાય છે ત્યાં તેની પૂર્વે કોઈ મંત્ર બોલવામાં આવતો નથી, માટે “આકાશ' પદને દેવતા કહેનાર કોઈ શ્રુતિ છે તેમ અનુમાન થઈ શકતું નથી. તેથી ‘ડુંદ્રાય સ્વાદા' માં દેશનાદેશિતત્વનો નિર્ણય થાય છે અને ‘સાવાશાથે સ્વાદી' માં દેશનાદેશિતત્વનો નિર્ણય થતો નથી. તેથી ‘કાશાય ચાહ’ અને ‘ડ્રાય સ્વાહા' બંનેમાં ઉપપદ ચતુર્થી હોવા છતાં ઈંદ્ર દેવતા બને છે અને આકાશ દેવતા બનતા નથી. ટીકાર્ય :
રુત્યમેવ .... યેવતા | આ રીતે રમન્નનિટે ........ રેશનાશિતત્વમ્ તો પૂર્વમાં જે અર્થ કર્યો એ રીતે જ રૂદ્રીય વાદી’ એ પ્રકારે જ પ્રયોગ થાય છે, પરંતુ શાય સ્વાહા' એ પ્રકારનો પર્યાયાંતરથી પણ પ્રયોગ થતો નથી. એથી કરીને અચેતન જ દેવતા છે; અર્થાત્ રૂદ્રાય સ્વાહા' એ પ્રકારના વચનપ્રયોગનો
Page #163
--------------------------------------------------------------------------
________________
૪૭૮
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૪ વાક્યાથે પૂર્વમાં કર્યો, ત્યાં ઈંદ્રપદ સ્વપર છે; અર્થાત્ ઈંદ્રપદ ઈંદ્રપદનું જ વાચક છે, જેથી કરીને અચેતન જ દેવતા છે.
છે “રૂતિ વેતનૈવ વૈવતા' અહીં ‘તિ' શબ્દ ‘ન્દ્રીય સ્વાહા' થી માંડીને પર્યાયાન્તરે [[પ એ સંપૂર્ણ અર્થનો પરામર્શક છે. કેમ કે એનાથી એ પ્રાપ્ત થયું કે, “ફુન્દ્રીય સ્વાહા' આદિ પ્રયોગમાં ઈન્દ્રાદિ પદો ઈંદ્રાદિ પદના જ વાચક છે, પરંતુ ઈંદ્રાદિ દેવતાના નહિ. આથી કરીને ઈંદ્રાદિ પદોરૂપ અચેતના જ દેવતા છે.
ઉત્થાન :
મીમાંસકમતે અગ્નિ પ્રજાપતિ માટે કોઈ યજ્ઞ કરવાનું પ્રસિદ્ધ છે, જેમ હેન્દ્ર ધિ મવતિ ઈંદ્ર સંબંધી દધિયજ્ઞ થાય છે, તેમ અગ્નિ પ્રજાપતિ માટે પણ કોઈ યજ્ઞ થાય છે. ત્યાં ‘મન, કનીપતયે' એ પ્રમાણે પ્રયોગ ન કરતાં ન પ્રનાપતિમ્યાં સ્વાહા એ પ્રમાણે પ્રયોગ કેમ થાય છે ? તે બતાવવા અર્થે કહે છે - ટીકાઃ
ય ....... કયો . જે કારણથી અગ્નિ અને પ્રજાપતિ માટે (કોઈક યજ્ઞ કરાવવો જોઈએ, આ વાક્ય અધ્યાહાર છે) ઈત્યાદિ પ્રયોગમાં દેવતાઢય કલ્પનામાં ગૌરવ થવાથી અને વાક્યભેદનો પ્રસંગ આવવાથી અને કારના બલથી વિશિષ્ટતું જ દેવતાપણું છે, તે કારણથી ‘ન નાપતિમ્યાં સ્વાદા' એ પ્રકારે જ પ્રયોગ થાય છે. વિશેષાર્થ :
અગ્નિ અને પ્રજાપતિ માટે કોઈક યજ્ઞ છે, એ પ્રકારના વાક્યપ્રયોગમાં અગ્નિપદ અને પ્રજાપતિપદરૂપ બે દેવતાની કલ્પના કરવામાં ગૌરવદોષ પ્રાપ્ત થાય છે, અને નયે સ્વાદ પ્રજ્ઞાપતયે વાહ આ રીતે વાક્યભેદનો પ્રસંગ આવે છે; અર્થાત્ બે વાક્ય કરવાનો પ્રસંગ આવે છે. તેથી અહીં ચકારના બળથી= ‘કન પ્રજ્ઞાપતયે વ' એ વાક્યમાં રહેલા ‘' શબ્દના બળથી વિશિષ્ટનું જ દેવતાપણું છે; અર્થાત્ અગ્નિ અને પ્રજાપતિ ઉભયવિશિષ્ટનું જ દેવતાપણું છે; અર્થાત્ અગ્નિ અને પ્રજાપતિપદરૂપ એક દેવતા છે, અને એ કારણથી તે યજ્ઞમાં ન સ્વાદી, પ્રજ્ઞાપતયે ચાહીં એ પ્રકારનો પ્રયોગ થતો નથી, પરંતુ નિપ્રનાતિમ્યાં સ્વાદ એ જ પ્રયોગ થાય છે. ઉત્થાન :
મીમાંસકે દેવતાનું લક્ષણ દેશનાદેશિત ચતુર્મન્તપદનિર્દેશ્યત્વ કર્યું, તેથી ધૃતિહોમમાં લક્ષણની અવ્યાપ્તિ થાય છે; કેમ કે ધૃતિહોમમાં ધૃતિઃ સ્વાદ એ પ્રકારનો પ્રયોગ થાય છે. તેથી ત્યાં ચતુર્થ્યન્તપદ નહિ હોવાને કારણે ચતુર્થ્યન્તપદ નિર્દેશ્યત્વ નથી. તેથી લક્ષ્યમાં લક્ષણની અવ્યાપ્તિ દોષના નિવારણ અર્થે લક્ષણનો પરિષ્કાર કરે છે –
Page #164
--------------------------------------------------------------------------
________________
૪૯
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૪ ટીકાર્ચ -
વૃતિદોને ..... વિદ્યાનાર્ વૃતિહોમમાં ધૃતિત્યાદિના દેવતાપણાની રક્ષા માટે ગ્રાન્ત- એ પ્રમાણે પદ વસુન્નતા ઈત્યર્થક છે; કેમ કે “થતિઃ સ્વાદા' ઈત્યાદિમાં પ્રથમા જચતુર્થી અર્થે વિધાન છે. વિશેષાર્થ:
દેવતાના લક્ષણમાં જે ચતુર્થ્યન્ત ભાગ છે, ત્યાં ચતુર્મન્તનો અર્થ ‘ચતુર્થ્યન્તતા' કરવાનો છે; અર્થાત્ ભાવમાં ‘તા' પ્રત્યય લગાવવાનો છે. તેથી વૃતિઃ સ્વાહા માં ચતુર્થ્યન્ત પદ નથી, તો પણ પ્રથમ વિભક્તિનું ચતુર્થી અર્થે જ વિધાન છે. તેથી વૃતિઃ સ્વાદ પ્રયોગમાં ચતુર્થ્યન્ત પદ નહિ હોવા છતાં ચતુર્મન્તનો ભાવ છે, તેથી ચતુર્મન્તતા છે. તેથી વૃતિઃ સ્વાદા એ પ્રકારના પ્રયોગથી થતા યજ્ઞમાં ધૃતિ દેવતારૂપે ઘટે છે, તેથી ત્યાં લક્ષણની અવ્યાપ્તિ નથી.
ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી નૈયાયિક મીમાંસકને કહે કે, અચેતન દેવતા કહેવા ઉચિત નથી, પરંતુ દેવતાને ચેતન રૂપે સ્વીકારવા જ ઉચિત છે. તેથી તેની યુક્તિનું અથ થી ઉત્થાન કરીને મીમાંસક નિવારણ કરતાં કહે છે – ટીકાર્ય -
હાથ ..... ચાવ, દેવતાના ઉદ્દેશથી હવિત્યાગ દેવતાનિષ્ઠ કિંચિત્ જનક છે, કેમ કે તસ્વરૂપનું અર્થાત્ દેવતાના સ્વરૂપનું અજનક હોતે છતે તત્ ઉદ્દેશથી અર્થાત્ દેવતાના ઉદ્દેશથી ક્રિયમાણપણું છે. બ્રાહ્મણ ઉદ્દેશ્યક ત્યાગની જેમ..
પ્રસ્તુત અનુમાનમાં દેવતાના ઉદ્દેશથી કરાતો હરિનો ત્યાગ એ પક્ષ છે, દેવતાનિષ્ઠ કિંચિત્ જનકત્વ એ સાધ્ય છે અને તસ્વરૂપનું અજનક હોતે છતે તત્ ઉદ્દેશથી ક્રિયમાણપણું એ હેતુ છે. ઉત્થાન :
અહીં પ્રસ્તુત અનુમાનમાં જે હેતુ છે, તેમાં વિશેષણરૂપ સત્યન્ત પદ . તે મૂકવાનું પ્રયોજન બતાવતાં કહે છે – ટીકાર્ય -
મૃતોદેશે .સત્યન્તમ્ ા વૃતના ઉદ્દેશથી કરાતા દધિમાં વ્યભિચાર વારવા માટે સત્યત પદ છે. ઉત્થાન :
આ પ્રકારના અનુમાનથી સિદ્ધ થયું કે, દેવતાના ઉદ્દેશથી હવિમાં કરાયેલ ત્યાગ દેવતાનિષ્ઠ કાંઈક પેદા કરે છે, ત્યાં કાંઈક શું છે તે બતાવતાં કહે છે –
Page #165
--------------------------------------------------------------------------
________________
૪૮૦
ટીકાર્ય :
પ્રતિમાશતક | શ્લોક : ૩૪
तच्च ગપ્રયોગ ત્વાત્, અને તે પરિશેષથી સ્વામિત્વાદિરૂપ છે. એથી કરીને=‘થ' થી તૈયાયિકે જે અનુમાન કર્યું એથી કરીને, દેવતાચૈતન્ય સિદ્ધ થાય છે અર્થાત્ ચેતન દેવતા સિદ્ધ થાય છે. એ પ્રમાણે તૈયાયિક કહે તો તેનો ઉત્તર આપતાં મીમાંસક કહે છે કે, એમ ન કહેવું. કેમ કે તારો હેતુ (નૈયાયિકનો હેતુ) અપ્રયોજક છે.
ઉત્થાન ઃ
અહીં પૂર્વપક્ષી કહે કે, ઈંદ્રાદિને ઉદ્દેશીને ત્યાગ કરવાનું વેદમાં કહેલ હોવાથી, અને વેદ નિરર્થક ચેષ્ટાનો ઉપદેશ આપે નહિ તેથી, તે ત્યાગનું ફળ દેવતાને કાંઈક મળે છે તેમ સ્વીકારવું ઉચિત છે. એ પ્રકારની શંકાને સામે રાખીને મીમાંસક બીજો હેતુ કહે છે -
ટીકાર્ય ઃ
.....
तन्निष्ठ • ઉદ્દેશેન । તન્નિષ્ઠ=દેવતાનિષ્ઠ, કાંઈક જનન માટે કરાતા યજ્ઞનું ઔપાધિકપણું છે, જે કારણથી હવિનો ત્યાગ દેવતાનિષ્ઠ કિંચિત્ ઉદ્દેશથી કરાતો નથી, પરંતુ સ્વનિષ્ઠ ફળના ઉદ્દેશથી કરાય છે. વિશેષાર્થ :
‘ઝથ’ થી તૈયાયિક અનુમાન કરે છે કે, યજ્ઞમાં દેવતાને ઉદ્દેશીને જે ત્યાગ કરવામાં આવે છે, તેનાથી દેવતાને કાંઈક પ્રાપ્ત થાય છે. અને તેમાં હેતુ કહે છે કે, દેવતાને ઉદ્દેશીને કરાયેલ ત્યાગ દેવતાના સ્વરૂપનો અજનક હોતે છતે, દેવતાને કાંઈક પ્રાપ્ત થાય એ પ્રકારના ઉદ્દેશથી કરાય છે. અને તેમાં દૃષ્ટાંત આપ્યું કે, બ્રાહ્મણના ઉદ્દેશથી જેમ ત્યાગ કરવામાં આવે છે, તેમ
આનાથી એ ફલિત થયું કે, બ્રાહ્મણના ઉદ્દેશથી જે ત્યાગ કરાય છે, તેનાથી બ્રાહ્મણને કાંઈક પ્રાપ્ત થાય છે. તે જ રીતે યજ્ઞમાં જે પદાર્થોની આહુતિ આપવામાં આવે છે, તે આહુતિઓ દેવતાના સ્વરૂપરૂપે બની જતી નથી, પરંતુ દેવતાને કાંઈક પ્રાપ્ત થાય તે ઉદ્દેશથી આપવામાં આવે છે.
અહીં પ્રશ્ન થાય કે, દેવતાને શું પ્રાપ્ત થઈ શકે ? તેથી કહે છે કે, યજ્ઞમાં અપાયેલ આહુતિઓ દેવતાના સ્વરૂપરૂપે થતી નથી. તેથી પરિશેષથી એ નક્કી થાય છે કે, આ યજ્ઞનો સ્વામી દેવતા છે, તેથી દેવતાને તે યજ્ઞના સ્વામિત્વની પ્રાપ્તિ થાય છે. અને ‘સ્વામિત્વવિ’ કહ્યું, ત્યાં ‘આદિ’ પદથી દેવતાને તે યજ્ઞમાં મમકાર થાય છે, અર્થાત્ ‘આ યજ્ઞનો હું સ્વામી છું અને આ યજ્ઞ મારો છે', એ પ્રકારનો પરિણામ થાય છે. તેથી એ સિદ્ધ થાય કે, આવો દેવતા અચૈતન્ય પદ હોઈ ન શકે, માટે દેવતાચૈતન્ય છે એમ સિદ્ધ થાય છે. એ પ્રકારે નૈયાયિકનું કહેવું છે.
અહીં નૈયાયિકે જે પ્રસ્તુત અનુમાન કર્યું, તેમાં હેતુના વિશેષણરૂપે સત્યન્ત પદ કહેલ છે, અને તે કહેવાથી દહીંમાં વ્યભિચાર દોષનું વારણ થાય છે; કેમ કે દહીં પણ ઘીના ઉદ્દેશથી કરાય છે, પરંતુ દહીં ઘીસ્વરૂપે
Page #166
--------------------------------------------------------------------------
________________
૪૮૧
પ્રતિમાશતક/ શ્લોકઃ ૩૪ પરિણમન પામે છે, માટે તસ્વરૂપ અજનક– સતિ એમ કહેવાથી આ હેતુ દહીંમાં જશે નહિ; કેમ કે દહીં, ઘીના ઉદ્દેશથી કરાતું હોવા છતાં ઘીના સ્વરૂપનું જનક છે, અજનક નથી. માટે પ્રસ્તુત અનુમાનમાં કરાયેલા હેતુને અલક્ષ્યરૂપ દહીંમાં જવાની આપત્તિના નિવારણ અર્થે તસ્વરૂપ અજનકત્વરૂપ વિશેષણ આપેલ છે. અને પ્રસ્તુતમાં જે દેવતાના ઉદ્દેશથી હરિનો ત્યાગ કરાય છે, તે, દહીં જેમ ઘીસ્વરૂપે પરિણમન પામે છે, તેમ કવિ પોતે દેવતારૂપે પરિણમન પામતું નથી, તેથી તે પવિત્યાગ દેવતાના સ્વરૂપનું અજનક છે. અને દેવતાના ઉદ્દેશથી જે હવિત્યાગ કરાય છે તે પવિત્યાગ દેવતાની અંદરમાં સ્વામિત્વાદિ પરિણામરૂપ કાંઈક ભાવ પેદા કરે છે; કેમ કે દેવતાને ઉદ્દેશીને કરાયેલ વસ્તુ દેવતાને કાંઈ ન કરતી હોય તો તે કરવાનું કોઈ પ્રયોજન નથી.
તે જ વાત દૃષ્ટાંતથી બતાવે છે કે, જેમ બ્રાહ્મણને ઉદ્દેશીને ગોદાનાદિ કાંઈક ત્યાગ કરાય છે, તે ગાયનું સ્વામિત્વ બ્રાહ્મણને પ્રાપ્ત થાય છે, તે સાક્ષાત્ પ્રત્યક્ષ દેખાય છે; જ્યારે દેવતાને ઉદ્દેશીને કાંઈક ત્યાગ કરાય છે, ત્યારે દેવતા પ્રત્યક્ષ નહિ હોવાથી તેને પ્રાપ્ત થતા સ્વામિત્વાદિ ફળને અનુમાનથી જાણી શકાય છે. તેથી જ તૈયાયિકે પ્રસ્તુત અનુમાન કરેલ છે; અને તે અનુમાનમાં દેવતાનિષ્ઠ કિંચિત્ જનક છે, એમ જે સિદ્ધ કર્યું, તે શું હોઈ શકે, તે બતાવતાં કહે છે કે, ત્યાગના ફળનો જે સ્વામી હોય તે જડ પદાર્થ સંભવી શકે નહિ; જેમ ગોત્યાગના ફળનો સ્વામી બ્રાહ્મણ છે, તે જેમ ચેતન સ્વરૂપ છે, તેમ હવિત્યાગના ફળનો સ્વામી જે ઈંદ્રાદિ છે, તે ચેતન સ્વરૂપ જ માનવો પડે, પણ જડસ્વરૂપ ઈંદ્રપદ ગ્રહણ થઈ શકે નહિ. એથી કરીને દેવતાચૈતન્ય સિદ્ધ થાય છે.
આ રીતે થી નૈયાયિકે દેવતાચૈતન્ય સિદ્ધ કર્યું, ત્યાં મીમાંસક તૈયાયિકને કહે છે કે, તારો હેતુ અપ્રયોજક છે; અને અપ્રયોજક હેતુ એ કહેવાય કે, પૂર્વપક્ષને પક્ષમાં હેતુ માન્ય હોય, પરંતુ એ હેતુ સાધ્યનો ગમક ન હોય. અને પ્રસ્તુતમાં ઈંદ્રાદિને ઉદ્દેશીને થતા યજ્ઞમાં તસ્વરૂપનો અજનક હોતે છતે તદ્ ઉદ્દેશથી ક્રિયમાણપણારૂપ હેતુ મીમાંસકને માન્ય છે, પરંતુ દેવતાનિષ્ઠસ્વામિત્વરૂપ ફલજનકપણે તેને માન્ય નથી. તેથી મીમાંસક તૈયાયિકને કહે છે કે, તારો હેતુ સાધ્યને સાધવા માટે અપ્રયોજક છે. અને એમ કહીને મીમાંસકને એ કહેવું છે કે, જેમ કોઈ વ્યક્તિ કોઈને ઉદ્દેશીને ત્યાગ કરે, તે ત્યાગનું ફળ તેને મળે એવો નિયમ નથી, જેમ જૈનમત પ્રમાણે ભગવાનને ઉદ્દેશીને પૂજાદિમાં જે ત્યાગ કરાય છે, તેનું સ્વામીપણું ભગવાનને પ્રાપ્ત થતું નથી. તેવી રીતે મીમાંસકના મતે ઈંદ્રાદિને ઉદ્દેશીને યજ્ઞમાં કરાતા ત્યાગના ફળનું સ્વામિત્વ ઈંદ્રરૂપ ચેતન વ્યક્તિને મળતું નથી. તેથી તારો હેતુ સાધ્ય સાધવા માટે અપ્રયોજક છે.
આ રીતે હેતુને અપ્રયોજક કહેવાથી પ્રશ્ન થાય કે, વેદમાં બતાવેલ યજ્ઞ તો દેવતાનિષ્ઠ કાંઈક પેદા કરવા માટે જ કહેલ છે, તો એ વાત કઈ રીતે સંગત થાય ? તેથી કહે છે કે, વેદમાં કહેલા યજ્ઞથી દેવતાનિષ્ઠ કાંઈક પેદા કરવા માટે ક્રિયમાણત્વનું કથન છે તે ઔપાધિક છે; અર્થાત્ વાસ્તવિક રીતે તે હવિનિષ્ઠ ત્યાગ દેવતાનિષ્ઠ કાંઈક ફળના ઉદ્દેશથી કરાતો નથી, પરંતુ સ્વનિષ્ઠ સ્વર્ગાદિ ફળને ઉદ્દેશીને કરાય છે. આમ છતાં, આ યજ્ઞ દ્વારા “સ્વાહા' આદિનો પ્રયોગ કરીને જે અગ્નિમાં આહુતિ અપાય છે, તે દેવતાને અર્પણ કરાય છે, એ પ્રકારનો ઉપચારમાત્ર છે. તેથી તે કથન ઔપાધિક છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
૪૨
પ્રતિમાશતક બ્લોકઃ ૩૪ ઉત્થાન :
અહીં નૈયાયિક કહે છે કે - વેદમાં ‘શિવાય જ ઘા એ પ્રકારનું વચન છે, અને ‘ા' ધાતુ આપવાના અર્થમાં છે, તેથી શિવને ગાયના સ્વામિત્વની પ્રાપ્તિને સ્પષ્ટ બતાવનાર તે વચન છે. તેથી જેમ શિવને ગાય આપવાથી તેનું સ્વામિત્વ પ્રાપ્ત થાય છે, તે રીતે જ ઈંદ્ર માટે જે હવિ આદિનો ત્યાગ કરાય છે, તેનો સ્વામી ઈંદ્રને માનવો ઉચિત છે. અને જો તેમ નહિ માનો તો તમારા મત પ્રમાણે શિવાય નાં વધતુ” એ પ્રકારના પ્રયોગની અનુપપત્તિ થશે. એથી કરીને મીમાંસક કહે છે - ટીકાર્ય :
શિવાય .... ત્યાર ‘શિવાય : વા'=શિવને ગાય આપો, ઈત્યાદિ પ્રયોગમાં વળી ઉદ્દેશ્યત્વપણામાં ગૌણ ચતુર્થી છે, અર્થાત્ “શિવાય...” એ પ્રયોગમાં ઉદ્દેશ્યદર્શક જે ચતુર્થી છે, તે લક્ષણારૂપ ભાક્તા ચતુર્થી છે અને સ્થાન પ્રયોગથી ધોતિત જે ફાતિ’ પદ છે તે ત્યાગમાત્રપર છે. એથી કરીને કોઈ અનુપપત્તિ નથી, એ પ્રમાણે મીમાંસક કહે છે.
છે અહીં ફ્લાદ - માં ‘ત્તિ’ શબ્દ મીમાં વસ્તુ થી નાનુપત્તા, સુધીના કથનનો પરામર્શક છે.
છે ત્યા માત્ર પછી ‘તિ’ શબ્દ છે, તે શિવાજ થી ત્યા માત્રપુર સુધીના કથનનો પરામર્શક છે. વિશેષાર્થ:
રા' ધાતુના યોગમાં જે ચતુર્થી વિભક્તિ છે, તે ઉદ્દેશ્યત્વને બતાવે છે. જેમ “બ્રાહ્મણ રાતિ એ પ્રયોગમાં બ્રાહ્મણને ઉદ્દેશીને ત્યાગ કરવામાં આવે છે, ત્યાં ચતુર્થી વિભક્તિ ઉદ્દેશ્યત્વના અર્થમાં છે, અને તેનાથી સ્વામિત્વની સિદ્ધિ થાય છે. પરંતુ ત્યાં મુખ્ય ચતુર્થી છે, ભાક્તા ચતુર્થી નથી. જ્યારે ‘શિવાય નાં વદ્ય' એ પ્રયોગમાં શિવને ઉદ્દેશીને ગાયનો જે ત્યાગ કરવામાં આવે છે, તેનું ફળ પોતાને જ પ્રાપ્ત થાય છે, શિવને પ્રાપ્ત થતું નથી, તેથી ભાક્તા ચતુર્થી છે અર્થાત્ જેમ ગયાં પોષઃ એ પ્રયોગમાં ગંગાપદનો અર્થ પ્રવાહને બતાવે છે, પરંતુ પ્રવાહમાં ઘોષનોકગાયના વાડાનો, સંભવ નહિ હોવાથી લક્ષણાથી ગંગાનો અર્થ ગંગાતીર કરવામાં આવે છે. તેથી ત્યાં અધિકરણ અર્થક સપ્તમી ભાક્તા છે; અર્થાત્ ગંગાનો પ્રવાહ તેનું અધિકરણ નથી, પરંતુ અધિકરણ ગંગાને તીર છે. તેમ શિવાય નાં ફા” એ પ્રયોગમાં ઉદ્દેશ્યત્વને બતાવનાર ચતુર્થી શિવને ઉદ્દેશ્યરૂપે બતાવતી નથી, પરંતુ સ્વનિષ્ઠ ફલને ઉદ્દેશીને છે; કેમ કે શિવને ફળપ્રાપ્તિનો સંભવ નથી, તેથી લક્ષણાથી સ્વનિષ્ઠફળપ્રાપ્તિને જ બતાવનાર છે. એથી જયાં ઘોષ' પ્રયોગમાં અધિકરણાર્થક સપ્તમી જેમ ભાક્તા છે, તેમ પ્રસ્તુતમાં ઉદ્દેશ્ય અર્થક ચતુર્થી ભાક્તા છે; અને ‘ઢવાતિ' પદ એ ત્યાગમાત્ર બતાવે છે, પરંતુ સામેનાને આપે છે, તેનો અર્થ બતાવતું નથી. તેથી તે ત્યાગના ફળનો સ્વામી શિવ બનતો નથી, પરંતુ યજ્ઞ કરનારને જ ફળ મળે છે. ‘શિવાય ઘા એ પ્રયોગમાં જેમ સ્વનિષ્ઠ ફળ મળે છે, તેમ ઈન્દ્રને ઉદ્દેશીને કરાતા યજ્ઞમાં પણ સ્વનિષ્ઠ ફળ જ પ્રાપ્ત થાય છે. માટે અચેતન રૂ૫ ઈન્દ્રાદિ પદને દેવતા સ્વીકારવામાં કોઈ અનુપપત્તિ નથી, એ પ્રમાણે મીમાંસક કહે છે.
Page #168
--------------------------------------------------------------------------
________________
૪૮૩
પ્રતિમાશતક/ બ્લોક: ૩૪
૦ ભાક્તા ચતુર્થી=ગૌણ ચતુર્થી સમજવી. ટીકા -
तदसत्, चतुर्थ्यन्तपदस्य देवतात्वे मानाभावात्, चतुर्थी विनापि 'इन्द्रो देवता' इति व्यवहारात्, 'अग्नये कव्यवाहाय' इत्यादौ देवताद्वयप्रसङ्गात् । इन्द्रः सहस्राक्षं इत्यर्थवादस्य, इन्द्रमुपासीत' इति विधिशेषतया स्वर्गार्थिवादवत्प्रामाण्यात्, इन्द्रायेत्यादौ श्रुतपदेनैव त्यागस्य फलहेतुताया वचनसिद्धत्वात्, 'तिर्यक्पगुवित्र्यायदेवतानामधिकार' इति जैमिनीयसूत्रस्यैव देवताचैतन्यसाधकत्वाच्च, अचैतन्येऽधिकारासक्त्या तनिषेधानौचित्यात् । सूत्रार्थश्चैवम्-तिरश्चां विशिष्टान्त:-संज्ञाविरहात्, पङ्गोः प्रचरणाभावात् तिस्रः-दृष्टिश्रुतिवाच: आर्षेया ऋत्विग्योग्या: विमुख्या: येषामन्धबधिरमूकानाम्, दर्शनश्रवणोच्चारासमर्थानामिति-वित्र्याईयाणामिति, त्रिप्रवराणामेवाधिकारोनत्वेकद्विचतुःप्रवरादीनां देवतानाम्, अनधिकारश्चाभेदेन संप्रदानत्वायोगात् । ઉત્થાન :
તે અસતુ કેમ છે તેમાં હેતુ બતાવતાં કહે છે –
૦ અહીં તહેતુ માં વતુર્થાન્તપવા દેવતાત્વે માનામાવા' એ હેતુ છે, અને માનાભાવ કેમ છે, તેમાં (૧) વતુર્થી થિી. વ્યવહાર[, (૨) નયે ..... વાયપ્રસન્ ! એ બે હેતુ છે, અને ત્યાર પછી (૧) રૂ થી દેતુતીયા વરસિદ્ધત્વાતુ, (૨) તિથી રેવતાચૈત્યસાધત્વાન્ન, (૩) વૈતન્ય થી તત્રિવેધાનોવિત્વા' - આ ત્રણ હેતુ દ્વારા, સચેતન ઈંદ્રને દેવતારૂપે સિદ્ધ કરે છે. ટીકાર્ય :
તરસ, તુર્થત્ત વ્યવદાર સ્મીમાંસકનું તે કથન અસત છે; કેમ કે ચતુર્થતપદનો દેવતાપણામાં માતાભાવ છે; કારણ કે ચતુર્થી વગર પણ ઈન્દ્ર દેવતા છે આ પ્રમાણે વ્યવહાર થાય છે. નવ્યવદાય આ પ્રયોગમાં દેવતાઢયનો પ્રસંગ આવે છે.
કવવાહ' શબ્દ અગ્નિ અર્થમાં છે. વિશેષાર્થ : -
મીમાંસકનું ઉપરનું કથન અસત્ છે, તેમાં તૈયાયિક યુક્તિ બતાવે છે કે, ચતુર્થી વિભક્તિ વગર પણ ઈન્દ્ર દેવતા છે, એ પ્રકારનો વ્યવહાર હોવાથી ચતુર્થ્યન્તપદને દેવતા સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. આમ છતાં, દેવતા કહેવામાં આવે તો સન વ્યવહાય સ્વાદ એ પ્રકારના પ્રયોગથી કરાતા અગ્નિ દેવતાના યજ્ઞમાં અગ્નિ અને કવ્યવાહ એ બંને પદ હોવાને કારણે પદને દેવતા માનવામાં આવે તો બે દેવતા માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. વસ્તુતઃ પ્રસ્તુત યજ્ઞના સ્વામી એક અગ્નિ દેવતા છે, તેથી પદને દેવતા માનવા ઉચિત નથી.
Page #169
--------------------------------------------------------------------------
________________
ver
ઉત્થાન :
પ્રતિમાશતક | શ્લોક : ૩૪
ચતુર્થાંન્ત પદ દેવતા નથી, તે બતાવીને હવે ઈન્દ્રાદિના યજ્ઞમાં સચેતન ઈન્દ્રાદિને દેવતારૂપે સ્વીકારની યુક્તિ બતાવતાં નૈયાયિક કહે છે -
ટીકાર્થ:
ફુન્દ્રા ...... પ્રામાખ્યાત્, ઈંદ્રની ઉપાસના કરવી જોઈએ, એ પ્રમાણે વિધિશેષપણા વડે કરીને અર્થાત્ વિધિના અંગપણા વડે કરીને, સ્વર્ગાર્થિવાદની જેમ અર્થાત્ સ્વર્ગાર્થિવાદના પ્રામાણ્યની જેમ ઈન્દ્ર સહસ્રાક્ષ એ પ્રમાણે અર્થવાદનું પ્રામાણ્ય છે.
વિશેષાર્થ =
ઈંદ્રની ઉપાસના કરવી જોઈએ, એ પ્રકારનાં વેદવચનો છે, અને તેના વિધિના અંગપણા વડે કરીને સ્વર્ગાર્થિવાદનું પ્રામાણ્ય સિદ્ધ થાય છે; અર્થાત્ સ્વર્ગના અર્થીએ ઈંદ્રની ઉપાસના કરવી જોઈએ, એવો સ્વર્ગાર્થિવાદ ‘ફન્દ્રમુપાસીત’ એ પ્રમાણેની વિધિના અંગરૂપે સિદ્ધ થાય છે. તેની જેમ જ ઈંદ્ર સહસ્રાક્ષ છે, એ પ્રકારના લોકમાં પ્રસિદ્ધ અર્થવાદનું પ્રામાણ્ય સ્વીકારવું જોઈએ, અને તેથી જો એનું પ્રામાણ્ય સ્વીકારવામાં આવે તો ઈંદ્રને ચેતન દેવતારૂપે જ સ્વીકારી શકાય, પરંતુ પદમય અચેતન દેવતા સ્વીકારી શકાય નહિ.
અહીં વિશેષ એ છે કે, મીમાંસક ઈંદ્રના યજ્ઞમાં દેવતા તરીકે ઈંદ્રપદને સ્વીકારે છે, તેને નૈયાયિક કહે છે કે, ઈંદ્ર સહસ્રાક્ષ છે, એ પ્રકા૨નો અર્થવાદ પ્રમાણ છે, અને એ અર્થવાદને પ્રમાણ તરીકે સ્વીકારીએ તો યજ્ઞમાં ઉપાસ્ય તરીકે ઈંદ્રપદ ગ્રહણ થઈ શકે નહિ; કેમ કે ઈંદ્રપદ એ કાંઈ સહસ્રાક્ષ નથી, પરંતુ સ્વર્ગમાં રહેલ ઈંદ્ર એ સહસ્રાક્ષ છે. અને એ પ્રકારના અર્થવાદને પ્રમાણ સ્વીકારીને જ્યારે ઈંદ્રનો યજ્ઞ ક૨વામાં આવે ત્યારે તે યજ્ઞનો દેવતા સહસ્રાક્ષ દેવ જ માનવો પડે, પણ ઈંદ્રપદ નહિ.
ઉત્થાન :
ઈંદ્ર સહસ્રાક્ષ છે એ અર્થવાદના પ્રમાણથી ઈંદ્ર દેવતા છે એમ સ્થાપન કરીને, નૈયાયિક ‘રૂન્દ્રાય સ્વાહા' એ વચનપ્રયોગથી પણ સ્વર્ગમાં વર્તતા ઈંદ્રને જ દેવતારૂપે સ્થાપન ક૨વા અર્થે કહે છે -
ટીકાર્ય :
इन्द्राय વયસિદ્ધાત્, ‘કૃન્દ્રાય' ઇત્યાદિમાં શ્રુતપદથી જ=સંભળાયેલા પદથી જ, ત્યાગની ફળહેતુતાનું વચનસિદ્ધપણું છે.
વિશેષાર્થ:
.....
‘રૂન્દ્રાય’ ઈત્યાદિમાં ‘આદિ' પદથી સ્વાહાનું ગ્રહણ કરવાનું છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે, યજ્ઞમાં‘ફેંકાય સ્વાહા’ એ પ્રકારનાં વચનો બોલાય છે, તે સંભળાયેલા પદ વડે કરીને જ એ અર્થ પ્રાપ્ત થાય છે કે, ‘સ્વાહા’
Page #170
--------------------------------------------------------------------------
________________
૪૮૫
પ્રતિમાશતક / બ્લોક: ૩૪ શબ્દ ત્યાગને બતાવે છે, અને રૂદ્રાય’ શબ્દ એ ત્યાગ ઈંદ્ર માટે છે, એ અર્થને બતાવે છે. તેથી‘સ્વાદ' થી કરાતા ત્યાગના ફળની હેતતા ઈંદ્રમાં સિદ્ધ થાય છે. તેથી ફંદ્રાય વાદી’ એ વચનપ્રયોગથી જ સિદ્ધ થાય છે કે, તે ત્યાગનું ફળ ઈંદ્રને મળે છે. તેથી પદને દેવતા સ્વીકારીએ તો ઈંદ્રપદને તે ફળ મળે છે, એમ માનવું પડે. અને અચેતન એવા ઈંદ્રપદને તે ફળ સ્વીકારી શકાય નહિ, તેથી સચેતન દેવતાને જ એ ફળ મળે છે, તેમ માનવું જોઈએ. આમ કહીને તૈયાયિક ફંદ્રાય સ્વાહા' એ પ્રયોગથી પણ સચેતન દેવતાને દેવતારૂપે સ્થાપન કરે છે.
છે ત્યાગની ફળહેતુતાસ્વાહાથી જે ત્યાગ કરવાનો છે, તેનો હેતુ ઈંદ્ર છે, તેથી ઈંદ્રમાં હેતતા છે; અને યજ્ઞમાં જે અપાય છે, તે વસ્તુ ઈન્દ્રને મળો, એ આશય છે, તેથી તે ફળ ઈંદ્રને આપવાના હેતુથી યજ્ઞ કરાય છે, માટે તે ફળ હેતતા ઈન્દ્રમાં છે. ઉત્થાન :
જૈમિનીય સૂત્રના બળથી દેવતાચૈતન્યને સિદ્ધ કરવા અર્થે નૈયાયિક કહે છે – ટીકાર્ય :
તિર્ય... અનધિત્યાન્ ! “તિર્થવિચાર્યેવતાનામધાર' આ પ્રમાણેના જૈમિનીય સૂત્રનું જ દેવતાચૈતન્યનું સાધકપણું છે, કેમ કે અચૈતન્યમાં અધિકારની અપ્રસક્તિ હોવાને કારણે તષેિધનું= અચેતવ્યના વિષેધનું, અનૌચિત્યપણું છે. વિશેષાર્થ:
કોઈક યજ્ઞમાં અગ્નિ દેવતાનો અધિકાર છે, અન્ય દેવતાનો અધિકાર નથી, તે બતાવવા માટે જૈમિનીય સૂત્ર પ્રવૃત્ત છે; અને તે સૂત્ર મીમાંસકને માન્ય છે, અને તે સૂત્ર જ દેવતાચૈતન્યનું સાધક છે; કેમ કે અગ્નિ દેવતાનો અધિકાર છે, એમ કહીને ઈંદ્રાદિ દેવતાનો અધિકાર નથી, એમ એ સૂત્રથી સ્થાપન થાય છે. અને જો ઈંદ્રાદિ દેવતા અચેતનપદરૂપ હોય તો અચેતનમાં અધિકારની જ પ્રાપ્તિ નહિ હોવાથી પ્રસ્તુત જૈમિનીય સૂત્ર દ્વારા તેના નિષેધનું અર્થાત્ અચૈતન્યનિષેધનું અનુચિતપણું છે; અને જૈમિનીય સૂત્રને તેનો નિષેધ કરીને એ બતાવવું છે કે, પ્રસ્તુત યજ્ઞમાં ઈંદ્રાદિ દેવતાનો અધિકાર નથી, પરંતુ અગ્નિ દેવતાનો જ અધિકાર છે. અને તે અગ્નિ દેવતાને બતાવવા માટે જ તિર્યપંગવિત્યાદિ દેવતાનો અધિકાર છે તેમ કહ્યું, અને અધિકાર હંમેશાં ચેતનનો જ હોઈ શકે, અચેતનનો ન હોઈ શકે. તેથી તે સૂત્રથી દેવતાચૈતન્યની સિદ્ધિ થાય છે, એ પ્રકારનો નૈયાયિકનો આશય છે. ટીકાર્થ:
સૂત્રાર્થશૈવમ્ ..... વિચાર્વેયાન્, જૈમિનીય સૂત્રનો મૂળ અર્થ આ પ્રમાણે છે -
તિર્યક, પંગુ અને વિમુખ્ય છે ત્રણ આર્ષેય જેમને એવા દેવતાઓનો અધિકાર છે, અને તે સૂત્રના અર્થને તાત્પર્ય, બતાવતાં કહે છે કે, સૂત્રાર્થ આ પ્રમાણે છે –
-૧૧
Page #171
--------------------------------------------------------------------------
________________
૪૮૬
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૪ જૈમિનીય સૂત્રમાં અગ્નિદેવતાને તિર્યફ એટલા માટે કહેલ છે કે વિશિષ્ટ અંતઃસંજ્ઞાનો વિરહ છે, અને પંગુ એટલા માટે કહેલ છે કે પ્રચરણનો અભાવ છે, અને તે દેવતા વિઠ્યાર્ષેય છે, તેનો અર્થ કરતાં કહે છે કે, ત્રણ દષ્ટિ, શ્રુતિ અને વાણી, આર્ષેય ઋત્વિમ્ યોગ્ય સ્થાને યોગ્ય, વિમુખ્ય છે જેઓને તે વિદ્યાર્ષેય છે. અને યજ્ઞમાં અગ્નિદેવતાને ચક્ષુ નથી, કાન નથી અને વાણી નથી, તેથી તે અંધ છે, બધિર છે અને મૂક છે, તેને કારણે અગ્નિદેવતા દર્શન, શ્રવણ અને ઉચ્ચારણને અસમર્થ છે. એથી કરીને અગ્નિદેવતાને વિચાર્ષેય કહેલ છે. વિશેષાર્થ:
જૈમિનીય સૂત્ર પ્રમાણે ત્રણ શિખાવાળો અગ્નિ યજ્ઞમાં કરવામાં આવે છે, અને તે અગ્નિ યજ્ઞને માટે થાય છે તેથી તેને ઋત્વિગુ યોગ્ય કહેલ છે. અને તે અગ્નિને ચહ્યું નથી, કાન નથી અને જીભ નથી, તે બતાવવા અર્થે ત્રણ આર્ષેય વિમુખ્ય છે જેમને એમ કહેલ છે, અને તેવા દેવતાઓનો અહીં અધિકાર છે, અન્ય દેવતાઓનો નહિ, એ પ્રકારે જૈમિનીય સૂત્રનો ભાવ છે. ટીકાર્ચ -
ત્તિ . તેવતાના, એથી કરીને અથત આવા પ્રકારનું અગ્નિનું સ્વરૂપ છે એથી કરીને, ત્રણ પ્રવરોનો જ અધિકાર છે અર્થાત્ તિર્થક, પંગુ અને વિદ્યાર્ષેયરૂપ ત્રણ પ્રવરોનો જ પ્રસ્તુત યજ્ઞમાં અધિકાર છે; અર્થાત્ જૈમિનીય સૂત્ર જે યજ્ઞને ઉદ્દેશીને અધિકાર બતાવવા માટે પ્રવૃત્ત છે, તે યજ્ઞમાં ત્રણ પ્રવરનો જ અધિકાર છે, પરંતુ એક-બે કે ચાર પ્રવરવાળા દેવતાઓનો અધિકાર નથી. આનાથી એ પ્રાપ્ત થયું કે, ત્રણ પ્રવરવાળા અગ્નિદેવતા છે, બીજા દેવતાઓ કોઈ એક પ્રવરદિવાળા છે, તેઓનો અહીં અધિકાર નથી. ઉત્થાન :
એક પ્રવરાશિવાળા દેવતાઓનો અધિકાર કેમ નથી ? તે બતાવતાં કહે છે - ટીકાર્ચ -
કવેર .. કયોર્ . અભેદપણા વડે સંપ્રદાતત્વનો અયોગ હોવાથી અનધિકાર છે. વિશેષાર્થ :
અગ્નિમાં હોમ કરવાથી તે ત્યાગ કરાયેલ વસ્તુનું અભેદપણાથી સંપ્રદાન થાય છે, માટે પ્રસ્તુત યજ્ઞમાં તેનો અધિકાર છે. અને એક પ્રવરાદિવાળા દેવતાઓ માટે ત્યાગ કરવામાં આવે તો તે ત્યાગનું અભેદથી સંપ્રદાન સંભવે નહિ, માટે તેમનો અધિકાર નથી.
અહીં વિશેષ એ છે કે, અગ્નિમાં જે હવિષ નાંખવામાં આવે છે, તે સ્વયં અગ્નિરૂપે પરિણમન પામે છે, તેથી તે હવિષ્યનું અગ્નિરૂપ દેવતાને અભેદથી સંપ્રદાન થાય છે, તેથી તેનો પ્રસ્તુત યજ્ઞમાં અધિકાર છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક: ૩૪
૪૮૭ ટીકા -
— एतेन देशनादेशितचतुर्थ्यन्तपदनिर्देश्यत्वस्य तादृशपदबोध्यत्वरूपस्येन्द्रादिपदेऽसंभवात् तादृशपदविशिष्ट इन्द्रादिश्चेतन एव, देवताविशेषणस्येन्द्रादिपदस्याचेतनत्वाद्देवताया अचैतन्यव्यवहार इति मिश्रोक्तमीमांसकमतमप्यपास्तम्, विशेष्यस्यैव देवतात्वसंभवे विशेषेणदेवतात्वे मानाभावात्, तत्तद्बीजाक्षराणामानन्त्येन तेषां चतुर्थ्यन्तत्वाभावेन च देवतात्वायोगात् । न च तवापि देवताशरीराणामानन्त्यं बाल्यादिना भिन्नशरीरेषु चैत्रत्वादिवदिति वाच्यम्, देवताचैतन्यसिद्धौ देवतात्वेन्द्रत्वचन्द्रत्वजातेरदृष्टविशेषोपगृहीतत्वस्य चानुगतत्वात्, ईश्वरे च देवतात्वे मानाभावात्, ईशानादेः कर्मफलभोक्तुर्जीवभूतस्यैव देवतात्वात्, ईश्वरीयाहुतिश्रुतेरपीशानपरत्वादाकाशाहुतिश्रुतिरपितदधिष्ठातृदेवपरा इति न्यायमालायाम् ।। ટીકાર્ચ -
તેન... માનામાવા, આનાથી=પૂર્વમાં તરસ, કહીને મીમાંસક મતના નિરાકરણની યુક્તિ આપી એનાથી, તાદશ પદબોધ્યત્વરૂપ દેશનાદેશિતચતુર્થત્તપદનિર્દેશ્યત્વનું ઈંદ્રાદિ પદમાં અસંભવ હોવાથી, તાદશપદવિશિષ્ટ ઈંદ્રાદિ ચેતન જ છે. તો પણ દેવતા વિશેષણવાળા ઈંદ્રાદિ પદનું અચેતનપણું હોવાથી દેવતાના અચેતવ્યનો વ્યવહાર છે, એ પ્રમાણે મિશ્રોક્ત મીમાંસક મત પણ દૂર થયેલો છે; કેમ કે વિશેષતા જ દેવતાપણાનો સંભવ હોવાના કારણે વિશેષણના દેવતાપણામાં માનાભાવ છે, એમ તૈયાયિક કહે છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, વિશેષણના દેવતાપણામાં માનાભાવ છે. તે જ વાતને દૃઢ કરવા માટે તૈયાયિક કહે છે - ટીકાર્ચ -
તત્ તત્ ... રેવતાવાયો – તે તે બીજાક્ષરોનું અનંતપણું હોવાને કારણે અને ચતુર્થાપણાનો અભાવ હોવાને કારણે દેવતાપણાનો અયોગ છે. વિશેષાર્થ:
પૂર્વે તવ' માં જે હેતુઓ કહ્યા એનાથી એ સિદ્ધ થયું કે, ઈંદ્રાદિપદરૂ૫ દેવતા મીમાંસક માને છે તે અસત્ છે, અને મીમાંસક મત અસત્ સિદ્ધ થયો, તેનાથી મીમાંસક મત તો દૂર થયેલો છે, પણ મિશ્રોક્ત મીમાંસક મત પણ દૂર થયેલો છે, એમ તેન' નો અન્વય છે અને મિશ્રોમીમાંસવમતર માં રહેલ ' નો સમુચ્ચય છે.
અહીં મિશ્રોક્ત મીમાંસક મત એ છે કે, મીમાંસકે દેવતાનું લક્ષણ કર્યું કે, દેશનાદેશિત ચતુર્થ્યન્ત પદ
Page #173
--------------------------------------------------------------------------
________________
૪૮૮
પ્રતિમાશતક | શ્લોક: ૩૪ નિર્દેશ્યત્વે દેવતાવેં.તે લક્ષણ ઈંદ્રાદિ પદમાં સંભવે નહિ, તેથી ઈંદ્રાદિ પદથી વિશિષ્ટ એવા ઈંદ્રાદિ ચેતન દેવતા સ્વીકારવા પડે તો પણ દેવતાના વિશેષણરૂપ ઈંદ્રાદિપદઅચેતન છે, તેથી દેવતા અચેતન છે એ પ્રકારનો વ્યવહાર પ્રવર્તે છે, માટે ઈંદ્રાદિ પદો જ દેવતા છે, આ પ્રકારનું સમાધાન મિશ્રોક્ત મીમાંસક મત સ્વીકારનાર કરે છે.
અહીં વિશેષ એ છે કે મીમાંસક મત પ્રમાણે દેવતાનું લક્ષણ દેશનાદેશિત ચતુર્થ્યન્તપદ નિર્દેશ્યત્વ છે, અને મિશ્રોક્ત મીમાંસક મત પ્રમાણે દેશનાદેશિત ચતુર્થ્યન્તપદથી નિર્દેશ્યરૂપે ઈંદ્રાદિ પદ સંગત જણાતું નથી, અને મીમાંસકોના સ્વ સિદ્ધાંતમાં અચેતન દેવતા પ્રસિદ્ધ છે, તેથી મિશ્રમીમાંસકમતવાળા કહે છે કે, વાસ્તવિક રીતે દેશનાદેશિત ચતુર્થ્યન્તપદથી વિશિષ્ટ એવા ઈંદ્રાદિ ચેતન જ દેવતા છે, તો પણ મીમાંસકના મતે અચેતન દેવતાનો જે વ્યવહાર છે, તે દેવતાના વિશેષણરૂપ ઈંદ્રાદિ પદને આશ્રયીને સંગત છે. આ પ્રમાણે મિશ્ર દ્વારા સ્વમતની સંગતિ કરાઈ, તે પૂર્વના નૈયાયિકના કથનથી દૂર થાય છે. તે આ રીતે -
પૂર્વમાં નૈયાયિકે મીમાંસક મતને અસત્ કહીને એ સ્થાપન કરેલ કે, ચતુર્થ્યન્તપદને દેવતારૂપે સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી, અને તેની પુષ્ટિ કર્યા પછી સ્વર્ગમાં રહેલા ઈંદ્રને દેવતારૂપે સ્વીકારવા કેમ ઉચિત છે, તેનું યુક્તિથી અને જૈમિનીય સૂત્રથી સ્થાપન કર્યું, એનાથી જ મિશ્રનો મત દૂર થયેલો જાણવો; કેમ કે ઈંદ્રાદિ પદને દેવતારૂપે સ્વીકારી શકાય નહિ. સ્વર્ગમાં રહેલ ઈંદ્રાદિને દેવતા સ્વીકારી શકાય તેમ સ્થાપન કરવાથી, દેવતાના વિશેષણરૂપ ઈંદ્રાદિ પદનું ગ્રહણ કરીને અચેતન દેવતા સ્થાપન કરવા એ ઉચિત નથી, એમ નૈયાયિકનું કહેવું છે. અને તે જ વાતને દઢ કરવા માટે ‘તદ્રપતિ' પછી જે હેતુ કહ્યો, તેનો ભાવ એ છે કે, મિશ્રના કથન પ્રમાણે જ્યારે વિશેષ્ય જ દેવતા તરીકે સિદ્ધ થતા હોય, તો તે દેવતાના વિશેષણરૂપ જે ઈંદ્રાદિ પદો છે, તેને દેવતા સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી. તેથી મિશ્રોક્ત મીમાંસકે કહેલ અચેતન દેવતાનો વ્યવહાર સંગત નથી, અને તેને જ સ્પષ્ટ કરવા માટે કહે છે કે, દેવતાના વિશેષણરૂપ પદોને જ દેવતા સ્વીકારીએ તો દરેક દેવતામાં વિશેષણરૂપ તે તે બીજાક્ષરો અનંત છે, અને તે સર્વ બીજાક્ષરો ચતુર્થ્યન્ત નથી, તેથી ચતુર્થ્યન્તપદ નિર્દેશ્યત્વરૂપ દેવતાત્વ તે પદોમાં ઘટી શકે નહિ. માટે ઈંદ્રાદિ પદોને દેવતા સ્વીકારવાં એ અસંગત છે.
અહીં વિશેષ એ છે કે મિશ્ર મત પ્રમાણે દેશનાદેશિતચતુર્મન્તપદવિશિષ્ટ ઈંદ્રાદિ ચેતન દેવતા છે. હવે કોઈ યજ્ઞમાં ‘રૂદ્રીય વાદી' ને બદલે શક્યાય સ્વાહા' ઈત્યાદિ પ્રયોગ કરવામાં આવે ત્યારે, તાદશ પદથી વિશિષ્ટ શક્ર દેવતા બને. પરંતુ તે ઈંદ્ર અને શક્ર જુદા નથી. તેથી સચેતન દેવતા સ્વીકારીએ તો એક જ સ્વીકારી શકાય. અને દેવતાના વિશેષણરૂપ પદને દેવતા માનીએ તો દેશનાદેશિત ચતુર્થ્યન્તપદરૂપ ઈંદ્ર, શક્ર આદિ પદો અનેક થઈ જાય. તેથી ગૌરવ દોષ આવે. અને તે સર્વ પદો ચતુર્થ્યન્તરૂપ હોતા નથી, જેમ “વૃતિઃ સ્વાહા' એ પદ ચતુર્થ્યન્ત નથી, તેથી તે પદોને દેવતારૂપે સ્વીકારી શકાય નહિ, પરંતુ સચેતન એવા દેવતાને જ દેવતારૂપે સ્વીકારી શકાય. એ પ્રકારનો નૈયાયિકનો અભિપ્રાય છે અને તે બતાવવા જ તૈયાયિકે કહ્યું કે, બીજાક્ષરોનું અનંતપણું છે, અને બધા બીજાક્ષરો ચતુર્થ્યન્તપદવાળા નથી.
ઉત્થાન :
પૂર્વમાં મિશ્રોક્ત મીમાંસક મતને યાયિકે દોષ આપેલો કે અચેતનરૂપ પદને દેવતા માનશો તો તે તે
Page #174
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૩૪
૪૮૯
બીજાક્ષરો અનંત હોવાથી ગૌરવદોષની પ્રાપ્તિ થશે. તેની સામે મીમાંસક પણ નૈયાયિકને સચેતન દેવતાના સ્વીકારમાં પણ ગૌ૨વદોષ બતાવે છે. તેનું નિરાકરણ કરતાં મીમાંસક કહે છે -
ટીકાર્થ ઃ
ન ચ ..... અનુ'તત્વાત્, અહીં મીમાંસક તૈયાયિકને કહે કે, તને પણ બાલ્યાદિથી ભિન્ન શરીરમાં ચૈત્રત્વાદિની જેમ દેવતાનાં શરીરોના આનન્યની પ્રાપ્તિ છે. તેનો ઉત્તર આપતાં તૈયાયિક કહે છે કે, એમ ન કહેવું; કેમ કે દેવતાચૈતન્ય સિદ્ધ થયે છતે દેવતાત્વ, ઈંદ્રત્ય, ચંદ્રત્વ જાતિનું અથવા અદૃષ્ટ વિશેષથી ઉપગૃહીતનું અનુગતપણું છે.
૦ ચાનુ તત્વાત્ અહીં ‘વ’ કાર છે તે ‘વા’કાર=અથવા, અર્થમાં છે.
વિશેષાર્થ ઃ
મીમાંસકનું કહેવાનું તાત્પર્ય એ છે કે, પૂર્વમાં નૈયાયિકે કહ્યું કે, તે તે બીજાક્ષરોનું અનંતપણું હોવાને કા૨ણે પદોમાં દેવતાત્વનો અયોગ છે, તેની સામે મીમાંસક કહે કે, તને પણ અર્થાત્ નૈયાયિકને પણ દેવતાનાં શરીરો અનંત સ્વીકાર્ય છે. તેથી શરીરધારી દેવતાઓમાં દેવતાત્વનો અયોગ સ્વીકારવાની આપત્તિ આવશે. અર્થાત્ જેમ મીમાંસકને બીજાક્ષરો અનંત હોવાને કારણે બીજાક્ષરોમાં દેવતાત્વનો અયોગ છે, તેમ નૈયાયિકને દેવતાઓનાં શરી૨ અનંત છે, તેથી તે શરીરધારીમાં દેવતાત્વનો અયોગ સ્વીકારવો પડશે. અને તેમાં મીમાંસક હેતુ કહે છે કે, બાલ્યાદિ દ્વારા ભિન્ન શરી૨ોમાં ચૈત્રત્વાદિની જેમ અર્થાત્ એક ચૈત્ર વ્યક્તિનાં જ બાલ્યથી માંડીને મૃત્યુકાળ સુધી પ્રતિક્ષણ શરી૨ વૃદ્ધિમતુ થાય છે, તેથી તે પ્રતિક્ષણનાં શરીરો ભિન્ન છે, પરંતુ તે સર્વ શરીરધારી જીવમાં ચૈત્રત્વ અનુગત છે, તો પણ શરીરો અનેક છે, તેમ દેવતાત્વન દેવતા એક હોવા છતાં ભિન્ન ભિન્ન દેવતાઓનાં શરીરની અપેક્ષાએ તે અનંત ભેદો સંગત છે. તેથી અનંત દેવતાઓ હોવાને કારણે તે દેવતાઓને યજ્ઞના દેવતા માની શકાય નહીં, કેમ કે ગૌરવ દોષ છે. એ પ્રમાણે મીમાંસક કહે તો નૈયાયિક કહે છે કે, એમ ન કહેવું. તેમાં હેતુ કહે છે કે, દેવતાચૈતન્ય સિદ્ધ થયે છતે દેવતાત્વ, ઈંદ્રત્વ, ચંદ્રત્વ જાતિનું અનુગતપણું છે. અહીં પ્રાયઃ નૈયાયિકના મતે દેવતાત્વ જાતિ બધા દેવતાઓમાં નથી, પરંતુ જલ દેવતા, વરૂણ દેવતા આદિમાં દેવતાત્વ જાતિ છે. જ્યારે બધા ઈંદ્રોમાં ઈંદ્રત્વ જાતિ છે અને બધા ચંદ્રમાં ચંદ્રત્વ જાતિ છે એવું ભાસે છે. અને આથી જ પ્રાયઃ કરીને નૈયાયિકના મતમાં ઈંદ્રાદિ દેવતા હોવા છતાં દેવતાત્વ જાતિ ઈંદ્ર અને ચંદ્રમાં માનેલી નથી, તેવું ભાસે છે. આમ છતાં, ઈંદ્ર અને ચંદ્ર દેવતા છે અને બધા દેવતાઓનો સંગ્રહ કરવા માટે દેવતાત્વ, ઈંદ્રત્વ અને ચંદ્રત્વ જાતિનું ગ્રહણ કરેલ છે, અને એ ત્રણ જાતિને અનુગત સ્વીકારીને સર્વ દેવતાઓનો સ્વીકાર કરવાથી જાતિરૂપે ત્રણની જ સંખ્યા પ્રાપ્ત થાય, અનંતની નહિ. ત્રણ સંખ્યા પણ બહુવાચી હોવાથી એક અનુગત જાતિ સ્વીકારવા માટે કહે છે -
અદૃષ્ટવિશેષથી ઉપગૃહીતત્વનું અનુગતપણું છે; અર્થાત્ બધા જ દેવતાઓ અદૃષ્ટવિશેષથી ઉપગૃહીત છે. તેથી અદૃષ્ટવિશેષ ઉપગૃહીતત્વ બધા દેવતાઓમાં અનુગત એક છે, માટે દેવતાઓનાં શરી૨ને આશ્રયીને અનંત સ્વીકારનો દોષ અમને નહિ આવે, તેમ નૈયાયિકનો આશય છે.
Page #175
--------------------------------------------------------------------------
________________
૪૦
પ્રતિમાશતક, શ્લોકઃ ૩૪ ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, અદૃષ્ટવિશેષથી ઉપગૃહીતપણાને અનુગત કરશો તો ઈશ્વરમાં દેવતાનું લક્ષણ નહિ જાય. તેથી તૈયાયિક કહે છે – ટીકાર્ચ -
' અરે .... નાનામાવા, ઈશ્વરનિષ્ઠ દેવતાપણામાં પ્રમાણનો અભાવ છે; અર્થાત્ તૈયાયિક ઈશ્વર દેવતારૂપે સ્વીકૃત નથી. ઉત્થાન -
અહીં શંકા થાય કે, ઈશાનાદિને વેદમાં દેવતારૂપે કહેલ છે, અને ઈશાનાદિ શબ્દથી ઈશ્વર જ વાચ્ય બને છે. તેથી ઈશ્વરને દેવતારૂપે માનવા પડશે. તેથી બીજો હેતુ કહે છે - ટીકાર્ય :
વર્મપત્ત ... ટેવતાત્વા, કર્મફલના ભોક્તા એવા જીવભૂત જ ઈશાનાદિ દેવતાપણું છે; અર્થાત્ વેદમાં જ્યાં ઈશાનાદિ દેવ કહ્યા છે, તે ઈશાનાદિ શબ્દોથી કર્મફલના ભોક્તા એવા જીવભૂત ઈશાનાદિને જ ગ્રહણ કરવાના છે, પરંતુ ઈશ્વરને નહિ. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, ઈશ્વરની આહુતિને આપનારી કૃતિઓ સંભળાય છે, તેથી ઈશ્વરને દેવતા સ્વીકારવા પડશે. તેથી કહે છે - ટીકાર્ય :
ફુથરીય ..... શાનપરત્વત્, ઈશ્વરની આહુતિની શ્રુતિનું પણ ઈશાનપરપણું છે; અર્થાત્ ઈશ્વરની આહુતિને કહેનારી કૃતિથી પણ ઈશાન દેવતાને ગ્રહણ કરવાના છે, પરંતુ ઈશ્વરને નહિ. ઉત્થાન -
અહીં પ્રશ્ન થાય કે, આકાશની આહુતિની કૃતિઓ પણ સંભળાય છે, અને આકાશ એ દેવતા નથી. તેથી કહે છે –
ટીકાર્ય :
મારા ફેવપરા આકાશની આહુતિની શ્રુતિ પણ તદ્અધિષ્ઠાતા આકાશના અધિષ્ઠાતા, દેવપરા છે.
ત્તિ ચામિત્તાયામ્ II એ પ્રમાણે વ્યાયમાલામાં કહ્યું છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
૪૯૧
પ્રતિમાશતક | શ્લોક : ૩૪
© અહીં‘કૃતિ’ શબ્દમીમાંતસ્તુ પછીન્દ્રવિશ્વેતનસ્યથી માંડીનેતધિષ્ઠાતૃવેવપરા સુધીના પાઠનો પરામર્શક છે.
ઉત્થાન :
‘મીમાંસાતુ . ......થી. રૂતિ ન્યાયમાન્તાયામ્' સુધીના કથનમાં ન્યાયમાલામાં મીમાંસકમતનું સ્થાપન કરીને ખંડન કરવામાં આવેલ છે, અને સ્વર્ગમાં રહેલા દેવતાને દેવતારૂપે સ્થાપન કરવામાં આવેલ છે. તે બતાવીને ગ્રંથકાર તેનું નિગમન કરતાં બતાવે છે કે, નૈયાયિક જે દેવને દેવ કહે છે, તે દેવતાવ્યવહારનો પ્રયોજક છે. અને मीमांसका ની પૂર્વે નૈયાયિકે કરેલ દેવતાના લક્ષણનું સ્થાપન કરીને તેનું ખંડન કરતાં ગ્રંથકારે કહેલ કે, યોગીઓને ઉપાસનીય વીતરાગદેવ છે, માટે -નૈયાયિકે કરેલ લક્ષણવાળા દેવતા યોગીઓને ઉપાસનીય નથી. તેથી હવે તે વીતરાગદેવતા પોતાને કઈ રીતે ઉપાસનીય છે, તે બતાવવા અર્થે કહે છે કે, તીર્થંકરનામકર્મનો ઉદય દેવાધિદેવના વ્યવહારનો પ્રયોજક છે, અને મીમાંસકને અભિમત એવા અચેતન દેવતા પણ પોતાને કઈ અપેક્ષાએ માન્ય છે, એ બતાવવા અર્થે મંત્રમય દેવતાનયનું કથન કરે છે, અને ત્યાર પછીä પુનરત્ર વિદ્યારળીય . થી અત્યાર સુધીનાં સર્વ કથનોનુંતત્તિભ્રમતત્ત્થી નિગમન કરતાં કહે છે -
૭ મંત્રમય દેવતાનય એટલે મંત્રમય દેવતાને જોવાની દૃષ્ટિ.
ટીકા
अदृष्टविशेषोपग्रहो देवगतिनामकर्मोदयो देवताव्यवहारप्रयोजकः । तीर्थकरनामकर्मोदयश्च देवाधिदेवव्यवहारप्रयोजक:, उपासनाफलप्रयोजकश्च । मन्त्रमयदेवतानयश्च समभिरूढनयभेदस्तदुपजीव्युपचारो वा, यमादाय संयतानामपि देवतानमस्कारौचित्यमित्ययं सम्प्रदायाविरुद्धोऽस्माकं मनीषोन्मेषः, तत्सिद्धमेतद् 'वीतरागोद्देशेन द्रव्यस्तवोऽपि भावयज्ञ एव' इति ।।३४।।
ટીકાર્યઃ
अदृष्टविशेषोपग्रहो
ઉપાસનાપ્રયોન7 | અદૃષ્ટવિશેષનો ઉપગ્રહ છે જેમાં એવો દેવગતિનામકર્મનો ઉદય દેવતાવ્યવહારનો પ્રયોજક છે, અને તીર્થંકરનામકર્મનો ઉદય દેવાધિદેવવ્યવહારનો પ્રયોજક છે, અને ઉપાસનાના ફળનો પ્રયોજક છે.
વિશેષાર્થ :
મનુષ્યાદિ લોકમાં જે પુણ્યપ્રકૃતિ વિપાકમાં આવે છે, તે રૂપ અદૃષ્ટ કરતાં દેવગતિમાં વિશેષ પ્રકારનું અદષ્ટ વિપાકને પામે છે, તેથી અપૂર્વ કોટિનો વૈભવ અને અપૂર્વ કોટિની અતીન્દ્રિય શક્તિઓ દેવોને પ્રાપ્ત થાય છે. તેવા અદૃષ્ટવિશેષનો ઉપગ્રહ=ઉપકાર, છે જેને એવા દેવગતિનામકર્મનો ઉદય દેવોને વર્તે છે, તેથી લોકમાં તેમનો દેવત્વ તરીકેનો વ્યવહાર થાય છે.
વળી તીર્થંકરનામકર્મનો ઉદય દેવાધિદેવના વ્યવહારનો પ્રયોજક છે, અને ઉપાસનાના ફળનો પ્રયોજક
Page #177
--------------------------------------------------------------------------
________________
૪૨
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૪ છે એમ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, સંસારમાં તીર્થંકરનામકર્મના ઉદયવાળા કેવલીઓ હોય છે, અને તીર્થકર નામકર્મના ઉદય વગરના પણ કેવલીઓ હોય છે. તેઓ બંને વીતરાગ સ્વરૂપ છે, છતાં દેવાધિદેવનો વ્યવહાર સર્વ વીતરાગમાં થતો નથી, પરંતુ તીર્થંકર નામકર્મના ઉદયવાળા વીતરાગમાં જ થાય છે. જોકે યોગીઓને વિતરાગ ઉપાસનીય છે, તો પણ અન્ય વીતરાગની ઉપાસનાથી તેવું ફળ પ્રાપ્ત થતું નથી, જેવું દેવાધિદેવની ઉપાસનાથી ફળ પ્રાપ્ત થાય છે. આથી જ વીતરાગ એવા કેવલી ભગવંતોને પણ છોડીને - ઈન્દ્રો આદિ છબસ્થ અવસ્થાવાળા પ્રદેશોદયરૂપ એવા તીર્થંકર નામકર્મના ઉદયવાળા ભગવાનની ઉપાસના કરે છે. તેથી ઉપાસકોને પોતાની ઉપાસનાના ફળમાં પ્રયોજક તીર્થંકર નામકર્મ છે
અહીં વિશેષ એ છે કે, યદ્યપિ ઉપાસક વીતરાગની ઉપાસના કરે છે, તેથી તીર્થકર કે અતીર્થંકર સર્વ વિતરાગ ઉપાસ્ય બનવા જોઈએ, પરંતુ તેમ કહીએ તો ઉપાસનાના ફળમાં પ્રયોજક તીર્થંકરનામકર્મનો ઉદય કહી શકાય નહિ. પરંતુ વીતરાગતા જ ઉપાસ્ય હોવા છતાં વીતરાગતાની પ્રાપ્તિનો સૂક્ષ્મમાર્ગ તીર્થંકરો જ બતાવે છે, અને તેના કારણે અન્ય વીતરાગ કરતાં પણ ઉપાસકને સૂક્ષ્મમાર્ગદશક એવા તીર્થકર વીતરાગ પ્રત્યે વિશિષ્ટ પૂજ્યબુદ્ધિ થાય છે, તેથી તેમના વચન પ્રત્યે વિશિષ્ટ આદર થાય છે, અને તેથી અત્યંત યત્નપૂર્વક તેમના વચનને જાણવા માટે અને પોતાનામાં સભ્ય નિષ્પન્ન કરવા માટે સમ્યગ્યત્નવાળો બને છે. અને તે રીતે જ ક્રમે કરીને તે ઉપાસનાના ફળરૂપે યાવતું વીતરાગભાવને પ્રાપ્ત કરે છે. અને જ્યાં સુધી વીતરાગભાવ ન પામે ત્યાં સુધી તીર્થકરોના વચનમાં અનુરાગ હોવાને કારણે સુદેવત્વ અને સુમનુષ્યત્વ પામે છે, કે જ્યાં વીતરાગના વચનની વિશેષ-વિશેષતર ઉપાસના પ્રાપ્ત થાય, અને વીતરાગભાવની નિષ્ઠા પ્રાપ્ત થાય. તેથી ઉપાસનાના ફળનો પ્રયોજક તીર્થકર નામકર્મનો ઉદય છે, અને ઉપાસનાના ફળનું કારણ વીતરાગભાવ પ્રત્યેની પૂજ્યબુદ્ધિ છે.
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, દેવતાવ્યવહારનો પ્રયોજક દેવગતિનામકર્મનો ઉદય છે, પરંતુ ત્યાં ઉપાસનાના ફળના પ્રયોજક તરીકે દેવગતિનામકર્મના ઉદયને ન કહેતાં તીર્થકર નામકર્મના ઉદયને જ કહેલ છે. તો ત્યાં પ્રશ્ન થાય કે, સરસ્વતી આદિ દેવીઓને કે ધરણેન્દ્ર, પદ્માવતી આદિને નમસ્કાર કેમ કરવામાં આવે છે?અર્થાત્ ઉપાસકોએ તીર્થકરને છોડીને અન્ય સમ્યગ્દષ્ટિ દેવ-દેવી આદિને નમસ્કાર કરવો ન જોઈએ. તેથી કહે છે - 3 ટીકાર્ય :
મન્નમય ..... ઉન્મેષ:, મંત્રમય દેવતાનય મંત્રમય દેવતાને જોવાની દષ્ટિ, સમભિરૂઢનયનો ભેદ છે, અથવા તઉપજીવી=સમભિરૂઢનય ઉપર જીવનાર, ઉપચાર છે, જેને ગ્રહણ કરીને સંયતોને પણ દેવતાના નમસ્કારનું ઉચિતપણું છે, એ પ્રકારે સંપ્રદાયને અવિરુદ્ધ અમારી મનીષાનો=બુદ્ધિનો, ઉન્મેષ છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
૪૩.
પ્રતિમાશતક | શ્લોક: ૩૪ વિશેષાર્થ:
દેવગતિનામકર્મના ઉદયથી પ્રાપ્ત થતું દેવતાપણું સર્વ દેવોમાં છે, પરંતુ જે જીવો ભગવાન પ્રત્યે ભક્તિવાળા છે, તેથી જ તેવા પ્રકારના દેવભવને પામેલા છે, જેમને ભગવાનના શ્રતાદિની ઉપાસના કરનારને સહાયક થવાની વૃત્તિ પ્રધાનરૂપે છે, તેવી સરસ્વતી આદિ દેવીઓ છે, અને તેના વાચક જે મંત્રમય શબ્દો છે, તેને દેવતારૂપે જોનાર દૃષ્ટિ મંત્રમય દેવતાનય=દેવતાને જોવાની દૃષ્ટિ છે.
અહીં વિશેષ એ છે કે, સમભિરૂઢનય વ્યુત્પત્તિના ભેદથી અર્થનો ભેદ સ્વીકારે છે, તેથી એક જ વ્યક્તિ છે અને પુરંદર શબ્દથી વાચ્ય હોવા છતાં ઈંદ્ર અને પુરંદરને જુદા સ્વીકારે છે. તે જ રીતે દેવગતિમાં રહેલ દેવતા અને મંત્રમય દેવતાને સમભિરૂઢનય જુદા સ્વીકારે છે; અર્થાત્ મંત્રમય દેવતા મંત્રાલરરૂપ છે, અને તે અચેતન રૂપ છે, અને દેવગતિનામકર્મના ઉદયવાળા દેવો એ ચેતનરૂપ છે, એ બંનેને સમભિરૂઢનય જુદા માને છે. તેથી ગ્રંથકાર કહે છે કે, મંત્રમય દેવતાન=મંત્રમય દેવતાને જોવાની દષ્ટિ, એ સમભિરૂઢનયનો ભેદ છે, અથવા તદુપજીવી ઉપચાર છે, અર્થાત્ સમભિરૂઢનય ઉપર જીવનાર ઉપચારને સ્વીકારનાર વ્યવહારનય છે.
આનાથી એ ફલિત થયું કે, વ્યવહારનયથી દેવગતિનામકર્મના ઉદયવાળા જીવો ચેતન દેવતારૂપે સ્વીકારાય છે, અને સમભિરૂઢનય ઉપર જીવનાર એવા વ્યવહારનયથી અચેતનરૂપ મંત્રમય દેવતા સ્વીકારાય છે, અને તીર્થંકર નામકર્મના ઉદયથી દેવાધિદેવને દેવતારૂપે સ્વીકારાય છે. અને સમભિરૂઢનયને અભિમત કે સમભિરૂઢનય ઉપર જીવનાર વ્યવહારનયને અભિમત મંત્રમય દેવતાને આશ્રયીને સંયતોને પણ દેવતાના નમસ્કારનું ઉચિતપણું છે, એ પ્રકારે સંપ્રદાયને અવિરુદ્ધ એવો આ અમારી મનીષાનો ઉન્મેષ છે; અર્થાત્ સમભિરૂઢનયને અભિમત કે સમભિરૂઢનય ઉપર જીવનાર વ્યવહારનયને અભિમત એવા મંત્રમય દેવતા વાચક શબ્દોને સંયતો પણ નમસ્કાર કરે છે, તે ઉચિત છે, અને તે કથન સંપ્રદાયને અવિરુદ્ધ છે; અર્થાત્ આપણી પરંપરાને અવિરુદ્ધ છે. એ પ્રકારનો પદાર્થ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની બુદ્ધિમાં સ્ફરેલ છે, આથી જ છું નમ: આદિ પ્રયોગો પ્રસિદ્ધ છે.
ઉત્થાન :
પૂર્વમાં ‘રૂટું પુનરત્ર વિવારનીયમ્' એ કથનમાં કહેલ કે, દ્રવ્યસ્તવને દ્રવ્યયજ્ઞ કહી શકાય, પણ ભાવયજ્ઞ કહી શકાય નહિ. તેના સમાધાનરૂપે કહેલ કે, દેવતાઉદ્દેશકત્યાગમાં યોગશબ્દના પ્રયોગનું પ્રાચર્ય છે, તેથી ભાવપદના સાંનિધ્યથી વીતરાગ દેવતાની ઉપસ્થિતિ થયે છતે વીતરાગની પૂજામાં ભાવયજ્ઞપદની પ્રવૃત્તિ પર્યવસાન પામે છે. ત્યાર પછી તૈયાયિક આદિના મતો અસમ્યગુ છે, તે બતાવીને નિગમન કરતાં કહે છે –
Page #179
--------------------------------------------------------------------------
________________
૪૪
પ્રતિમાશતક શ્લોક: ૩૪-૩૫ ઢીકાર્ય :
તત્સિ ... રિ રૂ૪ો તે કારણથી=પૂર્વમાં રૂ પુનરત્ર વિચારણીયં ..... થી જે કહ્યું તે કારણથી, આ=વસ્થમાણ, સિદ્ધ છે. અને તે જ બતાવે છે - વીતરાગના ઉદ્દેશથી દ્રવ્યસ્તવ તે ભાવયજ્ઞ જ છે. ૩૪
ત્તિ’ શબ્દ કથનની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ:
આખા કથનનો ફલિતાર્થ આ પ્રમાણે છે –
રૂટું પુનરત્ર વિચારણીયમ્ ..... થી એ સ્થાપન કર્યું કે, વીતરાગદેવને ઉદ્દેશીને કરાતા ત્યાગમાં ભાવયજ્ઞ પદ ઉચિત છે. ત્યાં પ્રશ્ન થાય કે, દેવતા પદાર્થ શું છે ? તેથી નિશ્ચયનયથી વીતરાગરૂપ દેવતા છે તે સ્થાપન કર્યું. અને દેવતાના વિષયમાં તૈયાયિક કહે છે તેમ પોતાને દેવગતિમાં રહેલા દેવતાઓને દેવતારૂપે સ્વીકારવું ઈષ્ટ હોવા છતાં, ઉપાસ્યરૂપે સ્વીકારવા ઉચિત નથી, અને એ સ્થાપન કર્યું, તેથી જ તૈયાયિકે કહેલ દેવતાનું ઉપાસ્યરૂપે ખંડન કર્યું. અને મીમાંસક ઈંદ્રાદિ પદને જ દેવતારૂપે સ્વીકારે છે, તેનું ન્યાયમાલામાં નૈયાયિક દ્વારા કરાયેલ ખંડનને બતાવીને એ બતાવવું છે કે, દેવગતિમાં રહેલાને જ દેવતારૂપે સ્વીકારી શકાય, પરંતુ પદોને દેવતારૂપે સ્વીકારી શકાય નહિ, તે પોતાને પણ વ્યવહારનયથી માન્ય છે. આમ છતાં, સમભિરૂઢનયને આશ્રયીને કે તદુપજીવી વ્યવહારનયને આશ્રયીને દેવગતિના બધા દેવોના વાચક પદો દેવતારૂપે માન્ય નહિ હોવા છતાં, મંત્રમય દેવતાનાં વાચક પદો દેવતારૂપે અભિમત છે, તેથી જ અચેતનરૂપ દેવતા અપેક્ષાએ પોતાને સંમત છે. આથી જ તે તે પદોને સંયતો પણ નમસ્કાર કરે છે, આથી જ ‘ નમ:' જાપમાં સરસ્વતીના વાચક છે પદને નમસ્કાર કરવામાં આવે છે. ll૩૪ll
અવતરણિકા :
भावापद्विनिवारणगुणेन कृतां स्थापनामेव द्रढयति - અવતરણિકાર્ચ -
ભાવઆપત્તિના વિનિવારણના ગુણરૂપે કરાયેલી સ્થાપનાને જ દઢ કરતાં કહે છે - વિશેષાર્થ -
ભગવાનની સ્થાપના મૂર્તિમાં કરવામાં આવે છે, તેનું કારણ ભાવઆપત્તિ વિનિવારણગુણ= વિશેષરૂપે નિવારણનો ગુણ, મૂર્તિમાં છે. તેથી ભગવાનની મૂર્તિમાં ભગવાનની સ્થાપના કરવામાં આવે છે, તેને દૃઢ કરે છે -
Page #180
--------------------------------------------------------------------------
________________
૪૫
प्रतिभाशतs/cts: 34 Acts:
सम्यग्दृष्टिरयोगतो भगवतां सर्वत्र भावापदम्, भेत्तुं तद्भवने तदर्चनविधिं कुर्वन्न दुष्टो भवेत् । वाहिन्युत्तरणोद्यतो मुनिरिव द्रव्यापदं निस्तरन्,
वैषम्यं किमिहेति हेतुविकलः शून्यं परं पश्यतु ।।३५ ।। Reोsit:
- દ્રવ્ય આપત્તિની નિસરણની કામનાથી નદીઉત્તરણમાં ઉધમવાળા એવા મુનિની જેમ, સર્વત્ર ભગવાનનો અયોગ હોવાને કારણે સમ્યગ્દષ્ટિ જીવ તેમના ભવનમાંeભગવાનના ભવનમાં, તેમની અર્ચનવિધિને ભગવાનની અર્ચનવિધિને, કરતો દુષ્ટ નથી. અહીં શું વૈષમ્ય છે ? એ પ્રકારનો પર્યનુયોગ કરાયે છતે પ્રશ્ન કરાયે છતે, હેતુવિકલ એવો લુપાક કેવલ શૂન્ય
मे छ. ||3|| टीका:
'सम्यग्दृष्टिः' इति :- सम्यग्दृष्टिः भगवतां-तीर्थकृतामयोगत: विरहात्, सर्वत्र=सर्वस्थाने, भावापदं भेत्तुं तद्भवने भगवदायतने, च तदर्चनविधिं विहितां भगवत्पूजां कुर्वन् न दुष्टोन दोषवान्, भवेत् । क इव ? द्रव्यापदं अन्यतो विहारायोगरूपां निस्तरन् निस्तरणकामः, वाहिन्या नद्याः, उत्तरणे उद्यत:-कृतोद्यमो, मुनिरिव । इह उक्तस्थानयोः किं वैषम्यम् ? अल्पव्ययबहुलाभयोराज्ञायोगस्य, तत्तदधिकार्याचित्यस्य च तुल्यत्वात् । एकत्र नित्यत्वं कारणनित्यत्वात्, अन्यत्र नैमित्तिकत्वं च निमित्तमात्रापेक्षणादित्यस्योपपत्तेरिति पर्यनुयोगे हेतुविकला प्रत्युत्तरदानासमर्थः परं केवलं, शून्यं पश्यतु-दिङ्मूढस्तिष्ठतु इत्यर्थः ।।३५ ।।
० भगवदायतने च - म च श६ qधानी मासे छ.
टीवार्थ :
सम्यग्दृष्टिः ..... भवेत् । सर्वस्थान तीर्थक विर बोयाथी मामापति महवा माटे मना ભવનમાં ભગવાનના ભવનમાં, તેમની અર્ચનવિધિ=વિહિત એવી ભગવાનની પૂજાને, કરતો દુષ્ટ नयी पवान नथी.
मही तदर्चनविधिं न। पू२४ तरी 'विहिता' श छ.
Page #181
--------------------------------------------------------------------------
________________
૪૬
પ્રતિમાશતક | શ્લોક ૩૫ વ ... મુનિરિવ | કોની જેમ ? દ્રવ્ય આપત્તિને અન્ય સ્થળેથી વિહાર અયોગરૂપ દ્રવ્ય આપત્તિને, વિસ્તરણની ઈચ્છાવાળો, નદી ઊતરવામાં ઉધત મુનિની જેમ (દોષવાળો) નથી.
રૂ.... તુન્યત્વ, અહીંયાં=પ્રસ્તુત કથામાં, ઉક્ત બે સ્થાનો છે, તેમાં શું વૈષમ્ય છે? અર્થાત સમ્યગ્દષ્ટિ ભાવપતિને દૂર કરવા માટે પૂજા કરે છે અને મુનિ દ્રવ્યઆપત્તિને દૂર કરવા માટે નદી ઊતરે છે, એ રૂપ ઉક્ત બે સ્થાનોમાં શું વૈષમ્ય છે? અર્થાત્ વૈષમ્ય નથી; કેમ કે અલ્પવ્યય-બહુલાભ હોતે છતે આજ્ઞાયોગનું અને તે તે (ક્રિયાના) અધિકારીના ઔચિત્ય તુલ્યપણું છે. વિશેષાર્થ:
જેમ નદી ઊતરતાં મુનિને જલવિરાધનારૂપ અલ્પવ્યયથી સંયમની વૃદ્ધિરૂપ બહુલાભ થાય છે, તેમ સમ્યગ્દષ્ટિને ભગવાનની પૂજા દ્વારા અલ્પજીવોના ઉપમદનરૂપ અલ્પવ્યયથી ઘણા લોકોને બીજાધાનરૂપ બહુલાભ થાય છે. અને જેમ મુનિને તથાવિધ સંયોગોમાં નદી ઊતરવાની આજ્ઞાનો યોગ છે, તેમ સમ્યગ્દષ્ટિને પણ ભગવાનની પૂજામાં આજ્ઞાયોગ છે. અને જેમ તથાવિધ આપત્તિમાં મુનિ નદી ઊતરવાનો અધિકારી છે, તેમ મલિનારંભી એવો સમ્યગ્દષ્ટિ ભગવાનની પૂજાનો અધિકારી છે. તેથી અધિકારીના ઔચિત્યનું બંનેમાં તુલ્યપણું છે. ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, નદી ઊતરવાની ક્રિયા તથાવિધ સંયોગોમાં મુનિને ક્યારેક હોય છે, જ્યારે ભગવાનની પૂજાને તો તમે નિત્યકર્તવ્ય માનો છો, તેથી બંનેમાં સમાનતા નથી. આથી જ નદી ઊતરવાનું મુનિને અપવાદ માર્ગે છે. તેથી કહે છે - ટીકાર્ય :
પત્ર ... રૂત્યર્થ | એક ઠેકાણે નિત્યપણું, કારણનું નિત્યપણું હોવાને કારણે છે; અને અન્ય ઠેકાણે નૈમિત્તિકપણું છે, કેમ કે નિમિત્તમાત્રની અપેક્ષા છે. એથી કરીને આની તુલ્યવતી, ઉપપત્તિ છે. તેથી બંનેમાં શું વૈષમ્ય છે ? આ પ્રકારે પથુનુયોગ કરાય છતે હેતુવિકલ એવો પૂર્વપક્ષી પ્રત્યુત્તર આપવામાં અસમર્થ ફક્ત દિગૂઢ ઊભો રહે છે, એ પ્રકારે અર્થ છે. રૂપા વિશેષાર્થઃ
ભગવાનની પૂજામાં નિત્યપણું છે; કેમ કે ભગવાનના વિરહમાં ભગવાનનો વિનય કરવારૂપ કારણ નિત્ય વિદ્યમાન છે. તેથી સમ્યગ્દષ્ટિ ભગવાનની નિત્ય પૂજા કરે છે, અને નદી ઊતરવામાં નૈમિત્તિકપણું છે; કેમ કે ત્યાં નદીને છોડીને અન્યત્ર ભૂમિ આદિથી વિહારરૂપ સામગ્રીના અભાવસ્વરૂપ નિમિત્તમાત્રની અપેક્ષા છે, જેથી કરીને બંનેમાં તુલ્યપણું છે. તેથી ત્યાં શું વિષમતા છે ? આ પ્રકારનો પ્રશ્ન કરાય છતે હતુરહિત એવો પૂર્વપક્ષી પ્રત્યુત્તર આપવામાં અસમર્થ બનેલો કેવલ દિમૂઢ ઊભો રહે છે. રૂપા
Page #182
--------------------------------------------------------------------------
________________
૪૭
પ્રતિમાશતક શ્લોકઃ ૩૬ અવતરણિકા :
- વૈષચતુમાશ નિરાવરતિ - અવતરણિયાર્થ:
વષગહેતુની આશંકા કરીને નિરાકરણ કરે છે - વિશેષાર્થ :
પૂર્વશ્લોકમાં મુનિના નદીઉત્તરણની જેમ સમ્યગ્દષ્ટિની ભગવાનની પૂજા દુષ્ટ નથી તે સિદ્ધ કર્યું, ત્યાં વૈષમ્ય હેતુની આશંકા કરીને નિરાકરણ કરે છે; અર્થાત્ મુનિની નદીઉત્તરણરૂપ ક્રિયાના દૃષ્ટાંતમાં અને ભગવાનની પૂજારૂપ દાષ્ટ્રતિકમાં વૈષમ્યરૂપ હેતુની આશંકા કરીને નિરાકરણ કરે છે. મુનિનું નદીઉત્તરણ અનન્ય ઉપાયથી કરવું પડે છે, પરંતુ તે હિંસારૂપ હોવાથી ઈષ્ટ નથી, તેથી ત્યાં સંખ્યાનું નિયમન કરેલ છે. અને તમારા સિદ્ધાંત પ્રમાણે પૂજા તમને અનન્યરૂપે નહિ પરંતુ ઈષ્ટ ઉપાયરૂપે ભાસે છે, તેથી ત્યાં સંખ્યાનો નિયમ નથી, એ રૂપ વૈષમ્ય હેતુની આશંકા કરીને ગ્રંથકારશ્રી નિરાકરણ કરે છે. અર્થાત્ નદી ઊતરવાનું પ્રયોજન જુદા પ્રકારનું છે અને પૂજાનું પ્રયોજન જુદા પ્રકારનું છે, માટે બેના હેતુનું વૈષમ્ય છે, એ પ્રકારની પૂર્વપક્ષીની આશંકાનું ગ્રંથકારશ્રી નિરાકરણ કરે છે - શ્લોક :
नो नद्युत्तरणे मुनेनियमनाद्वैषम्यमिष्टं यतः, पुष्टालम्बनकं न तन्नियमितं किन्तु श्रुते रागजम् । अस्मिन् सत्त्ववधे वदन्ति किल येऽशक्यप्रतीकारताम्,
तैर्निन्दामि पिबामि चाम्भ इति हि न्यायः कृतार्थः कृतः ।।३६।। શ્લોકાર્ચ -
મુનિને નદી ઊતરવામાં (સંખ્યાનું) નિયમન હોવાથી વૈષમ્ય ઈષ્ટ છે, એમ ન કહેવું; જે કારણથી પુષ્ટ આલંબનક નદીઉત્તરણ નિયમિત નથી, પરંતુ સિદ્ધાંતમાં રાગપ્રાપ્ત નદીઉત્તરણ નિયમિત છે. આમાં નદીઉત્તરણમાં, સત્ત્વવઘમાં જેઓ અશક્ય પ્રતિકારપણાને કહે છે, તેઓ વડે હું પાણીને નિંદું છું અને પીઉં છું, એ પ્રમાણે ન્યાય કૃતાર્થ કરાયેલ છે. ૩ ટીકા :
'नो नद्युत्तरणे' इति :- मुनेः नद्युत्तरणे नियमनात् संख्यानियमाभिधानात्, श्राद्धस्य पूजायां तदभावाद् वैषम्यमिष्टम् इति नो नैव वाच्यम, यतः तत्रद्युत्तरणं पुष्टालम्बनकं ज्ञानादिलाभकारणं
Page #183
--------------------------------------------------------------------------
________________
૪૯૮
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૬ न नियमितम्, किन्तु श्रुते सिद्धान्ते, राग-रागप्राप्तम्, इत्थमेव नखनिर्दलनप्राप्तोपघातनिषेधार्थं प्रोक्षणविधेरिव रागप्राप्तनद्युत्तरणनिषेधार्थ प्रकृतस्य नियमविधित्वोपपत्तेः । द्रव्यस्तवविधिस्तु गृहिणोऽपूर्व एवेति साम्यायोगात् । पुष्टालम्बनं तु वर्षास्वपि ग्रामानुग्रामविहारकरणमप्यनुज्ञातमिति कस्तत्र सङ्ख्यानियम: ? तथा च स्थानाङ्गसूत्रम्,' - “वासावासं पज्जोसवियाणं णो कप्पइ निग्गंथाणं वा निग्गंथिणं वा गामाणुगामं दूइज्जिसए । पंचहिं ठाणेहिं कप्पइ, तं० णाणट्ठयाए, दंसणट्ठयाए, चरित्तट्ठयाए, आयरियउवज्झाए वा से वीसुंभेज्जा, आयरियठवज्झायाणं वा बहिया वेयावच्चकरणयाए" त्ति । तत्र च मालवादावेकदिनमध्येऽपि बहुशो नद्युत्तरणं संभवतीति । ટીકાર્ય :
મુને પ્રાપન, મુનિને નદી ઊતરવામાં સંખ્યા-નિયમનનું અભિધાન હોવાથી અને શ્રાદ્ધને પૂજામાં તેનો અભાવ હોવાથી વેષ ઈષ્ટ છે, એ પ્રમાણે ન જ કહેવું; જે કારણથી તેeતદીઉત્તરણ અથતિ મુનિનું નદીઉત્તરણ, પુણબિનક જ્ઞાનાદિ લાભ કારણવાળું નિયમિત નથી, પરંતુ સિદ્ધાંતમાં રાગ પ્રાપ્ત નદીઉત્તરણ નિયમિત છે. વિશેષાર્થ:
પૂર્વપક્ષીને એ કહેવું છે કે, મુનિને નદી ઊતરવામાં સંખ્યાના નિયમનું અભિધાન હોવાથી મુનિને નદી ઊતરવાની ક્રિયા જીવહિંસારૂપ છે, તેથી અનન્ય ઉપાયરૂપે તે અભિમત છે; અર્થાતુ નદી ઊતર્યા સિવાય ઈષ્ટ સ્થાનની પ્રાપ્તિ નહિ હોવાથી તે અભિમત છે. તેથી જ નદી ઊતરવામાં સંખ્યાનું નિયમન કરેલ છે. જ્યારે શ્રાદ્ધની ભગવાનની પૂજામાં સંખ્યાના નિયમનનો અભાવ હોવાથી મુનિના નદીઉત્તરણ સદશ પૂજાની ક્રિયા છે, તેમ તમે કહી શકશો નહિ; કેમ કે બેમાં વૈષમ્ય તમને પણ સંમત છે. તેથી નદીઉત્તરણના દૃષ્ટાંતથી શ્રાદ્ધને પૂજા દુષ્ટ નથી, એ પ્રકારનું કથન તમે સ્થાપન કરી શકશો નહિ. એ પ્રમાણેના પૂર્વપક્ષીના આશય સામે સિદ્ધાંતકાર કહે છે કે, એ પ્રમાણે ન કહેવું. કેમ કે પુષ્ટાલંબનક નદીઉત્તરણ નિયમિત નથી, પરંતુ રાગ પ્રાપ્ત નદીઉત્તર નિયમિત છે. તેથી જેમ પુષ્ટાલંબનથી નદી ઊતરવામાં નિયમ નથી, તેમ ભગવાનની પૂજામાં પણ નિયમ નથી. માટે શ્રેષ્ઠત-દાષ્ટ્રતિક ભાવ સંગત થશે; કેમ કે એમાં વૈષમ્ય નથી.
સિદ્ધાંતમાં રાગ પ્રાપ્ત નદીઉત્તરણનું નિયમન છે, એમ કહ્યું તેનો ભાવ એ છે કે, મુનિને નદી ઊંતર્યા વગર અન્યત્ર જવું હોય અને અતિ ફરીને જવું પડતું હોય, તેથી તે રીતે જવામાં પ્રમાદ વર્તતો હોય ત્યારે તે નદી ઊંતરે તે રાગ પ્રાપ્ત નદીઉત્તરણ કહેવાય. યદ્યપિ એ રીતે નદીઉત્તરણ એ સંયમના માલિચનું આપાદક છે તેથી તેનો નિષેધ જ હોવો જોઈએ, પરંતુ સંખ્યા નિયમન નહિ; આમ છતાં, ક્વચિત્ પ્રમાદના કારણે કોઈ મુનિ તે રીતે નદી ઊતરતો હોય તો પણ અધિકાર ન ઊતરવી જોઈએ, એમ કહીને અધિકવાર નદી ઊતરવાના વર્જન અર્થે પ્રસ્તુત સંખ્યાનિયમનનો વિધિ છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક/ શ્લોક : ૩૯
૪૯ અહીં વિશેષ એ છે કે, રાગપ્રાપ્ત નદીઉત્તરણમાં સંખ્યાનો નિયમ બતાવવામાં ન આવે તો કોઈ મુનિને પ્રમાદને કારણે ફરીને જવું કષ્ટપ્રદ લાગે તો, માસકલ્પ પ્રમાણે વિહારનું વર્જન કરીને પણ અધિક સ્થિર રહેવા પ્રયત્ન કરે. તેથી ક્ષેત્રનો પ્રતિબંધ આદિ અધિક દોષની પ્રાપ્તિ થાય. તેના નિવારણ માટે ફરીને પણ વિહાર કરવો અતિ જરૂરી છે. કદાચ પ્રમાદને કારણે ફરીને જવા મુનિ તૈયાર ન થાય, તો નદી ઊતરીને પણ માસકલ્પ જાળવવો ઉચિત છે, એ બતાવવા અર્થે રાગ પ્રાપ્ત નદીઉત્તરણમાં સંખ્યાનો નિયમ કરેલ હોવો જોઈએ. એ પ્રકારનો અર્થ ભાસે છે, તત્ત્વ બહુશ્રુત વિચારે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, રાગ પ્રાપ્ત નદીઉત્તરણ નિયમિત છે. તેની જ પુષ્ટિ કરતાં કહે છે - ટીકાર્ચ -
રૂત્યમેવ .... નિયમfધત્વોપત્તિઃ | આ રીતે જ=પૂર્વમાં ગ્રંથકારે કહ્યું કે, જ્ઞાનાદિ લાભકારણ નદીઉત્તરણ નિયમિત નથી, પરંતુ રાગાદિપ્રાપ્ત નદીઉત્તરણ નિયમિત છે, એ રીતે જ નખનિર્દનથી પ્રાપ્ત ઉપઘાતના નિષેધ માટે જેમ પ્રોક્ષણવિધિ છે; અર્થાત્ નખ કાપવાની વિધિ છે, તેમ રાગપ્રાપ્ત તદઉત્તરણના નિષેધ માટે પ્રકૃતિના નિયમવિધિત્વની ઉપપત્તિ છે; અર્થાત્ નદીઉત્તરણના નિયમવિધિત્વની ઉપપત્તિ છે. તેથી સિદ્ધાંતમાં રાગ પ્રાપ્ત નદીઉત્તરણનું નિયમન છે, એ પ્રમાણેનો અવય છે.) ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, જેમ રાગ પ્રાપ્ત નદીઉત્તરણ નિયમિત છે, તેના જેવી જ જિનપૂજા છે, તેમ દૃષ્ટાંત-દાષ્ટ્રતિક ભાવ ગ્રહણ કરીએ તો શું વાંધો છે? તેથી જેમ રાગ પ્રાપ્ત નદીઉત્તરણ મુનિને ઈષ્ટ નથી, તેમ જિનપૂજા પણ હિંસારૂપ હોવાથી ગૃહસ્થને ઈષ્ટ નથી, એમ માની શકાય. તેથી કહે છે - ટીકાર્ય :
વ્યસ્તવ ..... સાચાપોત્ ! વળી દ્રવ્યસ્તવતી વિધિ ગૃહસ્થની અપૂર્વ જ છે. એથી કરીને સાયનો અયોગ છે. વિશેષાર્થ :
દ્રવ્યસ્તવની વિધિ રાગ પ્રાપ્ત નદીઉત્તરણ તુલ્ય નથી, પરંતુ અપૂર્વ જ છે, પૂર્વમાં ક્યારેય પણ તેવા પ્રકારના ભગવદ્ બહુમાનપૂર્વક દ્રવ્યસ્તવ પ્રાપ્ત થયું નથી. પરંતુ કર્મની લઘુતાને કારણે લોકોત્તમ એવા પરમાત્માના સ્વરૂપને જાણીને તેમના પ્રત્યે અનન્ય ભક્તિ થવાથી ભગવાનની પૂજા કરે છે, તે રાગ પ્રાપ્ત નથી, પરંતુ કષાયની અતિ અલ્પતાને કારણે અપૂર્વ જ છે. જ્યારે મુનિને રાગ પ્રાપ્ત નદીઉત્તરણની ક્રિયા અપૂર્વ નથી, પરંતુ અનાદિ સિદ્ધ જીવનો સ્વભાવ છે કે પ્રમાદ કરવો, તેથી જ અધિક વિહારના પરિવાર અર્થે નદીઉત્તરણની ક્રિયા મુનિ કરે છે. તેથી રાગ પ્રાપ્ત નદીઉત્તરણની ક્રિયા અને દ્રવ્યસ્તવ એ બેની વચમાં સામ્યનો અયોગ છે. માટે રાગ પ્રાપ્ત નદીઉત્તરણના
Page #185
--------------------------------------------------------------------------
________________
પ૦૦
પ્રતિમાશતક શ્લોક: ૩૬ દૃષ્ટાંતથી ભગવાનની પૂજા શ્રાદ્ધને દુષ્ટ છે, એમ કહી શકાય નહિ; પરંતુ પુષ્ટાલંબનક નદીઉત્તરણના દષ્ટાંતથી ભગવાનની પૂજા અદુષ્ટ છે, એમ સિદ્ધ કરી શકાય. ઉત્થાન -
પૂર્વમાં કહ્યું કે, પુણાલંબનક નદીઉત્તરણ નિયમિત નથી. તેની જ પુષ્ટિ કરવા અર્થે કહે છે - ટીકાર્ય :
પુષ્ટાર્તવન ... વેલાવવ્યવેરાયા, ત્તિ વળી વર્ષોમાં પણ પુષ્ટાલંબરૂપ ગ્રામાનુગ્રામ વિહારકરણ પણ અનુજ્ઞાત છે. એથી કરીને ત્યાં પુણલંબતક નદીઉત્તરણમાં સંખ્યાનો નિયમ ક્યાંથી હોય ? અર્થાત્ ન હોય. ‘તથા ઘર અને તે રીતે પુષ્ટાલંબને વર્ષાઋતુમાં પણ વિહારકરણ અનુજ્ઞાત છે, તે રીતે, સ્થાનાંગસૂત્રમાં છે -
સ્થાનાંગસૂત્રનો અર્થ આ પ્રમાણે છે - વાસવાd ... gિ | વર્ષાવાસમાં રહેલા સાધુ અથવા સાધ્વીજીને એક ગામથી બીજે ગામ વિહાર કરવો કપે નહિ, પરંતુ પાંચ સ્થાનોથી કહ્યું છે.
(૧) જ્ઞાનના માટે, (૨) દર્શન માટે (સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે), (૩) ચારિત્ર માટે, (૪) આચાર્ય કે ઉપાધ્યાય કાળ કરી જાય તો અને (૫) બહાર આચાર્ય કે ઉપાધ્યાયની વૈયાવચ્ચ કરવાનો પ્રસંગ હોય તો વર્ષાઋતુમાં પણ વિહારકરણ અનુજ્ઞાત છે.
તિ' શબ્દ સ્થાનાંગસૂત્રના કથનની સમાપ્તિસૂચક છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, પુષ્ટાલંબનક નદીઉત્તરણમાં સંખ્યાનો નિયમ ક્યાંથી હોય? અર્થાતું ન હોય. એ જ વાત અનુભવના બળથી બતાવે છે – ટીકાર્ચ -
તત્ર ઘ .... સંભવતીતિ અને ત્યાં=જ્ઞાનાદિકારણમાં, માલવાદિમાં એક દિવસમાં ઘણી વખત નદીઉત્તરણ સંભવે છે. એથી પુણલંબનમાં સંખ્યાનો નિયમ ક્યાંથી હોય? અર્થાત્ ન હોય. તિ શબ્દ પુષ્ટાલંબનક નદીઉત્તરણ નિયમિત નથી, એ કથનની પુષ્ટિ અર્થે જે વક્તવ્ય છે, તેની સમાપ્તિર્થિક છે. વિશેષાર્થ :
ચોમાસામાં સાધુને વિહારનો નિષેધ છે; આમ છતાં, પુષ્ટાલંબનમાં અનુજ્ઞાત છે. તે જ રીતે પુષ્ટ આલંબનમાં નદી ઊતરવાની પણ અનુજ્ઞા છે. તેથી ત્યાં સંખ્યાનિયમ ન હોય.
અહીં કોઈને શંકા થાય કે, પુષ્ટાલંબનમાં નદી ઊતરવાની અનુજ્ઞા હોવા છતાં મહિનામાં બે-ત્રણ વારથી વધારે વાર નદી ન ઊતરવી, એ પ્રમાણે સંખ્યાનો નિયમ સ્વીકારીએ તો શું વાંધો છે ? તેથી કહે છે -
Page #186
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૩૬
૫૦૧
માલવાદિ દેશમાં એક દિવસમાં પણ પુષ્ટાલંબનથી અનેકવાર નદી ઊતરવાનો સંભવ છે. તેથી જો ત્યાં સંખ્યાનિયમ હોય તો જ્ઞાનાદિની વૃદ્ધિમાં એ સંખ્યાનિયમ વિઘ્નભૂત થાય, અને તેવી ભગવાનની આજ્ઞા હોઈ શકે નહિ. માટે પુષ્ટાલંબનમાં સંખ્યાનિયમ નથી, પણ રાગાદિપ્રાપ્ત નદી ઊતરવામાં જ સંખ્યા નિયમ છે. ટીકાઃ–
अशक्यपरिहारसमाधिमाश्रित्याह- 'अस्मिन्= नद्युत्तरणे सत्त्ववधे जलादिजीवोपमर्दे येऽशक्यप्रतीकारतां वदन्ति, तैः अम्भो जलं निन्दामि पिबामि चे 'ति न्यायः कृतार्थः कृतः । सत्त्ववधमात्रस्य निन्दनावू नद्युत्तरणसंभविनश्च तस्याश्रयणात् । शक्यं हि एवं प्रतिमार्चनेऽपि वक्तुम् ।
ઉત્થાન -
અહીં પૂર્વપક્ષી કહે કે, તથાવિધ સંયોગને કારણે સાધુને નદી ઊતર્યા વગર ચાલે તેમ નથી, અને નદી ઊતરવામાં જીવોના વધનો પરિહાર અશક્ય છે, જ્યારે શ્રાવક જિનપૂજા ન કરે તો જીવવધનો પરિહાર શક્ય છે, માટે સાધુના નદીઉત્તરણના દૃષ્ટાંતથી જિનપૂજા નિર્દોષ છે, તેમ સિદ્ધ કરી શકાય નહિ. એ પ્રકારના પૂર્વપક્ષીના આશયને સામે રાખીને કહેલ છે કે - અશક્યપરિહારસમાધિને આશ્રયીને ગ્રંથકાર કહે છે –
સાધુને સંયમ માટે નદી ઊતરતાં જીવહિંસાનો પરિહાર અશક્ય છે, માટે દોષ નથી એ પ્રકારનું સમાધાન પૂર્વપક્ષી કરે છે. તેને આશ્રયીને ગ્રંથકાર કહે છે –
ટીકાર્થ ઃ
સ્મિન્ . ગાશ્રયળાત્ | આમાં=નદીઉત્તરણમાં, થતા જલાદિ જીવના ઉપમર્ધનરૂપ સત્ત્વવધના વિષયમાં જેઓ અશક્ય પ્રતિકારતાને કહે છે, તેઓ વડે જલતી નિંદા કરું છું અને પીઉં છું, એ પ્રકારનો ન્યાય કૃતાર્થ કરાયો છે. કેમ કે સત્ત્વવધમાત્રનું નિંદન કરે છે, અને નદીઉત્તરણ સંભવી એવા તેનું= સત્ત્વવધવું, આશ્રયણ કરે છે.
વિશેષાર્થ
:
જેમ કોઈ જીવ આ પાણી ખરાબ છે, એમ નિંદા કરતો હોય, અને તે જ પાણીને પીતો હોય તો તેનું તે કથન ઉપહાસને પામે છે. તેમ લુંપાક કહે છે કે, સાધુઓને નદી ઊતરવામાં થતી જીવહિંસા એ ખરેખર ઈષ્ટ નથી; પરંતુ જીવરક્ષણનો કોઈ ઉપાય નહિ હોવાથી થાય છે, એ કથન અસમંજસ છે. કેમ કે જો નદી ઊતરવામાં થતો પ્રાણીનો વધ સંયમનું કારણ ન હોય તો સાધુએ નદી ઊતરવી જોઈએ નહિ.
સંયમની વૃદ્ધિના કારણીભૂત નદી ઊતરવાની ક્રિયા પાપરૂપ છે તેમ કહેવું, અને સંયમની વૃદ્ધિ અર્થે સાધુ નદી ઊતરવાની ક્રિયા કરે તે ઉચિત છે તેમ કહેવું, એ જલની નિંદા કરવી અને જલને પીવું એના તુલ્ય છે. વાસ્તવિક રીતે તો સંયમની વૃદ્ધિ અર્થે નદી ઊતરવાની ક્રિયા એ ધર્માનુષ્ઠાનરૂપ છે, માટે તે અનુષ્ઠાન હિંસારૂપ છે, એમ કહી શકાય નહિ.
૭-૧૨
Page #187
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક શ્લોકઃ ૩૬ ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, નદી ઊતરવામાં થતી હિંસા ખરેખર અમને ઈષ્ટ નથી, પરંતુ નદી ઊતર્યા વગર સંયમના પાલનને અનુકૂળ વિહાર અશક્ય છે, તેથી અમે નદી ઊતરીએ છીએ. તેને ગ્રંથકાર કહે છે -
ટીકાર્ય :
શક્ય ... વામ I એ રીતે પ્રતિમાઅર્ચનમાં પણ કહેવું શક્ય છે. વિશેષાર્થ:
મલિનારંભી એવા ગૃહસ્થને વીતરાગની દ્રવ્યપૂજા ભગવાન પ્રત્યેના વિનયની વૃદ્ધિ અર્થે અવશ્ય કર્તવ્ય છે, અને તે દ્રવ્યપૂજા સત્ત્વવધ વગર અશક્ય છે, તેથી પુષ્ટાલંબનક નદીઉત્તરણ અને ભગવાનની દ્રવ્યપૂજા એ બે સ્થાનોમાં તુલ્યતા છે. ટીકા:
भक्तिसाधनीभूतपुष्पादिसत्त्ववधस्य शक्यपरिहारत्वात्तदकरणे तत्परिहारः शक्य इति चेत् ? नद्यनुत्तरणे तज्जीववधपरिहारः शक्य इति तुल्यम् । साधुना कुलाद्यप्रतिबद्धेन विहारस्तावदवश्यं कर्त्तव्यः स च नद्युत्तरणं विना न सम्भवतीत्यनन्यगत्या एव नद्युत्तार इति चेत् ? साधुधर्माशक्तस्य श्राद्धस्यावश्यं कर्त्तव्या भगवद्भक्तिः प्रतिमार्चनं विना न संभवति इत्यत्रापि अनन्यगतिकत्वं तुल्यम् ।
ટીકાર્ય :
મસિધિનીમૂત.... તુમ્ ભક્તિના સાધનભૂત એવાં પુષ્પાદિરૂપ સત્ત્વવધવું શક્ય પરિહારપણું હોવાથી તેના અકરણમાં દ્રવ્યસ્તવના અકરણમાં, તેનો પરિવાર સત્ત્વવધનો પરિહાર, શક્ય છે. એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકાર કહે છે કે, નદી નહિ ઊતરવામાં તે જીવોના વધનો પરિહાર-જલના જીવોના વધનો પરિહાર, શક્ય છે, એથી કરીને તુલ્ય છે. અર્થાત્ સાધુને નદીઉત્તરણ અને ગૃહસ્થને ભગવાનની પૂજા એ બંને તુલ્ય છે. વિશેષાર્થ:
પૂર્વપક્ષીને એ કહેવું છે કે, શ્રાવક ભગવાનની પૂજા ન કરે તો ભગવાનની ભક્તિમાં થતા જીવવધનો પરિહાર થઈ શકે, માટે પ્રતિમાઅર્ચનમાં જીવવધનો પરિહાર અશક્ય છે, તેમ કહી શકાય નહિ. તેને ગ્રંથકાર કહે છે કે, જો તેમ સ્વીકારીએ તો સાધુ પણ નદી ઊતરે નહિ તો જીવવધનો પરિહાર શક્ય છે, તેથી ભગવાનની ભક્તિમાં થતો જીવવધ અને સાધુની નદીઉત્તરણમાં થતો જીવવધ બંને સમાન છે. માટે પૂર્વપક્ષી ભગવાનની પૂજાનો નિષેધ કરતો હોય તો તેણે સાધુને નદી ઊતરવાનો નિષેધ કરવો જોઈએ.
Page #188
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૬
Чоз ટીકાર્ય :
સાધુના ..... તુચકુલાદિ અપ્રતિબદ્ધ એવા સાધુએ અવશ્ય વિહાર કરવો જોઈએ, અને તેનું વિહાર, નદી ઊતર્યા વગર સંભવતો નથી. એથી અનન્ય ગતિથી જ(સાધુ) નદી ઊતરે છે. આ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેને ગ્રંથકાર કહે છે કે, સાધુધર્મ માટે અશક્ત એવા શ્રાવકને અવશ્ય કર્તવ્ય એવી ભગવદ્ ભક્તિ પ્રતિમાના અર્ચન વિના સંભવતી નથી. એથી કરીને અહીંયાં પણ શ્રાવકની ભગવદ્ ભક્તિમાં પણ, અતવ્યગતિપણું તુલ્ય છે. ટીકા -
एतेन एकत्र इर्याप्रतिक्रमणमन्यत्र न इति वैषम्यमिति निरस्तम् नद्युत्तारानन्तरमीर्याप्रतिक्रमणस्य साधुकल्पत्वात् 'नईसंतरणे पडिक्कमइ' इत्यागमेन तत्सिद्धेः । यदि चाधिकाराज्ञानिरपेक्षा ईर्यापथिक्येव नदीप्राणिवधशोधिकरी स्यात्, तदा साधुदानोद्यतः श्राद्धोऽनाभोगादिना सचित्तस्पर्शमात्रेणाशुद्धोऽपि तां प्रतिक्रम्य शुद्धः स्यात्, यया प्रत्याख्यातसर्वसावद्यानां साधूनां ज्ञात्वा नदीगतानेकजलादिजन्तुघातोत्पन्नं पातकमपाक्रियते, तया गृहिणोऽनाभोगतः सचित्तस्पर्शमात्रजन्यपातकापकरणमीषत्करमेवेति । ટીકાર્ચ -
ર્તન ... નિરસ્તમ, આના વડે-પૂર્વમાં કહ્યું કે, નદીઉત્તરણ અને પ્રતિમાઅર્ચનમાં અનન્યગતિ પણ તુલ્ય છે એના વડે, પૂર્વપક્ષીનું વક્ષ્યમાણ કથન નિરસ્ત જાણવું.
પૂર્વપક્ષીનું વક્ષ્યમાણ કથન આ પ્રમાણે છે –
એક ઠેકાણે સાધુને નદી ઊતરવામાં, ઈર્યાપથિક પ્રતિક્રમણ છે અને અન્યત્ર-શ્રાવકને દ્રવ્યસ્તવમાં ઈથપથિક પ્રતિક્રમણ નથી, એ પ્રમાણે વૈષય છે. વિશેષાર્થ –
સાધુને નદી ઊતર્યા પછી ઈર્યાપથિક પ્રતિક્રમણ છે, અને શ્રાવકને જિનપૂજામાં ઈર્યાપથિક પ્રતિક્રમણ નથી, તેથી એ પ્રાપ્ત થાય છે, સાધુને નદી ઊતરવામાં જીવવિરાધનારૂપ દોષ છે, તેથી ઈર્યાપથિક પ્રતિક્રમણ છે, અને જિનપૂજામાં તમારા મંતવ્ય પ્રમાણે ઈર્યાપથિક પ્રતિક્રમણ નથી, તેથી તમે દ્રવ્યસ્તવને દોષરૂપ માનતા નથી. માટે સાધુના નદી ઊતરવાના દષ્ટાંતથી જિનપૂજા શ્રાવકને કર્તવ્ય છે, એમ સ્થાપન થઈ શકે નહિ; કેમ કે દષ્ટાંત-દાષ્ટ્રતિકભાવનું વૈષમ્ય છે. આ પ્રમાણે પૂર્વપક્ષીનો આશય તેન... થી આ પ્રમાણે નિરસ્ત છે –
નદીઉત્તરણ અને જિનપૂજા એ બેમાં અનન્યગતિપણું તુલ્ય છે, એ રૂપ સામ્યથી દૃષ્ટાંત-દાષ્ટ્રતિકભાવ છે, તેથી કોઈ દોષ નથી.
Page #189
--------------------------------------------------------------------------
________________
૫૦૪
પ્રતિમાશતક| શ્લોકઃ ૩૬, અહીં વિશેષ એ છે કે, સાધુના નદીઉત્તરણમાં અને શ્રાવકના દ્રવ્યસ્તવમાં અશક્યપરિહારપણું તુલ્ય હોવાથી જ જિનપૂજાની કર્તવ્યતા સિદ્ધ થાય છે. તેથી નદીઉત્તરણમાં ઈર્યાપ્રતિક્રમણ અને જિનપૂજામાં ઈર્યાપ્રતિક્રમણના અભાવરૂપ વૈષમ્ય માત્રથી જિનપૂજાની શ્રાવકને અકર્તવ્યતા સિદ્ધ થઈ શકે નહિ; એ બતાવવા અર્થે જ તેન... નિરક્ત એમ કહેલ છે. પરંતુ સાધુને નદીઉત્તરણમાં ઈર્યાપ્રતિક્રમણ અને ગૃહસ્થને જિનપૂજામાં ઈર્યાપ્રતિક્રમણનો અભાવ, એ રૂપ વૈષમ્ય તો ગ્રંથકારને માન્ય જ છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, નદી ઊતર્યા પછી ઈર્યાપ્રતિક્રમણ છે, તે બતાવે છે કે નદી ઊતરવાની ક્રિયા હિંસારૂપ છે, તેથી જ તે હિંસાના પાપની શુદ્ધિ અર્થે ઈર્યાપ્રતિક્રમણની શાસ્ત્રમાં વિધિ છે. અને તેમ સ્વીકારીએ તો નદી શતરવાના દૃષ્ટાંતથી જિનપૂજા કર્તવ્યરૂપે સિદ્ધ થઈ શકે નહિ. તેના નિરાકરણ માટે નદીઉત્તરણ પછી નદીમાં થતી જીવહિંસાને કારણે ઈર્યાપ્રતિક્રમણ નથી, પરંતુ તે સાધુનો કલ્પ છે, તે બતાવવા અર્થે ગ્રંથકાર કહે છે -
ટીકાર્થ :
નથુત્તર ... તત્સિદ્ધર નદી ઊતર્યા પછી ઈર્યાપ્રતિક્રમણનું સાધુનું કલ્પપણું છે, કેમ કે સંતરને પડેવમડુ એ પ્રકારના આગમ વડે તેની=સાધુના કલ્પતી, સિદ્ધિ છે. વિશેષાર્થ :
સમ્યગુ યતનાપૂર્વક શાસ્ત્રોક્ત વિધિનું સ્મરણ કરીને મુનિ જ્યારે નદી ઊતરે છે, ત્યારે પણ યદ્યપિ જલના જીવોની વિરાધના થાય છે, તો પણ ત્યાં લેશ પણ કર્મબંધ નથી; કેમ કે પુષ્ટાલંબનક હોવાથી નદીઉત્તરણ જ્ઞાનાદિ વૃદ્ધિનું જ કારણ બને છે. આમ છતાં, અનાભોગ કે સહસાત્કારથી યતનામાં કાંઈક સ્લાનિ થઈ હોય તેના નિવારણ અર્થે નદી ઊતર્યા પછી ઈર્યાપ્રતિક્રમણનું શાસ્ત્રમાં વિધાન છે, પરંતુ નદી ઊતરવાથી કોઈ પાપનું સેવન થયું છે, તેના નિવારણ અર્થે ઈર્યાપથિક પ્રતિક્રમણ નથી. તેથી જ નદી ઊતર્યા પછી ઈર્યાપથિક પ્રતિક્રમણને સાધુના કલ્પરૂપે આગમમાં કહેલ છે. અને આનાથી એ ફલિત થયું કે, જેમ પુષ્ટાલંબનક નદીઉત્તરણ એ સાધુને માટે સંયમની વૃદ્ધિનું કારણ છે, તેમ જિનપૂજા પણ સમ્યગ્દષ્ટિને પરિણામની વૃદ્ધિનું કારણ છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, નદી ઊતર્યા પછી ઈર્યાપ્રતિક્રમણ સાધુનો કલ્પ છે, તેને જ પુષ્ટ કરવા અર્થે તર્ક કરતાં કહે છે –
ટીકાર્ય :
યદિ ... પિન્ટરનેતિ | અને જો અધિકાર અને આજ્ઞાનિરપેક્ષ એવી ઈર્યાપથિકી ક્રિયા જ
Page #190
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક/ શ્લોક : ૩૬
પ૦પ
નદીગત પ્રાણીના વધને શોધી કરનારાં થાય, તો સાધુના દાનમાં ઉદ્યત એવો શ્રાવક અનાભોગાદિ વડે સચિત સ્પર્શમાત્રથી અશુદ્ધ થયેલો પણ તેનું પ્રતિક્રમણ કરીને શુદ્ધ થાય.
તે તર્કને જ યુક્તિથી સ્પષ્ટ કરતાં કહે છે -
જેના વડે જે ઈરિયાવહિ વડે, પ્રત્યાખ્યાત છે સર્વ સાવધ જેને એવા સાધુનું, જાણીને કરાયેલું તદીગત અનેક જલાદિ જતુના ઘાતથી ઉત્પન્ન થયેલું પાપ દૂર કરાય છે, તેના વડેeતે ઈરિયાવહિ વડે, ગૃહસ્થને અનાભોગથી સચિત સ્પર્શમાત્રજન્ય પાતક દૂર કરવું ઈષત્કરજ છે.
થયા પ્રત્યાધ્યાતિસર્વસાવધાન સાધૂનાં જ્ઞાત્વા... અહીં ‘ધૂનાં ષષ્ઠી વિભક્તિનો અન્વય “તમ્' સાથે છે અને “જ્ઞાત્વા' નો અન્વય કૃતિ સાથે છે, જે અધ્યાહાર છે. વિશેષાર્થ :
- સાધુ નદીના જલમાં જીવો છે તેમ જાણે છે, છતાં સંયમની વૃદ્ધિ અર્થે અનન્ય ઉપાયરૂપે જ્યારે નદી ઊતરે છે, ત્યારે તત્ત્વથી તે સંયમની વૃદ્ધિના ઉપાયનું જ સેવન કરે છે, જે નિર્જરાનું કારણ છે. આમ છતાં, ત્યાં ઈર્યાપ્રતિક્રમણ છે, તેના બળથી પૂર્વપક્ષી કહે છે કે, નદી ઊતરવાની ક્રિયા પાપરૂપ જ છે, આથી જ ત્યાં ઈર્યાપ્રતિક્રમણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, જો ઈર્યાપથિકની ક્રિયા ભણીને વિરતિધર પણ જે પાપ કરે છે તેનો નાશ કરી શકે છે, તો જે ગૃહસ્થ સચિત્તનો સ્પર્શ ન કરવાનું પ્રત્યાખ્યાન નથી કર્યું, અને સાધુને વહોરાવવા માટે ઉદ્યત થયેલો છે, ત્યારે અનાભોગથી સચિત્તનો સ્પર્શ થઈ જાય ત્યારે જે પાપ થાય છે, તેની શુદ્ધિ ઈરિયાવહિયા અવશ્ય કરી શકે તેમ માનવું પડે. પરંતુ તે રીતે શુદ્ધિ કરીને સચિત્તના સ્પર્શવાળો શ્રાવક શુદ્ધ થયેલો છે, એમ માની શકાતું નથી. આથી જ તેના હાથથી સાધુ ભિક્ષા ગ્રહણ કરતા નથી.
આનાથી એ પ્રાપ્ત થાય છે, જે જીવ સંયમમાં ઉદ્યત છે અને ભગવાનની આજ્ઞા પ્રમાણે નદી ઊતરે છે, અને નદી ઊતરતાં તેને અનાભોગ કે સહસાત્કારથી યતનામાં સ્કૂલના થઈ હોય તો તેના નિવારણ અર્થે ઈર્યાપથિકીનો કલ્પ છે, તેથી સાધુને ઈર્યાપથિકનો અધિકાર પ્રાપ્ત થાય છે, અને નદી ઊતરવાની ક્રિયા પછી ઈર્યાપથિકી કરવાની આજ્ઞા પ્રાપ્ત થાય છે; અને તે કરવાથી અનાભોગ કે સહસત્કારથી યતનામાં જે ત્રુટિ રહેલી હોય તદુર્જન્ય જે પ્રાણિવધ છે, તેનાથી થયેલું જે પાપ છે, તેની શુદ્ધિ થાય છે. માટે ઈર્યાપથિકી ક્રિયા એ સાધુના કલ્પરૂપ છે, પરંતુ જાણીને કરાયેલા પાપના નિવારણ અર્થે કરવાની તે ક્રિયા નથી. આથી જ નદી ઊતરતાં યતનામાં કોઈ અલના ન થયેલ હોય તો કોઈ પાપ થતું નથી, તેથી ત્યાં ઈર્યાપથિકી ક્રિયાથી પાપની શુદ્ધિ નહિ હોવા છતાં કલ્પના–આચારના, સેવનથી નિર્જરાની પ્રાપ્તિ થાય છે.
અહીં વિશેષ એ છે કે, ઈર્યાપથિકી ક્રિયામાં વિશેષણરૂપે અધિકાર એ વિશેષણ એટલા માટે મૂકેલ છે કે, નદી ઊતર્યા પછી સાધુને ઈર્યાપથિકી પ્રતિક્રમણ કરવું જોઈએ એ પ્રકારની આજ્ઞા છે, અને નદી ઊતર્યા પછી અનાભોગથી થયેલાં પાપની શુદ્ધિ અર્થે અથવા તો અપ્રમાદભાવના થૈયાર્થે સાધુને ઈરિયાવહી કરવાનો અધિકાર છે, પરંતુ શ્રાવકને નહિ. અને ઈર્યાપથિકી ક્રિયાના વિશેષણરૂપે આજ્ઞાનિરપેક્ષ વિશેષણ આપેલ
Page #191
--------------------------------------------------------------------------
________________
પ૦૬
પ્રતિમાશતક | શ્લોક ૩૬ હોવાથી નદી ઊતર્યા પછી શ્રાવક ઈરિયાપ્રતિક્રમણ કરે તો તેના માટે ઉચિત નથી, પરંતુ સાધુને જ તે ઉચિત છે, કેમ કે, શ્રાવકને નદી ઉતર્યા પછી ઈર્યાપ્રતિક્રમણ કરવાની ભગવાનની આજ્ઞા નથી, તે ઈર્યાપથિકીના વિશેષણરૂપે અધિકાર અને આજ્ઞાનિરપેક્ષથી બતાવવું છે. તેથી એ પ્રાપ્ત થાય કે, જો સાધુને વહોરાવવા શ્રાવકથી અનાભોગથી સચિત્તનો સ્પર્શ થઈ જાય તો તેની શુદ્ધિ ઈરિયાવહીથી થતી નથી, તેનું કારણ તે સ્થાનમાં અધિકાર નથી, અને ભગવાનની આજ્ઞા નથી, તેથી જ શુદ્ધિ થતી નથી.
હે વ થી શુદ્ધ ચાત્' સુધી તર્ક છે અને તે તર્ક દ્વારા તે સ્થાપન કરવું છે કે, નદીઉત્તરણ પછી ઈરિયાપ્રતિક્રમણ એ સાધુનો કલ્પ છે, પરંતુ નદીઉત્તરણથી થતા પ્રાણિવધની શુદ્ધિ માટેની ક્રિયા નથી. અને તેથી જ તકમાં કહ્યું છે કે, ઈર્યાપથિકી નદીના પ્રાણિવધને શુદ્ધ કરનારી હોય તો સચિત્તના સ્પર્શવાળા શ્રાવકને પણ તે શુદ્ધ કરી શકે, પરંતુ વસ્તુતઃ શ્રાવકને તે શુદ્ધ કરી શકતી નથી, તેથી નદીના પ્રાણિવધને શુદ્ધ કરનારી ઈરિયાપથિકી ક્રિયા નથી, પરંતુ ઈર્યાપથિકી ક્રિયા સાધુનો કલ્પ છે. અને જે સાધુ પોતાના કલ્પ પ્રમાણે આચરણા કરે તેનાથી જ અપ્રમત્તભાવની વૃદ્ધિ થાય છે, અને તે અપ્રમત્તભાવની વૃદ્ધિને કારણે જ અનાભોગથી જે કાંઈપણ નદીઉત્તરણમાં હિંસા થયેલ હોય તો તર્જન્ય કર્મનો પણ નાશ થાય, અને ન થયેલ હોય તો પણ અપ્રમાદભાવને કારણે ચિત્તની વિશુદ્ધિ થવાથી નિર્જરાની પ્રાપ્તિ થાય છે.
૦ ‘ર્તન થી જે કથન શરૂ કર્યું, તેમાં હેતુ આપીને હેતુને પુષ્ટ કરવા માટે “દ્ધિ ૨ થી તર્ક કર્યો અને તે તર્કને દઢ કરવા માટે ‘ગયા ... કુંવરખેવ' સુધી યુક્તિ આપી, અને તે આખા કથનની સમાપ્તિ અર્થે તિ’ શબ્દ છે, અને તે આખા કથનથી એ પ્રાપ્ત થયું કે, નદીઉત્તરણ પછી ઈરિયાપ્રતિક્રમણ સાધુનો કલ્પ છે, તેમ સર્વવિરતિના અભાવવાળાને ભગવાનના વિનય અર્થે જિનપૂજા કરવી તે કલ્પ છે. એ કથનની સમાપ્તિ તિ' થી થાય છે.
ઉત્થાન :
પૂર્વમાં એ સ્થાપન કર્યું કે, સાધુને નદીઉત્તરણની ક્રિયાની જેમ શ્રાવકને જિનપૂજા કર્તવ્ય છે, ત્યાં પ્રશ્ન થાય કે, જિનપૂજામાં સંખ્યાનો નિયમ નથી, તો સાધુને નદીઉત્તરણમાં સંખ્યાનો નિયમ કેમ છે? તેથી કહે છે – ટીકા :
___ सङ्ख्यानियमोऽपि कल्प एव । द्विवारादिनिषेधे एकश उत्तारविधावपि षड्जीववधपातकस्य तवापरिहार्यत्वाच्छबलत्वनिषेधाय तदादरणस्याप्याज्ञामात्रशरणत्वात् सङ्ख्यानियमेनैव पातकित्वे च सांवत्सरिकप्रतिक्रमणेऽतिप्रसङ्गः ।
ટીકાર્ય :
સંધ્યા ... વિ . સંખ્યા નિયમ પણ કલ્પ જ છે. સદ્ભાનિ મોડનિ અહીં જિ' થી એ કહેવું છે કે, નદી ઊતર્યા પછી ઈર્યાપ્રતિક્રમણ કરવું, એ તો કલ્પ
Page #192
--------------------------------------------------------------------------
________________
Чоу
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૬ છે જ, પરંતુ મહિનામાં એક વખત જ નદીઉત્તરણ કરવું એ રૂ૫ સંખ્યાનિયમ પણ કલ્પ છે; અર્થાત્ મહિનામાં એકવાર નદી ઊતરવાની વિધિ નથી, પરંતુ ઊતરવાનું થાય તો એકથી અધિકવાર ન ઊતરવી, એ પ્રકારનો સંખ્યાનિયમ પણ કહ્યું છે. ઉત્થાન :
સંખ્યાનિયમને કલ્પરૂપે સ્વીકારી શકાય નહિ, પરંતુ નદીઉત્તરણમાં હિંસા છે, તેથી જ સાધુએ નદી ઊતરવી જોઈએ નહિ, પરંતુ અનન્ય ઉપાયરૂપે કદાચ નદી ઊતરે તો પણ એકથી અધિક વાર ન ઊતરવી, એ પ્રકારનો સંખ્યા નિયમનો અર્થ કરીને નદીઉત્તરણની ક્રિયાને હિંસારૂપે પૂર્વપક્ષીને સ્થાપન કરવી છે.
પૂર્વપક્ષીનો આશય એ છે કે, જેમ ગૃહસ્થ આરંભ-સમારંભની પ્રવૃત્તિ પાપરૂપ હોવાને કારણે જ તે પ્રવૃત્તિમાં સંખ્યાનિયમ કરે છે, કે આનાથી વધારે મારે દ્રવ્યો વગેરે વાપરવા નહિ. તેથી સંખ્યાનિયમ તે પ્રવૃત્તિને પાપરૂપે સ્થાપે છે. તેમ નદી ઊતરવાની ક્રિયામાં સંખ્યા નિયમ છે, તે નદીઉત્તરણની ક્રિયાને પાપરૂપે સ્થાપન કરે છે, એ પ્રકારના પૂર્વપક્ષીના આશયને સામે રાખીને ગ્રંથકાર કહે છે - ટીકાર્ચ -
દિવારહિ ..... નિસE Iબે વારાદિનો નિષેધ હોતે છતે એક વખતના ઉતારની વિધિમાં પણ વજીવના વધવા પાતકનું ત=લુંપાકને અપરિહાર્યપણું હોવાને કારણે શબલત્વના નિષેધ માટે તેના આદરણનું પણ આજ્ઞામાત્ર શરણપણું છે, અને સંખ્યાતિયમ વડે કરીને જપાતકપણું સ્વીકારાયે છતે સાંવત્સરિક પ્રતિક્રમણમાં અતિપ્રસંગ છે.
૦ વિિિનવેછે, માં હેતુઅર્થક સપ્તમી છે. શ Smવિધ વિષયસપ્તમી છે. વિશેષાર્થ :
પૂર્વપક્ષીના કથન પ્રમાણે સંખ્યાનિયમને કલ્પરૂપે ન સ્વીકારતાં સંખ્યાનિયમ દ્વારા નદીઉત્તરણની ક્રિયાને પાતકરૂપે સ્વીકારીએ, તો આગમમાં બે વારાદિ નદી ઉત્તરણનો નિષેધ છે, તેથી એક વખત ઊતરવાની વિધિ પ્રાપ્ત થાય છે; અને તેથી એક વખતના ઉત્તરણમાં પણ છે જીવનિકાયના વધના પાતનો લંપાક પરિહાર કરી શકશે નહિ. તેથી તેના પરિહારાર્થે ચારિત્રના શબલત્વના નિષેધ માટે એક વખતના નદીઉત્તરણને સ્વીકારવામાં આવે તો તેમાં પણ આજ્ઞામાત્ર શરણ થઈ શકે અર્થાત્ એક વખત નદી ઊતરવાની આજ્ઞા છે, એમ જ સ્વીકારવું પડે. અને જે ભગવાનની આજ્ઞા હોય તે કલ્પરૂપ જ પ્રાપ્ત થાય, તેથી એક વખતની નદીઉત્તરણનો સંખ્યાનિયમ કલ્પ જ સિદ્ધ થાય, પરંતુ નદીઉત્તરણની ક્રિયા છે જીવનિકાયના વધરૂપ છે તેમ સિદ્ધ થાય નહિ.
અહીં વિશેષ એ છે કે, સંખ્યા નિયમથી નદીઉત્તરણને પાતકરૂપે સ્વીકારવામાં આવે તો, એક વખતની નદી ઉત્તરણમાં પણ સાધુને છકાયના જીવની વિરાધનાની પ્રાપ્તિ થાય, અને તે સ્વીકારવામાં આવે તો સાધુને સાધુપણાના અતિચારના સ્વીકારની આપત્તિ આવે; અને એક વખતની નદીઉત્તરણની શાસ્ત્રની અનુજ્ઞા છે તે
Page #193
--------------------------------------------------------------------------
________________
૫૦૮
પ્રતિમાશતક/ શ્લોકઃ ૩૬ પ્રમાણે જ તે નદી ઊતરે તો પણ તે પકાયનો વિરાધક સિદ્ધ થાય. અને શાસ્ત્રવચન વિરાધનાની અનુજ્ઞા આપે નહિ, તેથી શાસ્ત્રવચનની સંગતિ થઈ શકે નહિ. અને તે સંગતિ માટે તેમ જ સ્વીકારવું પડે કે ચારિત્રના શબલત્વના નિષેધ માટે જ એક વખત નદી ઊતરવાની ભગવાનની આજ્ઞા છે. અને તેનાથી એ પ્રાપ્ત થાય કે જ્ઞાનાદિ અર્થે તો અનેકવાર નદી ઊતરવાની છૂટ છે; પરંતુ રાગાદિને કારણે પણ જ્યારે નદી ઊતરે છે ત્યારે, ભગવાનનું વચન તેનો સર્વથા નિષેધ કરે તો, તે નદી ઊતરીને સ્થાનાંતર જવાને બદલે એક સ્થાને માસકલ્પાદિથી અધિક રહીને ચારિત્રને શબલ કરે તેમ છે. તેથી તે શબલત્વના નિષેધ માટે અકારણે પણ એક વખત નદી ઊતરવાની ભગવાનની આજ્ઞા છે, અને તેથી જ સંખ્યાનિયમ પણ કલ્પ છે, એ સિદ્ધ થાય છે. ઉત્થાન :
નદી ઊતરવામાં સંખ્યાનિયમ કલ્પ છે, તેને જ પુષ્ટ કરવા બીજો હેતુ કહે છે - ટીકાર્ય :
સંધ્યાનિયન ... સતિપ્રસ સંખ્યાનિયમ વડે નદીઉત્તરણને પાતિકરૂપે સ્વીકારવામાં આવે તો સંવત્સરી પ્રતિક્રમણને પણ પાતકરૂપે સ્વીકારવાનો અતિપ્રસંગ આવે. (માટે સંવત્સરી પ્રતિક્રમણમાં જે સંખ્યાનિયમ છે કે જેમ કલ્પ છે, તેમ નદીઉત્તરણમાં સંખ્યાનિયમને પણ કલ્પ સ્વીકારવો જ ઉચિત છે.) ઉત્થાન :
પૂર્વમાં પૂર્વપક્ષીએ કહેલ કે, નદી ઊતરવામાં ઈર્યાપ્રતિક્રમણ છે, અને દ્રવ્યસ્તવમાં ઈર્યાપ્રતિક્રમણ નથી, એ જ બતાવે છે કે, નદી ઊતરવામાં પાપ છે; કેમ કે જો પાપ ન હોય તો નદી ઊતરવામાં ઈર્યાપ્રતિક્રમણ ન હોય. તેનું સમાધાન ગ્રંથકારે નદી ઊતરવામાં ઈર્યાપ્રતિક્રમણ છે, તે સાધુનો કલ્પ છે એમ કહીને કર્યું. ત્યાર પછી તેની જ પુષ્ટિ તર્ક દ્વારા કરી, હવે તેનું સમાધાન અન્ય રીતે બતાવવા અર્થે “
વિશ્વ” થી કહે છે - ટીકા -
किञ्च लुम्पकाभिमते शास्त्रे क्वापि ईर्यापथिका नद्युत्तारे नोक्ता, किन्तु 'हत्थसयादागंतुम्' इत्यादि नियुक्तिगाथायामिति किमनेनाभिधानेनालजालकल्पेन । ટીકાર્થ:
વિશ્વ ..... માત્વનાત્તજેના વળી લુંપાકના અભિમત શાસ્ત્રમાં ક્યાંય પણ નદી ઊતરવામાં ઈર્યાપથિકી કહેવાઈ નથી, પરંતુ “દત્યયાવાdirઈત્યાદિ નિર્યુક્તિની ગાથામાં કહેવાયેલું છે, એથી કરીને આલજાલ સમાન આ કથન વડે શું? વિશેષાર્થ :
લંપાક જો પોતાના શાસ્ત્રને પ્રામાણિક માનીને કહેતો હોય તો તેના શાસ્ત્રમાં નદી ઊતર્યા પછી
Page #194
--------------------------------------------------------------------------
________________
प्रतिभाशds/RCोs:39
4oc ઈરિયાવહિ પ્રતિક્રમણ કરવાની વિધિ નથી. તેથી તેના શાસ્ત્ર પ્રમાણે નદી ઊતરવાની ક્રિયા પાપરૂપ છે, અને તેને માટે ત્યાં ઈરિયાવહિ પ્રતિક્રમણ કરવાનું છે, એમ તે કહી શકે નહિ. અને શ્વેતાંબરના શાસ્ત્રને ગ્રહણ કરીને લુપાક સ્થાપન કરવા માંગતો હોય કે નદી ઊતરવાની ક્રિયા પછી ઈરિયાવહિ પ્રતિક્રમણ છે, માટે તે પાપરૂપ છે, તો જેમ તેઓ શ્વેતાંબર શાસ્ત્રને ગ્રહણ કરીને નદી ઊતર્યા પછી ઈરિયાવહિ પ્રતિક્રમણ સ્વીકારે છે, તેમ શ્વેતાંબર શાસ્ત્ર સાધુને નદી ઊતર્યા પછી ઈરિયાવહિ પ્રતિક્રમણને કલ્પરૂપ માને છે, એમ લુપાકે સ્વીકારવું જોઈએ. તેથી શ્વેતાંબર શાસ્ત્રને અવલંબીને પણ લુંપાક નદી ઊતરવાની ક્રિયાને પાપરૂપ સ્થાપન કરી શકે નહિ. તેથી તેનું આ કથન અસંબદ્ધ પ્રલાપરૂપ છે. ઉત્થાન
આ રીતે નદી ઊતર્યા પછી ઈરિયાવહી પ્રતિક્રમણ શ્વેતાંબર મત પ્રમાણે સાધુનો કલ્પ છે, એમ ग्रंथारे स्थापन इथु. त्यां सुंप15 ‘अथ' थी. अंथ।२ ने पूछे छ - टी :
_. अथ भवतामेव नद्युत्तारे ईर्याप्रतिक्रान्तिः, न द्रव्यस्तव इत्यत्र को हेतुः ? इति पृच्छामि इति चेत् ? यदि वक्रोऽसि, तर्हि व्रतभङ्गमहापातकशोधकस्याप्रतिपन्नव्रतशोधनेऽशक्तत्वान्महातरून्मूलकस्य तृणाग्रोन्मूलन इवेत्युत्तरमाकलय । वस्तुतः ईर्यां प्रतिक्रम्यैव यद्धर्मानुष्ठानं विधीयते तदीर्यानियतम्, तच्च सामायिकपौषधचारित्राद्यनुष्ठानमेव, ईर्यां प्रतिक्रम्यैव तद्विधानात्, तत्र वर्तमानः श्रावका साधुर्वा सचित्तादिसचट्टे उच्चारेर्यातोऽतिरिक्तामीर्यां प्रतिक्रामति, द्विविधं त्रिविधेन प्रत्याख्यानलक्षणस्य सामायिकपौषधादेः, त्रिविधं त्रिविधेन प्रत्याख्यानलक्षणस्य सामायिकच्छेदोपस्थापनीयादिचारित्रस्यातिचारलक्षणं मालिन्यं माभूदित्यभिप्रायादित्यर्थः । तथा चैर्यापथिकास्थानं सामायिकादिव्रतान्येव, न पुनरानुषङ्गिकपृथिव्याद्यारम्भवद्धर्मानुष्ठानमात्रम्, अन्यथाऽभिगमनादावपि तदभिधानप्रसङ्गात् । अत एव कृतसामायिको मुनिरिव श्रावकोऽपि पुष्पादिभिर्जिनपूजां न करोति इति जिनाज्ञा, न पुनरितरोऽपि, कृतसामायिकस्य तदवाप्तिपूर्तिकालं यावत्सचित्तादिस्पर्शरहितस्यैव व्रतपालकत्वात्, जिनपूजां चिकीर्षुस्तु सचित्तपुष्पादिवस्तूनि उपादायैव तां करोति, तद्विना पूजाया एवासम्भवात्, प्रतिकार्य कारणस्य भिन्नत्वादिति बोध्यम् । लोकेऽपि हि यथा 'गृहप्रवेशेऽभ्युक्षणं नापणप्रवेशे' तथा लोकोत्तरेऽपि 'सामायिके यथेर्या न तथा मुनिदानादौ' इति भावः । “अपडिक्कंताए इरियावहियाए न कप्पइ चेव किंचि काउं" (महानि० अ० ३ सू० १९) इत्यत्र न किञ्चिदिति विशेषपरमेव, 'चिइवंदणसज्झाय' इत्यग्रिमपदेनैव तदभिव्यक्तेरिति बोध्यम् ।।३६।।
Page #195
--------------------------------------------------------------------------
________________
૫૧૦
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૬ ટીકાર્ય :
મથ ... દુત્વ તમને કહેતાંબરોને, નદીઉત્તરણમાં ઈર્યાપ્રતિક્રાંતિ છે અને દ્રવ્યસ્તવમાં ઈર્યાપ્રતિક્રાંતિ નથી, તેમાં શું હેતુ છે ? એ પ્રમાણે હું પૂછું છું. તો તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, જો તું વક્ર છે તો તેનો ઉત્તર તું આ પ્રમાણે જાણ - જેમ મહાવૃક્ષને ઉખેડનાર મોટા વાવાઝોડાનું તૃણના અગ્રને ઉખેડવામાં અસમર્થપણું છે, તેમ વ્રતભંગના મહાપાપના શોધકનું અપ્રતિપઘવ્રતના શોધનમાં=વ્રત નહિ ગ્રહણ કરેલાની વ્રતની વિપરીત આચરણાના શોધનમાં, અસમર્થપણું હોવાથી નદીઉત્તરણમાં ઈર્યાપ્રતિક્રાંતિ =ઈરિયાપ્રતિક્રમણની ક્રિયા, છે અને દ્રવ્યસ્તવમાં ઈથપ્રતિક્રાંતિ નથી. અને સરળતાથી પૂછતો હોય તો -
વાસ્તવિક રીતે ઈવહિવું પ્રતિક્રમણ કરીને જે ધર્માનુષ્ઠાન કરાય છે તે ઈલિયત છે, અને તે=ઈયનિયત અનુષ્ઠાન, સામાયિક, પૌષધ, ચારિત્રાદિ અનુષ્ઠાન જ છે; કેમ કે ઈર્યાપ્રતિક્રમણ કરીને જ તેનું વિધાન છે. ત્યાં=જે ધમનુષ્ઠાન ઈલિયત છે ત્યાં, વર્તતો શ્રાવક કે સાધુ સચિરાદિ સંઘટ્ટમાં કે ઉચ્ચારમાં ગયેલāડિલ-માત્રે ગયેલ, અતિરિક્ત ઈથનું પ્રતિક્રમણ કરે છે; કેમ કે દ્વિવિધ-ત્રિવિધ પ્રત્યાખ્યાનલક્ષણ સામાયિક, પૌષધાદિતા અને ત્રિવિધવિવિધ પ્રત્યાખ્યાનલક્ષણ સામાયિક છેદોપસ્થાપનીય ચારિત્રનું અતિચારલક્ષણ મલિનપણું ન થાઓ, એ પ્રકારનો અભિપ્રાય છે=ાદી ઊતર્યા પછી સાધુને ઈથપ્રતિક્રમણ છે અને શ્રાવકને દ્રવ્યસ્તવમાં ઈર્યાપ્રતિક્રમણ નથી તેવું તાત્પર્ય છે.
અહીંધ્યાત પાઠ છે, એ પાઠને ગ્રહણ કરીને અર્થ કરીએ તો એ પ્રાપ્ત થાય છે કે, સામાયિકાદિમાં વર્તતો શ્રાવક અથવા તો સાધુ સચિત્તાદિનો સંઘટ્ટ થયે છતે ઉચ્ચારની ઈર્યાથી અતિરિક્ત ઈર્યાનું પ્રતિક્રમણ કરે, અર્થાત્ સ્પંડિલ જઈને આવ્યા પછી જે ઈરિયાવહિ કરવાની છે, તેનાથી અતિરિક્ત ઈર્યા પ્રતિક્રમણ કરે, એવો અર્થ શબ્દશઃ અર્થ કરતાં પ્રાપ્ત થાય છે. પરંતુ સ્થડિલભૂમિથી આવ્યા પછી કોઈને સચિત્તનો સ્પર્શ થયો હોય તો બે વખત ઈરિયાવહિ કરવાની વિધિ પ્રચલિત નથી. તેથી પાઠમાં કદાચ અશુદ્ધિ હોય તો ત્રાતઃ ને બદલે ‘દ્યારે યતિ' ગ્રહણ કરીને અને ‘વ’ કારને અધ્યાહાર રાખીને ઉપરોક્ત અર્થ કરેલ છે. આમ છતાં, આ પાઠ પ્રમાણે મૂળ વિધિ ઉચ્ચાર કરીને આવ્યા પછી તદ્ વિષયક ઈર્યાપ્રતિક્રમણ કરવાનો છે, અને સચિત્તાદિનો સંઘટ્ટ થાય તો તદ્ વિષયક અતિરિક્ત ઈર્યા કરવાનો વ્યવહાર પૂર્વમાં હોવો જોઈએ, અને એ રીતે વિચારીએ તો માત્ર આદિ કર્યા પછી ઈરિયાવહિયા કરીને પડિલેહણાદિ અર્થક અન્ય ઈરિયાવહિયા કરવાની વિધિ હોવી જોઈએ. આમ છણાં, કોઈક કારણે એક ઈરિયાવહિયામાં જ અન્ય ઈરિયાવહિયાના સમાવેશનો વ્યવહાર વર્તમાનમાં પ્રવર્તતો દેખાય છે. તત્ત્વ બહુશ્રુત જાણે. વિશેષાર્થ :
લંપાક ગ્રંથકારને પૂછે છે કે, તમારા શ્વેતાંબર શાસ્ત્રમાં નદી ઊતર્યા પછી ઈર્યાપ્રતિક્રમણ છે, અને દ્રવ્યસ્તવ પછી નથી, તેનું કારણ શું? એમ કહીને લુપાકને એ કહેવું છે કે, નદી ઊતરવામાં પ્રાણીવધરૂપ હિંસા થાય છે, તેથી તેની શુદ્ધિ માટે ઈર્યાપ્રતિક્રમણ કહેલ છે; અને તે રીતે દ્રવ્યસ્તવમાં પણ જીવહિંસા થાય
Page #196
--------------------------------------------------------------------------
________________
પ૧૧
પ્રતિમાશતક, બ્લોકઃ ૩૬ છે, તેથી તેની શુદ્ધિ માટે તમારા શાસ્ત્રમાં ઈરિયાવહિ પ્રતિક્રમણ કહેવું જોઈએ, પણ તેમ કહેલ નથી, તેથી તે સંગત નથી. માટે હું તમને પૂછું છું કે, આનું કારણ શું? તેને ગ્રંથકાર કહે છે કે, જો તું વક્રતાથી પૂછે છે તો તેનો જવાબ આ છે -
અહીં વક્રતાથી પૂછે છે, એમ કહેવાનો આશય એ છે કે, જો પૂર્વપક્ષી વક્રતાથી એમ પૂછવા માંગતો હોય કે નદી ઊતરવામાં હિંસાને કારણે જો તમે ઈરિયાવહિયા સ્વીકારો છો તો દ્રવ્યસ્તવમાં પણ ઈરિયાવહિયા સ્વીકારવી જોઈએ, કેમ કે હિંસા ઉભયત્ર સમાન છે. તો ગ્રંથકાર જવાબ આપે છે કે, ઈરિયાવહિયા એ વ્રતભંગના મહાપાપને શોધવામાં સમર્થ છે, અને જે સાધુએ પાંચ મહાવ્રતો લીધાં છે અને પાણીના જીવોની હિંસા કરીને નદી ઊતરે છે, તેણે પોતાના વ્રતનો ભંગ કર્યો કહેવાય,તે વ્રતભંગરૂપ મહાપાપની શોધક ઈરિયાવહિયાની ક્રિયા છે. અને શ્રાવકે સર્વ જીવોની હિંસા ન કરવી, એવું મહાવ્રત લીધેલું નથી, તેથી નહિ સ્વીકારેલા વ્રતના પાપને શોધન કરવા માટે ઈરિયાવહિયા સમર્થ નથી. જેમ મોટું વાવાઝોડું મોટા વૃક્ષને ઉખેડી શકે, પરંતુ તણખલાના અગ્રભાગનું ઉમૂલન કરી શકે નહિ; તેમ આ ઈરિયાવહિયાની ક્રિયા મોટા પાપની શુદ્ધિ કરે છે, પરંતુ શ્રાવકે વ્રત લીધું નથી તેથી દ્રવ્યસ્તવમાં જે હિંસા કરે છે તે નાનું પાપ છે, તે નાના પાપની શુદ્ધિ ઈરિયાવહિયા કરી શકતી નથી, માટે દ્રવ્યસ્તવમાં ઈર્યાપથિકી પ્રતિક્રમણ નથી. આ જવાબ ગ્રંથકારે વક્ર રીતે આપેલો છે; કેમ કે ગ્રંથકારને વાસ્તવિક રીતે નદી ઊતરવામાં મહાપાપ માન્ય નથી, અને શ્રાવકને દ્રવ્યસ્તવમાં અલ્પપાપ પણ માન્ય નથી. તો પણ પૂર્વપક્ષીએ નદી ઊતરવામાં પાપને ગ્રહણ કરીને વક્રતાથી પૂછ્યું, તેથી ગ્રંથકારે પણ નદી ઊતરવામાં અને દ્રવ્યસ્તવમાં પાપને સ્વીકારીને વક્રતાથી જવાબ આપ્યો.
હવે જો પૂર્વપક્ષી વક્રતાથી પ્રશ્ન ન કરતો હોય, પરંતુ નદી ઊતરવામાં ઈર્યાપ્રતિક્રમણ કેમ છે, અને દ્રવ્યસ્તવમાં કેમ નથી, એનું ખરું હાર્દ શું? તે જાણવાની જિજ્ઞાસાથી પ્રશ્ન કરતો હોય તો “વસ્તુતઃથી ગ્રંથકાર જે કહે છે, તે કથનનો ભાવ આ પ્રમાણે છે –
શ્રાવકને સામાયિક, પૌષધની ક્રિયાઓ કે સંયમ લેવાની ક્રિયા ઈરિયાવહિયાથી નિયત છે; કેમ કે ઈરિયાવહિયાપૂર્વક જ આ સર્વ ક્રિયાઓ કરવાની શાસ્ત્રમાં વિધિ છે. અને સામાયિકાદિ ક્રિયામાં વર્તતા શ્રાવકને અને સાધુને સચિત્તાદિનો સંઘટ્ટો થઈ જાય કે ધંડિલાદિ માટે ગયો હોય, ત્યારે બીજી ઈરિયાવહિયા પ્રતિક્રમે છે. અને તે કરવાનું કારણ સામાયિક, પૌષધાદિમાં દ્વિવિધ-ત્રિવિધનું પચ્ચખાણ છે, અને સાધુજીવનમાં ત્રિવિધ-ત્રિવિધનું પચ્ચખાણ છે, અને તે પચ્ચખાણમાં અતિચારરૂપ માલિન્ય ન થાય એ પ્રકારના આશયથી ઈરિયાવહિયા કરવાની હોય છે. જ્યારે દ્રવ્યસ્તવમાં ઈરિયાવહિયાથી પ્રવૃત્તિ નથી, માટે એ સ્થાનમાં પ્રવૃત્તિ કર્યા પછી પણ ઈર્યાપ્રતિક્રમણ નથી. અને સાધુએ ઈરિયાવહિયાપૂર્વક જ સાધુપણું ગ્રહણ કર્યું છે અને નદી ઊતરતાં અનાભોગ કે સહસાત્કારથી પણ કોઈ સૂક્ષ્મ અતિચાર લાગેલો હોય, તત્કૃત માલિન્યના નિવારણ માટે નદી ઊતર્યા પછી સાધુ ઈર્યાપ્રતિક્રમણ કરે છે. જ્યારે શ્રાવકને સામાયિક, પૌષધને છોડીને અન્ય કોઈ ક્રિયાઓ ઈરિયાવહિયાથી નિયત હોતી નથી, તેથી દ્રવ્યસ્તવમાં પણ અનાભોગ કે સહસાત્કારથી અતિચાર લાગ્યો હોય તેની શુદ્ધિ માટે ઈર્યાપ્રતિક્રમણની વિધિ શાસ્ત્રમાં બતાવી નથી, માટે કોઈ દોષ નથી.
Page #197
--------------------------------------------------------------------------
________________
પhe
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૬ અહીં વિશેષ એ છે કે, સામાયિક, પૌષધાદિ અનુષ્ઠાનો નિરવભાવના ફુરણરૂપ છે, અને નિરવદ્યભાવ ફુરણ કરવા માટે તેને અનુરૂપ ચિત્તની શુદ્ધિ આવશ્યક છે, તેથી ઈર્યાપ્રતિક્રમણ દ્વારા સર્વ સાવદ્ય વ્યાપારની નિંદા-ગોંપૂર્વક ચિત્તની શુદ્ધિ કરવામાં આવે છે, તેથી સાવદ્ય પ્રવૃત્તિ પ્રત્યે અત્યંત જુગુપ્સાવાળું થયેલું ચિત્ત નિરવભાવને અભિમુખ બને છે. ત્યાર પછી સામાયિક આદિના ઉચ્ચરણકાળમાં શુદ્ધ થયેલા ચિત્તમાં સમ્યગુ યતમાન એવા જીવને નિરવભાવ ઉસ્થિત થાય છે, તેથી તે અનુષ્ઠાન ઈર્યાથી નિયત છે. જ્યારે દ્રવ્યસ્તવ એ ભગવાન પ્રત્યેના બહુમાનના કારણે ભગવાનની ઉત્તમ દ્રવ્યથી પૂજા કરીને હું મારા આત્માને કૃતાર્થ કરું,' એવા સંકલ્પથી ભગવદ્ભાવના બહુમાનને અતિશય કરવા અર્થે કરાતી પૂજારૂપ છે. યદ્યપિ તે ભાવ ઉત્તરોત્તર વૃદ્ધિમતું થઈને નિરવદ્ય એવા ચારિત્રભાવમાં વિશ્રાંત પામે છે, તો પણ પૂજાકાળમાં સાક્ષાત્ નિરવદ્યભાવોને ઉસ્થિત કરવાના યત્નરૂપે તે નથી; પરંતુ લોકોત્તમ એવા ભગવાન પ્રત્યે પોતાને જે બહુમાનભાવ છે, તેને ઉચિત ક્રિયા દ્વારા વૃદ્ધિ કરવા અર્થે તે યત્ન છે, તેથી દ્રવ્યસ્તવમાં ઈર્યાપ્રતિક્રમણ નથી. જ્યારે સામાયિકમાં તત્પર શ્રાવક પોતાના નિરવઘચિત્તને ઉસ્થિત કરવા અર્થે અભિમુખ થઈને યત્નવાળો બને છે, તેથી ત્યાં ઈર્યાપ્રતિક્રમણ છે. ટીકાર્ચ -
તથા ૨ .......... પ્રસાત્િ ! અને તે રીતે=પૂર્વમાં “વસ્તુત:' થી કહ્યું કે, ઈર્યાપ્રતિક્રમણ કરીને જે અનુષ્ઠાન કરાય છે તે ઈથનિયત છે, તે રીતે, ઈર્યાપથિકની ક્રિયાના સ્થાનરૂપ સામાયિકાદિ વ્રતો જ છે, પરંતુ આનુષંગિક પૃથ્વી આદિ આરંભવાળાં ધર્માનુષ્ઠાનમાત્ર નહિ, અન્યથા અભિગમનાદિમાં પણ તેના અભિધાનનો પ્રસંગ આવશે. વિશેષાર્થ :
સામાયિકાદિ વ્રતોનું ગ્રહણ ઈરિયાવહિયાપૂર્વક કરવાનું છે, અને ભગવાનની ભક્તિ કરતાં દ્રવ્યસ્તવમાં થતી આનુષંગિક હિંસા છે, તેવા પણ ધર્માનુષ્ઠાનોમાં ઈરિયાવહિયા કરવાની નથી. અને એવું ન માનો તો, કોઈ શ્રાવક સાધુની ભક્તિ અર્થે સન્મુખ જાય ત્યારે પણ વાઉકાયાદિ જીવોની વિરાધના થતી હોવાના કારણે તેવાં ધર્માનુષ્ઠાનોમાં પણ ઈરિયાવહિયા માનવાનો પ્રસંગ આવશે. અને તેવાં સ્થાનોમાં ઈરિયાવહિયાની વિધિ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ નથી, તેમ જ લંપાકના મતમાં પણ પ્રસિદ્ધ નથી; માટે દ્રવ્યસ્તવમાં ઈર્યાપ્રતિક્રમણ ની, અને સામાયિકાદિ વ્રતો ગ્રહણ કરતી વખતે ઈર્યાપ્રતિક્રમણ છે, અને તે જ રીતે નદી ઊતર્યા પછી સાધુના આચારરૂપે ઈર્યાપ્રતિક્રમણ છે. તેથી લુપાક આપણને જે પૂછે છે કે, નદી ઊતર્યા પછી ઈર્યાપ્રતિક્રમણ છે અને દ્રવ્યસ્તવમાં ઈર્યાપ્રતિક્રમણ કેમ નથી ? એ પ્રશ્ન જ અસ્થાને છે. ટીકાર્ચ -
ગત વ .... કામવાનું, આ જ કારણથી તથા ઘ' થી જે સ્થાપન કર્યું કે ઈથપથિકાદિનું સ્થાન સામાયિક-પૌષધાદિ જ છે, પરંતુ આનુષંગિક પૃથિવ્યાદિના આરંભવાળા એવા દ્રવ્યસ્તવ આદિ
Page #198
--------------------------------------------------------------------------
________________
પ૧૩
પ્રતિમાશતક/ શ્લોક ૩૬ ઘમનુષ્ઠાનો નથી, આ જ કારણથી, મુનિની જેમ કૃતસામાયિકવાળો શ્રાવક પણ પુષ્પાદિથી જિનપૂજાને કરતો નથી, એ પ્રકારની જિનાજ્ઞા છે, પરંતુ બીજો પણ નહિ; અર્થાત સામાયિક વગરનો પણ જિનપૂજા નથી કરતો એમ નહિ; કેમ કે કૃતસામાયિકવાળાનું તેની=સામાયિકની, પ્રાપ્તિની પૂર્તિકાળ સુધી સચિતાદિના સ્પર્શરહિતનું જ વ્રતપાલકપણું છે. વળી જિનપૂજા કરવાની ઈચ્છાવાળો સચિત્ત પુષ્પાદિ વસ્તુને ગ્રહણ કરીને જ તેને=જિનપૂજાને, કરે છે; કેમ કે તેના પિતા=સચિત પુષ્પાદિ વિના, જિનપૂજાનો જ અસંભવ છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે સામાયિકાદિ કરનાર પણ ધર્માનુષ્ઠાન કરવાની ઈચ્છાવાળો છે, અને જિનપૂજા કરનાર પણ ધર્માનુષ્ઠાન કરવાની ઈચ્છાવાળો છે, તો ધર્મ કરવા માટે યતમાન એવો એક શ્રાવક પુષ્પાદિનું વર્જન કરે અને અન્ય શ્રાવક પુષ્પાદિનું ગ્રહણ કરે, તે કેમ સંભવે ? તેથી કહે છે - ટીકાર્ય :
નિવાર્ય ....વાધ્યમ્ ! પ્રતિ કાર્ય પ્રત્યે કારણનું ભિન્નપણું છે, અર્થાત્ સામાયિકાદિ કાર્ય પ્રતિ સચિત્તાદિ સ્પર્શતા વર્જનનું કારણ પણું છે અને જિનપૂજારૂપ કાર્ય પ્રતિ સચિત પુષ્પાદિ ગ્રહણનું કારણ પણું છે, એ પ્રકારે જાણવું. ઉત્થાન :
સામાયિકની ક્રિયા ઈરિયાવહિયાપૂર્વક કરવાની છે અને જિનપૂજા ઈરિયાવહિયાપૂર્વક કરવાની નથી, એ જ વાતને લૌકિક દૃષ્ટાંતથી બતાવતાં કહે છે – ટીકાર્યઃ
નો િ... માવા લોકમાં પણ જે પ્રમાણે ગૃહપ્રવેશમાં અક્ષણ=જલ છાંટવામાં આવે છે અને દુકાનના પ્રવેશમાં જળ છાંટવામાં આવતું નથી, તે રીતે લોકોત્તર શાસનમાં જે પ્રમાણે સામાયિકમાં ઈર્યા છે, તે પ્રમાણે મુનિદાનાદિમાં ઈર્યા નથી, એ પ્રકારે ભાવ છે. | ‘મુનિ નારી' અહીં આરિ’ પદથી જિનપૂજાનું ગ્રહણ કરવું. અહીં ‘બિનપૂનાવી' ન કહેતાં મુનિવનારી એટલા માટે કહેલ છે કે, લંપાકને પણ મુનિદાનમાં ઈર્યા નથી, તે વાત સંમત છે. ઉત્થાન :
“મડિતા .... ” એ મહાનિશીથના પાઠથી ઈરિયાવહિયા વગર કાંઈ કરવું કલ્પતું નથી, એ પ્રમાણે અર્થ હોવાથી, કોઈ એમ વિચારે કે, જિનપૂજાદિ પણ ઈર્યાપ્રતિક્રમણપૂર્વક જ કરવાં જોઈએ; તેના નિવારણ માટે કહે છે –
Page #199
--------------------------------------------------------------------------
________________
પ૧૪
પ્રતિમાશતક | શ્લોક ૩૬-૩૭ ટીકાર્ય :
કિવતા..... વોટ્યમ્ II એ પ્રકારે મહાનિશીથસૂત્રમાં “ર વિશ્વિ' એ શબ્દ વિશેષપર જ છે, કેમ કે “વિક્વંસાઈ’ એ પ્રકારના અગ્રિમ પદ વડે કરીને જ તેની=ન વિષ્યિ પદ વિશેષપર જ છે તેની, અભિવ્યક્તિ છે, એ પ્રમાણે જાણવું. ૩૬ાા વિશેષાર્થ:
મહાનિશીથસૂત્રમાં ઈર્યાપ્રતિક્રમણ કર્યા વગર કાંઈ કરવું કલ્પતું નથી એમ કહ્યું, ત્યાં સર્વ અનુષ્ઠાનો કલ્પતાં નથી એવો ભાવ નથી, પરંતુ ચૈત્યવંદન, સ્વાધ્યાય આદિ વિશેષ કાંઈ કરવું કલ્પતું નથી, એ અર્થ મહાનિશીથના દિવંગતન્નાઈ એ આગળના પદ વડે જ અભિવ્યક્ત થાય છે.
આ કથનથી એ ફલિત થાય છે કે, જિનપૂજામાં ઈર્યાપ્રતિક્રમણ નથી, અને નદી ઊતરવામાં ઈર્યાપ્રતિક્રમણ છે. આમ છતાં, નદી ઊતરવામાં ઈર્યાપ્રતિક્રમણ છે તે સાધુના આચારરૂપે જ છે, પરંતુ નદીઉત્તરક્રિયા એ પાપરૂપ છે, તેથી ઈર્યાપ્રતિક્રમણ છે, એમ જે પૂર્વપક્ષી કહે છે, તેવું નથી. માટે નદીઉત્તરણના દષ્ટાંતથી જિનપૂજા કર્તવ્યરૂપ સિદ્ધ થાય છે, એમ તાત્પર્ય છે.l૩છા અવતરણિકા -
दृष्टान्तीकृते नद्युत्तरणेऽदुष्टत्वं न्यायेन साधयति - અવતરણિયાર્થ:
દણંત તરીકે કહેવાયેલી નદીઉત્તરણક્રિયામાં ન્યાયથી=મુક્તિથી, અદુષ્ટપણું સિદ્ધ કરે છે - વિશેષાર્થ :
દ્રવ્યસ્તવને કર્તવ્યરૂપે સ્થાપન કરવા અર્થે દૃષ્ટાંતરૂપે કહેવાયેલ સાધુની નદીઉત્તરક્રિયામાં અષ્ટપણે છે, એમ યુક્તિથી સાધે છે –
શ્લોક :
यन्नद्युत्तरणं प्रवृत्तिविषयो ज्ञानादिलाभार्थिनाम्, दुष्टं तद् यदि तत्र कः खलु विधिव्यापारसारस्तदा ? तस्मादीदृशकर्मणीहितगुणाधिक्येन निर्दोषताम्,
ज्ञात्वापि प्रतिमार्चनात्पशुरिव त्रस्तोऽसि किं दुर्मते ? ।।३७।। શ્લોકાર્ચ -
જ્ઞાનાદિલાભના અર્થીઓની પ્રવૃત્તિના વિષયભૂત એવું જે નદીઉત્તરણ, તે જો દુષ્ટ
Page #200
--------------------------------------------------------------------------
________________
૫૧૫
પ્રતિમાશતક | શ્લોક : ૩૭
હોય તો ત્યાં=નદીઉત્તરણમાં, નિશ્ચે નક્કી, વિધિવ્યાપારનું=વિધિઅર્થનું, શું તાત્પર્ય છે ? અર્થાત્ કોઈ તાત્પર્ય નથી. તે કારણથી આવા પ્રકારના કર્મમાં ઈહિત=ઈષ્ટ, ગુણનું અધિકપણું હોવાને કારણે નિર્દોષતાને જાણીને પણ હે દુર્મતિ ! પ્રતિમાઅર્ચનથી પશુની જેમ ત્રાસ પામેલો તું કેમ છો ? Il૩૭]]
ટીકાઃ–
'यन्नद्युत्तरणम्' इति : - यद् ज्ञानादिलाभार्थिनां प्रवृत्तिविषयो नद्युत्तरणम्, तद् यदि दुष्टं स्यात्, तदा तत्र 'खलु' इति निश्चये विधिव्यापारस्य - विध्यर्थस्य, सारः कः = तात्पर्यं किम् ? विध्यर्थी हि 'बलवदनिष्टाननुबन्धीष्टसाधनत्वे सति स्वकृतिसाध्यत्वम्' पापे च बलवति अनिष्टे जायमाने त विध्यर्थबाध एव स्यादित्यर्थः । तस्मादीदृशेऽधिकार्युचिते नद्युत्तारादिकर्मणि ईहितस्य = इष्टस्य, गुणस्याधिक्येन निर्दोषतां स्वरूपतः सावद्यत्वेऽपि बलवदनिष्टाननुबन्धितां विहितत्वेनैव ज्ञात्वा पि तद्दृष्टान्तेनैव चेतःशुद्धिसंभवात्, हे दुर्मते दुष्टबुद्धे !, प्रतिमार्चनात् पशुरिव किमिति त्रस्तोऽसि ? = भयं प्राप्तोऽसि ?, विशेषदर्शिनः त्रासप्रयोजककुमतिनिरासान्न स्यादयं त्रास इति भावः ।
ટીકાર્યઃ
यद् ..... ચર્થ:। જ્ઞાનાદિલાભના અર્થીઓની પ્રવૃત્તિના વિષયભૂત એવું જે નદીઉત્તરણ તે જો દુષ્ટ હોય તો વિધિ અર્થનું=વિધિની પ્રવૃત્તિનું, શું તાત્પર્ય છે ? અર્થાત્ ત્યાં વિધિ અર્થ=વિધિની પ્રવૃત્તિ, ન હોવી જોઈએ. તે જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે
બલવાન અનિષ્ટના અનનુબંધી એવા ઈષ્ટનું સાધનપણું હોતે છતે સ્વકૃતિસાધ્યપણું તે વિધિ અર્થ છે, અને પાપરૂપ બલવાન અનિષ્ટ હોતે છતે ત્યાં વિધિ અર્થનો બાધ જ થાય, એ પ્રમાણે અર્થ જાણવો.
.....
તસ્માત્ . • ભાવઃ । તે કારણથી=જો નદીઉત્તરણ દુષ્ટ હોય તો ત્યાં વિધિ અર્થ હોય નહિ, પરંતુ જ્ઞાનાદિલાભઅર્થે ત્યાં વિધિ અર્થ છે તે કારણથી, આવા પ્રકારના અધિકારીને ઉચિત એવા નદીઉત્તરણાદિ કાર્યમાં ઈષ્ટ એવા ગુણનું આધિક્ય છે તેના કારણે, શાસ્ત્રમાં નદીઉત્તરણ વિહિત છે; અને નદીઉત્તરણ વિહિત હોવાને કારણે જ સ્વરૂપથી સાવધ હોવા છતાં પણ બલવાન અનિષ્ટની અતનુબંધિતારૂપ નિર્દોષતાને જાણીને પણ, તેના દૃષ્ટાંતથી=નદીઉત્તરણના દૃષ્ટાંતથી, ચિત્તની શુદ્ધિનો સંભવ હોવાથી, હે દુર્મતિ ! પ્રતિમાઅર્ચનથી પશુની જેમ તું કેમ ત્રાસ પામેલો છે ?=ભય પામેલો છે ?, વિશેષદર્શીને ત્રાસમાં પ્રયોજક એવી કુમતિનો નિરાસ થવાથી આ ત્રાસ ન થાય, એ પ્રમાણે ભાવ છે.
૦ નિર્દોષતાનું સ્વરૂપ ટીકામાં બતાવ્યું કે સ્વરૂપથી સાવઘ હોવા છતાં પણ બલવાન અનિષ્ટની અનનુબંધિતારૂપ નિર્દોષતા છે, અને તેનો અન્વય ‘જ્ઞાત્વા’ ની સાથે છે.
Page #201
--------------------------------------------------------------------------
________________
પ૧૬
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૭
‘વિદિતત્ત્વનેવ' નો અન્વય આ પ્રમાણે છે - વિહિતપણું હોવાને કારણે જ નિર્દોષતાને જાણીને અર્થાત્ નદીઉત્તરણક્રિયા સાધુને વિહિત છે, તેથી તેમાં વિહિતપણું હોવાને કારણે નિર્દોષતા જણાય છે.
૦ “TUધિવન' નો અન્વય આ પ્રમાણે છે – ઈષ્ટગુણનું અધિકપણું હોવાને કારણે, અર્થાત્ નદી ઊતરવામાં જે જલના જીવોનો વધ થાય છે, તેના કરતાં સંયમની રક્ષારૂપ ઈષ્ટગુણનું આધિક્ય છે, તેને કારણે જ શાસ્ત્રમાં નદીઉત્તરણ વિહિત છે, અને તે વિહિતપણાને કારણે જ ત્યાં નિર્દોષતાનું જ્ઞાન થાય છે.
જ્ઞાત્વિISજ અહીં ‘સર’ શબ્દ છે, તેનો અર્થ એ છે કે નિર્દોષતાને જાણીને પણ નદીઉત્તરણના દૃષ્ટાંતથી જ ચિત્તશુદ્ધિનો સંભવ છે=ભગવાનની પૂજામાં પણ સાધુના નદીઉત્તરણની જેમ દોષ નથી, એ પ્રકારની ચિત્તશુદ્ધિનો સંભવ છે. કહેવાનો ભાવ એ છે કે, નિર્દોષતાને જાણ્યા વગર તો તેના દૃષ્ટાંતથી ચિત્તશુદ્ધિ થાય નહિ, પરંતુ જાણીને પણ જો તેને દૃષ્ટાંતરૂપે ગ્રહણ કરવામાં આવે તો તેનાથી જ ચિત્તશુદ્ધિનો સંભવ છે. વિશેષાર્થ :
ગ્રંથકારશ્રી તર્ક કરીને એ સ્થાપન કરે છે કે, સાધુ જ્ઞાનાદિના લાભ અર્થે જે નદીઉત્તરણ કરે છે, તે જો હિંસારૂપ હોય તો શાસ્ત્રમાં સાધુને નદી ઊતરવાની વિધિનું કથન હોય નહિ; કેમ કે જે ઈષ્ટની પ્રાપ્તિનું કારણ હોય તેમાં જ વિધિ અર્થ હોય=વિધિનું તાત્પર્ય હોય, અને પાપબંધનું કારણ હોય તો ત્યાં વિધિ અર્થ હોઈ શકે નહિ. અને આ તર્કથી એ ફલિત થયું કે, શાસ્ત્રમાં સાધુને નદી ઊતરવાની વિધિ છે, તેથી તે નદી ઊતરવાની ક્રિયામાં પાપ નથી, પરંતુ સંયમની વૃદ્ધિ છે; તેથી જ નદી ઊતરવાના દષ્ટાંતથી વિચારક જીવના ચિત્તની શુદ્ધિ થઈ શકે છે કે, જેમ નદી ઊતરવામાં બાહ્ય રીતે હિંસા હોવા છતાં સંયમની વૃદ્ધિ થઈ શકે છે, તે જ રીતે શ્રાવક ભગવાનની પૂજા કરે છે, ત્યાં પુષ્પાદિ જીવોની બાહ્ય રીતે હિંસા હોવા છતાં ભગવદ્ભક્તિથી ગુણોની વૃદ્ધિ થઈ શકે છે. માટે ભગવાનની પૂજા કર્તવ્ય નથી એવી બુદ્ધિ નદીઉત્તરણના દૃષ્ટાંતથી વિચારકને થાય નહિ. જ્યારે કુમતિ એવા લુપાકને તેવી બુદ્ધિ થાય છે, તેનું કારણ નદી ઊતરવાના દૃષ્ટાંતને તે સમ્યફ રીતે વિચારતો નથી. ટીકા :
उत्सर्गापवादसूत्रं चेदं नद्युत्तारे-णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा इमाओ उद्दिट्ठाओ गणियाओ वंजियाओ य पंच महण्णवाओ महाणईओ अंतोमासस्स दुक्खुत्तो वा तिक्खुत्तो वा उत्तरित्तए वा संतरित्तए वा । तं जहा, गंगा, जउणा, सरऊ, एरावती, मही । पंचहिं ठाणेहिं कप्पंति-तं० भयंसि वा, दुब्भिखंसि वा, पव्वहेज्ज वा कोई, उदओघंसि वा एज्जमाणंसि वा महता वा अणारिएसु त्ति । ટીકાર્ય :
નદીઉત્તરણમાં ઉત્સર્ગ અને અપવાદ સૂત્ર આ=વસ્થમાણ છે – નિર્ચન્હોને કે નિગ્રંથીઓને ઉષ્ટિ, ગણિત અને વ્યંજિત - આ પાંચ મહાર્ણવ નદીઓ એક મહિનાની અંદર બે કે ત્રણ વાર ઊતરવી કે તરવી કલ્પ નહિ.
Page #202
--------------------------------------------------------------------------
________________
પ૧૭.
પ્રતિમાશતક | શ્લોક ૩૭
તે આ પ્રમાણે - (૧) ગંગા, (૨) યમુના, (૩) સરયુ, (૪) ઐરાવતી અને (૫) મહી. પાંચ સ્થાનો વડે કલ્પ છે, તે આ પ્રમાણે –
(૧) ભયમાં, (૨) દુભિક્ષમાં, (૩) કોઈ પ્રવાહમાં નાંખે ત્યારે, (૪) (ગંગાના ઉન્માર્ગીપણા વડે કરીને) ઉદકનો ઓઘ આવે છતે અથવા મોટા (આટોપ વડે) ઉદકનો ઓઘ આવે છતે અને (૫) અનાર્યો વડે (અભિભૂત થયેલા) મુનિઓને, આ પાંચ સ્થાનો વડે નદી ઊતરવી કહ્યું છે. ત્તિ પાઠની સમાપ્તિસૂચક છે.
અહીં મારિણુ માં સપ્તમી છે, તે તૃતીયાર્થક છે.
ટીકા
स्थानाङ्गे (५ स्थाने द्वि० उद्देशके) वृत्येकदेशो यथा-'नो कप्पई' न कल्पन्ते, न युज्यन्ते एकवचनस्य बहुवचनार्थत्वात् 'वत्थगंधम्' इत्यादौ इवेति । निर्गता ग्रन्थादिति निर्ग्रन्था:-साधवः, तेषाम् । तथा निर्ग्रन्थीनां साध्वीनाम्, इह प्रायस्तुल्यानुष्ठानत्वमुभयेषामपीति निदर्शनार्थी वाशब्दौ, इमा इति वक्ष्यमाणनामतः प्रत्यक्षासन्नाः, उद्दिष्टा: सामान्यतोऽभिहिताः, यथा महानद्य इति । गणिता यथा पञ्चेति, व्यञ्जिता व्यक्तीकृता, यथा गङ्गेत्यादि; विशेषणोपादानाद्वा यथा महार्णवा इति । तत्र महार्णवा इव या बहूदकत्वात् महार्णवगामिन्यो वा यास्ता महार्णवाः । महानद्य:-गुरुनिम्नगाः, अन्तर=मध्ये मासस्य द्विकृत्वो वा द्वौ वारौ वा, त्रिकृत्वो वा–त्रीन् वारान्, उत्तरितुं लङ्घयितुं बाहुजङ्घादिना, सन्तरितुं साङ्गत्येन वा नावादिनेत्यर्थः । लङ्घयितुमेव सकृद्वोत्तरितुमनेकशः सन्तरितुमिति अकल्प्यता च (लङ्घयितुं सन्तरितुमनेकशः न कल्प्यते) आत्मसंयमोपघातસંભવેન ત્રિવરિત્રમાવાન્ ! યત નાદ - “માસમંતરતિ િવ (તિનિ) રાત્રેવારો માટે ઉત્ત” () उदकलेपो=नाभिप्रमाणजलावतरणमिति । ટીકા -
સ્થાનાંગમાં ટીકાનો એકદેશ જે આ પ્રમાણે છે -
નો પૂછું ...તિ - અહીં મૂલ સૂત્રમાં નો વપૂરૂ નો અર્થ ઊતરવી યોગ્ય નથી, ત્યાં પ્રાકૃતમાં નો કM એ પ્રમાણે એકવચનનો પ્રયોગ બહુવચનાર્થક છે. જેમ વત્થધમ્ પ્રયોગમાં એકવચન છે, તે બહુવચનના અર્થમાં છે.
મૂળમાં નિગ્રંથ અને નિગ્રંથી શબ્દ છે, તેની વ્યુત્પત્તિ દેખાડે છે -
નિતા ..... સાથ્વીના, ગ્રંથથી નીકળી ગયેલા તે નિગ્રંથ અર્થાત્ સાધુઓ, તેઓને તથા નિગ્રંથીઓને એટલે સાધ્વીઓને (કલ્પ નહિ.)
ફુદ પ્રાયઃ..... વાશો, અહીંયાં સ્થાનાંગસૂત્રમાં, ઉભયને સાધુ અને સાધ્વીઓને, પ્રાયઃ તુલ્ય અનુષ્ઠાનપણું છે, એ દેખાડવા માટે બે ‘વ’ કારનો પ્રયોગ છે. અર્થાત્ “ઘ' કાર ન કરતાં રા' કાર નો પ્રયોગ કરેલ છે.
જો ‘’ કર્યો હોત તો એ પ્રાપ્ત થાત કે નિગ્રંથો અને નિગ્રંથીઓને આ નદીઓ ઊતરવી કલ્પતી નથી. તેનાથી એ સમજાય કે, કોઈક કાર્ય કેવળ નિગ્રંથોને માટે હોય છે, જ્યારે પ્રસ્તુત કાર્ય બંનેને માટે છે, તેથી બંનેનો
Page #203
--------------------------------------------------------------------------
________________
પ૧૮
પ્રતિમાશતકશ્લોકઃ ૩૭ નિર્દેશ કરેલ છે, પરંતુ એકનો નહિ. અને ‘વ’ કાર થી એ પ્રાપ્ત થાય છે કે, નિગ્રંથો અથવા નિગ્રંથીઓને નદી ઊતરવી કલ્પતી નથી, તેથી બંને સંયમી હોવાથી પ્રાયઃ તુલ્ય અનુષ્ઠાનવાળાં છે, તે ઘોતન કરવા માટે ‘વ’ કાર કહેલ છે. અને બે ‘વ’ કાર વાક્યરચનાના નિયમ પ્રમાણે એક કે બંને કરી શકાય છે, તેથી કરેલ છે. જેમ રમો વા નક્ષ્મણો વા' અથવા “રાનો નક્શો વા' એ બંને પ્રયોગ થઈ શકે છે, પરંતુ એકને બદલે બે ‘વ’ કાર છે, તેને કારણે બંનેને તુલ્ય અનુષ્ઠાન છે, તેનો અર્થ ફલિત થતો નથી.
રૂમ . પ્રત્યક્ષાસૂત્ર, મૂળ સૂત્રમાં “મ' શબ્દનો પ્રયોગ ‘આ’ અર્થમાં છે. તેમાં પ્રસ્તુતમાં નદી સન્મુખ નહિ હોવાથી આ નદીઓ એ પ્રમાણે કહી શકાય નહિ, તેથી કહે છે કે, આગળમાં કહેવાનારા નામથી પ્રત્યક્ષ આસન્ન હોય તેવી આ નદીઓ છે, તે બતાડવા માટે “રૂમ' શબ્દનો પ્રયોગ છે. અર્થાતુ ચલુથી પ્રત્યક્ષ નથી, પરંતુ આગળમાં કહેવાનારા નામથી શ્રોત્રેન્દ્રિય દ્વારા થનારા પ્રત્યક્ષને આસન્ન એવી આ નદીઓ છે, તે બતાડવા માટે ‘રૂમ' શબ્દનો પ્રયોગ છે.
મૂળસૂત્રમાં ‘ ગો’ પદ છે, તેનો અર્થ કરે છે -
દિષ્ટ ... માનદ્ય તિ ઉદિષ્ટ અર્થાત્ સામાન્યથી કહેવાયેલી જે પ્રમાણે મૂળમાં મહાનદી કહી છે, તે ઉદ્દિષ્ટ શબ્દનો અર્થ છે.
મૂળમાં યારો' પદ છે, તેનો અર્થ આ પ્રમાણે -
તા ..... પધ્ધેતિ, ગણિત એટલે જેમ પાંચ નદીઓ છે એમ કહેવું તે, એ પ્રમાણે અર્થ જાણવો. મૂળમાં ‘વનિયમો’ પદ છે, તેનો અર્થ આ પ્રમાણે -
વ્યક્ઝિતા ..... મદાવા ર | વ્યંજિત તે વ્યક્તિકૃત અર્થમાં છે. જેમ ગંગા ઈત્યાદિ મૂળમાં કહેવાયેલી, તે નામથી વ્યંજિત છે, અથવા વિશેષણના ઉપાદાનથી જેમ મહાર્ણવ મૂળમાં કહેવાયેલ છે, અર્થાત્ મહાર્ણવ એ પ્રમાણે વિશેષણના ઉપાદાનથી વ્યક્ત કરાઈ. નદીના વિશેષણરૂપ જે મહાર્ણવ શબ્દ છે, તેનાથી વ્યક્ત કરાયેલ પાંચ નદીઓ છે.
મહાર્ણવ એટલે શું ? તેનો અર્થ કરે છે.
તત્ર ..... મદાવા I ત્યાં ઘણા જળવાળી હોવાથી મોટા અર્ણવ જેવી અથવા જે મહાસમુદ્રમાં જનારી તે મહાર્ણવા કહેવાય.
મહાનદીનો અર્થ કરે છે – મદીન =ાનિન , મોટી ઊંડાઈવાળી તે મહાનદી કહેવાય છે.
અન્તર ... mતે, માસની અંદર બે કે ત્રણવાર બાહુજંઘાદિથી ઊતરવા માટે કે સાંગત્યથી તરવા માટે અર્થાત્ નાવાદિથી તરવા માટે (કલ્પ નહિ.)
અહીં સન્તરિતું માં સન્ નો અર્થ સ ત્યેન કર્યો. તેથી એ પ્રાપ્ત થાય છે, સંગતપણાથી તરવું તે ‘સન્તરિતું' નો અર્થ છે. અને સંગતપણાથી શું એ બતાવવા અર્થે જ કહે છે કે, નાનાદિથી જે કરવું તે ‘સન્તરિતું' નો અર્થ છે.
સત્યેન પછી ‘ા' કાર છે તે સ્થાનાંગમાં નથી. તે વધારાનો લાગે છે અને ત્યારપછી રથિતુમેવ થી
Page #204
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક/ બ્લોક : ૩૭
પ૧૯ મળતા વ ત્યાં સુધીનો પાઠ સ્થાનાંગમાં પણ આ જ પ્રમાણે ઉપલબ્ધ છે, પરંતુ તે પાઠ અશુદ્ધ હોય તેમ ભાસે છે.
ત્યાં ત્તતું સન્તરિતુમનેશ ન વળતે આ પ્રમાણે પાઠ હોવો જોઈએ. તત્ત્વ બહુશ્રુત જાણે. વિશેષાર્થ:
મોટી નદીઓ અનેક વખત બાહુજંઘાદિથી લંઘન કરવા માટે અને નાનાદિથી તરવા માટે કલ્પતી નથી; કેમ કે આત્મા અને સંયમના ઉપઘાતનો સંભવ હોવાને કારણે શબલ ચારિત્રની પ્રાપ્તિ થાય છે.
અહીં વિશેષ એ છે કે, મહિનામાં અનેક વખત નદી ઊતરે તો નદીમાં આગળ કહેવાતા પ્રત્યપાયો હોવાને કારણે આત્માનો ઉપઘાત થાય છે, અને આગળમાં કહેલાં કારણોને છોડીને નદી ઊતરવામાં જલના જીવોની વિરાધના થવાના કારણે સંયમનો ઉપઘાત થવાથી ચારિત્રની શબલતાની પ્રાપ્તિ થાય છે. તેથી અનેકવાર નદી ઊતરવી જોઈએ નહિ. ટીકાર્ય :
યત નાદ - માનદમંતર ..... નાવતરતિ માસની અંદર ત્રણ વાર દગલેપ અર્થાત્ ઉદકલેપ=નાભિ પ્રમાણે જલાવતરણ કરતાં, સાધુ અથવા સાધ્વીને આત્મ અને સંયમના ઉપઘાતના સંભવથી શબલ ચારિત્રની પ્રાપ્તિ થાય છે, એ પ્રકારનો ભાવ દરેકને પછી અધ્યાહાર હોવો જોઈએ.
મામંતર તિઝિયાન્તવાસો શરેમાને ત્તિ પાઠ છે, ત્યાં સ્થાનાંગ સૂત્રમાંમારમંતરે તિઝિન્નેવાળો માને ત્તિ પાઠ છે અને તે સ્થાનાંગના પાઠ મુજબ વિચારીએ તો પ્રસ્તુત ગ્રંથમાં તિત્રિ પછી ય છે તે વધારાનો ભાસે છે. ટીકા :
इह सूत्रे कल्पभाष्यगाथा-'इमाओ त्ति सुत्तउत्ता, उद्दिठ्ठणईओ गणिय पंचेव । गंगादिवंजियाओ, बहूदय महाण्णवाओ अ । पंचण्हं गहणेणं, सेसावि उ सूइआ महासलिलाइ' त्ति ।।
ટીકાર્ય :
આ સૂત્રમાં=ઠાણાંગના આ સૂત્રમાં, જે પદાર્થ છે, તે જ પદાર્થને બતાવનારી કલ્પભાષ્યની ગાથા વૃત્તિકાર બતાવે છે -
રૂમાડો આ એટલે સૂત્રોક્ત, ઉદ્દિષ્ટ નદીઓ, પાંચ એ પ્રમાણે ગણિત, ગંગાદિથી વ્યંજિત અને મહાર્ણવની. જેમ ઘણા પાણીવાળી પાંચના ગ્રહણથી શેષ પણ મહાસલિલવાળી સૂચિત છે. ટીકા:
प्रत्यपायाश्चेह-ओहारमगराइआ घोरा तत्थ उ सावया, सरीरोवहिमाईआ णावतेणं व कत्थइ त्ति ।।
ટીકાર્ય :
અહીં એટલે નદીઉત્તરણમાં પ્રત્યપાયો આ પ્રમાણે -
Page #205
--------------------------------------------------------------------------
________________
પ૨૦
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૭ ..... ~ 7િ || મોટા મગરાદિ અને હિંસક વ્યાપદ તેમાં હોય અને શરીર ઉપધિ આદિના નાવસ્તુન=ચોર ક્યાંક હોય. (આનાથી આત્મઉપઘાત થવાનો સંભવ હોવાથી આત્મઉપઘાત દેખાડ્યો છે.)
હારમારફથી અહીં “મોરાર’ શબ્દ છે, તે દેશ્ય છે અને તે જલચર જંતુવિશેષમાં વપરાય છે. ટીકા :
अपवादमाह-पंचेत्यादि भये-राजप्रत्यनीकादेः सकाशात् उपध्याद्यपहारविषये सति १ दुर्भिक्षे वाभिक्षाभावे सति २ ‘पव्वाहेज्ज त्ति' प्रव्यथते=बाधते, अन्तर्भूतकारितार्थत्वाद्वा प्रवाहयेत् क्वचित् प्रत्यनीक: तत्रैव गङ्गादौ प्रक्षिपेदित्यर्थः ३ 'उदओघंसि त्ति' उदकौघं वा गङ्गादीनामुन्मार्गगामित्वेनागच्छति सति तेन प्लाव्यमानानामित्यर्थः । महता वाटोपेनेति शेषः ४ 'अणायरिएसु' त्ति विभक्तिव्यत्यात् अनार्यः=म्लेच्छादिभिः, जीवितचारित्रापहारिभिरभिभूतानामिति शेषः म्लेच्छेषु वागच्छत्सु इति शेषः ।।५।। ટીકાર્ય :
અપવાવમાદ - ..... તિ શેષ: II II (ઉત્સર્ગ-અપવાદ સૂત્ર સંબંધી) અપવાદ કહે છે - પાંચ ઈત્યાદિ અપવાદ છે.
(૧) ભય હોતે છતે નદી ઊતરવાની આજ્ઞા છે. તે ભય શું તે કહે છે – રાજા પ્રત્યેનીક હોય અને આદિથી મંત્રી આદિ પ્રત્યેનીક હોય, તેનાથી ઉપધિ આદિના અપહારનો વિષય હોતે છતે (નદી ઊતરવી કહ્યું છે.)
(૨) દુભિક્ષ અર્થાત્ ભિક્ષાનો અભાવ હોતે છતે (નદી ઊતરવાની આજ્ઞા છે.)
(૩) પવ્વાદેન્દ્ર ત્તિ પ્રવ્યથતે અર્થાત પોતે બાધા પામતો હોય (રોગાદિથી કે ઉપસર્ગ આદિથી તે ક્ષેત્રમાં પોતે બાધા પામતો હોય) અથવા વ્યક્તિ' અંતભૂત કારિતાર્થપણું હોવાથી પ્રવાહ’ એ પ્રમાણે બીજો અર્થ કરે છે.
* ૭ પ્રથમ ‘પવાદેન્ગ' શબ્દથી પ્રવ્યથતે અર્થ કર્યો, તે પ્રેરકરૂપ નથી અને પ્રાકૃતમાં વાદેન્ગ' શબ્દના અંતર્ભત જ પ્રેરક અર્થ પણ રહેલ છે, તે અર્થને સામે રાખીને ‘પ્રવાહયે” અર્થ કરેલ છે. અને તેનું તાત્પર્ય એ છે કે, ક્વચિત્ પ્રત્યેનીક ત્યાં જ ગંગાદિમાં ફેંકે, એ પ્રકારનો અર્થ ‘પવાદેન્ગ' શબ્દનો છે.
(૪) ‘૩ો િરિ ૩૬ો િનો અર્થ મૂળસૂત્રમાં ‘TMમાલિ' શબ્દ છે, તેને સાથે ગ્રહણ કરીને કરવાનો છે. અને તેથી એ પ્રાપ્ત થાય કે, ઉદકનો સમૂહ આવે છતે. અને તે જ અર્થને સ્પષ્ટ કરતાં બતાવે છે કે ગંગાના ઉન્માર્ગીપણા વડે કરીને ઉદકનો સમુદાય આવે છતે, તેના વડે અર્થાત્ ઉદકના સમુદાય વડે ડૂબતા એવા સાધુઓને, અથવા મોટા આટોપથી ઉદકનો ઓઘ આવે છતે ડૂબતા એવા સાધુઓને નદી ઊતરવાની આજ્ઞા છે.
૦ અહીં સૂત્રમાં “Hદતા’ પછી ‘આટોપેન એ અધ્યાહાર છે.
(૫) સાયરનું ત્તિ - વિભક્તિનો વ્યત્યય હોવાથી રિપતુ પ્રાકૃતમાં સપ્તમી વિભક્તિ છે. તેનો તૃતીયામાં વ્યત્યય હોવાથી અર્થ કરતાં કહે છે કે, જીવિત અને ચારિત્રના અપહારી એવા સ્વેચ્છાદિ વડે અભિભૂત થયેલા સાધુઓને નદી ઊતરવાની અનુજ્ઞા છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
પ૧
પ્રતિમાશતક | શ્લોક ૩૭
અહીં મૂળસૂત્રમાં કારિયુ પછી પૂતાના એ અધ્યાહાર છે.
હવે વિભક્તિનો વ્યત્યય કર્યા વગર સપ્તમી વિભક્તિ ગ્રહણ કરીને બીજો અર્થ કરે છે - અથવા સ્વેચ્છાદિ આવે છતે (સાધુઓને નદી ઊતરવાની અનુજ્ઞા છે). આ બીજા અર્થ પ્રમાણે મૂળસૂત્રમાં માછલ્લુ' અધ્યાહાર છે. અને એનાથી એ પ્રાપ્ત થયું કે, મ્લેચ્છાદિથી અભિભૂત થયેલા હોય ત્યારે અથવા તો સાધુઓ જે ગામમાં ઊતર્યા હોય ત્યાં સ્વેચ્છાદિ આવ્યા હોય ત્યારે સાધુઓને નદી ઊતરવાની અનુજ્ઞા છે. ટીકાઃ
एतानि तु पुष्टालम्बनानीत्युत्तरणेऽपि न दोष इति कल्प्यत्वव्यपदेशः ।। ટીકાર્ય :
તિન .... વેત્વિવ્યપE IT વળી આ પુષ્ટ આલંબનો છે, એથી કરીને (નદી) ઉત્તરણમાં પણ દોષ નથી, એથી કરીને નદીઉત્તરણક્રિયામાં) કથ્થત્વનો વ્યપદેશ છે. ટીકા -
अकारणेऽपि यतनापदेन पुनरेवं स कल्पे व्यवस्थितः - ‘णो कप्पइ णिग्गंथाणं वा णिग्गंथीणं वा इमाओ उद्दिट्ठाओ पंच महाण्णवाओ महाणईओ गणियाओ वंजियाओ अंतो मासस्स दुक्खुत्तो वा तिक्खुत्तो વા ફરિત્તા વા સંતરિત્ત વા (8) IT (૨) ગડા (૩) સર (૪) કસિયા (૫) મરી, મદ પુન પર્વ जाणिज्जा-एरावती कुणालाए जत्थ चक्किया एगं पायं जले किच्चा एगं पायं थले किच्चा, एवं णं कप्पइ अंतोमासस्स दुक्खुत्तो वा तिक्खुत्तो वा उत्तरित्तए वा संतरित्तए वा' (बृहत्कल्पे उ० ४ सू० ३२) । ટીકાર્ય :
સારો વિ .... વ્યવસ્થિતઃ - અકારણમાં પણ યતનાપદથી પુનઃ આ પ્રમાણે તે=વિધિ, બૃહત્કલ્પભાષ્યમાં વ્યવસ્થિત છે.
૦૩છારોડનિ અહીં જિ” થી એ સમુચ્ચય કરવાનો છે કે, કારણમાં તો વિધિ બતાવી, પણ અકારણમાં પણ નદી ઊતરવાની વિધિ બતાવે છે.
જો કM .. મદી, નિગ્રંથ અથવા નિગ્રંથીઓને આ ઉદિષ્ટ પાંચ મહાર્ણવ મહાનદીઓ, ગણિત, વ્યંજિત માસની અંદર બે વાર કે ત્રણ વાર ઊતરવી કે તરવી કહ્યું નહિ. (તે આ પ્રમાણે).
(૧) ગંગા, (૨) યમુના, (૩) સરયુ, (૪) કોશી અને (૫) મહી
ઉદ પુળ ... સંતરિત્તા વા હવે વળી આ પ્રમાણે જાણવું. કુણાલનગરીમાં એરાવતી જ્યાં એક પગ જલમાં કરીને અને બીજો પગ સ્થલમાં કરીને (નદી ઊતરવી) શક્ય છે, એ પ્રમાણે એક મહિનાની અંદર બે વાર કે ત્રણ વાર ઊતરવી કે તરવી કલ્પ.
Page #207
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૩૭
૭‘વિયા’ શબ્દ ત્યાં ‘ä ઉત્તર ં’ અધ્યાહાર છે. વં ઉત્તરનું યિા આ પ્રમાણે અન્વય જાણવો. વિવા=શવનુયાત્=સમર્થ થાય એ અર્થ છે.
૫૨૨
વિશેષાર્થ -
પૂર્વમાં પાંચ કારણોને આશ્રયીને નદીઉત્તરણમાં દોષ નથી, એ સિદ્ધ કર્યું, તે પાંચ કારણો રત્નત્રયીના રક્ષણમાં પુષ્ટાલંબનરૂપ છે. હવે તે પાંચમાંથી કોઈપણ કારણ ન હોય તો પણ યતનાપૂર્વક નદી ઊતરવાની બૃહત્કલ્પમાં વિધિ બતાવી. તેથી એ પ્રાપ્ત થયું કે, પુષ્ટાલંબનથી નદીઉત્ત૨ણ એ સંયમની વૃદ્ધિનું કારણ છે, જ્યારે રાગપ્રાપ્ત નદીઉત્તરણ એ સંયમની વૃદ્ધિનું કારણ નથી, છતાં યતનાપૂર્વક ઉપર કહેલી વિધિ મુજબ ઊતરે તો ચારિત્રમાં શબલતાનું=મલિનતાનું, કારણ ન બને.
ટીકા ઃ
अत्र हि सङ्ख्यानियमोपोवलनस्य यतनया कल्प्यता शबलताऽप्रयोजकत्वमिति यावत् । परतस्त्वाज्ञाभङ्गानवस्थाभ्यां यतनयाऽपि न तथात्वंम् इति बोध्यम् । तदेवं पुष्टालम्बनेन अपवादेऽपि न त्रासौचित्यमिति स्थितम् ।। ३७।।
ટીકાર્ય ઃ
સત્ર....
.. રૂતિ યાવત્ । અહીંયાં=બૃહત્કલ્પના સૂત્રમાં, સંખ્યાનિયમના ઉપોલનથી=સંખ્યાનિયમની મર્યાદાથી, યતના વડે કરીને કલ્પ્યપણું છે; અર્થાત્ શબલતાનું અપ્રયોજકપણું છે.
વિશેષાર્થ ઃ
અહીં ઉપોદ્ઘલનનો અર્થ એ છે કે, સંખ્યાનિયમનની અંદર મર્યાદામાં રહીને ક૨વું, અને તે પણ જે પ્રકારની શાસ્ત્રમાં નદી ઊતરવાની વિધિની યતના છે, તે પ્રમાણે યતનાથી નદી ઊત૨વી તો તે કલ્પ્ય બને; અર્થાત્ આ કમ્પ્યતા સંયમવૃદ્ધિનું કારણ નથી; પરંતુ ચારિત્રની શબલતાના અપ્રયોજ કપણારૂપ છે.
કહેવાનો ભાવ એ છે કે, અકારણમાં પણ બૃહત્કલ્પમાં કહેલ વિધિ પ્રમાણે સંખ્યાનિયમની મર્યાદામાં રહીને યતનાપૂર્વક નદી ઊતરે તો ચારિત્ર શબલ ન બને.
ટીકાર્યઃ
પરત: .....
• કૃતિ વોધ્યમ્ । અકારણમાં જે નદીઉત્તરણવિષયક સંખ્યાનિયમ છે, તેનાથી વધુ વાર યતના વડે પણ નદીઉત્તરણ કરે તો આજ્ઞાભંગ અને અનવસ્થાને કારણે તથાત્વ નથી=શબલતાનું અપ્રયોજકપણું નથી; એ પ્રમાણે જાણવું.
વિશેષાર્થ :
--
ભગવાનની આજ્ઞા એક મહિનામાં એક વખત જ નદી ઊતરવાની છે. તેનાથી વધુ વખત નિષ્કારણ
Page #208
--------------------------------------------------------------------------
________________
પર3
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૭–૩૮ યતનાપૂર્વક ઊતરે તો પણ આજ્ઞાભંગનો દોષ લાગે છે. અને તે નદી ઊતરનાર સાધુનું અવલંબન લઈને અન્ય પણ સાધુઓ એક મહિનામાં એકથી અધિક વખત અકારણે નદી ઊતરે તેવી સંભાવના રહે છે. તેથી તે પાપની અનવસ્થા પણ પ્રાપ્ત થાય. તેથી ત્યાં કય્યતા નથી, એ પ્રમાણે જાણવું.
અહીં વિશેષ એ છે કે રાગાદિના કારણે ભગવાનની આજ્ઞા ઘણા જલવાળી મોટી નદી એક મહિનામાં બે કે ત્રણ વાર ઊતરવાનો નિષેધ છે. એટલે એક મહિનામાં મોટી નદી ઊતરવી પડે તો એક વાર ઊતરવાની છૂટ છે, અને અકારણમાં પણ જ્યાં કુણાલનગરીમાં એરવતી નદી કે જેમાં એક પગ પાણીમાં અને બીજો પગ અદ્ધર કરી શકાય એવા સ્થાને, એક મહિનામાં બે કે ત્રણ વાર નદી ઊતરવી કહ્યું, અને પુષ્ટાલંબને તો જ્ઞાનાદ્ધિની વૃદ્ધિ અર્થે મોટી અથવા નાની નદી ગમે તેટલી વાર ઊતરવી કલ્પ.
પ્રસ્તુત કથનના નિગમનને બતાવતાં કહે છે - ટીકાર્ય :
તહેવું.... સ્થિતમ્ II તે કારણથી પૂર્વમાં કહ્યું કે, પાંચ કારણોથી સાધુને નદી ઊતરવી કહ્યું તે કારણથી, પુણાલંબન વડે અપવાદપદમાં પણ ત્રાસ ઉચિત નથી=નદી તો સાધુને અપવાદથી ઊતરવાની છે. માટે નદીના દષ્ટાંતથી પૂજા કર્તવ્યપણારૂપે સિદ્ધ નથી એ પ્રકારે માનવું ઉચિત નથી, એ પ્રમાણે સ્થિત છે. li૩૭ના વિશેષાર્થ :
નદી ઊતરવાનાં પાંચ કારણો પુષ્ટાલંબનરૂપ છે, તેથી સાધુ પુષ્ટાલંબનથી નદી ઊતરે છે, તે અપવાદરૂપ છે. આમ છતાં, અપવાદપદમાં નદી ઊતરવામાં સંયમની વૃદ્ધિ જ થાય છે, પરંતુ હિંસાદિનું પાપ લાગતું નથી. તેથી અપવાદપદમાં પણ ત્રાસ ઉચિત નથી; અર્થાત્ ઉત્સર્ગપદમાં તો ત્રાસ ઉચિત નથી, પરંતુ અપવાદપદમાં પણ નદીઉત્તરણથી હિંસા થાય છે એમ માનીને ત્રાસ ઉચિત નથી; કેમ કે અપવાદથી પણ નદી ઊતરવામાં હિંસાકૃત પાપ નથી, પરંતુ સંયમની વૃદ્ધિ જ છે. અને એ જ રીતે જિનપૂજામાં જે હિંસા થાય છે, ત્યાં પણ હિંસાકૃત પાપ નથી, પરંતુ અરિહંતના વિનયકૃત શુભભાવ ઉસ્થિત થાય છે. માટે નદીનું દૃષ્ટાંત પૂજામાં સંગત જ છે. ll૩ના અવતરણિકા:
दृष्टान्तान्तरेण समर्थनमाह - અવતરણિતાર્થ -
દ્રવ્યસ્તવની અદુષ્ટતાનું બીજા દાંતથી સમર્થન કરે છે -
Page #209
--------------------------------------------------------------------------
________________
પ૪
શ્લોક ઃ
પ્રતિમાશતક | શ્લોક : ૩૮
गर्तादङ्गविघर्षणैरपि सुतं मातुर्यथाहेर्मुखात्, कर्षन्त्या नहि दूषणं ननु तथा दुःखानलार्चिर्भृतात् । संसारादपि कर्षतो बहुजनान् द्रव्यस्तवोद्योगिनस्तीर्थस्फातिकृतो न किञ्चन मतं हिंसांशतो दूषणम् ।। ३८ ।।
શ્લોકાર્થ
જે રીતે ગર્તાથી=ખાડાથી, અંગના વિઘર્ષણ વડે ઘસડાવાથી પણ સાપના મુખથી પુત્રને ખેંચતી માતાને દૂષણ નથી, તે રીતે દુઃખરૂપી અગ્નિજ્વાલાથી પૂરિત એવા સંસારથી પણ ઘણા મનુષ્યોને ખેંચનાર અને તીર્થની સ્ફાતિ=ઉન્નતિ, કરનાર એવા દ્રવ્યસ્તવમાં ઉધમીની હિંસાના અંશને કારણે નક્કી કોઈ દૂષણ મનાયેલું નથી. II૩૮।।
ટીકા ઃ
'गर्ताद्' इति : - यथा- गर्ताद्-विवरादतित्वरयाऽङ्गस्य विघर्षणैरपि कृत्वाऽहेर्मुखात् = सर्पस्य વવનાત્, સુતં વર્ષન્યા માતુ: ન દિ=બેવ, ફૂલમ્ । નનુ-નિશ્ચયે, તથા દુઃહાનતાધિમૃતાત્ असुखाग्निज्वालापूरितात्, संसारादपि बहुजनान् बीजाधानद्वारेण कर्षतो द्रव्यस्तवे उद्योगिनः = उद्यमवतः, तीर्थस्फातिकृतः = जिनशासनोन्नतिकारिणः, हिंसांशतः = हिंसांशेन, न दूषणं मतम्, स्वरूपहिंसायां दोषस्याबलवत्त्वाद्, उद्देश्यफलसाधनतयाऽनुबन्धतोऽदोषत्वाद्वा ।। ३८ ।।
ટીકાર્થ -
યથા ..... ઞયોષાદા ।। જે રીતે ખાડામાંથી અતિત્વરાથી અંગના વિઘર્ષણ વડે પણ પુત્રનું સાપથી રક્ષણ કરવા અર્થે ખેંચતી માતાને દૂષણ નથી, તે રીતે દુઃખરૂપી અગ્નિજ્વાલાથી ભરેલા એવા સંસારમાંથી ઘણા લોકોને બીજાધાન દ્વારા ખેંચનારા એવા દ્રવ્યસ્તવમાં ઉદ્યમવાળાઓને જિનશાસનની ઉન્નતિ કરનારાઓને હિંસાના અંશને કારણે નક્કી દૂષણ નથી; કેમ કે સ્વરૂપહિંસામાં દોષનું અબલવાનપણું અથવા તો ઉદ્દેશ્યને અનુરૂપ ફળનું સાધનપણું હોવાને કારણે અનુબંધથી= ફ્ળથી, અદોષપણું છે. ।।૩૮।
વિશેષાર્થ :
(૧) સ્વરૂપહિંસામાં દોષનું અબલવાનપણું છે, તેનો ભાવ એ છે કે, જિનપૂજામાં ફક્ત સ્વરૂપથી હિંસા છે, તેથી જિનપૂજાથી થતા લાભોની અપેક્ષાએ પુષ્પાદિના જીવોને પીડારૂપ જે દોષ છે, તેનું અબલવાનપણું છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૮-૩૯.
પર૫ (૨) ઉદ્દેશ્ય એ અંતિમ લક્ષ્ય છે, ફળ એ અનંતર સાધ્ય છે અને તેનું સાધન દ્રવ્યસ્તવ છે, તેથી ફળથી તેમાં અદુષ્ટપણું છે; કેમ કે દ્રવ્યસ્તવના ફળરૂપે વીતરાગભાવને અભિમુખ ચિત્ત પ્રગટે છે, માટે ફળથી તે દોષરૂપ નથી, પરંતુ અદોષરૂપ છેeગુણરૂપ છે. તે આ રીતે - ઉદ્દેશ્યને અનુરૂપ ફળનું સાધનપણું હોવાને કારણે અનુબંધથી.અદોષપણું છે. તેનો ભાવ એ છે કે, જે જીવ સંસારથી ભય પામેલો છે, તેને માટે સંસારથી અતીત અવસ્થા જ ઉદ્દેશ્ય છે. અને તે ઉદ્દેશ્યને અનુરૂપ ફળ એ છે કે, ભગવાનની પૂજાથી નિષ્પાદ્ય એવું ઉત્તમ ચિત્તરત્ન કે જે ભગવાનની પૂજાનું ફળ છે, તે જ ઉત્તરોત્તર વૃદ્ધિમતું થઈને ઉદ્દેશ્યભાવમાં વિશ્રાંત પામે છે. અથવા ઉદ્દેશ્ય એ પરિપૂર્ણ અહિંસકભાવ છે, અને તે વીતરાગતાસ્વરૂપ છે, અને તેને અનુરૂપ એવું ચિત્ત જિનપૂજુથી થાય છે, જે ભગવાન પ્રત્યે ઉત્તરોત્તર વૃદ્ધિમતુ થઈને પરિપૂર્ણ અહિંસકભાવમાં વિશ્રાંત પામે છે. અને તે ફળનું સાધન પ્રસ્તુત દ્રવ્યસ્તવ છે, તેથી ઉદ્દેશ્યને અનુરૂપ ફળનું સાધનપણું પ્રસ્તુત દ્રવ્યસ્તવમાં છે.
અહીં વિશેષ એ છે કે, પ્રથમ હેતુથી એ બતાવ્યું કે, સ્વરૂપહિંસામાં દોષનું અબલવાનપણું છે. તેથી એ પ્રાપ્ત થાય કે ભગવાનની પૂજાથી જે ગુણની પ્રાપ્તિ થાય છે, તેની અપેક્ષાએ અલ્પ દોષની પ્રાપ્તિ છે. ત્યાર પછી બીજા હેતુથી એ બતાવવું છે કે, વાસ્તવિક રીતે દ્રવ્યસ્તવ એ ગુણની પ્રાપ્તિનું જ કારણ છે, તેથી ફળની અપેક્ષાએ વિચારીએ તો દોષરૂપ નથી, પરંતુ ગુણરૂપ જ છે. Il૩૮ અવતરણિકા:
एतत्समर्थितदृष्टान्तरन्यायं प्रकृते योजयितुमाह - અવતરણિકાર્ય :
આનાથી શ્લોક-૩૮માં કહેવાયેલા સર્પના મુખમાંથી પુત્રને બચાવવા ગર્તામાંથી આકર્ષણનું જે દષ્ટાંત એનાથી, સમર્થિત એવું જે અન્ય દાંત=ભગવાનનું રાજયપ્રદાનાદિ એવું જે અવ્ય દાંત, તેના વ્યાય=નિર્દેશને, પ્રકૃતિમાં દ્રવ્યસ્તવમાં, યોજવા માટે કહે છે - વિશેષાર્થ:
પંચાશકગ્રંથમાં ગર્તાકર્ષણના દૃષ્ટાંતથી ભગવાનના શિલ્પાદિનું સમર્થન કરાયું છે, તેથી ગર્તાકર્ષણથી સમર્થિત એવું ભગવાન દ્વારા શિલ્પાદિનું વિધાન દ્રવ્યસ્તવમાં દષ્ટાંતાન્તરરૂપ અન્ય દૃષ્ટાંતરૂપ છે, અને તેનો નિર્દેશ પંચાશકગ્રંથમાં જિનભવન કરાવવા માટે કરેલ છે, તે નિર્દેશને પ્રકૃતિમાં યોજવા માટે કહે છે –
બ્લોક :
एतेनैव समर्थिता जिनपतेः श्रीनाभिभूपान्वयव्योमेन्दोः सुतनीवृतां विभजना शिल्पादिशिक्षापि च । अंशोऽस्यां बहुदोषवारणमतिश्रेष्ठो हि नेष्टोऽपरो, न्यायोऽसावपि दुर्मतद्रुमवनप्रोद्दामदावानलः ।।३९ ।।
Page #211
--------------------------------------------------------------------------
________________
प्रतिभाशत | श्लोड: 36
પક
श्लोकार्थ :
આનાથી જ=શ્લોક-૩૮માં કહેવાયેલ સુતકર્ષણદૃષ્ટાંતથી જ, શ્રી નાભિરાજાના વંશરૂપ આકાશમાં ચંદ્ર સમાન એવા જિનપતિની સુતોને=પુત્રોને, દેશની વિભજના અને (પ્રજાને) શિલ્પાદિની શિક્ષા પણ સમર્થિત થાય છે. આમાં=પુત્રોને દેશની વિભજનામાં=દેશનો વિભાગ કરવામાં અને (પ્રજાને) શિલ્પાદિની શિક્ષામાં, નક્કી બહુ દોષનું વારણ અતિ શ્રેષ્ઠ છે, અને અપર અંશ=આનુષંગિક હિંસારૂપ અપર અંશ, ઈષ્ટ નથી. આ પણ ન્યાય=નિર્દેશ, દુર્મતરૂપ द्रुभवनमां = वृक्षना वनमां, प्रजलतर हावाग्नि छे. ॥3॥
येडा :
'एतेनैव' इति :- एतेनोपदर्शितेन सुतकर्षणदृष्टान्तेनैव श्रीनाभिभूपस्य योऽन्वयः = वंशः, तदेव व्योम अतिविशालत्वाद् तत्रेन्दुः परमसौम्यलेश्यत्वाद् जगन्नेत्रासेचनकत्वाच्च, तस्य विशेषणेनैव झटित्युपस्थितेर्विशेष्यानुपादानान्न न्यूनत्वम्, जिनपतेः = तीर्थकरस्य श्रीऋषभदेवस्येत्यर्थः । सुतनीवृत्तां= सुतदेशानां, विभजना = विभज्यदानम्, शिल्पादीनां शिक्षापि च प्रजानामिति शेषः । समर्थिता - निर्दोषतयोपदर्शिता । नीवृदन्वितस्य सुतपदस्य शिक्षायां पृथगन्वये सुतेभ्य इत्यध्याहारावश्यकत्वे, अन्यथा विधेयाविमर्शदोषानुद्धारे सुष्ठु - शोभना, ता = लक्ष्मीर्यत्रेति नीवृत् इति समानाधिकरणविशेषणमेव व्याख्येयम् । अस्यां=सुतनीवृद्विभजनायां शिल्पादिशिक्षायां च बहुदोषस्येतरथा मात्स्यन्यायेनान्यायप्रवृत्तिलक्षणस्य वारणमतिश्रेष्ठो अधिकारिणा भगवताऽत्यन्तमभिप्रेतः, हि= निश्चितम्, अपरः = अन्य: अंशो अनुषङ्गहिंसारूपों नेष्टः उपेक्षितः इति यावत्, तस्य स्वापेक्षया बलवद्दोषत्वाभावेन प्रवृत्त्यव्याघातकत्वात् असावपि न्यायो ऽतिदेश (निर्देश) लक्षण: दुर्मते द्रव्यस्तवानभ्युपगमरूपे द्रुमवने = वृक्षसमूहे, प्रोद्दामः = प्रबलतरो, दावानलः - दावाग्निः, एतन्त्र्यायोपस्थितौ प्रचितस्यापि दुर्मतस्य त्वरितमेव भस्मीभावात् । द्रव्यस्तवेऽप्यधिकारिणो गृहिणो भक्त्युद्रेकेण बोधिलाभहेतुत्वस्यैवांशस्येष्टत्वादितरस्योपेक्षणीयत्वादिति भावः । ।
टीडार्थ :
*****
एतेन . उपदर्शिता । खानाथी ४ = उपहर्शित सेवा सुतर्षएाना दृष्टांतथी ४, नाभिरामना વંશરૂપી આકાશમાં ચંદ્રરૂપ જિનપતિનું=તીર્થંકર શ્રીઋષભદેવનું, પુત્રોને દેશોની વિભજના અને પ્રજાને શિલ્પાદિની શિક્ષા પણ સમર્થિત કરાઈ છે અર્થાત્ નિર્દોષપણાથી દેખાડાયેલી છે.
અહીં નાભિરાજાનો વંશ અતિવિશાળ હોવાથી તેને આકાશની ઉપમા આપી છે, અને ઋષભદેવ પ્રભુને ચંદ્રની ઉપમા આપી છે; કેમ કે ઋષભદેવ પ્રભુ પરમ સૌમ્ય લેશ્માવાળા છે અને જગતના નેત્રોને
Page #212
--------------------------------------------------------------------------
________________
પ૨૭
પ્રતિમાશતક / શ્લોકઃ ૩૯ આહલાદ આપનારા છે. જેમ ચંદ્ર શીતળ અને જગતનાં નેત્રોને આનંદ આપનાર છે, તેમ ભગવાન ઋષભદેવ પણ તેવા છે. ઉત્થાન :
અહીં નાભિકુલવંશરૂપ આકાશમાં ચંદ્ર સમાન ભગવાન ઋષભદેવ એવા જિનપતિ એમ ન કહેતાં નાભિકુલવંશરૂપ આકાશમાં ચંદ્ર જેવા જિનપતિ છે એમ કહ્યું, તેથી વિશેષ્ય એવા ઋષભદેવ ભગવાનનું અનુપાદાન છે અર્થાત્ વિશેષ્ય ગ્રહણ કરેલ નથી. તેથી કાવ્યમાં કેવલ વિશેષણનું ગ્રહણ કરેલ હોય અને વિશેષ્યનું અનુપાદાન હોય=ગ્રહણ કરેલ ન હોય, તો જિનપતિ કોણ? એમ આકાંક્ષા રહે છે. એથી ન્યૂનત્વ નામનો દોષ આવે છે. તેથી કહે છે - ટીકાર્ય :
તસ્ય ચૂનમ, તેની=વિશેષતી, વિશેષણ વડે જશીધ્ર ઉપસ્થિતિ થતી હોય તો વિશેષતા અનુપાદાનથી ચૂતપણાનો દોષ નથી.
વિશેષાર્થ :
નાભિરાજાના વંશરૂપી આકાશમાં ચંદ્ર જેવા જિનપતિ કહેવાથી ઋષભદેવ ભગવાનની ઉપસ્થિતિ શીધ્ર થાય છે, તેથી મૂળ શ્લોકમાં “ઋષભદેવ” શબ્દ મૂકેલ નથી. પરંતુ તેના સ્થાને કોઈ અન્ય વિશેષણ હોય તો વિશેષ્ય એવા ઋષભદેવનું ઉપાદાન આવશ્યક બને. જેમ ઋષભદેવ ભગવાનનો સંયમનો છઘકાળ ૧ હજાર વર્ષનો છે, તેને સામે રાખીને કહેવામાં આવે કે ૧ હજાર વર્ષના સંયમપર્યાયવાળા જિનપતિ, તો ત્યાં ૧ હજાર વર્ષના સંયમપર્યાયથી ઋષભદેવની ઉપસ્થિતિ હોવા છતાં સામાન્ય રીતે બધાને કયા જિનપતિએ ૧ હજાર વર્ષ સુધી છદ્મસ્થ સંયમપર્યાય પસાર કર્યો છે, તેનું જ્ઞાન ન હોવાને કારણે વિશેષ્ય એવા ઋષભદેવની શીઘ્ર ઉપસ્થિતિ થાય નહિ. તેથી તેના સ્થાનમાં ઋષભદેવરૂપ વિશેષ્યનું ગ્રહણ કરવામાં ન આવે તો ન્યૂનત્વ દોષની પ્રાપ્તિ થાય. પરંતુ નાભિરાજાના પુત્રરૂપે ઋષભદેવ અતિ પ્રસિદ્ધ છે, તેથી વિશેષ્યના અનુપાદાનમાં ન્યૂનત્વ દોષ નથી. ટીકાર્ય :
સુતનીવૃત્તi ... શેષ: પુત્રોને દેશોની વિભજના=વિભયદાન અને પ્રજાને શિલ્પાદિની શિક્ષા પણ આપી. “ નાનાં’ એ પદ શ્લોકમાં અધ્યાહાર છે.
નીવૃન્વિતી ..... સાથેયમ્ ! નીવૃત અવિત=દેશ સહિત, એવા સુતપદનો શિક્ષામાં પૃથ> અત્યય કરવામાં ‘કુમ્યા' એ પ્રમાણે અધ્યાહારનું આવશ્યકપણું હોતે છતે, સમાનાધિકરણ વિશેષણ જ વ્યાખ્યું છે એમ અવય છે. અન્યથા–નીવૃત્ત અન્વિત એવા સુતનો પૃથ અવય કરવામાં “સુરેમ્ય'ને આવશ્યક ન માનવામાં આવે તો, વિધેયના અવિમર્શ દોષનો અનુદ્ધાર થાય.
Page #213
--------------------------------------------------------------------------
________________
પ૨૮
પ્રતિમાશતક શ્લોક : ૩૯ તેથી વિશેષણના અવિમર્શ દોષતા ઉદ્ધાર માટે સુનીવૃત્તાં શબ્દનો બીજી રીતે સમાસ ખોલતાં બતાવે છે - સુઝુશોભન, તા=લક્ષ્મી જેમાં છે તે સુતા, અને નીવૃત્ એ પ્રમાણે બે શબ્દો ગ્રહણ કરીને સમાનાધિકરણ વિશેષણ જ વ્યાખ્યય વ્યાખ્યાન કરવા યોગ્ય છે. વિશેષાર્થ:
મૂળ શ્લોકમાં ‘સુનીવૃત્ત' પદ છે. તેથી પુત્રને દેશોની વિભાજના એ પ્રમાણે અન્વય કરવામાં આવ્યો, અને શિલ્પાદિની શિક્ષા પણ આપી, એ પ્રમાણેના કથનમાં તે શિક્ષા કોને આપી ? એ પ્રકારના પ્રશ્નમાં પ્રગાનામ્ એ પદ અધ્યાહાર બતાવ્યું. પરંતુ સુનીવૃત્તાં' માં સમાસરૂપે રહેલ ‘સુર’ શબ્દનો દેશની વિભજનામાં અને શિલ્પાદિની શિક્ષામાં અન્વય થઈ શકે નહિ. તેથી શિલ્પાદિ અને સુતનો અન્વય કરવો હોય તો એ પદ અધ્યાહાર માનવું આવશ્યક રહે છે. અને તેમ ન માનો તો શિલ્પાદિમાં વિધેય એવા “સુતપદનો અવિમર્શ થયો, તે દોષનો ઉદ્ધાર થાય નહિ. અને ‘કુમ્યા જ્યારે અધ્યાહાર રાખવામાં આવે ત્યારે, દેશોની વિભરના અને શિલ્પાદિની શિક્ષા બંને પુત્રોને જ અપાઈ, એવો અર્થ અધ્યાહાર એવા “સુતેશ્ય:' પદથી જ ગ્રહણ થઈ જાય છે.
તેથી “સુતનીવૃત્તાં' નો અર્થ બીજી રીતે કરવો આવશ્યક રહે છે. કેમ કે અધ્યાહાર એવા “સુતે' પદથી બંનેમાં અન્વયે પ્રાપ્ત થતો હોય ત્યારે, દેશની સાથે સંબંધવાળા સુતપદનો અર્થ પુત્ર કરવો ઉચિત ના ગણાય. તેથી વિશેષણના અવિમર્શ દોષના ઉદ્ધાર માટે બીજી રીતે સમાસ ખોલતાં બતાવે છે –
ગુજ્જુ શોભન, તા=લક્ષ્મી, એટલે શોભન લક્ષ્મી જેમાં છે તે કુતા, અને નીવૃત એ પ્રમાણે બે શબ્દો ગ્રહણ કરીને સમાનાધિકરણ વિશેષણ જ વ્યાખ્યાન કરવા યોગ્ય છે. અર્થાત્ સુતા વાલી નીવૃત ર રૂતિ સુતનીવૃત એ પ્રમાણે સમાસ કરવો. તેનાથી એ અર્થ પ્રાપ્ત થાય કે ભગવાને સુંદર લક્ષ્મીવાળા એવા દેશોનું અને શિલ્પાદિ શિક્ષાનું પુત્રોને પ્રદાન કર્યું. ..
અન્યથા=નિવૃત્ અન્વિત એવા “સુત' પદનો પૃથગુ અન્વય કરવામાં ન આવે તો, વિધેયના અવિમર્શ દોષનો અનુદ્ધાર થાય.
કહેવાનો ભાવ એ છે કે શિક્ષા કોને આપવી છે ? એ જાતની આકાંક્ષામાં જેને શિક્ષા આપવાની છે, તે વિધેય બને છે. અને વિધેયનો અધ્યાહારથી પરામર્શ ન કરવામાં આવે તો, કાવ્યનો અર્થ કરનારને સુતે જે અધ્યાહાર છે, તેનો અવિમર્શ કર્યો એ દોષ પ્રાપ્ત થાય. અને તે દોષનો ઉદ્ધાર ‘સુતે' અધ્યાહાર તરીકે સ્વીકારવામાં આવે તો જ થાય. તેથી ‘સુલેમ્સ’ એ પદ અધ્યાહાર તરીકે આવશ્યક છે.
અહીં વિશેષ એ છે કે, “અન્યથા વિધેયના અવિમર્શ દોષનો અનુદ્ધાર થાય” એ પ્રમાણેના કથનમાં સતિ સપ્તમીનો પ્રયોગ છે, તે હેતુ અર્થક છે. તેથી આ પ્રમાણે અર્થ થાય છે - અન્યથા વિધેયના અવિમર્શ દોષનો અનુદ્ધાર હોવાને કારણે “સુતેશ્ય એ અધ્યાહાર આવશ્યક છે, અને તે આવશ્યક હોતે છતે નિવથી અન્વિત એવા સુતપદનો સમાસ બીજી રીતે કરવો ઉચિત છે. (જે ઉપર બતાવેલ છે) એમ વ્યાખ્યાન કરવું જોઈએ.
Page #214
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૩૯
પ૨૯ સુતપદનો શિક્ષામાં અન્વય કરવાનું કથન કર્યું અને પૂર્વમાં પ્રગાના' એ પદ અધ્યાહાર રાખ્યું, તેથી અહીં પ્રશ્ન થાય કે, ભગવાને શિલ્પાદિની શિક્ષા પ્રજાને આપી કે પુત્રોને આપી ? તેનો ઉત્તર એ છે કે, ભગવાને પુત્રોને રાજ્યોની વિભજના કરી, તેમ ભરતાદિને કે બ્રાહ્મી-સુંદરીને કળાઓ પણ શીખવાડી છે, અને કેટલીક કળાઓ પ્રજાને પણ શીખવાડી છે. તેથી સર્વકળાઓનો સંગ્રહ કરવો હોય તો પ્રજ્ઞાનાન્' એ પદ અધ્યાહાર રાખવું, અને પુત્રાદિને જે કળાઓ આપી છે, તેની વિવક્ષા કરવામાં આવે તો ‘સુપ્ય:' એ પદ અધ્યાહારથી ગ્રહણ કરવું. ટીકાર્ય :
ચાં ..... વ્યાધાતા , સુતોને રાજ્યનું પ્રદાન અને શિલ્પાદિ કળાની શિક્ષા ભગવાને ન કરી હોત તો, માસ્ય ન્યાયથી અન્યાયપ્રવૃતિલક્ષણ બહુદોષની પ્રાપ્તિ થાત. તેથી સુતોને રાજ્યપ્રદાન અને શિલ્પાદિ કળાની શિક્ષામાં નિશ્ચિત બહુદોષનું વારણ અતિ શ્રેષ્ઠ છે અર્થાત્ અધિકારી એવા ભગવાન વડે અત્યંત અભિપ્રેત છે. અને અન્ય અંશ આનુષંગિક હિંસારૂ૫ અંશ, ભગવાન વડે ઈષ્ટ નથી=ભગવાન વડે ઉપેક્ષિત છે, એ ભાવ છે. કેમ કે તેનું=આનુષંગિક હિંસારૂપ અંશનું, સ્વતી અપેક્ષાએ=બહુદોષનિવારણરૂપ ભગવાનને અભિમત અંશરૂપ સ્વની અપેક્ષાએ, બલવાન દોષનો અભાવ હોવાને કારણે, ભગવાનની પ્રવૃત્તિનું અવ્યાઘાતકપણું છે.
૦ દિ' શબ્દ નિશ્ચિત અર્થમાં છે, તેનો અન્વય આ પ્રમાણે છે – નિશ્ચિત બહુદોષનું વારણ ભગવાનને અભિપ્રેત છે, અને આનુષંગિક હિંસારૂપ અંશ ઉપેક્ષિત છે.
અહીં ‘ભગવાન વડે અત્યંત અભિપ્રેત છે' એમ ન કહેતાં “અધિકારી એવા ભગવાન વડે અત્યંત અભિપ્રેત છે” એમ કહ્યું, તેનું કારણ એ છે કે ભગવાન ગૃહસ્થ અવસ્થામાં બહુદોષ વારણના અધિકારી હતા. આથી જ સંયમ ગ્રહણ કર્યા પછી તે પ્રકારના અનર્થના વારણ માટે શિલ્પાદિ કે સુતોને દેશની વિભજના ભગવાન કરતા નથી. વિશેષાર્થ:
આનુષંગિક હિંસારૂપ અંશ રાજ્યદાનાદિ પ્રવૃત્તિનો વ્યાઘાતક બનતો નથી; કેમ કે ભગવાનને બહુદોષ નિવારણરૂપ જે અભિમત અંશ છે, તે રૂપ સ્વની અપેક્ષાએ, બલવાન દોષ આનુષંગિક હિંસારૂપ અંશમાં નથી, પરંતુ જે અંશ પોતાને ઈષ્ટ હોય તેની અપેક્ષાએ બલવાન દોષ જો અપર અંશમાં હોય તો પ્રવૃત્તિનો વ્યાઘાત થાય. માટે આનુષંગિક હિંસારૂપ અંશની ઉપેક્ષા કરીને ભગવાનની રાજ્યદાનાદિકમાં પ્રવૃત્તિ થઈ. ટીકાર્ચ -
..... મમ્મીમાવાન્ ! આ પણ નિર્દેશલક્ષણચાય દુર્મતરૂપ દ્રવ્યસ્તવતના અભ્યપગમરૂપ, દ્રમવનમાં=વૃક્ષના સમૂહમાં, પ્રબલતર દાવાગ્નિ છે; કેમ કે આ ચાયની ઉપસ્થિતિ થયે છતે પ્રચિત પણ દુર્મતતો તરત જ ભસ્મીભાવ થાય છે.
‘ચાયોગતિશતક્ષા' પાઠ છે ત્યાં પ્રત્યંતરમાં ‘ચાયો નિર્દેશનલ' પાઠ છે, તે મુજબ અર્થ અમે કરેલ છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
પ૦
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૯ વિશેષાર્થ:
પુત્રને ખાડામાંથી ખેંચવાના દૃષ્ટાંતથી સમર્થિત એવા ભગવાનના રાજ્યાદિદાનનો નિર્દેશ પંચાશક૭/૩૫ માં જિનભવન કરાવવાના વિષયમાં કરેલ છે. જેમ ભગવાને રાજ્યાદિનું દાન આપ્યું, તેમ જિનભવન કરાવવું ઉચિત છે, એ જાતનો જે નિર્દેશ કરેલ છે, તે નિર્દેશ, જેઓ દ્રવ્યસ્તવને માનતા નથી, તે દુર્મતરૂપ માન્યતાના વૃક્ષના સમૂહ માટે દાવાગ્નિ જેવો છે=જેઓ તટસ્થ બુદ્ધિથી વિચારક હોય, આમ છતાં પોતાના મતનું મમત્વ હોવાને કારણે દ્રવ્યસ્તવ અનુપાદેય લાગતો હોય, તે જીવોને, આ નિર્દેશ ઉપસ્થિત થવાથી ત્વરિત જ દ્રવ્યસ્તવનો અનભુપગમ ભસ્મીભાવ થઈ જાય છે, કેમ કે તેઓ તટસ્થ હોય તો વિચારી શકે છે કે, રાજ્યાદિપ્રદાનમાં હિંસા હોવા છતાં અધિકારી એવા ભગવાન વડે અધિક લાભ હોવાથી રાજ્યાદિનું પ્રદાન કરવું ઉચિત છે, તે જ રીતે અધિકારી એવા ગૃહસ્થ વડે દ્રવ્યસ્તવ કરવો ઉચિત છે, એમ સ્વીકારવું જોઈએ.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે ભગવાને જે રાજ્યાદિનું પ્રદાન કર્યું ત્યાં અન્યાયની પ્રવૃત્તિનું વારણ ઈષ્ટ હતું, તેથી આનુષંગિક હિંસાની ઉપેક્ષા કરી, પરંતુ દ્રવ્યસ્તવમાં એવો કયો અંશ છે કે, જે અધિક દોષનું વારણ કરે છે? તેથી કહે છે – ટીકાર્ય :
વ્યસ્તવેગપિ ... ભાવ: I દ્રવ્યસ્તવમાં પણ અધિકારી એવા ગૃહસ્થને ભક્તિના ઉકથી બોધિલાભના હેતુપણારૂપ જ અંશનું ઈષ્ટપણું છે અને ઈતર અંશનું ઉપેક્ષણીયપણું છે, એ પ્રકારનો ભાવ છે= તાત્પર્ય છે. વિશેષાર્થ:
અધિકારી એવા ગૃહસ્થને દ્રવ્યસ્તવમાં ભક્તિનો ઉદ્રક થાય છે અર્થાત્ તેના હૈયામાં ભગવાન પ્રત્યે જે ભક્તિ છે, તે દ્રવ્યસ્તવકાળમાં અતિશયવાળી થાય છે. તેથી જન્માંતરમાં જિનધર્મની પ્રાપ્તિરૂપ બોધિલાભનો હેતુ દ્રવ્યસ્તવ બને છે, અને આ જ અંશ ઈષ્ટ છે. અન્ય અંશ ભક્તિકાળમાં જે પુષ્પાદિની હિંસા થાય છે, તે આનુષંગિક હોવાથી ઉપેક્ષણીય છે.
અહીં વિશેષ એ છે કે, દ્રવ્યસ્તવ કરવાથી જીવને જન્માંતરમાં બોધિલાભ થાય છે અને આ જન્મમાં બોધિલાભ થયેલો હોય તો તે સ્થિર થાય છે, તેથી તે જીવ ષકાયના પાલનના અભિમુખ પરિણામવાળો બને છે. માટે પૂજાકાળમાં જે જીવોની હિંસા થાય છે, તેના કરતાં ઘણા જીવોની અહિંસાનું કારણ તે બોધિલાભ થવાનો છે; અને તે બોધિલાભ જ્યારે સાધના દ્વારા જીવને મોક્ષમાં પહોંચાડે છે, ત્યારે ચૌદ રાજલોકમાં તેના તરફથી કોઈ જીવની હિંસા થવાની નથી, તેથી અમારિપટઠ વાગે છે. તે સર્વ લાભનું
Page #216
--------------------------------------------------------------------------
________________
૫૩૧
પ્રતિમાશતક | શ્લોક : ૩૯
કારણ તે દ્રવ્યસ્તવ છે, તેથી દ્રવ્યસ્તવમાં થતી હિંસા કરતાં કઈક ગુણી અધિક અહિંસાની પ્રાપ્તિ છે. તેથી જ અલ્પ હિંસાની ઉપેક્ષા કરીને અધિક લાભાંશને સામે રાખીને ગૃહસ્થની દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ છે.
ટીકા –
अत्राष्टकम् -
'अन्यस्त्वाहास्य राज्यादिप्रदाने दोष एव नु ।
महाधिकरणत्वेन तत्त्वमार्गेऽविचक्षणः ।।१।।'
अन्यस्तु तत्त्वमार्गे वस्तुनि परिच्छेत्तव्येऽविचक्षणः = अपण्डितः, आह - 'विचक्षण' इति वक्ष्यमाणपर्यालोचनयोपहासवचनम् । अस्य जगद्गुरोः दोष एव अशुभकर्मार्जनमेव, महाधिकरणत्वेनमहारम्भपरिग्रहपञ्चेन्द्रियवधादिनिमित्तत्वेन अग्निशस्त्रादिदानवदिति दृष्टान्तोऽभ्यूहः ।
ટીકાર્ય :
-
‘ત્ર’ આ વિષયમાં રાજ્યાદિદાનદૂષણનિવારણ હરિભદ્ર અષ્ટક આ પ્રમાણે છે
શ્લોકાર્થ ઃ
વિપક્ષળ: ||9|| અન્ય=તત્ત્વમાર્ગમાં અવિચક્ષણ એવો અન્ય, કહે છે મહાઅધિકરણપણું હોવાથી આના=જગદ્ગુરુના, રાજ્યાદિપ્રદાનમાં દોષ જ=અશુભ કર્મ ઉપાર્જન
अन्यस्त्वाह
જ, છે. IIII
ટીકાર્ય :
અહીં શ્લોકમાં ‘વિદ્યક્ષ' શબ્દ છે, ત્યાં સંધિના નિયમ મુજબ ‘જ્ઞ’ નો લોપ થયો છે, તેથી અવિવક્ષઃ શબ્દ છે. તેથી એ અર્થ થાય કે પરિòત્તવ્ય=બોધ કરવા યોગ્ય, તત્ત્વમાર્ગરૂપ વસ્તુમાં અવિચક્ષણ એવો અન્ય કહે છે. અને ‘વિચક્ષણ’ એ પ્રમાણે ગ્રહણ કરીએ, તો જે અર્થ થાય છે તે કહે છે - વિચક્ષણ એ વક્ષ્યમાણ પર્યાલોચન વડે ઉપહાસવચન છે.
વિશેષાર્થ ઃ
કહેવાનો ભાવ એ છે કે શ્લોકમાં પૂર્વપક્ષીનું જે કથન છે, તેનું પર્યાલોચન કરવાથી એ નક્કી થાય છે કે, તેમનું વચન સંગત નથી. આમ છતાં, વિચક્ષણ એવો અન્ય કોઈ કહે છે, એમ જે કહ્યું તે ઉપહાસવચન છે, અર્થાત્ કટાક્ષમાં ‘વિચક્ષણ’ કહેલ છે.
૦ અષ્ટક મૂળ શ્લોક-૧ ના કેટલાક શબ્દોના અર્થ ટીકામાં બતાવે છે
‘સભ્ય’ આના=જગદ્ગુરુના,
Page #217
--------------------------------------------------------------------------
________________
૩૨
'दोष एव ' = अशुभ भ उपार्थन ४,
‘महाधिकरणत्वेन’=भारंभ, महापरिग्रह, पंथेन्द्रिय कवना वधाहिनुं निमित्तयशुं होवाथी, अग्नि, શસ્ત્રાદિના દાનની જેમ રાજ્યાદિનું પ્રદાન દોષ જ છે, એ પ્રમાણે અર્થ સમજવો.
विशेषार्थ :
પૂર્વપક્ષીને એ કહેવું છે કે, રાજ્ય આપવું એ મોટું અધિકરણ છે; કેમ કે જેમને રાજ્ય આપ્યું છે તે લોકો રાજ્યના આરંભ-સમારંભના કારણે રાજ્ય પ્રત્યે મૂર્છા ધારણ કરશે અને પંચેન્દ્રિયાદિ જીવોનો વધ ક૨શે. આ બધાનું નિમિત્ત કારણ રાજ્ય આપવાની ક્રિયા છે. જેમ કોઈને અગ્નિ કે શસ્ત્રાદિનું દાન ક૨વામાં આવે તો તે મહાઅધિકરણરૂપ બને છે, તેમ ભગવાને જે રાજ્યાદિનું દાન આપ્યું તે દોષરૂપ છે, એ પ્રકારે તત્ત્વમાર્ગને જાણવામાં અવિચક્ષણ એવો પુરુષ કહે છે.
टीडा :
उत्तरमाह
'अप्रदाने हि राज्यस्य नायकाभावतो जनाः । मिथो वै कालदोषेण मर्यादाभेदकारिणः ।।२।। विनश्यन्त्यधिकं यस्मादिहलोके परत्र च । शक्ती सत्यामुपेक्षा च, युज्यते न महात्मनः ।। ३॥
-
तस्मात्तंदुपकाराय, तत्प्रदानं गुणावहम् ।
परार्थं दीक्षितस्यास्य, विशेषेण जगद्गुरोः ॥ ४ ॥
प्रतिभाशत / श्लोड: 36
कालदोषेणावसर्पिण्या हीनहीनतरादिस्वभावेन मर्यादाभेदः = स्वपरधनादि-व्यवस्थालोपः, नायकसद्. भावेऽपि केचिद्विनश्यन्तो दृश्यन्ते, अत आह- अधिकम् = अत्यर्थम्, इहलोके = मनुष्यजन्मनि, प्राणादिक्षयात्, परत्र=परलोके, हिंसाद्युद्रेकात् शक्तौ सत्यां = स्वकृतिसाध्यत्वज्ञाने उपकारः = अनर्थत्राणं, तत्प्रदानं=राज्यप्रदानं परार्थं=परोपकाराय, दीक्षितस्य = कृतनिश्चयस्य विशेषेण = सुतरां सामान्यराज्यदायकापेक्षया, जगद्गुरो:= भुवनभर्तुः, तथा च महाधिकरणत्वहेतुर-सिद्धः, अध्यवसायापेक्षत्वादधिकरणस्येति भावः । ततो राज्यादिदाने दोष एवेत्यपहस्तितम् ।
'उत्तरमाह' - पूर्वेला पूर्वपक्षीना अथनमां उत्तर जाये छे -
श्लोकार्थ :
अप्रदाने जगद्गुरो: ।।२-३-४ ।। राभ्यना अप्रधानभां नायडनो अभाव होवाथी अलघोषने झरो પરસ્પર મર્યાદાભેદ કરનારા લોકો, જે કારણથી આલોકમાં અને પરલોકમાં અધિક વિનાશને પામશે, અને
.....
Page #218
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૩૯
પ33
શક્તિ હોતે છતે મહાત્માને ઉપેક્ષા યોગ્ય નથી, તે કારણથી તેમના ઉપકાર માટે=પુત્રોના ઉપકાર માટે, પરાર્થને માટે દીક્ષિત એવા આમનું જગદ્ગુરુનું, તાદાન =રાજ્યનું પ્રદાન, ગુણાવહ છે. -૩-૪
શ્લોક-૨, ૩, ૪ના કેટલાક શબ્દોનો અર્થ ટીકામાં બતાવે છે – “વાહો’=અવસર્પિણીકાળના હીન હીનતરાદિ સ્વભાવથી અર્થાત્ અવસર્પિણીકાળમાં દરેક વસ્તુ હીન-હીનતર થતી જાય છે.
નામે સ્વ-પર ધનાદિની વ્યવસ્થાનો લોપ. નાયકની હાજરીમાં પણ કેટલાક લોકો મર્યાદાનો લોપ કરીને વિનાશ પામતા દેખાય છે. આથી કરીને કહે છે –
નાયકના અભાવમાં અધિક વિનાશ પામે તે દેખાડવા શ્લોકમાં ‘વિ' શબ્દ “અતિ' અર્થમાં વપરાયેલછે.
દનો'=પ્રાણાદિનો ક્ષય થવાને કારણે મનુષ્યજન્મમાં અધિક વિનાશને પામશે. ‘રત્ર'=હિંસાદિની અતિશયતાથી પરલોકમાં અધિક વિનાશને પામશે. ‘શો ત્યાં'સ્વકૃતિથી સાધ્યપણાનું જ્ઞાન હોવા છતાં,
પછાર:'=અનર્થથી રક્ષણ, “તત્વવાન =રાજ્યાદિનું દાન, ‘પૂરાઈ=પરોપકાર માટે રીક્ષિત'=કૃતનિશ્ચયવાળા ભગવાનનું,
‘વિશેન'=સામાન્ય રાજ્યદાયકની અપેક્ષાએ વિશેષથી નારો =ભુવનના સ્વામીનું, ટીકાર્ચ -
તથા ઘ ..... સપદસ્તિતમ્ ! અને તે પ્રમાણે=શ્લોક નં. ૨/૩/૪ માં જે ઉત્તર આપ્યો તે પ્રમાણે, શ્લોક-૧ માં પૂર્વપક્ષીએ રાજ્યદાનને જે મહાઅધિકરણરૂપે સ્થાપન કરેલ છે, તે મહાઅધિકરણત્વરૂપ હેતુ અસિદ્ધ છે. કેમ કે અધિકરણનું અધ્યવસાયઅપેક્ષપણું છે, એ પ્રમાણે તાત્પર્ય છે. તેથી રાજ્યાદિના દાનમાં દોષ જ છે, એ કથન દૂર થયું. વિશેષાર્થ:
ભગવાને પુત્રોને જે રાજ્ય આપ્યું તેમાં અધિક દોષના નિવારણરૂપ અધ્યવસાય હોવાને કારણે તે અધિકરણરૂપ બનતું નથી, પરંતુ પુત્રાદિના મમત્વને કારણે જો રાજ્ય પ્રદાન કર્યું હોત તો તે અધિકરણરૂપ બનત, એ પ્રકારનો ભાવ છે. તેથી રાજ્યાદિના દાનમાં દોષ છે, એ પ્રમાણે પૂર્વપક્ષીએ જે કહ્યું તે કથન દૂર થયું.
અહીં વિશેષ એ છે કે, પુત્રાદિ રાજ્યને પ્રાપ્ત કરીને સુખનો અનુભવ કરે એ પ્રકારના અધ્યવસાયથી જગદ્ગુરુ પુત્રાદિને રાજ્ય આપે, તો તે અપાયેલું રાજ્ય અધિકરણ રૂપ બને. પરંતુ રાજ્ય આપવા છતાં લોકોમાં જે હિંસાદિ અનુચિત પ્રવૃત્તિઓ પ્રવર્તે છે, તેનાથી અધિક ન પ્રવર્તે એવા આશયથી ભગવાને પુત્રોને રાજ્યાદિનું દાન કરેલ છે, તેથી તે અન્ય જીવોના ઉપકાર અર્થે છે, તેથી અધિકરણરૂપ નથી. આનાથી એ ફલિત થાય છે કે, એક જ ક્રિયા શુભાશુભ અધ્યવસાય અનુસાર અધિકરણરૂપ ન બને અથવા અધિકરણરૂપ પણ બને.
-૧૪
Page #219
--------------------------------------------------------------------------
________________
પ૩૪
પ્રતિમાશતક/ બ્લોક : ૩૯
ટીકા :
अथादिपदग्राह्यविवाहादिव्यवहारदर्शने प्रसञ्जितदोषस्य परिहारातिदेशमाह - ‘ર્વ વિવાહથો તથા શિન્જનિરૂપ છે न दोषो ह्युत्तमं पुण्यमित्थमेव विपच्यते' ।।५॥
विवाहधर्म:=परिणयनाचारः, आदिना राजकुलग्रामधर्मादिपरिग्रहः । शिल्पनिरूपणे घटलोहचित्रवस्त्रनापितव्यवहारोपदेशे, न दोषो भगवतः, यस्मादुत्तमं कर्म तीर्थकरनामकर्म, इत्थमेव विवाहशिल्पादिनिरूपणप्रकारेणैव विपच्यते स्वफलं ददाति । विपाकप्राप्तेऽप्यशक्तत्वादनुचितप्रवृत्त्यभावान्न बन्ध इति नातिप्रसङ्गः । ઉત્થાન :
શ્લોક નં. ૧ માં રાજ્યાદિના પ્રદાનમાં દોષ છે એમ કહ્યું, ત્યાં, ‘ગરિ પદથી ગ્રાહ્ય એવા વિવાહ આદિ વ્યવહારના દર્શનમાં પ્રાસંજિત દોષના પરિહાર માટે અતિદેશને કહે છે - શ્લોકાર્ચ -
પર્વ ..... વિષ ધા એ પ્રમાણેકપૂર્વ શ્લોકોમાં કહ્યું કે, રાજ્યાદિના દાનમાં મહાઅધિકરણપણાનો અભાવ છે અને ગણાવહ છે એથી કરીને રાજ્યાદિનું પ્રદાન દોષરૂપ નથી, એ પ્રમાણે, વિવાહધર્માદિમાં અને શિલ્પનિરૂપણમાં દોષ નથી, જે કારણથી ઉતમ પુણ્ય આ પ્રકારે જ=વિવાહ-શિલ્પાદિ નિરૂપણરૂપે જ, વિપાક પામે છે, અર્થાત્ સ્વફળને આપે છે. આપI
૭ શ્લોક-પના કેટલાક શબ્દોનો અર્થ ટીકામાં બતાવે છે - ‘વિવાદ:'=પરણવાનો આચાર, વિવાદધર્માત્રી અહીં ‘રિ’ પદથી રાજ્ય, કુળ, ગ્રામધર્મ વગેરે લેવા.
‘શિન્જનિરૂપ ઘટ, લોહ, ચિત્ર, વસ્ત્ર, નાપિત=હજામ, આ પાંચ શિલ્પના વ્યવહારના ઉપદેશમાં ભગવાનને દોષ નથી; જે કારણથી ઉત્તમ વ=તીર્થકર નામકર્મ ‘મેવ’=આ પ્રકારે જ=વિવાહ-શિલ્પાદિના નિરૂપણના પ્રકારથી જ, વિપાકને પામે છે= સ્વફળને આપે છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, કર્મના ફળને આધીન થઈને જો ભગવાન વિવાહધર્માદિ અને શિલ્પનિરૂપણ કરતા હોય, તો સંસારી જીવો પણ કર્મના વિપાકને પરવશ થઈને સંસારની પ્રવૃત્તિ કરે છે, તેમ ભગવાન પણ કર્મના વિપાકને પરવશ થઈને રાજ્યપ્રદાનાદિ કરે છે, તેમ માનવાનો અતિપ્રસંગ આવશે. તેથી કહે છે -
Page #220
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૯
પરૂપ ટીકાર્ય :
વિપાવપ્રાપ્ત ..... નાતિપ્રસાદ વિપાકપ્રાપ્તમાં પણ અશક્તપણું હોવાથી (સંસારી જીવોની જેમ ભગવાનની રાજ્યપ્રદાનાદિ પ્રવૃત્તિ છે એમ ન કહેવું) કેમ કે અનુચિત પ્રવૃત્તિનો અભાવ હોવાથી બંધ નથી, એથી કરીને
અતિપ્રસંગ નથી. . વિશેષાર્થ –
વિપાકપ્રાપ્તમાં પણ અશક્તપણું હોવાથી, એ કથન પછી, સંસારી જીવોના જેવી ભગવાનની પ્રવૃત્તિ સ્વીકારવાનો અતિપ્રસંગ આવશે, એ પ્રકારનો ભાવ અધ્યાહાર છે એમ ભાસે છે. અને તેનાથી એ પ્રાપ્ત થાય કે, તીર્થંકર નામકર્મનો વિપાક પ્રાપ્ત થવાને કારણે ભગવાન તે કર્મનો પ્રતિકાર કરવા માટે અસમર્થ હોવાથી તે કર્મને પરવશ થઈને રાજ્ય પ્રદાન કે શિલ્પાદિ કળા લોકોને આપે છે, તેમ માનવામાં આવે તો, સંસારી જીવો પણ કર્મને પરવશ થઈને ભોગાદિ ક્રિયાઓ કરે છે, તેની જેમ ભગવાનને પણ કર્મને પરવશ માનવાનો અતિપ્રસંગ આવે. અને તેમ માનવાથી તે કર્મને પરવશ પ્રવૃત્તિથી કર્મબંધ સ્વીકારવાની આપત્તિ આવે. તેથી કહે છે કે, અનુચિત પ્રવૃત્તિનો અભાવ હોવાથી કર્મબંધ નથી, એથી કરીને અતિપ્રસંગ નથી.
સંસારી જીવોની ભોગાદિની પ્રવૃત્તિ અનુચિત પ્રવૃત્તિ છે, તેથી ત્યાં કર્મબંધ છે. પરંતુ ભગવાને પુત્રોને રાજ્યાદિનું પ્રદાન કર્યું તે પ્રવૃત્તિ અનુચિત પ્રવૃત્તિ નથી, તેથી ત્યાં કર્મબંધ નથી. તેથી સંસારી જીવોના જેવી ભગવાનની પ્રવૃત્તિ માનવાનો અતિપ્રસંગ નથી.
યદ્યપિ ગૃહસ્થાવસ્થામાં ભગવાન અવિરતિના ઉદયવાળા છે અને તીર્થંકરનામકર્મ પણ પ્રદેશોદયરૂપે છે, તો પણ પ્રદેશોદયરૂપ તે તીર્થંકરનામકર્મ ભગવાનને ઉચિત પ્રવૃત્તિ કરાવનાર છે, તેથી જ તે પ્રવૃત્તિકૃત કર્મબંધ ભગવાનને થતો નથી.
અહીં વિશેષ એ છે કે, જે કર્મ મોહના ઉદ્દભવને કરીને પ્રવૃત્તિ કરાવે, તે કર્મને પરવશ થઈને કરાતી પ્રવૃત્તિમાં કર્મબંધ થાય છે; પરંતુ જેમનો મોહ અત્યંત સ્વવશ છે, તેવા તીર્થકર ભગવંતો મોહનીય કર્મને વશ થઈને કોઈ પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ જગતના હિતને કરનાર એવા તીર્થંકર નામકર્મના વિપાકને અનુરૂપ પ્રવૃત્તિ કરે છે, તેથી તે વખતે તેઓને મોહનો સંસ્પર્શ તે પ્રવૃત્તિથી થતો નથી. આથી જ ત્યાં મેં પુત્રાદિને રાજ્ય પ્રદાનાદિ કર્યું, એ પ્રકારનું કર્તુત્વનું અભિમાન તેઓને થતું નથી, પરંતુ સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવાની તેઓની પ્રકૃતિ જ તે પ્રવૃત્તિ કરાવે છે, તેથી તે પ્રવૃત્તિ સંબંધી કોઈ મોહનો સંશ્લેષ ભગવાનને થતો નથી. આથી જ અવિરતિગુણસ્થાનકમાં વર્તતા હોવાથી અવિરતિકૃત કર્મબંધ ભગવાનને હોવા છતાં રાજ્યપ્રદાનાદિકૃત મોહનો સંશ્લેષ નહિ હોવાથી લેશ પણ કર્મબંધ થતો નથી, કેવળ ઉદયપ્રાપ્ત તે કર્મનું નિર્જરણ થાય છે.
Page #221
--------------------------------------------------------------------------
________________
439
ટીકાઃ
अभ्युच्चयमाह
'किञ्चेहाधिकदोषेभ्यः सत्त्वानां रक्षणं तु यत् ।
उपकारस्तदेवैषां प्रवृत्त्यङ्गं तथाऽस्य च' ।।६।।
૩૫ારો-હિતરળમ્, પ્લાં=સત્ત્વાનાં, પ્રવૃત્તો ગામ્=ારળમ્, અસ્થ=નાળુરો: । આહ ચ
'एतो च्चिय णिद्दोषं सिप्पाइविहाणमो जिणिंदस्स ।
लेसेण सदोसंपि हु बहुदोसनिवारणत्तेणं' त्ति ।। (पञ्चा० ७/३५)
ઉત્થાન :
પૂર્વપક્ષીએ રાજ્યાદિપ્રદાનમાં દોષ બતાવ્યો, તેનું પૂ. હરિભદ્રસૂરિ મહારાજે યુક્તિથી નિરાકરણ કર્યું. તે કથનને જ પુષ્ટ કરવા અર્થે અમ્યુચ્ચયનેઇંસમુચ્ચયને, કહે છે -
ટીકાર્ય
પ્રતિમાશતક | શ્લોક : ૩૯
શ્લોકાર્થ :
किञ्च ..... લક્ષ્ય હૈં ।।૬।। વળી અહીં=રાજ્યદાન, વિવાહધર્મ અને શિલ્પાદિ નિરૂપણમાં, અધિક દોષોથી જે વળી જીવોનું રક્ષણ છે, તે જ જીવોનો ઉપકાર છે તથા એમની=જગદ્ગુરુની, પ્રવૃત્તિનું અંગ છે. II૬ા ૭ શ્લોક નં. ૬ના કેટલાક શબ્દોનો અર્થ ટીકામાં બતાવે છે –
‘રૂપારઃ’=હિતકરણ,
‘vi’=પ્રાણીઓનો,
‘પ્રવૃત્તો ગમ્’ પ્રવૃત્તિમાં કારણ,
‘ઞT’=આની=જગદ્ગુરુની,
--
બાદ 7 - પંચાશકની સાક્ષી આપતાં કહે છે.
પુત્તો વ્યિય .... નિવારતેનં || આથી કરીને જ=જે કારણથી અલ્પબહુત્વ-વિશેષભાવ વડે અકુશલની નિવૃત્તિરૂપ જિતાયતનની થતના થાય છે, આથી કરીને જ, જિનેશ્વરનું શિલ્પાદિવિધાન કિંચિત્ સદોષ પણ બહુદોષના નિવારણનું કારણ હોવાને કારણે નિર્દોષ છે.
૦ અહીં ‘હ્તો દ્વિવ’ નો અન્વય પંચાશકના પૂર્વશ્લોક=૭/૩૪ સાથે છે. તે શ્લોકમાં અલ્પબહુત્વની વિચારણામાં જિનભવનની યતના અકુશલની નિવૃત્તિરૂપ છે. આ જ કારણથી ભગવાનનું શિલ્પાદિવિધાન નિરવઘ છે, એમ કહીને જિનભવનની નિર્દોષતાને સ્થાપન કરવા માટે ભગવાનની શિલ્પાદિવિધાનની ક્રિયાનો નિર્દેશ કર્યો છે.
Page #222
--------------------------------------------------------------------------
________________
પ૩૭
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૯ વિશેષાર્થ :
પંચાશકની સાક્ષીમાં કહ્યું કે, ભગવાને કરેલ શિલ્પાદિનું વિધાન નિર્દોષ છે, તે કથન, સ્વપરિણામને આશ્રયીને વિચારીએ તો ઉચિત પ્રવૃત્તિરૂપ હોવાથી કર્મબંધનું કારણ નથી; એ અપેક્ષાએ સર્વથા નિર્દોષ હોવા છતાં, લેશથી સદોષ સ્વીકારીને પણ બહુદોષના નિવારણપણા વડે કરીને નિર્દોષ છે, એ કથન વ્યવહારનયથી બાહ્ય પરિણામને આશ્રયીને કંઈક સદોષતા સ્વીકારીને કરેલ છે. તે આ રીતે -
ભગવાનની રાજ્યપ્રદાનાદિ ક્રિયાથી રાજ્ય ગ્રહણ કરનારને જે પરિગ્રહાદિની પ્રાપ્તિ થાય છે, તેનાથી તેઓને જે કર્મબંધ થાય છે, તે રૂપ દોષ હોવા છતાં, સંસારમાં અરાજકતાના કારણે જે અધિક દોષો થવાની સંભાવના હતી, તે અટકે છે. તેથી લેશથી સદોષ અને ઘણા દોષોનું નિવારણ એ બાહ્ય પદાર્થને આશ્રયીને કથન છે.
ટીકા :
उक्तमर्थं दृष्टान्तेन समर्थयन्नाह - 'नागादे रक्षणं यद्वद्गर्ताधाकर्षणेन तु । कुर्वत्र दोषवांस्तद्वदन्यथाऽसंभवादयम् ।।७।।'
तद्वद्-राज्यादि, यत्तु अयं जगद्गुरुः सर्वथा दोषाभावेन किमिति न रक्षणं करोतीत्यत्राहअन्यथाअल्पस्याप्यनर्थस्यानाश्रयणलक्षणप्रकारेणासंभवाद् रक्षणस्येति शेषः । उक्तं च
'तत्थ पहाणो अंसो बहुदोसनिवारणाउ-जगगुरुणो । नागाइरक्खणे जह कड्ढणदोसेवि सुहजोगो ।।१।। खड्डातडंसि विसमे इट्ठसुयं(सं)पेच्छिऊण कीलंतं । तप्पच्चवायभीआ तदाणणट्ठा गया जणणी ॥२॥ दिट्ठो अतीए णागो तं पड़ एंतो दुतो अखड्डाए । તો ૪િો તો તઇ પીડા સુકાવા ત્તિ પારા (ગ્યા. ૭/૨૮, ૩૬, ૪૦)
ઉત્થાન :
પંચાશકના શ્લોક-૭/૩૫માં જે કહ્યું, તે અર્થને દૃષ્ટાંત દ્વારા સમર્થન કરતાં કહે છે - શ્લોકાર્થ+ટીકાર્ય :
ના ..... કમ્ ગતદિથી ખેંચી કાઢીને નાગાદિથી રક્ષણ કરનાર જેમ દોષવાળો નથી, તેની જેમ રાજ્યાદિને આપતા આ જગર, દોષવાળા નથી.
Page #223
--------------------------------------------------------------------------
________________
'પ૩૮
પ્રતિમાશતક | શ્લોક: ૩૯ જે વળી કહે છે કે, આ જગર સર્વથા દોષના અભાવપૂર્વક કેમ રક્ષણ કરતા નથી ? એથી કહે છે -
અન્યથા અન્ય પ્રકારે, અલ્પ પણ અનર્થનો આશ્રય કર્યા વગર રક્ષણનો અસંભવ છે. કા.
- અને કહ્યું છે -
તત્વ .... સુહનોનો T9 ’ જેમ નાગાદિથી રક્ષણ કરવામાં કર્ષણ દોષ હોવા છતાં પણ માતાને શુભયોગ= શુભ વ્યાપાર છે, તેમ ત્યાં શિલ્પાદિતા વિધાનમાં, બહુદોષનું નિવારણ હોવાને કારણે જગદગુરુનો પ્રધાન અંશ શુભયોગ છે.
તે દાંત દ્વારા બતાવતાં કહે છે -
“Bત કુંલિ ..... નળી રા’ વિષમ એવા ખાડાતટમાં ઈષ્ટ પુત્રને ક્રીડા કરતો જોઈને તેના અપાયથી ભય પામેલી માતા તેને= પુત્રને, લાવવા માટે ગઈ,
‘હિ ....... શુદ્ધમાવાણ ત્તિ ' અને પુત્ર પ્રત્યે જલદી આવતા એવા સાપને તેણે જોયો. તેથી નાગદર્શન પછી તે પ્રમાણે પીડાતા સંભવમાં પણ શુદ્ધભાવથી=ઉપકારકરણના અધ્યવસાયથી, સહિત એવી તેણી વડેઃમાતા વડે, તક= પત્ર, ખેંચાયો.
ટીકા :
उक्तानभ्युपगमे बाधामाह - 'इत्थं चैतदिहैष्टव्यमन्यथा देशनाप्यलम् । कुधर्मादिनिमित्तत्वाद् दोषायैव प्रसज्यते ।।८।।'
कुधर्माः शाक्यादिकुप्रवचनानि आदिउँषां=श्रुतचारित्रप्रत्यनीकत्वादिभावानां तेषां निमित्तत्वात्= हेतुत्वात्, जिनदेशनापि हि नयशतसमाकुला नयाश्च कुप्रवचनालंबनभूता दोषायैव ।।३९।। ઉત્થાન :
ઉક્ત અનભુપગમમાં=અધિક દોષ નિવારણાર્થે કિંચિત્ દોષવાળી પણ પ્રવૃત્તિ દુષ્ટ નથી, એ પક્ષના અનબ્યુપગમમાં=અસ્વીકારમાં, બાધા કહે છે – શ્લોકાર્થ:
ઘં .... પ્રખ્યત્વે સાદા આ પ્રકારે અનંતરોક્ત પ્રકારે ગુરુતર અર્થ નિવારકત્વ પ્રકારે, આ= રાજ્યuદાનાદિક, અહીં સ્વીકારવાં જોઈએ. અન્યથા કુધર્માદિનું નિમિતપણું હોવાથી દેશના પણ દોષને માટે જ પ્રાપ્ત થાય છે. ૮II
Page #224
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૩૯
વિશેષાર્થ =
ભગવાને રાજ્ય પ્રદાન કર્યું તેનાથી અધિક દોષ નિવારણ હોવા છતાં, રાજ્ય ગ્રહણ કરનારાઓ આરંભ-સમારંભ કરશે તે રૂપ દોષ હોવાથી, ભગવાને પુત્રાદિને રાજ્ય આપ્યું તે ઉચિત નથી તેમ માનવામાં આવે તો, ભગવાન કેવલજ્ઞાન પછી જે દેશના આપે છે તેનાથી જ શાક્યાદિ કુપ્રવચનો ઉત્પન્ન થાય છે, અને સ્વદર્શનમાં જમાલિ આદિ જેવા શ્રુતપ્રત્યનીકો થાય છે, અને શિથિલ આચારવાળા ચારિત્ર પ્રત્યનીકો થાય છે, તેથી ભગવાનની દેશના નિમિત્તભાવરૂપે કુધર્માદિનું કારણ છે. તેથી ભગવાને જેમ રાજ્ય આપ્યું તે ઉચિત નથી, તેમ માનો તો, એ રીતે ભગવાને દેશના આપી તે પણ ઉચિત નથી, તેમ માનવાનો
પ્રસંગ આવશે.
કુધર્માદિનિમિત્તત્વનો સમાસ આ પ્રમાણે છે
ટીકાર્થ :
कुधर्माः હેતુત્વાત્, કુધર્મો=શાક્યાદિ કુપ્રવચનો, આદિમાં છે જેઓને, શ્રુતચારિત્રપ્રત્યનીકત્વાદિ ભાવોને, તેઓનું નિમિત્તપણું છે.
Ч3G
.....
© અહીં ‘યેષાં’ શબ્દથી શ્રુતના અને ચારિત્રના પ્રત્યેનીકત્વાદિ ભાવો ગ્રહણ કર્યા છે, અને તેનો જ ‘તેષાં’ થી પરામર્શ કર્યો છે.
૭ ‘શ્રુતવારિત્રપ્રત્યનીત્વાતિમાવાનાં’ અહીં‘વિ’ પદથી દર્શનપ્રત્યેનીકનું ગ્રહણ કરવું.
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, જિનદેશના કુધર્મનું નિમિત્ત છે, તેથી હવે તે દેશના કઈ રીતે કુધર્મનું નિમિત્ત છે, તે બતાવે છે -
ટીકાર્ય :
--
जिनदेशनापि ટોષાયૈવ ।। જે કારણથી ભગવાનની દેશના પણ ઘણા નયોથી યુક્ત છે, અને કુપ્રવચનના આલંબનભૂત નયો દોષને માટે જ થાય છે.
વિશેષાર્થ:
.....
ભગવાનની દેશના ઘણા નયોથી યુક્ત છે, અને નયો કુપ્રવચનની નિષ્પત્તિનું કારણ છે, તેથી જિનદેશના અયોગ્ય જીવોના અનર્થ માટે છે, પણ ગુણ માટે નથી. અને ભગવાનની દેશનાને અનર્થનું કારણ સ્વીકારેલ નથી; કેમ કે અયોગ્ય જીવોને ભગવાનની દેશનાથી જે દોષ થાય છે, તેને આશ્રયીને ભગવાનની દેશના અનર્થનું કારણ કહેવામાં આવે તો, ભગવાને દેશનામાં પ્રવૃત્તિ કરવી ઉચિત ગણાય નહિ. અને ભગવાન દેશનામાં પ્રવૃત્તિ કરે નહિ તો જગતના જીવોના ઉપકારરૂપ અર્થની પ્રાપ્તિના અભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય. તેથી ભગવાનની દેશના અનર્થનું કારણ નથી. II3II
Page #225
--------------------------------------------------------------------------
________________
५४०
अवतरशि:
महानिशीथाक्षराणि तत्प्रामाण्यज्ञापनपूर्वं दर्शयति
अवतरशिद्धार्थ :
તેના=મહાનિશીથસૂત્રના, પ્રામાણ્યના જ્ઞાપનપૂર્વક, મહાનિશીથના અક્ષરો દેખાડે છે
लोर्ड :
प्रतिभाशत | श्लोड : ४०
श्लोकार्थ :
किं योग्यत्वमकृत्स्नसंयमवतां पूजासु पूज्या जगुः,
श्राद्धानां न महानिशीथसमये भक्त्या त्रिलोकीगुरो: ।
नन्दीदर्शितसूत्रवृन्दविदितप्रामाण्यमुद्राभृतो,
निन्द्राणेषु पतन्ति डिण्डिमडमत्कारा इवैता गिरः ।। ४० ।।
—
અકૃત્સ્નસંયમવાળા શ્રાવકોને=દેશવિરત શ્રાવકોને, ભક્તિથી ત્રણ લોકના ગુરુની પૂજામાં પૂજ્યોએ મહાનિશીથરિાદ્ધાંતમાં યોગ્યપણું શું નથી કહ્યું ? અર્થાત્ કહ્યું જ છે. નંદીસૂત્રમાં દર્શિત એવા સૂત્રવૃંદમાં જણાવાયેલી પ્રામાણ્યમુદ્રાને ધારણ કરતી આ વાણી, નિદ્રાવાળા ઉપર પટહના Sमारनी प्रेम=पडघमनी प्रेम, पडे छे. ॥४०॥
टीडा :
'किं योग्यत्वम्' इति : - किम् अकृत्स्नसंयमवतां - देशविरतानां श्राद्धानां भक्त्या अतिशयितरागेण, त्रिलोकीगुरो:- त्रिभुवनधर्माचार्यस्य पूजासु = पुष्पादिनाऽर्चनेषु, पूज्या :- गणधराः, महानिशीथसमये = महानिशीथसिद्धान्ते, योग्यत्वं न जगुः ? अपि तु जगुरेव । 'अकसिणपव्वत्तगाणं, विरयाविरयाण एस खलु जुत्तो । जे कसिण संजमविऊ पुप्फाइयं न कप्पइ । (३ अ० गा० ३८) तओ बुज्झ गोयमा णीसंसयं देसविरयाणं तु विणिओगं (उभयथवि) । (गा० ४४) उभयत्र = द्रव्यस्तवे भवस्तवे चेत्यर्थः । नन्द्यां = नन्दीसूत्रे, दर्शितं यत्सूत्रवृन्दम्, तन्मध्ये विदिता = प्रसिद्धा, या प्रामाण्यमुद्रा= महानिशीथप्रामाण्यदार्यम्, तद् बिभ्रति यास्तादृश्यः एताः सम्प्रदायसार्वभौमानां गिरः निद्राणेषु = सुप्तप्रमत्तेषु, डिण्डिमस्य = पटहस्य, डमत्कारा इव पतन्ति । यथा गाढसुप्ता: परिमोषिणः आकस्मिकभयङ्करभेरीभाङ्कारशब्दश्रवणेन सर्वस्वनाशोपस्थित्या कान्दिशीका भवन्ति, तथोक्त महानिशीथशब्दश्रवणेन लुम्पका अपीति भावः ।
Page #226
--------------------------------------------------------------------------
________________
પYA
પ્રતિમાશતક | શ્લોક : ૪૦ ટીકાર્ચ -
વિમ્ ..... નાવ . અકસ્મસંયમવાળા શ્રાવકોને દેશવિરત શ્રાવકોને, ભક્તિથી=અતિશય રાગથી, ત્રિલોકીગુરુની=ત્રિભુવનધર્માચાર્યની, પૂજામાંપુષ્પાદિ વડે અર્ચનમાં, પૂજ્યોએ=ગણધરોએ, મહાનિશીથસિદ્ધાંતમાં યોગ્યપણું શું નથી કહ્યું? પરંતુ કશું જ છે.
તેમાં સાક્ષી આપતાં કહે છે –
નવસા (માત્થવિ) | અકસ્મપ્રવર્તક એવા વિરતાવિરતોને આ દ્રવ્યસ્તવ, ખરેખર યુક્ત છે, અને જે કુમ્નસૂર્ણ, સંયમ અનુભવનારા છે. તેઓને પુષ્પાદિ કલ્પતાં નથી. તે કારણથી હે ગૌતમ ! દેશવિરતોને ઉભયત્ર=દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ ઉભયમાં, વિનિયોગ છે, એ પ્રમાણે તું નિઃસંશય જાણ. ટીકાર્ય :
નન્યાં ..... માવા નંદીમાં નંદીસૂત્રમાં, દશિત જે સૂવંદ, તેની મધ્યમાં વિદિત=પ્રસિદ્ધ, જે પ્રામાણ્યમુદ્રા મહાનિશીથના પ્રામાણ્યની દઢતા, તેને ધારણ કરનાર, જે તેવા પ્રકારની સંપ્રદાયવૃદ્ધોની આ વાણી, તે નિદ્રાણોને વિષે= સૂતેલા પ્રમતોને વિષે, ડિંડિમના=પટના, ડમત્કારની જેમ પડે છે.
જેમ ગાઢ સૂતેલા ચોરો આકસ્મિક ભેરી-ભાંકારના શબ્દશ્રવણ વડે સર્વસ્વ નાશની ઉપસ્થિતિથી કાંદિશીકા=વિહ્વળ થાય છે, તે પ્રમાણે ઉક્ત મહાનિશીથના શબ્દશ્રવણથી લુંપાકો પણ વિહ્વળ થાય છે, એ પ્રમાણે ભાવ છે. ટીકા :
न च वाङ्मात्रेण महानिशीथमप्रमाणमित्यपि तैर्वक्तुं शक्यम्, यत्र सूत्रे आचारादीनि प्रमाणतया दर्शितानि तत्रैव महानिशीथस्यापि दर्शनात्, आपातविरोधस्य च बहुषु स्थानेषु दर्शनाद्, विवेकिनः समाधिसौकर्यस्य च सर्वत्र तुल्यत्वादिति ।।४०।। ટીકાર્ચ -
= = ...... સર્જનાત્, અને વાણીમાત્રથી મહાનિશીથસૂત્ર અપ્રમાણ છે, એ પ્રમાણે પણ તેઓના વડે=લુંપાકો વડે, કહેવું શક્ય નથી, કેમ કે જે સૂત્રમાં આચારાદિ અંગોને પ્રમાણપણા વડે બતાવ્યાં છે, તે જ સૂત્રમાં મહાનિશીથના પ્રામાણ્યનું દર્શન છે. (તેથી આચારાદિ સૂત્રોનું પ્રમાણ માનનારા લંપાક વડે મહાનિશીથને પણ પ્રમાણ માનવું જોઈએ.). ઉત્થાન :
અહીં કોઈ કહે કે મહાનિશીથસૂત્રમાં પણ ઘણાં સ્થાનોમાં પરસ્પર વિરોધ દેખાય છે, તેથી મહાનિશીથસૂત્ર પ્રમાણભૂત નથી. તેના નિરાકરણ માટે બીજો હેતુ કહે છે –
Page #227
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૦-૪૧
आपातविरोधस्य
. દર્શનાર્, આપાતથી વિરોધનું બહુ સ્થાનોમાં દર્શન છે અર્થાત્ આચારાંગાદિ ઘણા સ્થાનોમાં વિરોધનું દર્શન છે. (તેથી જો મહાનિશીથને અપ્રમાણભૂત કહેશો તો આચારાંગાદિને પણ અપ્રમાણ માનવાં જોઈએ.)
૫૪૨
ટીકાર્થ:
ઉત્થાન --
અહીં પૂર્વપક્ષી કહે કે, વિવેકીને આચારાંગાદિ ગ્રંથોમાં સમાધિ સુકર છે અર્થાત્ આચારાંગાદિ ગ્રંથોમાં જે પરસ્પર વિરોધ છે, તેનું સાપેક્ષ રીતે સમાધાન વિવેકી કરી શકે છે. તેથી બીજો હેતુ કહે છે - ટીકાર્ય :
विवेकिनः તુત્યાદ્વિતિ ।। અને વિવેકીને સમાધિની સુકરતાનું સર્વત્ર તુલ્યપણું છે અર્થાત્ વિવેકી જેમ આચારાદિના વિરોધનું સમાધાન કરી શકે છે, તેમ મહાનિશીથના વિરોધનું પણ સમાધાન કરી શકે છે.
‘કૃતિ’ શબ્દ કથનની સમાપ્તિસૂચક છે. II૪૦ના
અવતરણિકા :
.....
अभ्युच्चयमाह
.
અવતરણિકાર્ય :
અભ્યુચ્ચયને કહે છે અર્થાત્ શ્લોક-૪૦માં મહાનિશીથના અક્ષરોથી દ્રવ્યસ્તવનું પ્રામાણ્ય બતાવ્યું, હવે શાસ્ત્રના બીજા કથનોથી દ્રવ્યસ્તવનું પ્રામાણ્ય બતાવતાં અમ્યુચ્ચયને=સમુચ્ચયને, કહે છે –
વિશેષાર્થ :
ભગવાનની પ્રતિમા પૂજનીય છે, તે બતાવવા માટે મહાનિશીથસૂત્રના પ્રામાણ્યને બતાવવાપૂર્વક મહાનિશીથસૂત્રના અક્ષરો બતાવે છે –
શ્લોક ઃ
यद् दानादिचतुष्कतुल्यफलतासङ्कीर्तनं या पुनश्राद्धस्य परो मुनेः स्तव इति व्यक्ता विभागप्रथा । यच्च स्वर्णजिनौकसः समधिको प्रोक्तौ तपःसंयमौ, तत्सर्वं प्रतिमार्चनस्य किमु न प्राग्धर्मताख्यापकम् ।।४१ ।।
Page #228
--------------------------------------------------------------------------
________________
५४३
प्रतिभाशतs/cोs:४१ लोकार्थ:
જે દાનાદિચતુષ્કની તુચળતાનું સંકીર્તન, જે વળી શ્રાદ્ધને બે દ્રવ્યસ્તવ અને ભાવસવ, અને મુનિને પર ભાવસવ, એ પ્રમાણે વ્યક્ત વિભાગપ્રથા વિભાગની પદ્ધતિ, અને જે સોનાના દેરાસર કરતાં પણ તપ-સંયમને અધિક કહ્યાં, તે સર્વ પ્રતિમાના અર્ચનની પ્રાધ્ધમતાનાં વ્યાપક नथी | ? परंतु ण्याus १ छ. ||४१|| टीs:
यद्' इति-यत् दानादिचतुष्कस्य-दानादिचतुष्टयस्य, तुल्यफलतायाः सङ्कीर्तनम् । या पुनः द्वौ द्रव्यस्तवभावस्तवौ श्राद्धस्योचितों, पर:=भावस्तव, एक एव मुनेः साधोरिति व्यक्ता विभागस्य प्रथा विस्तारः । यच्च स्वर्णजिनौकसः-सुवर्णजिनभवनकारणोत्कृष्टद्रव्यस्तवादपि तपसंयमौ समधिको प्रोक्तो, तत्सर्वं प्रतिमार्चनस्य किमु प्राग्धर्मताया: भावस्तवेनान्वाचीयमानधर्मताया, ख्यापकं= सूचकं, न ? अपि तु ख्यापकमेव, उत्कृष्टतमावधेरुत्कृष्टतरस्यैव युक्तत्वात्, हीनावधिकोत्कर्षोक्तेरस्तुतित्वात् । न हि सामान्यजनादाधिक्यवर्णनं चक्रवर्तिनः स्तुतिः अपि तु महानरपतेरिति । अक्षराणि च -
'भावच्चणमुग्गविहारया य दव्वच्चणं तु जिणपूआ । पढमा जईण दुण्णि वि गिहीण पढमच्चिय पसत्था ।। कंचणमणिसोवाणे थंभसहस्सूसिए सुवन्नतले । जो कारवेज्ज जिणहरे, तओवि तवसंजमो अहिओ (अणंतगुणो) ।। तवसंजमेण बहुभवसमज्जिअं पावकम्ममलपवहं । निट्ठविउणं अइरा सासयसुक्खं वए मुक्खं ।। काउंपि जिणायणेहिं मंडिअं सयलमेइणीवटै ।
दाणाइचउक्केणवि सुठु वि गच्छिज्ज अच्चुअयं ण परओ त्ति ।। टोडार्थ :
यत् ..... महानरपतेरिति । हे न यतुष्टयनी=Etault यारी, तुल्यता संतन छ અર્થાત્ દ્રવ્યસ્તવની સાથે દાનાદિ ચતુષ્ટયની તુલ્યતાનું જે સંકીર્તન છે, વળી જે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ શ્રાદ્ધને ઉચિત છે અને ભાવસ્તવ એક જ મુનિને ઉચિત છે, એ પ્રમાણે વ્યક્તવિભાગની પ્રથા=વિસ્તાર છે, અને જે સુવર્ણભવનના કારણરૂપ ઉત્કૃષ્ટ દ્રવ્યસ્તવથી પણ તપ-સંયમ અધિક કહેવાયાં છે, તે સર્વ, પ્રતિમા અર્ચનની પ્રાધ્ધમતાનું વ્યાપક-સૂચક, નથી શું? અર્થાત્ ભાવસ્તવની સાથે અવાચીયમાન=ભાવસ્તવના પૂર્વ સ્વરૂપને અનુસરનાર, ધર્મનું વ્યાપક નથી શું ? અર્થાત્
Page #229
--------------------------------------------------------------------------
________________
૫૪૪
પ્રતિમાશતક | શ્લોક : ૪૧ ખ્યાપક જ છે; કેમ કે ઉત્કૃષ્ટતમ અવધિરૂપ ઉત્કૃષ્ટતરનું જ યુક્તપણું છે અર્થાત્ ઉત્કૃષ્ટતમ પદાર્થના અવધિરૂપ ઉત્કૃષ્ટતર પદાર્થ જબની શકે; કેમ કે હીન અવધિક ઉત્કર્ષની ઉક્તિનું અસ્તુતિપણું છે; જે કારણથી સામાન્યજનથી અધિકતાનું વર્ણન એ ચક્રવર્તીની સ્તુતિ નથી, પરંતુ મહાનરપતિથી=મોટા રાજાથી, અધિકતાનું વર્ણન એ ચક્રવર્તીની સ્તુતિ છે.
વિશેષાર્થ :
મહાનિશીથમાં કહ્યું છે તે પ્રમાણે, આખી પૃથ્વી સુવર્ણના જિનમંદિરથી મંડિત કરી દે કે દાનાદિ ચારનું સેવન કરે, તેવો પણ શ્રાવક બારમા અચ્યુત દેવલોકથી આગળ જતો નથી, એ કથનથી દ્રવ્યસ્તવ અને દાનાદિ ચા૨ અચ્યુત સુધી લઈ જવા સમર્થ છે, એ રૂપ તુલ્ય ફળ છે. તેથી દાનાદિ ચારનું દ્રવ્યસ્તવની સાથે તુલ્યફળતાનું સંકીર્તન કર્યું, તે સર્વ દ્રવ્યસ્તવને ભાવસ્તવની સાથે પૂર્વધર્મતાનું સૂચન કરે છે; કેમ કે ઉત્કૃષ્ટતમની અવધિ ઉત્કૃષ્ટતર બની શકે, અને ભાવસ્તવ એ ઉત્કૃષ્ટતમ છે અને તેની અવધિ ઉત્કૃષ્ટતર એવું દ્રવ્યસ્તવ બની શકે.
અહીં પૂર્વપક્ષી કહે કે, દ્રવ્યસ્તવ એ સાવઘરૂપ હોવાથી પાપરૂપ છે, તેના કરતાં ભાવસ્તવ શ્રેષ્ઠ છે, તે બતાવવા અર્થે મહાનિશીથ સૂત્રમાં કહેલ છે કે, દ્રવ્યસ્તવ કરીને શ્રાવક અચ્યુતથી આગળ જઈ શકતો નથી. તેથી કહે છે કે, હીન અવધિક ઉત્કર્ષની ઉક્તિનું અસ્તુતિપણું છે અર્થાત્ પાપરૂપ દ્રવ્યસ્તવ અવધિક તપસંયમ ઉત્કર્ષવાળા છે, એવું કહેવું તે તપ-સંયમની સ્તુતિ નથી, પરંતુ અસ્તુતિરૂપ છે; જે રીતે સામાન્યજનથી ચક્રવર્તીની અધિકતાનું વર્ણન કરવું એ ચક્રવર્તીની સ્તુતિ નથી, પરંતુ મોટા રાજાથી ચક્રવર્તી અધિક છે, એમ કહેવું તે ચક્રવર્તીની સ્તુતિ છે. તેથી દ્રવ્યસ્તવ કરતાં તપ-સંયમ અધિક કહ્યા, એનાથી એ જ પ્રાપ્ત થાય છે કે, સુવર્ણથી જિનભવન કરાવવા રૂપ ઉત્કૃષ્ટતર દ્રવ્યસ્તવથી ઉત્કૃષ્ટતમ તપ-સંયમ છે, તેથી ભાવસ્તવને અનુસરનારી ધર્મતા દ્રવ્યસ્તવમાં છે.
અહીં વિશેષ એ છે કે સામાન્ય રીતે કરાતું દ્રવ્યસ્તવ એ ઉત્કૃષ્ટ છે, જ્યારે આખી પૃથ્વીને સુવર્ણના જિનભવનથી અલંકૃત કરી દેવી તે ઉત્કૃષ્ટતર દ્રવ્યસ્તવ છે, અને તેના કરતા અધિક તપ-સંયમ છે, તેથી તે ઉત્કૃષ્ટતમ છે, એ બતાવવા અર્થે ભાવસ્તવને ઉત્કૃષ્ટતમ તરીકે ગ્રહણ કરેલ છે.
ઉત્થાન :
તપ-સંયમની પૂર્વધર્મતારૂપે દ્રવ્યસ્તવને બતાવવા માટે ત્રણ હેતુઓ બતાવ્યા, તેમાં સાક્ષી બતાવતાં
કહે છે -
ટીકાર્ય :
-
‘અક્ષરળિ વ’ અને આ પ્રમાણે અક્ષરો છે
भावच्चणम् ......વસત્થા ।। ભાવાર્ચન એ ઉગ્રવિહારતા છે, વળી દ્રવ્યાર્ચન જિનપૂજા છે. પ્રથમ=ભાવાર્યા, યતિને છે અને બંને પણ=ભાવાર્ચા અને દ્રવ્યાર્ચા બંને પણ, ગૃહસ્થને છે. પ્રથમ જ પ્રશસ્ત છે અર્થાત્ ભાવાર્યા અને
Page #230
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૧
પ૪પ દ્રવ્યર્ચામાં ભાવાર્થી જ શ્રેષ્ઠ છે.
વા ..... દિગો (બંતા) | કંચનમણિનાં પગથિયાંવાળાં તથા હજારો સ્તંભવાળાં, ઊંચાં, સુવર્ણનાં તળિયાંવાળાં જિનભવનોને જે કરાવે, તેનાથી પણ તપ-સંયમ અધિક છે. (પાઠાંતરે-અનંતગુણ છે.)
તવલંનમેખ ..... મુવવું || તપ-સંયમ દ્વારા ઘણા ભવોથી એકઠા કરેલા પાપકર્મમળના પ્રવાહને અટકાવીને શીધ્ર શાશ્વત સુખરૂપ મોક્ષને પામે છે.
વા િ..... પરનો ત્તિ | જિનાયતનો વડે સકલ પૃથ્વીપટને મંડિત=સુશોભિત કરીને પણ અને સારા પ્રકારના દાનાદિ ચારથી પણ (ગૃહસ્થ) અય્યત=૧૨મા દેવલોક સુધી જઈ શકે છે, આગળ નહિ.
ત્તિ' શબ્દ મહાનિશીથના પાઠની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ :
ભાવપૂજા એ ઉગ્રવિહારતારૂપ છે અને તે યતિને જ સંભવે. ગૃહસ્થને ભાવપૂજા અને દ્રવ્યપૂજા બંને કહી, ત્યાં ઉગ્રવિહારતારૂપ ભાવપૂજા સંભવે નહિ, પરંતુ દ્રવ્યર્ચા સાથે અનુવિદ્ધ એવી ભાવપૂજા ગૃહસ્થને સંભવે.
અહીં ઉગ્રવિહારતાથી એ કહેવું છે કે, મુનિ તપ-સંયમમાં સુદઢ યત્ન કરવા અર્થે નવકલ્પી વિહાર કરે છે, અને જેઓ સ્વાધ્યાયાદિનો ભંગ ન થાય એ રીતે માસકલ્પાદિ વિહાર કરતા હોય અને વિહારમાં પણ સંયમના પરિણામરૂપ ગુપ્તિવાળા હોય કે જેથી કર્મબંધનું આગમન અટકે અને સ્વાધ્યાયાદિ કે બાહ્યતપ દ્વારા પૂર્વસંચિત કર્મની નિર્જરા કરતા હોય એ રૂપ તપમાં જેઓ યત્ન કરતા હોય, તે સાધુ ઉગ્ર વિહારી છે અર્થાત્ મોક્ષને અનુકૂળ એવા ભાવમાં અપ્રમત્તભાવથી વિતરણ કરી રહ્યા છે. ટીકા :
न च प्रथमाया एव प्रशस्तत्वाभिधानेऽनाद्याया अप्रशस्तत्वादनादरणीयत्वम्, एवं सति “सारो चरणस्स निव्वाणं" (वि० आ० भा० ११२६) इत्यभिधानान्मोक्षस्यैव सारत्वाभिधानाच्चारित्रस्यापि अनादरणीयतापत्तेः, सारोपायत्वेन सारत्वं तत्राविरुद्धमिति चेत् ? प्रशस्तभावार्थोपायत्वेन द्रव्यार्चाया अपि प्राशस्त्यादादरणीयत्वाक्षतेः ।।४१।। ટીકાર્ય :
..... હરીયત્વાક્ષઃ મહાનિશીથના પાઠમાં પ્રથમના જ=ભાવાર્થાના જ, પ્રશસ્તપણાનું અભિધાન હોતે છતે, અનાવાનું બીજાનું દ્રવ્યાચતું, અપ્રશસ્તપણું હોવાથી અનાદરણીયપણું છે, એમ ન કહેવું; કેમ કે એ પ્રમાણે હોતે છતે મહાનિશીથમાં ભાવાચનું પ્રશસ્તપણું કહ્યું એટલે દ્રવ્યાચતું અનાદરણીયપણું છે એમ હોતે છતે, ચરણનો સાર નિર્વાણ છે, એ પ્રકારના અભિધાનથી મોક્ષના જ સારપણાનું અભિધાન હોવાથી, ચારિત્રતા પણ અનાદરણીયપણાની આપત્તિ આવશે.
Page #231
--------------------------------------------------------------------------
________________
પ૪૬
પ્રતિમાશતક | શ્લોકઃ ૪૧-૪૨ તેના સમાધાનરૂપે પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, સારના ઉપાયપણા વડે કરીને સારપણું ત્યાં ચારિત્રમાં, અવિરુદ્ધ છે. તો તેનો ઉત્તર આપતા ગ્રંથકાર કહે છે કે, પ્રશસ્ત ભાવાર્થાના ઉપાય વડે કરીને દ્રવ્યાચંનું પણ પ્રશસ્તપણું હોવાથી આદરણીયપણાની અક્ષતિ છે. ૪૧ વિશેષાર્થ :
મહાનિશીથસૂત્રના પાઠના આધારે પૂર્વપક્ષી કહે છે કે, પ્રથમ=ભાવપૂજા, જ પ્રશસ્ત છે, તેથી દ્વિતીય=દ્રવ્યપૂજા, અપ્રશસ્ત હોવાથી આદરણીય નથી. તેના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે કે, મહાનિશીથનો પાઠ ભાવસ્તવને પ્રશસ્ત બતાવે છે તેથી દ્રવ્યર્ચા અનાદરણીય સિદ્ધ થતી નથી. અન્યથા ચારિત્રનો સાર નિર્વાણ છે, એ વચનથી નિર્વાણ=મોક્ષ જ, સારભૂત હોવાથી ચારિત્ર પણ અનાદરણીય બની જશે.
અહીં પૂર્વપક્ષી કહે કે, મોક્ષનો ઉપાય ચારિત્ર છે, તેથી સારના ઉપાયભૂત ચારિત્રને પણ સાર કહી શકાય, તો ગ્રંથકાર કહે છે કે, પ્રશસ્ત ભાવાર્થાના ઉપાયભૂત દ્રવ્યર્ચા હોવાથી દ્રવ્યર્ચા પણ પ્રશસ્ત છે, તેથી દ્રવ્યર્ચા પણ આદરણીય છે. આનાથી એ ફલિત થાય છે કે, પૂર્વપક્ષીને મહાનિશીથના પાઠથી દ્રવ્યર્ચા અપ્રશસ્તરૂપે અભિમત છે, પરંતુ મહાનિશીથના પાઠમાં ભાવાર્ચને પ્રશસ્ત કહી તેનાથી તેના ઉપાયરૂપે દ્રવ્યર્ચા પણ પ્રશસ્ત છે.
મહાનિશીથની ગાથામાં કહ્યું કે પ્રથમ જ=ભાવાર્યા જ, પ્રશસ્ત છે, તેનાથી એ જણાય છે કે, બીજી=દ્રવ્યર્ચા, પ્રશસ્ત નથી, એ કથન ભાવાર્યા અને દ્રવ્યર્ચાની તુલનાની અપેક્ષાએ છે. તેથી એ પ્રાપ્ત થાય કે દ્રવ્યર્ચા અને ભાવાર્યાની તુલના કરીએ તો એ બેમાં ભાવાર્યા જ શ્રેષ્ઠ છે, દ્રવ્યર્ચા નહિ. આમ છતાં ભાવાર્થાના ઉપાયરૂપે દ્રવ્યર્ચા પણ પ્રશસ્ત સ્વીકારવામાં કોઈ ક્ષતિ નથી. II૪ના અવતરણિકા :
महानिशीथेऽस्मदुक्त्याऽप्रामाण्याभ्युपगमं कुमतिनो दूषयन्नाह - અવતરણિકાW :
અમારી ઉક્તિથી અમારા કેટલાક આચાર્યોના કથનથી, મહાનિશીથમાં કુમતિના=લુંપાકતા, અપ્રામાણ્યના અભ્યપગમને સ્વીકારને, દૂષણ કરતાં કહે છે -
શ્લોક :
प्रामाण्यं न महानिशीथसमये प्राचामपीत्यप्रियम्, यत्तुर्याध्ययने न तत्परिमितैः केषाञ्चिदालापकैः । वृद्धास्त्वाहुरिदं न सातिशयमित्याशङ्कनीयं क्वचित्, तत्किं पाप! तवापदः परगिरां प्रामाण्यतो नोदिताः ।।४२ ।।
Page #232
--------------------------------------------------------------------------
________________
પ૪૭
પ્રતિમાશતક / બ્લોક : ૨ શ્લોકાર્ધ :
- મહાનિશીથ સિદ્ધાંતમાં પ્રાચીન એવા તમારા સાંપ્રદાયિકોને પણ પ્રામાણ્ય નથી, એ (વચન) અપ્રિય છે. જે કારણથી (મહાનિશીથના) ચોથા અધ્યયનમાં પરિમિત આલાપકો વડે કેટલાકને તે (પ્રામાણ્ય) નથી.
વળી વૃદ્ધો કહે છે - આ=મહાનિશીથ, અતિશયવાળું છે, જેથી કરીને કોઈપણ સ્થળે શંકા ન કરવી, તે કારણથી હે પાપી ! પરવાણીના પ્રામાણ્યના સ્વીકારથી તને શું આપત્તિ નથી આવતી? અર્થાત્ આવે છે. II૪રા
ટીકા .
'प्रामाण्यम्' इति :- महानिशीथसमये प्राचामपि प्राचीनयुष्मत्साम्प्रदायिकानामपि, प्रामाण्यं न इति वचोऽप्रियम्-अरमणीयम्। यद्-यस्मात् तुर्याध्ययने-चतुर्थाध्ययने, केषाञ्चिदार्याणां परिमितैत्रैिरालापकैस्तत्प्रामाण्यं नास्ति ।वृद्धास्त्वाहुः-इदं महानिशीथं सातिशयं समहत्प्रभावमतिगम्भीरार्थं चेति क्वचिदपि स्थले नाशङ्कनीयम् । तत् तस्मात् कारणात्, हे पापे ! परगिराम्= उत्कृष्टवाचाम्, अस्मत्सम्प्रदायशुद्धानां प्रामाण्यत:-प्रामाण्याभ्युपगमेन, तवापदो नोदिता: ? अपि तूदिता एव, अभ्युपगमसिद्धान्तस्वीकारे स्वतन्त्रसिद्धान्तभङ्गप्रसङ्गात्, अजां निष्काशयतः क्रमेलकागमन्यायापातात् । ટીકાર્ય :
મદનિશીથ ... નાસ્તા મહાનિશીથસિદ્ધાંતમાં, પ્રાચીન એવા તમારા સાંપ્રદાયિકોને પણ પ્રામાણ્ય નથી, એ વચન અપ્રિય અરમણીય છે; જે કારણથી ચોથા અધ્યયનમાં પરિમિત એવા બેત્રણ આલાપકો વડે કેટલાક આચાર્યોને તે=મહાનિશીથ પ્રામાય નથી.
અહીં સંપૂર્ણ મહાનિશીથ પ્રામાણ્ય નથી એવું નથી, પરંતુ બે-ત્રણ આલાપકો વડે મહાનિશીથ પ્રામાણ્ય નથી. તેથી પૂર્વપક્ષીએ કહ્યું કે, પ્રાચીન તમારા સાંપ્રદાયિકોને પણ મહાનિશીથ સિદ્ધાંતમાં પ્રામાણ્ય નથી, એ વચન અરમણીય છે. ટીકાર્ય :
વૃદ્ધાસ્વાદુ? .. કાપતાત્ વળી વૃદ્ધો કહે છે કે, આ મહાનિશીથસૂત્ર સાતિશય અને મહાન પ્રભાવથી સહિત અને અતિ ગંભીર અર્થવાળું છે, જેથી કરીને કોઈપણ સ્થળમાં શંકા ન કરવી.
ત'=તે કારણથી=અમારા પ્રાચીન આચાર્યો મહાનિશીથસૂત્રના બે-ત્રણ આલાપકોને છોડીને મહાનિશીથને પ્રમાણભૂત માને છે, અને વૃદ્ધો સંપૂર્ણ મહાનિશીથને પ્રમાણભૂત માને છે તે કારણથી,
Page #233
--------------------------------------------------------------------------
________________
૫૪૮
પ્રતિમાશતક | શ્લોક : ૪૨ છે પાપી ! અમારા સંપ્રદાયશુદ્ધોની શ્રેષ્ઠ વાણીનેaઉત્કૃષ્ટ વાણીને, પ્રમાણ સ્વીકારતાં તને શું આપત્તિ નથી આવતી ? અર્થાત્ આવે જ છે; કેમ કે અભ્યપગમ સિદ્ધાંતના સ્વીકારમાં=આપણા આચાર્યો વડે જે અભ્યપગમ છે તે સિદ્ધાંતના સ્વીકામાં, સ્વતંત્રતા=લુંપાકના, સિદ્ધાંતના ભંગનો પ્રસંગ છે; કેમ કે બકરાને કાઢતાં ઊંટ પેસી ગયું, એ ન્યાયની પ્રાપ્તિ છે. વિશેષાર્થ:
પૂર્વપક્ષીએ મહાનિશીથને અપ્રમાણભૂત કહેવા માટે આપણા શ્વેતાંબર સંપ્રદાયનાં કેટલાંક વચનોને સામે રાખીને ઉદ્ભાવન કર્યું. પરંતુ આપણા સંપ્રદાયના કેટલાક આચાર્યોનાં તે મંતવ્યો સંપૂર્ણ મહાનિશીથને અપ્રમાણ માનતાં નથી, પરંતુ મહાનિશીથના બે-ત્રણ આલાપકોને જ પ્રમાણ માનતા નથી. તેથી ગ્રંથકાર કહે છે કે, અમારા સંપ્રદાયશુદ્ધોની વાણીને લુપાક પ્રમાણરૂપે સ્વીકારતો હોય, તો તે બે-ત્રણ આલાપકોને છોડીને મહાનિશીથસૂત્રનું પ્રામાણ્ય તેણે સ્વીકારવું જોઈએ, અને વૃદ્ધોના કથન પ્રમાણે લુપાક સ્વીકારતો હોય તો સંપૂર્ણ મહાનિશીથને પ્રમાણભૂત સ્વીકારવું જોઈએ. અને આપણા સંપ્રદાય મુજબ મહાનિશીથને અપ્રમાણભૂત સ્વીકારવામાં પૂર્વપક્ષી વડે પોતાને જ આપત્તિ આવી; કેમ કે આપણા સિદ્ધાંત પ્રમાણે મહાનિશીથને અપ્રમાણ કહેવા જતાં બે-ત્રણ આલાપકો છોડીને અન્ય અંશ તેણે પ્રમાણરૂપે માનવો પડે, અને તેમાં દ્રવ્યસ્તવનું વર્ણન છે, તેને પ્રમાણરૂપે માનવાની આપત્તિ પૂર્વપક્ષીને પ્રાપ્ત થાય. અને તેને જ બતાવતાં કહે છે કે, આપણા આચાર્યો વડે જે અભ્યપગમ=સ્વીકારેલું છે, તે સિદ્ધાંતના સ્વીકારમાં પૂર્વપક્ષીને જે દ્રવ્યસ્તવનો અનભુપગમ છે, તે રૂપ પોતાના સિદ્ધાંતના ભંગનો પ્રસંગ આવશે; અને બકરાને કાઢતાં ઊંટ પેસી ગયું એ ન્યાય પ્રાપ્ત થશે. અર્થાત્ મહાનિશીથસૂત્રને આપણા આચાર્યના સ્વીકારથી અપ્રમાણ કહેવા જતાં શેષ મહાનિશીથસૂત્ર પ્રમાણરૂપે સ્વીકૃત થવાને કારણે દ્રવ્યસ્તવ અકર્તવ્ય છે, એમ સ્થાપન કરવાને બદલે દ્રવ્યસ્તવ કર્તવ્ય છે, એ સ્વીકારવા રૂપ ઊંટના પ્રવેશની પ્રાપ્તિ થઈ. ટીકા :
तथोक्तं चतुर्थाध्ययने प्रान्ते - 'अत्र चतुर्थाध्ययने बहवः सैद्धान्तिकाः केचिदालापकान सम्यक् श्रद्धत्येव तैरश्रद्धानैरस्माकमपि न सम्यक् श्रद्धानं इत्याह हरिभद्रसूरिः, न पुनः सर्वमेवेदं चतुर्थाध्ययनम्, अन्यानि वा अध्ययनानि, अस्यैव कतिपयैः परिमितैरालापकैरश्रद्धानमित्यर्थः यतः स्थानसमवायजीवाभिगमप्रज्ञापनदिषु न किञ्चिदेवमाख्यातम्, यथा प्रतिसन्तापकस्थानमस्ति तद्गुहावासिनश्च मनुजाः तत्र च परमाधार्मिकाणानां पुनः पुनः सप्ताष्टवारान् यावदुपपातः, तेषां च तैर्दारुणैर्वज्रशिलाघरट्टसम्पुटगतगोलिकानां (सम्पुटैगिलितानां) परिपीड्यमानानामपि संवत्सरं यावत् प्राणव्यापत्तिर्न भवति इति । वृद्धवादस्तु पुनर्यथा तावदिदमार्षं सूत्रं (विकृति) विवृत्तिर्न तावदत्र प्रविष्टा, प्रभूताश्चात्र श्रुतस्कन्धेऽर्थाः सुष्ठ्वतिशयेन सातिशयानि गणधरोक्तानि चेह वचनानि तदेवं स्थितेर्न किञ्चिदाशङ्कनीयम् ।।११।। इति'
Page #234
--------------------------------------------------------------------------
________________
૫૪૯
પ્રતિમાશતક | શ્લોક : ૪૨ ટીકાર્ય :* તથા વતુર્વાધ્યયને પ્રાન્ત - તે પ્રમાણે ચોથા અધ્યયનના છેડે કહેવાયેલું છે -
સત્ર ... માધ્યાતિમ્, અહીંયાં મહાનિશીથના ચોથા અધ્યયનમાં, ઘણા સૈદ્ધાંતિકો કેટલાક આલાપકોની સમ્યફ શ્રદ્ધા કરતા નથી જ, તેઓ વડે અશ્રદ્ધાન હોવાથી અમને પણ સમ્યફ શ્રદ્ધા નથી, એ પ્રમાણે પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજ કહે છે. વળી સર્વ જ આ ચોથું અધ્યયન અશ્રદ્ધેય નથી અને મહાનિશીથવા અન્ય અધ્યયનો પણ અશ્રદ્ધેય નથી, પરંતુ આના જ=ચોથા અધ્યયનના જ, કેટલાક પરિમિત આલાપકો પર અશ્રદ્ધાન છે, એ પ્રમાણે તાત્પર્ય છે. જે કારણથી સ્થાનાંગ, સમવાયાંગ, જીવાભિગમ અને પ્રજ્ઞાપનાદિમાં આ પ્રમાણે કાંઈ કહેલું નથી અર્થાત્ મહાનિશીથમાં કહેલું છે એ પ્રમાણે કહેલું નથી, અર્થાત્ મહાનિશીથમાં કહેલું છે તેનાથી અન્ય કહેલું છે. વિશેષાર્થ :
પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે, ચતુર્થ અધ્યયનના કેટલાક આલાપકો ઘણા સિદ્ધાંતકારો શ્રદ્ધાન કરતા નથી, તેથી અમે પણ શ્રદ્ધાન કરતા નથી; પરંતુ સંપૂર્ણ ચતુર્થ અધ્યયનની શ્રદ્ધા કરતા નથી એવું નથી, પરંતુ ચતુર્થ અધ્યયનના કેટલાક આલાપકોની અશ્રદ્ધા કરીએ છીએ. બે-ત્રણ આલાપકોને છોડીને ચતુર્થ અધ્યયનના બીજા આલાપકો અને અન્ય અધ્યયનો મહાનિશીથના પ્રમાણરૂપે જ બધા સિદ્ધાંતકારોને માન્ય છે, અને પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજને પણ માન્ય છે.
પરિમિત આલાપકોના અશ્રદ્ધાનનું કારણ બતાવતાં કહે છે
સ્થાનાંગ, સમવાયાંગ, જીવાભિગમ અને પ્રજ્ઞાપનાદિમાં આ પ્રમાણે કાંઈ કહેવાયું નથી અર્થાતુ ચતુર્થ અધ્યયનના કેટલાક આલાપકોમાં જે કહેવાયું છે, એ પ્રમાણે કહેવાયું નથી. માટે સ્થાનાંગ-સમવાયાંગ આદિના તે કથન સાથે ચતુર્થ અધ્યયનના તે આલાપકોનો વિરોધ છે, તેથી અમે શ્રદ્ધા કરતા નથી, એમ કહેવાનું તાત્પર્ય
છે.
ઉત્થાન :
સ્થાનાંગ આદિ સાથે વિરોધવાળા મહાનિશીથના અધ્યયનને બતાવવા અર્થે ‘યથા' થી કહે છે – ટીકાર્ય :
યથા ..... મવતિ તિ જેમ પ્રતિસંતાપક સ્થાન છે અને તે ગુફામાં વસનારા મનુષ્યો છે, અને ત્યાં તે સ્થાનમાં, ફરી ફરી પરમધામિકોનો સાતથી આઠ વાર સુધી ઉપપાત થાય છે, અને વજશીલાઘરટ્ટ સંપુટગત ગોલિક એવા=અંડગોલિક એવા, અને તે દારુણો વડે પીડા કરાતા એવા પણ તેઓનો પરમાધાર્મિક જીવોનો, એક વર્ષ સુધી પ્રાણનો વિનાશ થતો નથી.
તિ’ શબ્દ ચતુર્થ અધ્યયનના અશ્રદ્ધેય આલાપકનો સમાપ્તિ અર્થક છે.
૨-૧૫
Page #235
--------------------------------------------------------------------------
________________
կօ
પ્રતિમાશતક | શ્લોક : ૪૨ વિશેષાર્થ :
પ્રતિસંતાપક નામનું સ્થાન છે ત્યાં ગુફાવાસી મનુષ્યો છે, અને ત્યાં પરમધાર્મિક દેવો મત્સ્યરૂપે સાત આઠ વાર ઉત્પન્ન થાય છે, અને દારુણ એવા તે ગુફાવાસી મનુષ્યો તેમને પીડીને રત્ન મેળવે છે. તેમને પડવા માટે વજશીલાની ઘંટીના સંપુટમાં તે મત્સ્યગોલકને=અંડગોલકને, સ્થાપન કરે છે અને પછી તેમને પીલે છે. બાર મહિના પછી તેઓનો પ્રાણનાશ થતાં તેમાંથી રત્નની પ્રાપ્તિ થાય છે. ટીકાર્ચ -
વૃદ્ધવાવતું ...... મારાંવનીયમ્ II અહીં વૃદ્ધવાદ આ પ્રમાણે છે -
‘પથા' કારણથી આ આર્થસૂત્ર છે, અને અહીં વિવૃત્તિ પ્રવિષ્ટ નથી અર્થાત્ આ સૂત્ર ઉપર ટીકાઓ નથી, અને આ શ્રુતસ્કંધમાં ઘણા અર્થો છે, અને સારો અતિશય હોવાથી અતિશયથી સહિત એવા ગણધરો વડે કહેલાં વચનો આમાં છે તે કારણથી, આ પ્રમાણે હોતે છતે કાંઈપણ શંકા ન કરવી જોઈએ.
‘ત્તિ' શબ્દ મહાનિશીથના પાઠની સમાપ્તિસૂચક છે.
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે વૃદ્ધવાદ પ્રમાણે મહાનિશીથના આલાપકમાં કોઈ શંકાનીય નથી. તેની પુષ્ટિ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ટીકા -
विरोधभानं च वेदनीयस्य जघन्या स्थितिरन्तर्मुहूर्तमुत्तराध्ययनेषूक्ता, प्रज्ञाफ्नायां तु द्वादशमुहूर्ता इत्यादौ संभवत्येव । हेतूदाहरणासंभवेत्यादिना प्रामाण्याभ्युपगमोऽप्युभयत्र तुल्य इति दिग् ।।४२।। ટીકાર્ય :
વિરોધમાનં ... સંભવત્યેવ અને ઉત્તરાધ્યયનમાં દર્શાવેદનીયની જઘન્ય સ્થિતિ અજહૂર્ત કહેલી છે, અને પ્રજ્ઞાપનામાં બાર મુહૂર્ત કહેલ છે ઈત્યાદિ કથનમાં, અર્થાત્ ઉત્તરાધ્યયનમાં અને પ્રજ્ઞાપનામાં વેદનીયની જઘન્ય સ્થિતિના કથનમાં વિરોધનું ભાન સંભવે જ છે.
ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, “દેહૂલાદરVIકંમત' ઈત્યાદિ ધ્યાનશતકની ગાથા વડે આપાતથી વિરોધ હોવા છતાં અમે તેને પ્રમાણરૂપે સ્વીકારીએ છીએ. તેથી ગ્રંથકારશ્રી કહે છે - ટીકાર્ય :
સેતૂહદિર ..... વિજુ ‘દેહૂલાદરગાસંમત ઈત્યાદિ ધ્યાનશતકની ગાથા વડે પ્રામાણ્યનો અભ્યપગમ=
Page #236
--------------------------------------------------------------------------
________________
પપ૧
પ્રતિમાશતક | શ્લોક : ૪૨-૪૩ સ્વીકાર, ઉભયત્ર=ઉત્તરાધ્યયન અને પ્રજ્ઞાપનામાં, તુલ્ય છે, અર્થાત્ ઉત્તરાધ્યયન અને પ્રજ્ઞાપતાના કથનનો વિરોધ હોવા છતાં પ્રામાણ્યનો અભ્યપગમ ત્યાં કરો છો, એ રીતે સ્થાનાંગ, સમવાયાંગ આદિ અને મહાનિશીથના કથનનો વિરોધ છે, ત્યાં પણ પ્રામાયનો સ્વીકાર થઈ શકે છે, એ પ્રમાણે દિશાસૂચન છે. ૪રા વિશેષાર્થ :
ધ્યાનશતક ગાથા-૪૮નું તાત્પર્ય એ છે કે, શાસ્ત્રોમાં કોઈ કોઈ સ્થાનોમાં આપાતથી પરસ્પર વિરોધ દેખાય, પરંતુ તે બે કથનોના ભેદ પાછળ હેતુ શું છે ? ઉદાહરણ શું છે ? એ પ્રાપ્ત થતાં ન હોય અને તેથી તેનો સારી રીતે નિર્ણય કરી ન શકાય એવા સ્થાનોમાં, બુદ્ધિશાળી પુરુષો સર્વજ્ઞોનો મત અવિતથ છે, એ પ્રમાણે ચિંતવન કરે. II૪શા. અવતરણિકા :
महानिशीथ एवान्यथावचनमाशङ्कते - અવતરણિકાર્ય :
મહાનિશીથમાં જ અન્યથાવચનની દ્રવ્યસ્તવના અસ્વીકારરૂપ અવ્યથાવચનની, આશંકા કરે છે -
વિશેષાર્થ :
મહાનિશીથ સૂત્રના કુવલયાચાર્યના પ્રસંગમાં જે દ્રવ્યસ્તવના વિષયમાં ‘ઘરે ... તમઃ' એ રૂપ જે કુવલયાચાર્યનું અન્યથા વચન છે=દ્રવ્યસ્તવના અસ્વીકારનું વચન છે, તે શું દ્રવ્યસ્તવનો નિષેધ નથી કરતું? એ પ્રકારની પૂર્વપક્ષી આશંકા કરે છે – શ્લોક :
भ्रष्टैश्चैत्यकृतेऽथितः कुवलयाचार्यो जिनेन्द्रालये, यद्यप्यस्ति तथाप्यदः सतम इत्युक्त्वा भवं तीर्णवान् । एतत्किं नवनीतसारवचनं नो मानमायुष्मताम्,
यत्कुर्वन्ति महानिशीथबलतो द्रव्यस्तवस्थापनम् ।।४३ ।। શ્લોકાર્ધ :
ભ્રષ્ટો વડે ચૈત્ય માટે અર્થિત એવા કુવલયાચાર્ય “જોકે જિનાલયના વિષયમાં છે, તો પણ આ સપાપ છે', એ પ્રમાણે કહીને ભવને તર્યા, આ નવનીતસાર વચન આયુષ્યમાન એવા
Page #237
--------------------------------------------------------------------------
________________
પપર
પ્રતિમાશતક | શ્લોકઃ ૪૩ આપને શું પ્રમાણ નથી? કે જે કારણથી મહાનિશીથના બળથી દ્રવ્યસ્તવની સ્થાપના કરો છો? આ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે. II૪૩ll ટીકા :
भ्रष्टैः इति :- भ्रष्टैः लिङ्गमात्रोपजीविभिः, चैत्यकृते स्वाभिमतचैत्यालयसम्पादनाय, अर्थित:= प्रार्थितः, कुवलयाचार्य:-पदैकदेशे पदसमुदायोपचारात् कुवलयप्रभाचार्यः, 'यद्यपि एतच्चैत्यालये वक्तव्यमस्ति तथापि सतमः सपापम्', इत्युक्त्वा भवं संसारार्णवं, तीर्णवान् । एतत् किम् नवनीतसाराध्ययनवचनम् आयुष्मतां प्रशस्तायुषां, भवतां नो मानं=न प्रमाणम् ? यन्महानिशीथबलत:= महानिशीथबलमवष्टभ्य, द्रव्यस्तवस्थापनं कुर्वन्त्यायुष्मन्तः । यत्र हि वाङ्मात्रेणापि द्रव्यस्तवप्रशंसनं निषिद्धम्, तत्र कथं तत्करणकारणादिविहितं भविष्यतीति ? ॥४३।। ટીકાર્ય :
ભ્રષ્ટ: ..... વયપ્રભાવાર્થ, ભ્રષ્ટો વડે લિંગમાત્ર ઉપજીવીઓ વડે, ચૈત્ય માટે=સ્વાભિમત ચેત્યાલયના સંપાદન માટે, કુવલયાચાર્ય-કુવલયપ્રભાચાર્ય પ્રાર્થિત કરાયા.
અહીં પદના એક દેશમાં પદના સમુદાયનો ઉપચાર કરેલ હોવાથી કુવલયાચાર્યનો અર્થ કુવલયપ્રભાચાર્ય ગ્રહણ કરવાનો છે.
યદ્યપિ ....તીવાનું જો કે જિનાલયમાં=જિનાલય સંબંધી આ, વક્તવ્ય છે તો પણ સતમ= સપાપ છે, એ પ્રમાણે કહીને (કુવલયપ્રભાચાર્ય) સંસાર સમુદ્રને તર્યા.
પત્રેિ ...... સાપુખ7: I શું આ નવનીતસાર અધ્યયનનું વચન, આયુષ્યમાન પ્રશસ્ત આયુષ્યવાળા આપને અર્થાત્ દ્રવ્યસ્તવની સ્થાપના કરનારા મૂર્તિપૂજકોને શું પ્રમાણ નથી? જે કારણથી મહાનિશીથના બળથી=મહાનિશીથસૂત્રના બળનું અવલંબન લઈને, આયુષ્યમાન આપ દ્રવ્યસ્તવનું સ્થાપન કરો છો?
વત્ર દિ.... ભવિષ્યતીતિ? . જે કારણથી જ્યાં મહાનિશીથમાં, વચનમાત્રથી પણ દ્રશાસ્તવતી પ્રશંસા નિષિદ્ધ છે, ત્યાં કેવી રીતે તેનું દ્રવ્યસ્તવનું, કરણ-કરાવણાદિ વિહિત સંભવે?
૦ દિ' શબ્દ યસ્માદર્થક છે.
પવિષ્યતીતિ' અહીં ‘તિ’ શબ્દ છે તે કથનની સમાપ્તિસૂચક છે. કરાચારવિવિહેતું અહીં શક્તિ માં આદિ શબ્દથી અનુમોદનનું ગ્રહણ કરવું. l૪૩
Page #238
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૪ અવતરણિકા :
उत्तरयति -
અવતરણિકાર્ય :
શ્લોક-૪૩માં લુંપાકે જે શંકા કરી, તેનો ઉત્તર આપે છે
શ્લોક ઃ
भ्रान्त ! प्रान्तधिया किमेतदुदितं पूर्वापरानिश्चयात्, येन स्वश्रमक्लृप्तचैत्यममतामूढात्मनां लिङ्गिनाम् । उन्मार्गस्थिरता न्यषेधि न पुनश्चैत्यस्थितिः सूरिणा, वाग्भङ्गी किमु यद्यपीति न मुखं वक्रं विधत्ते तव । । ४४ ।।
૫૫૩
શ્લોકાર્થ -
હે ભ્રાંત ! પૂર્વાપર અનિશ્ચયથી હીન બુદ્ધિવાળા એવા તારા વડે આ શું કહેવાયું ? જેના વડે=ઉક્ત વચન વડે=શ્લોક-૪૩માં કહેલ ‘યપિ ..... સતમ:’ એ વચન વડે, સૂરિ દ્વારા સ્વશ્રમથી તૃપ્ત એવા ચૈત્યોના વિષયમાં મમતાથી મૂઢાત્મા એવા લિંગીઓની ઉન્માર્ગસ્થિરતા નિષેધ કરાઈ, પરંતુ ચૈત્યસ્થિતિ નહિ. ‘યધપિ’ એ પ્રકારે વચનભંગી અર્થાત્ કુવલયાચાર્યના પૂર્વોક્ત વચનમાં વિ એ પ્રકારે વચનભંગી છે, તે શું તારા મુખને વક્ર નથી કરતી ? ।।૪૪।।
ટીકા :
'भ्रान्त' इति :- हे भ्रान्त ! विपर्ययाभिभूत ! पूर्वापरग्रन्थतात्पर्यानिश्चयात् प्रान्तधिया= हीनबुद्धिना, त्वयैतत्किमुदितं = कुत्सितमुक्तम्, येनोक्तवचनेन स्वश्रमक्लृप्तानि यानि चैत्यानि तेषु या ममता तया मूढ आत्मा येषां ते तथा, तादृशां लिङ्गिनां सूरिणा=कुवलयाचार्येण, मठमिश्रितचैत्यकर्त्तव्यतागोचरतत्प्रतिज्ञां गलहस्तयता उन्मार्गस्थिरता = अनायतनप्रवृत्तिदार्द्धं, न्यषेधि न पुनश्चैत्यस्थितिः =सम्यग्भावितचैत्यप्रवृत्तिव्यवस्था ।
ટીકાર્ય :
ઢે પ્રાન્ત ! વ્યવસ્થા | હે ભ્રાંત !=હે વિપર્યયથી અભિભૂત ! પૂર્વાપર ગ્રંથના તાત્પર્યતા અનિશ્ચયથી પ્રાંત બુદ્ધિવાળા=હીત બુદ્ધિવાળા, એવા તારા વડે આ શું કહેવાયું ? અર્થાત્ કુત્સિત કહેવાયું છે; કેમ કે જેના વડે=ઉક્ત વચન વડે=“પિ નિનાનયે તાપિ બવઃ સત્તમઃ” એ પ્રકારના કુવલયાચાર્યના ઉક્ત વચન વડે, સ્વશ્રમથી ક્લુપ્ત=બતાવેલાં, એવાં જે ચૈત્યો, તેઓને વિષે જે
Page #239
--------------------------------------------------------------------------
________________
પપ૪
પ્રતિમાશતક | શ્લોક : ૪૪ મમતા, તે મમતાથી મૂઢ છે આત્મા જેઓનો, તેવા લિંગીઓની મઠમિશ્રિત ચેત્યકર્તવ્યતાની ગોચર=વિષયવાળી, તે પ્રતિજ્ઞાને લિંગજીવીઓની ચયનિમણની પ્રતિજ્ઞાને, દૂર ફેંકતા એવા સૂરિ વડે કુવલયાચાર્ય વડે, ઉન્માર્ગસ્થિરતા=અનાયતન પ્રવૃત્તિની દઢતા, નિષેધ કરાઈ; પરંતુ ચૈત્યસ્થિતિ=સમ્યગ્લાવિત ચૈત્યપ્રવૃત્તિની વ્યવસ્થા, નિષેધ કરાઈ નથી. વિશેષાર્થ :
મહાનિશીથસૂત્રમાં કુવલયાચાર્યના પ્રસંગમાં કહેલ વચન દ્વારા કુવલયાચાર્યે લિંગધારીની ઉન્માસ્થિરતાનો નિષેધ કરેલ છે.
તે લિંગીઓ પોતાના શ્રમથી બનાવેલાં ચૈત્યોને વિષે મમતાવાળા છે, અર્થાત્ પોતે યત્ન કરીને ગૃહસ્થો પાસેથી ધનાદિ મેળવીને ચૈત્યોનું નિર્માણ કર્યું છે, તેથી તે ચૈત્યોમાં તેઓ મમતા ધરાવે છે કે અમે આ ચૈત્યોનું નિર્માણ કર્યું છે, માટે ચૈત્યોની મમતાથી તેઓ મૂઢ થયેલા છે=પોતાના સંયમજીવનને ભૂલીને વેશમાત્રમાં રહેવા છતાં સંયમની ઉચિત પ્રવૃત્તિ કરવામાં મૂઢ થયેલા છે, તેવા પ્રકારના લિંગીઓની મઠમિશ્રિત ચૈત્યકર્તવ્યતા વિષયક તે પ્રતિજ્ઞાને લિંગીઓની ચૈત્યનિર્માણની પ્રતિજ્ઞાને, આ સપાય છે એ વચન વડે ગળેથી પકડીને દૂર ફેંકતા એવા કુવલયાચાર્યે ઉન્માર્ગસ્થિરતાનો જ=નહિ સેવવા યોગ્ય પ્રવૃત્તિની દઢતાનો જ, નિષેધ કર્યો છે; પરંતુ સમ્યગુ ભાવિત ચૈત્યપ્રવૃત્તિની વ્યવસ્થાનો નિષેધ કર્યો નથી.
જે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે હોય તે સમ્યગુ કહેવાય, અને શાસ્ત્રોક્ત વિધિથી ભાવિત એવી ચૈત્યપ્રવૃત્તિ જ્યારે ગૃહસ્થો કરતા હોય ત્યારે તેવી પ્રવૃત્તિનો ઉપદેશકો નિષેધ કરતા નથી. યદ્યપિ ક્વચિત્ કોઈ શ્રાવક અલ્પબોધ કે અલ્પસત્ત્વાદિને કારણે વિધિમાં ત્રુટિ રાખતા હોય તો તેને સુવિહિતો એ ત્રુટિના નિવારણ અર્થે ઉપદેશ આપે છે, પરંતુ ગૃહસ્થની ચૈત્યપ્રવૃત્તિનો નિષેધ કરતા નથી. પરંતુ સાધુવેશધારી
જ્યારે મઠમિશ્રિત ચૈત્યનિર્માણની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે તે અનાયતન પ્રવૃત્તિરૂપ છે, અને તેવી અનાયતન પ્રવૃત્તિનો જ નિષેધ પોતાની શક્તિ હોય તો ઉપદેશક કરે છે. ઉત્થાન :
પૂર્વમાં કુવલયાચાર્યના વચનનું તાત્પર્ય શું છે તે બતાવ્યું, ત્યાં પૂર્વપક્ષી કહે છે કે પૂર્વમાં ગ્રંથકારે કુવલયાચાર્યના વચનનું તાત્પર્ય ખોલ્યું એ જ તાત્પર્ય છે, પરંતુ ચૈત્યપ્રવૃત્તિના નિષેધનું તાત્પર્ય નથી,એમ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે - ટીકા:
इहार्थे यद्यपीति वाग्भङ्गी-वचनरचना, किमु तव मुखं वक्रं न विधत्ते ? अपि तु विधत्त
ઇવ
Page #240
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૪
ટીકાર્થ ઃ
կան
हार्थे
વૈં । જિનાલયને કહેનારા મહાનિશીથના વચનમાં કુવલયાચાર્યના કથનનો પૂર્વપક્ષી જે અર્થ કરે છે કે, “જિનાલય સપાપ છે” એ અર્થમાં ‘ઘપિ'='જોકે' એ પ્રમાણેની વચનરચના શું તારા મુખને વક્ર કરતી નથી? પરંતુ કરે જ છે.
વિશેષાર્થ :
-
પૂર્વપક્ષી વિચા૨ક હોય તો તેને લાગે કે, જિનાલયનું વક્તવ્ય પાપરૂપ હોત તો મહાનિશીથમાં ‘યવિ’એ પ્રકારે પ્રયોગ ક૨વાને બદલે એમ જ કહ્યું હોત કે “ચૈત્યાલય સપાપ છે.” પરંતુ મહાનિશીથસૂત્રમાં તેમ ન કહેતાં એમ કહ્યું કે, “જોકે આ ચૈત્યાલયના વિષયમાં વક્તવ્ય છે, તો પણ સપાપ છે” – એમ કહીને કુવલયાચાર્ય સંસારસમુદ્રને તર્યા. એ પ્રમાણે ‘યપિ’ થી કહ્યું, તે તારા મુખને વક્ર કરે છેતે વચન રચના તારા અર્થને પુષ્ટ કરે તેવી જણાવવા છતાં કાંઈક વાંકી લાગે છે, તે જ બતાવે છે કે, મહાનિશીથમાં જિનાલયનું વક્તવ્ય છે, તે પાપરૂપ નથી, પરંતુ એ લિંગજીવીઓની અસમ્યગ્ આચરણારૂપ હોવાથી પાપરૂપ છે.
ટીકા ઃ
अप्राकरणिकस्य सम्बोध्य मुखवक्रीकरणस्य कार्यस्याभिधानेन प्रकृतवक्रोक्त्यभिधानादप्रस्तुतप्रशंसालङ्कारः । ‘अप्रस्तुतप्रशंसा या सा सैव प्रस्तुताश्रया' इति लक्षणम् । (का० प्र० द० उ० सू० १५१)
ટીકાર્થ ઃ
----
अप्राकरणिकस्य • અનારઃ અપ્રાકરણિકને સંબોધન કરીને મુખવક્રીકરણરૂપ કાર્યના અભિધાન વડે પ્રકૃત વક્રોક્તિનું અભિધાન હોવાથી અપ્રસ્તુતપ્રશંસા અલંકાર છે અર્થાત્ પૂર્વપક્ષીના કથનના જવાબરૂપે ગ્રંથકારે કહ્યું છે. ‘યદ્યપિ’ એ વચનરચના શું તારું મુખ વક્ર કરતી નથી ? એ અપ્રસ્તુતપ્રશંસા અલંકાર છે.
વિશેષાર્થ :
જે વસ્તુની વાત ચાલતી હોય તેના સંબંધી જે કથન હોય તે પ્રાકરણિક કહેવાય, અને તેની સાથે સંબંધ વગરનું કોઈ કથન હોય તેને અપ્રાકરણિક કહેવાય. પ્રસ્તુતમાં મહાનિશીથસૂત્રમાં કુવલયાચાર્યના વચનનો અર્થ લુંપાકે ચૈત્યાલયને સાવદ્યરૂપે સ્થાપન કરવામાં કર્યો, તેથી ચૈત્યાલયને સાવદ્યરૂપે સ્થાપન ક૨વામાં ‘નર્ વિ નિાનયે ..... એ વચન અપ્રાકરણિક બને છે; કેમ કે જિનાલયને સાવઘરૂપે સ્થાપન ક૨વામાં ‘સાવમિÍ’ એટલું જ વચન ઉપયોગી છે. પરંતુ એટલું જ વચન ન કહેતાં ‘નફ વિ નિાનયે તહ વિ સાવમાં’ એ પ્રકા૨ના કુવલયાચાર્યના વચનમાં ‘નફ વિ નિાળયે’ એ વચન જિનાલયને સાવદ્ય સ્થાપન
Page #241
--------------------------------------------------------------------------
________________
પપ૬
પ્રતિમાશતક | શ્લોક : ૪૪ કરવામાં અપ્રાકરણિક બને છે; કેમ કે તે વચન જિનાલયને સાવદ્ય સ્થાપવામાં ઉપયોગી બનતું નથી. તેથી ગ્રંથકારે તે અપ્રાકરણિકને સંબોધન કરીને મુખવકીકરણરૂપ કાર્યનું અભિધાન પ્રસ્તુત શ્લોક-૪૩ના ચરમપાદમાં બતાવ્યું છે. તે આ પ્રમાણે – “પ નિપIન’ એ વચન તારા મુખના વકીકરણરૂપ કાર્ય કરે છે, અને તેના દ્વારા પ્રકૃતિનું વક્રોક્તિથી અભિધાન છે અર્થાત્ કુવલયાચાર્યના કથનથી પ્રકૃત એ છે કે ઉન્માર્ગની સ્થિરતાનો નિષેધ કરવો, તે પ્રકૃતિનું વક્રોક્તિ દ્વારા ગ્રંથકારે અભિધાન કરેલ છે. તે આ રીતે –
“ઘ' એ પ્રકારનું વચન તારું મુખ વક્ર કરે છે, એ પ્રકારની વક્રોક્તિથી પ્રકૃતિનું જિનાલયવિષયક વર્તતા ઉન્માર્ગના નિષેધનું અભિધાન ગ્રંથકારે કરેલ છે, તેથી શ્લોકના ચરમપાદનું કથન અપ્રસ્તુતપ્રશંસા અલંકાર છે.
ઉત્થાન :
અપ્રસ્તુતપ્રશંસા અલંકારનું લક્ષણ બતાવતાં કહે છે – ટીકાર્ચ -
અપ્રસ્તુત ..... નક્ષVI| | અપ્રસ્તુતપ્રશંસા=અપ્રસ્તુત કથન જે છે તે અપ્રસ્તુતપ્રશંસા અલંકાર છે. તે અપ્રસ્તુતપ્રશંસા જ, પ્રસ્તુત આશ્રયવાળી છે. એ પ્રકારનું અપ્રસ્તુતપ્રશંસા અલંકારનું લક્ષણ છે.
*
વિશેષાર્થ :
અપ્રસ્તુતપ્રશંસા અલંકારનું યોજન પ્રસ્તુત શ્લોકમાં આ રીતે છે – લંપાકને કુવલયાચાર્યના વચનથી જિનાલયને સાવદ્યરૂપે સ્થાપન કરવું છે. તે સાવદ્યરૂપે સ્થાપન કુંપાકને પ્રસ્તુત છે અને ઉન્માર્ગની સ્થિરતાનો નિષેધ અપ્રસ્તુત છે. અને “યદ્યપિ” એ વચનરચના તારું મુખ વક્ર કરે છે, તેનાથી તે અપ્રસ્તુતનું કથન થાય છે, અને તેથી તે અપ્રસ્તુતકથન એ અપ્રસ્તુતપ્રશંસા અલંકાર છે. અને તે અપ્રસ્તુતપ્રશંસા પ્રસ્તુત આશ્રયવાળી છે અર્થાત્ ગ્રંથકારને આ કથન દ્વારા પ્રસ્તુત એ છે કે કુવલયાચાર્યનું વચન ઉન્માર્ગની સ્થિરતાનો નિષેધ કરે છે, પરંતુ ચૈત્યસ્થિતિનો નહિ; અને ગ્રંથકારને આ જે પ્રસ્તુત છે, તેના આશ્રયવાળી આ અપ્રસ્તુતપ્રશંસા છે. ઉત્થાન :
આ રીતે મૂળ શ્લોકમાં કયો અલંકાર છે, તે બતાવ્યું. હવે સાવઘાચાર્યના કથનમાં ‘ન વિ. નિજાતિ' ... એ પ્રકારનું જે વચન છે, તેનું ખરું તાત્પર્ય શું છે, તે બતાવવા અર્થે કહે છે -- ટીકા :
__ "जइ वि जिणालये तह वि सावज्जमिणं" न स्वभावतश्चैत्यस्थितेर्दुष्टत्वमाह, किंतुमठप्रवृत्त्युपाधिनेत्येवं श्रद्धेयम् । न हि 'यद्यपि पायसं तथापि न भक्ष्य मिति वचनं विषमिश्रिताधुपाधिसमावेशं विनोपपद्यते इति भावनीयं सूरिभिः (सुधिभिः) ।।४४।।
Page #242
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૪ ટીકાર્થ -
“નફ વિ • શ્રદ્ધેય” ।। “જોકે જિનાલયવિષયમાં (આ કથન) છે તો પણ આ સાવદ્ય છે.” આ કથન સ્વભાવથી ચૈત્યસ્થિતિનું દુષ્ટપણું કહેતું નથી, પરંતુ મઠપ્રવૃત્તિની ઉપાધિ વડે ચૈત્યસ્થિતિનું દુષ્ટપણું કહે છે, એ પ્રમાણે શ્રદ્ધા કરવી જોઈએ અર્થાત્ કુવલયાચર્યના વચનથી ઉન્માર્ગની સ્થિરતાનો નિષેધ થાય છે, પરંતુ ચૈત્યસ્થિતિનો નિષેધ થતો નથી, એ પ્રમાણે શ્રદ્ધા કરવી જોઈએ.
વિશેષાર્થ :
મ કોઈ જીવ એમ કહે કે, ભોગાદિની ક્રિયા સાવઘ છે, તો તે ક્રિયા સ્વરૂપથી સાવદ્ય છે એમ સિદ્ધ થાય. જ્યારે કોઈ જીવ સામાયિકની ક્રિયા કરતો હોય ત્યારે તે સામાયિકમાં અનુચિત પ્રવૃત્તિ કરતો હોય ત્યારે જો એમ કહેવામાં આવે કે, “આ સામાયિકની ક્રિયા છે તો પણ સાવદ્ય છે,” ત્યારે કોઈક એવી અનુચિત પ્રવૃત્તિને કારણે તે સામાયિકની ક્રિયાને સાવદ્ય કહેવામાં આવે છે; પરંતુ તે સામાયિકની ક્રિયાને સ્વરૂપથી સાવદ્ય કહેવા માટે આવો પ્રયોગ થતો નથી; તે સામાયિકમાં કોઈ અનુચિત પ્રવૃત્તિ છે તે ઉપાધિ છે, તે ઉપાધિના કારણે તે સામાયિક સાવદ્ય સિદ્ધ થાય છે. તેમ પ્રસ્તુતમાં કુવલયાચાર્યે “જોકે આ જિનાલયના વિષયમાં પ્રવૃત્તિ છે, તો પણ સાવદ્ય છે” એમ કહ્યું, તેથી નક્કી થાય છે કે, મઠપ્રવૃત્તિરૂપ ઉપાધિને કા૨ણે આ જિનાલયની પ્રવૃત્તિ સાવદ્ય બને છે, પરંતુ સ્વભાવથી સાવદ્ય નથી.
ઉત્થાન :
૫૫૭
આ કથનમાં દૃષ્ટાંત દ્વારા સમર્થન કરતાં હેતુ આપે છે --
ટીકાર્ય :
ન હિ ......સુરિમિઃ (સુધિમ:) જે કારણથી “જોકે ખીર છે તો પણ ભક્ષ્ય નથી," એ પ્રમાણેનું વચન વિષમિશ્રિતાદિ ઉપાધિના સમાવેશ વગર ઘટી શકતું નથી, એ પ્રમાણે બુદ્ધિશાળી વડે ભાવન કરવું. ૫૪૪॥
© ‘7 દિ’ અહીં ‘દિ’ શબ્દ યસ્માદર્થક છે, તેનું જોડાણ પૂર્વના કથન સાથે છે.
Q ‘ભાવનીય સૂરિમિઃ’ પાઠ છે ત્યાં ‘માવનીયં સુધિમઃ’ એ પાઠની સંભાવના છે અને એ મુજબ ટીકાર્થ કરેલ છે. તત્ત્વ બહુશ્રુત જાણે.
વિશેષાર્થ :
જેમ ખીર ભક્ષ્ય છે, તો પણ જ્યારે કોઈ એમ કહે કે, “જોકે પાયસ છે તો પણ ભક્ષ્ય નથી,” ત્યારે તે વચન વિષમિશ્રિતાદિ પાયસને આશ્રયીને જ ઘટે. એ રીતે પ્રસ્તુતમાં “જોકે જિનાલયના વિષયમાં આ વક્તવ્ય છે, તો પણ આ સાવદ્ય છે” એ વચન, મઠપ્રવૃત્તિવાળા જિનાલયને આશ્રયીને જ થઈ શકે, એ પ્રમાણે વિચારકોએ ભાવન કરવું. II૪૪॥
Page #243
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૫
પપ૮ અવતરણિકા :
एवं व्याख्यानेन एवान्यत्रापि सूत्रस्य निःशङ्कितत्वकरणेन प्रव्रज्यासार्थकतोपपत्तिरित्यनुશાતિ -
અવતરણિકાર્ય :
આ રીતે વ્યાખ્યાન વડે જ=પૂર્વમાં કુવલયાચાર્યનું જે જિનમંદિર વિષયક સાવધનું કથન હતું, તેનું સાપેક્ષ રીતે જે વ્યાખ્યાન કર્યું, એ રીતે વ્યાખ્યાન વડે જ, અન્યત્ર પણ સૂત્રનું નિઃશંકિતપણું કરવા દ્વારા પ્રવ્રજયાના સાર્થકપણાની ઉપપત્તિ થાય છે અર્થાત્ પ્રવજયા સાર્થક થાય છે, એવું અનુશાસન ગ્રંથકાર કરે છે - વિશેષાર્થ :
મહાનિશીથના કથનમાં જેમ એક ઠેકાણે દ્રવ્યસ્તવનું વિધાન કર્યું અને અન્ય ઠેકાણે સાવદ્યાચાર્યના કથનમાં તેને સાવદ્ય કહ્યું, તેની સમ્યગુ સમાલોચના કરીને તે કઈ અપેક્ષાએ છે તેનું વ્યાખ્યાન કર્યું, એ રીતે અન્યત્ર પણ સૂત્રમાં આપાતથી પરસ્પર વિરોધ દેખાય તેનું સમાધાન કરીને નિઃશકિતપણું કરવાથી પ્રવજ્યા સાર્થક થાય છે; કેમ કે સૂત્રમાં નિઃશંકિતપણું ન હોય તો ભગવાનના વચનમાં દઢ શ્રદ્ધા રહે નહિ, અને ભગવાનના વચનમાં દઢ શ્રદ્ધા ન હોય તો પ્રવૃત્તિની દઢતા રહે નહિ, અને અદૃઢ પ્રવૃત્તિવાળી પ્રવ્રજ્યા સમ્યગુ ફળ આપે નહિ. તેથી સમ્યગુ ફળના અર્થીએ દઢ પ્રવૃત્તિ કરવી આવશ્યક છે, અને દઢ પ્રવૃત્તિ કરવા માટે સૂત્રમાં નિઃશંકિતપણું કરવું જોઈએ. તેથી જે રીતે મહાનિશીથના કથનમાં નિઃશંકિતતા કરી છે, તે રીતે વિરોધનો પરિહાર કરીને સર્વત્ર સૂત્રમાં નિઃશંકિતતા કરવી જોઈએ. ક્વચિત્ કોઈ સ્થાનમાં બુદ્ધિની અલ્પતાને કારણે પરસ્પર વિરોધનો પરિવાર ન થાય, તો પણ આ સર્વજ્ઞકથિત સૂત્ર લેશ પણ અન્યથા નથી, તેવી બુદ્ધિને ગીતાર્થો સ્થિર કરે છે, જેથી દઢ પ્રવૃત્તિ દ્વારા પ્રવ્રજ્યાના ફળની પ્રાપ્તિ થાય. એ પ્રકારે શ્લોકમાં ગ્રંથકારશ્રી કહે છે –
પ્રસ્તુત ગાથાની અવતરણિકાના કથન સાથે શ્લોકની સંગતિ આ રીતે છે -
પ્રસ્તુત શ્લોક-૪૫ની અવતરણિકામાં કહ્યું કે, જેમ શ્લોક-૪૪માં વ્યાખ્યાન કર્યું, એ રીતે વ્યાખ્યાન દ્વારા બીજે ઠેકાણે પણ સૂત્રનું નિઃ શકિતપણું કરવાથી પ્રવ્રજ્યાની સાર્થકતાની ઉપપત્તિ છે, અને તેવો ભાવ શ્લોક-૪૫ની ટીકામાં સ્થૂલથી દેખાતો નથી. પરંતુ શ્લોક-૪પના ઉત્તરાર્ધમાં કહ્યું કે, મધ્યસ્થ ગીતાર્થો સ્થાને સ્થાને શાસ્ત્રના પદાર્થોને પરસ્પર અવિરોધી રીતે જોડવા માટે સંમુખ કરાયેલા વિમર્શવાળા સર્વ ગ્રંથને, ધીરે ધીરે શ્રોતાને તેમની પ્રજ્ઞાને અનુસારે યથાર્થ નિર્ણય કરાવીને સ્વસિદ્ધાંતમાં શલ્યરહિત બનાવે છે, તેનાથી જ તેઓની પ્રવજ્યાની સાર્થકતા છે. એ પ્રકારે અવતરણિકાના કથન સાથે શ્લોકના કથનનો સંબંધ છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૫
શ્લોક ઃ
यत्कर्मापरदोषमिश्रिततया शास्त्रे विगीतं भवेत्, -स्वाभीष्टार्थलवेन शुद्धमपि तल्लुम्पन्ति दुष्टाशयाः । मध्यस्थास्तु पदे पदे धृतधियः संबन्ध्य सर्वं बुधाः, शुद्धाशुद्धविवेकतः स्वसमयं निःशल्यमातन्वते ।। ४५ ।।
શ્લોકાર્યુ :
અપરદોષથી મિશ્રિતપણા વડે જે કર્મ (ક્રિયા) શાસ્ત્રમાં નિષિદ્ધ હોય, (છતાં) શુદ્ધ પણ તે કર્મને સ્વ અભીષ્ટ=સ્વઈષ્ટ, અર્થ લવ વડે દુષ્ટ આશયવાળા (લુંપાકો) લોપે છે. વળી શાસ્ત્રના દરેક પદોમાં ધૃત બુદ્ધિવાળા=સંમુખ વિમર્શવાળા, મધ્યસ્થ એવા બુધ પુરુષો સર્વને=સર્વ ગ્રંથને, સંબંધ કરીને શુદ્ધ-અશુદ્ધના વિવેકથી સ્વસમયને=સ્વસિદ્ધાંતને, નિઃશલ્ય-શલ્યરહિત, વિસ્તારે છે. II૪૫]ા
ટીકા ઃ
ટીકાર્ય ઃ
૫૫૯
'यत्कर्म' इति :- यत्कर्म स्वरूपतः शुद्धमपि अपरदोषेण मिश्रिततया शास्त्रे विगीतं = निषिद्धं, भवेत्, तत् स्वाभीष्टार्थलवेन = स्वाभिमतार्थलेशप्राप्त्या, शुद्धमपि दुष्टाशया लुम्पन्ति छिद्रान्वेषिणामीदृशच्छलस्य सुलभत्वात्,
यत्कर्म
સુતમત્વાત્, ‘યત્કર્મ’ જે કર્મ સ્વરૂપથી શુદ્ધ પણ અપર દોષ વડે મિશ્રિતપણાથી શાસ્ત્રમાં વિગીત=નિષિદ્ધ, હોય તે શુદ્ધ પણ કર્મ સ્વઅભીષ્ટ અર્થલવથી=સ્વઅભિમત અર્થના લેશની પ્રાપ્તિથી, દુષ્ટ આશયવાળા એવા લુંપાકો લોપે છે; કેમ કે છિદ્રાદ્વેષીઓને આવા પ્રકારના છલનું સુલભપણું છે.
વિશેષાર્થ ઃ
શાસ્ત્રની વિધિ પ્રમાણે કરાયેલું દ્રવ્યસ્તવ આત્માના કલ્યાણનું કારણ હોવાથી સ્વરૂપથી શુદ્ધ છે, તો પણ મઠપ્રવૃત્તિરૂપ દોષથી મિશ્રિત હોવાને કા૨ણે શાસ્ત્રમાં નિષિદ્ધ છે. તેથી તેનું આલંબન લઈને શુદ્ધ પણ તે દ્રવ્યસ્તવને દુષ્ટ આશયવાળા લુંપાકો લોપે છે; કેમ કે લુંપાકને અભિમત એ છે કે, દ્રવ્યસ્તવને પાપરૂપે સ્થાપન કરવું. એ રૂપ પોતાના અભિમત અર્થના લેશની પ્રાપ્તિ તેઓને અપર દોષથી મિશ્રિત એવા દ્રવ્યસ્તવના નિષેધના વચનથી થાય છે, અને તેથી તેના દ્વારા શુદ્ધ એવા દ્રવ્યસ્તવને પણ તેઓ તે શાસ્ત્રવચનો દ્વારા લોપે છે, અને તેમાં હેતુ તરીકે “છિદ્રાવૈપિળામીવૃશઅસ્તસ્ય સુક્તમત્વાત્' કહેલ છે. તેનો ભાવ
Page #245
--------------------------------------------------------------------------
________________
૫૦
પ્રતિમાશતક | શ્લોક : ૪૫ એ છે કે, જે જીવ સ્યાદ્વાદને સ્વીકારતો હોય છતાં અર્થથી એકાંતવાદનો આશ્રય કરતો હોય, ત્યારે સ્વપક્ષને પુષ્ટ ક૨વા માટે જ એ શાસ્ત્રવચનોને જોડવા માટે તે યત્ન કરતો હોય છે. પ્રસ્તુતમાં લુંપાક સ્યાદ્વાદને માને છે, તો પણ તે જિનપ્રતિમાને સાવઘ કહીને સ્થાપના નિક્ષેપાનો એકાંતે અપલાપ કરે છે, તેથી તે અપેક્ષાએ તે એકાંતવાદી છે. તેથી શાસ્ત્રનાં વચનોને પોતાની પુષ્ટિ કરવા અર્થે જ તે જોડવા યત્ન કરતો હોય છે, તેથી તે છિદ્રાન્વેષી છે. અને તેવા જીવને મિશ્રિતદોષને આશ્રયીને દ્રવ્યસ્તવની નિંદાનાં વચનોને ગ્રહણ કરીને સંપૂર્ણ દ્રવ્યસ્તવના નિષેધને કરવારૂપ છલની પ્રાપ્તિ સુલભ બને છે. શાસ્ત્રવચનો જે અર્થને બતાવે છે, તે અર્થને ગ્રહણ કરવાને બદલે પોતાની મતિ પ્રમાણે અર્થનું ગ્રહણ કરવું તે છલ છે, અને તેવું છલ છિદ્રાન્વેષી જીવોને સુલભ હોય છે.
દ્રવ્યસ્તવ યદ્યપિ સ્વરૂપથી સાવદ્ય છે, પરંતુ અનુબંધથી નિરવઘ છે; તો પણ પ્રસ્તુતમાં દ્રવ્યસ્તવને સ્વરૂપથી શુદ્ધ કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, જે વસ્તુ આત્મકલ્યાણનું કારણ હોય તે સ્વરૂપથી શુદ્ધ છે, પરંતુ અન્ય ઉપાધિને કારણે સદોષ છે; અર્થાત્ મઠાધીશની પ્રવૃત્તિને કારણે દ્રવ્યસ્તવ સદોષ છે, તે બતાવવા અર્થે દ્રવ્યસ્તવને સ્વરૂપથી શુદ્ધ કહેલ છે.
શાસ્ત્રમાં અન્યત્ર દ્રવ્યસ્તવને સ્વરૂપથી સાવઘ કહ્યું, ત્યાં દ્રવ્યસ્તવની ક્રિયા પૃથ્વીકાયાદિના ઉપમર્ધનરૂપ હોવાથી સ્વરૂપથી સાવદ્યરૂપ કહેલ છે, અને તે ક્રિયા દ્વારા આત્માના ગુણોનો વિકાસ થાય છે, તે અપેક્ષાએ અનુબંધથી નિરવઘ કહેલ છે.
ઉત્થાન :
શ્લોકના પૂર્વાર્ધનું કથન ટીકામાં કહ્યું, તે જ વાતને દૃષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરતાં ‘યથા’ થી કહે છે -
ટીકાઃ
यथा खेदोद्वेगादिदोषमिश्रितमावश्यकादि निषिद्धमिति दुष्पाल्यत्वादावश्यकमेवैदंयुगीनानामकर्त्तव्यमित्याध्यात्मिकादयो वदन्ति - विधिभक्तिविकलो द्रव्यस्तवो निष्फलः स्यात् । तदाह
'जं पुण एयवियुत्तं एगंतेणेव भावसुन्नं ति ।
तंविसम्म विणतओ भावत्थयाहेउओ णेयं' (पञ्चां० ६ गा० ९)
-
યવનુષ્ઠાનમ્ ત=વિત્યમ્, માવો=વહુમાનમ્, વિષયેપિ-વીતરોપિ વિધીયમાનમ્, ત:=દ્રવ્યસ્તવઃ । तथा प्रकृतेऽपि मठमिश्रितदेवकुलादिकं नाचार्येणानुमतमित्यादिकं पुरस्कृत्य द्रव्यस्तव एव न कार्य इति लुम्पका वदन्ति ।
ટીકાર્ય -
यथा
. સ્વાત્ । જે પ્રમાણે ખેદ-ઉદ્વેગાદિ દોષથી મિશ્રિત આવશ્યકાદિ નિષિદ્ધ છે, એથી કરીને દુઃખેથી પાલન થઈ શકે તેમ હોવાથી આ યુગવાળાને આવશ્યક જઅકર્તવ્ય છે, એ પ્રકારે જેમ
Page #246
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૫
૫૧
આધ્યાત્મિકો આદિ કહે છે; તે પ્રકારે વિધિભક્તિવિકલ દ્રવ્યસ્તવ નિષ્ફળ છે, અને તેની પુષ્ટિ કરવા માટે ‘તવાદ’ થી પંચાશકની સાક્ષી આપી તે પ્રકારે, પ્રસ્તુતમાં પણ=દ્રવ્યસ્તવના વિષયમાં પણ, મઠમિશ્રિત દેવકુલાદિક આચાર્ય વડે=કુવલયાચાર્ય વડે, અનુમત નથી, ઈત્યાદિકને આગળ કરીને દ્રવ્યસ્તવ જ કરવું જોઈએ નહિ, એ પ્રમાણે લુંપાકો કહે છે. (એ પ્રકારે અન્વય છે.)
આધ્યાત્મિકો વર્તમાનમાં આવશ્યકાદિ અકર્તવ્ય છે, તેની પુષ્ટિ કરવા માટે વિધિભક્તિવિકલ દ્રવ્યસ્તવ નિષ્ફળ થાય, એમ કહે છે; અને તેમાં તવાદ - થી પંચાશકની સાક્ષી આપે છે. તેનો અર્થ આ પ્રમાણે છે -
रेंज पुण
. દ્રવ્યસ્તવઃ । જે અનુષ્ઠાન વળી આનાથી=ઔચિત્યથી, વિયુક્ત છે તથા એકાંતે ભાવશૂન્ય=બહુમાનશૂન્ય છે, તે અનુષ્ઠાનના વિષયમાં પણ=વીતરાગના વિષયમાં પણ, કરાતું તક=તે= દ્રવ્યસ્તવ, નથી; કેમ કે ભાવસ્તવનું કારણ નથી, એ પ્રમાણે જાણવું.
૦ પંચાશકની સાક્ષીમાં માવસુન્ન પછી તિ=સ્કૃતિ’ છે, તે જેવં ની પૂર્વમાં ગ્રહણ કરવાનો છે. ‘કૃતિ જ્ઞેયં’ આ પ્રમાણે અન્વય છે.
છ ઘેવોàાવિયોનિશ્રિતમાવશ્યતિ - ખેદ, ઉદ્વેગાદિ દોષથી મિશ્રિત ‘આવશ્યકાદિ’ કહ્યાં, અહીં ‘સવિ’ પદથી દ્રવ્યસ્તવ ગ્રહણ કરવાનું છે. ખેદાદિ આઠે દોષો જેમ આવશ્યકમાં પરિહાર કરવાના છે, તેમ દ્રવ્યસ્તવાદિ અન્ય ક્રિયાઓમાં પણ પરિહાર કરવાના છે.
૦ ટીકામાં ‘નિષિદ્ધમિતિ કુષ્માન્વત્વાત્’નિષિદ્ધ છે, એથી કરીને દુઃખેથી પાળી શકાય તેવું છે, એમ સીધો અર્થ વિચારીએ તો સંગત ન લાગે, પરંતુ તેનો ભાવ આ પ્રમાણે છે - ખેદાદિ દોષવાળું નિષિદ્ધ છે, એથી કરીને દોષરહિત કરવું દુષ્પાલ્ય છે, એથી કરીને વર્તમાનમાં અકર્તવ્ય છે, એમ અર્થ કરીએ તો કોઈ અસંગતિ નથી.
© ‘આધ્યાત્મિાવવો વન્તિ’ અહીં‘વિ’ પદથી નિશ્ચયને પ્રધાન કરનારા અને વ્યવહારને ગૌણ કરનારાઓનું ગ્રહણ કરેલ છે.
© નાચાર્યેળાનુમતમિત્યાવિક - ‘ત્યાવિદ’ અહીં ‘વિ’પદથી એ કહેવું છે કે, કુવલયાચાર્યના દ્રવ્યસ્તવને સાવઘ કહેનારાં વચનોને જેમ લુંપાક આગળ કરે છે, તેમ દોષોથી દુષ્ટ એવા દ્રવ્યસ્તવની નિંદાને કહેનારાં અન્ય પણ શાસ્ત્રવચનોને આગળ કરીને લુંપાક દ્રવ્યસ્તવને અકર્તવ્યરૂપે સ્થાપન કરે છે.
વિશેષાર્થ :
શાસ્ત્રમાં ખેદ-ઉદ્વેગાદિ આઠ દોષો ક્રિયામાં કહ્યા છે, તે દોષોથી મિશ્રિત આવશ્યકાદિ ક્રિયા કરવાનો નિષેધ કર્યો છે. પરંતુ સર્વ દોષોથી રહિત ક્રિયા આ કાળમાં દુષ્માલ્ય છે, તેથી આ કાળના જીવોને આવશ્યક અકર્તવ્ય છે, એ પ્રકારે આધ્યાત્મિકો કહે છે. તે પ્રકારે લુંપાકો પણ મઠમિશ્રિત દેવકુલાદિક કુવલયાચાર્ય દ્વારા કર્તવ્યરૂપે સંમત નથી, તેને આગળ કરીને દ્રવ્યસ્તવ કર્તવ્ય નથી, તેમ કહે છે; અર્થાત્ જેમ આધ્યાત્મિકો ખેદાદિ દોષમિશ્રિત આવશ્યકના નિષેધને આગળ કરીને આવશ્યકને અકર્તવ્ય કહે છે, તેમ લુંપાક મઠમિશ્રિત દેવકુલાદિના નિષેધને આગળ કરીને દ્રવ્યસ્તવને અકર્તવ્ય કહે છે.
·
Page #247
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૫ આનાથી એ કહેવું છે કે, જેમ આધ્યાત્મિકો આવશ્યકને અકર્તવ્ય કહે છે તે અનુચિત છે, તેમ લુંપાક દ્રવ્યસ્તવને અકર્તવ્ય કહે છે તે તેના જેવું અનુચિત છે. અને પોતાની વાતની પુષ્ટિ કરવા માટે આધ્યાત્મિકો કહે છે કે, વિધિભક્તિવિકલ દ્રવ્યસ્તવ નિષ્ફળ છે, તેથી તે કરવું જોઈએ નહિ; અને જે ખેદાદિ દોષવાળું હોય તે વિધિભક્તિ શૂન્ય હોય છે, તેથી આ કાળમાં આવશ્યક અને ‘આદિ’ પદથી દ્રવ્યસ્તવ ક૨વું જોઈએ નહિ, અને તેની પુષ્ટિ પંચાશકના બળથી કરે છે.
૫૬૨
પંચાશકમાં દ્રવ્યસ્તવને આશ્રયીને કથન છે, તેની સાક્ષી લીધી છે, અને તે સાક્ષીથી આધ્યાત્મિકો વિધિભક્તિરહિત દ્રવ્યસ્તવ નિષ્ફળ થશે, તેમ બતાવે છે. તેનાથી એ ફલિત થાય છે કે પંચાશકના બળથી વિધિભક્તિવિકલ દ્રવ્યસ્તવ જેમ નિષ્ફળ છે, તેમ વિધિભક્તિ વગરની આવશ્યકાદિ અન્ય ક્રિયા પણ નિષ્ફળ છે, એ પ્રકારે આધ્યાત્મિકો કહે છે, તે તેઓનું અનુચિત કથન છે.
પંચાશકમાં જે કહ્યું ત્યાં એકાંત ભાવશૂન્ય અનુષ્ઠાનને અકર્તવ્ય કહેલ છે, અને એકાંત ભાવશૂન્ય અનુષ્ઠાન તેમનું છે કે, જેઓ વિધિભક્તિપૂર્વક કરવાની વૃત્તિ ધરાવતા નથી. તેથી જેઓ વિધિભક્તિપૂર્વક ક૨વાની વૃત્તિવાળા છે, છતાં પ્રમાદને કારણે કાંઈક વિધિમાં ત્રુટિઓ રહે છે તેના પરિહારની ઈચ્છાવાળા છે, અને પરિહાર માટે યત્ન કરે છે, તેઓનું અનુષ્ઠાન એકાંતે ભાવશૂન્ય નથી. તેથી પંચાશકના કથનનો વિપરીત અર્થ જોડી આધ્યાત્મિકો વિધિભક્તિની ખામીવાળા દ્રવ્યસ્તવમાત્રને નિષ્ફળ કહે છે, તે તેઓનું વિપરીત યોજન છે. અને તે પ્રકારે લુંપાકો કુવલયાચાર્યના મઠમિશ્રિત દેવકુલાદિના વચનને ગ્રહણ કરીને દ્રવ્યસ્તવને અકર્તવ્ય કહે છે, તે તેમનું વિપરીત યોજન છે; કેમ કે કુવલયાચાર્યે મઠમિશ્રિત દેવકુલાદિનો નિષેધ કર્યો છે, પરંતુ દેવકુલાદિના નિર્માણમાત્રનો નિષેધ કર્યો નથી. તેથી દેવકુલાદિ નિર્માણ કરવાં તે મઠમિશ્રિત ન હોય તો અકર્તવ્ય છે, એમ કહી શકાશે નહિ. જ્યારે લુંપાક દ્રવ્યસ્તવનો નિષેધ કરીને દેવકુલાદિક કર્તવ્ય નથી, તેમ સ્થાપન કરે છે, તે તેનું વિપરીત યોજન છે.
અહીં વિશેષ એ છે કે, દૃષ્ટાંતમાં ‘યથા’ થી જે કહ્યું કે ખેદ-ઉદ્વેગ આદિ દોષમિશ્રિત આવશ્યકાદિ નિષિદ્ધ છે, તેથી એ પ્રશ્ન થાય કે, આ કાળમાં ખેદાદિ દોષરહિત આવશ્યક પ્રાયઃ અશક્ય છે, તેથી વિષમિશ્રિત અન્નની જેમ તે નિષિદ્ધ હોય તો દોષથી રહિત શુદ્ધ કરવું સંમત હોવા છતાં તેવું અશક્ય હોય ત્યારે દોષથી દુષ્ટ કરવું કઈ રીતે ઉચિત ગણાય ? જેમ શુદ્ધ પાયસ અપ્રાપ્ય હોય તો વિષમિશ્રિત ગ્રહણ કરવાનું કોઈ વિધાન કરતું નથી. તેનું તાત્પર્ય એ છે કે, યદ્યપિ ખેદાદિ દોષથી રહિત જ આવશ્યક કર્તાય છે, તથાપિ અભ્યાસદશામાં ખેદાદિ દોષોનો પરિહાર સર્વથા અશક્ય હોવા છતાં દોષના પરિહાર માટે જૈ યત્ન કરતો હોય, તેના ખેદ-ઉદ્વેગાદિ દોષો નિરનુબંધ હોય છે. તેથી ઉત્તરોત્તર સમ્યગ્ યત્નને કારણે હીન-હીનતર થાય છે, અને તે જ રીતે અભ્યાસના અતિશયથી શુદ્ધ આવશ્યકની પ્રાપ્તિ થાય છે. તેથી સાનુબંધ દોષવાળા આવશ્યક નિષિદ્ધ છે અને તે વિષમિશ્રિત પાયસ જેવા છે, તેથી તે અકર્તવ્ય છે, તો પણ નિરનુબંધ દોષવાળા આવશ્યક શુદ્ધ આવશ્યકાદિના કારણરૂપે હોવાથી અભ્યાસદશામાં કર્તવ્ય છે, અને તે વિષમિશ્રિત પાયસ જેવા નથી, તેથી તે અકર્તવ્ય નથી.
Page #248
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૫
૫૬૩
શાસ્ત્રમાં ખેદ-ઉદ્વેગાદિ દોષોથી મિશ્રિત ક્રિયાનો નિષેધ કરીને તેના પરિહાર માટેના યત્નપૂર્વક આવશ્યક કરવાનું વિધાન કરેલ છે. તેથી કોઈ જીવ ખેદ આદિ દોષોના પરિહાર માટે યત્ન કરતો હોય, આમ છતાં અભ્યાસદશામાં સર્વથા તેનો પરિહાર ન થતો હોય, પરંતુ ક્રમસર દોષ અલ્પ-અલ્પતર થતા હોય તો તેવા આવશ્યકનો નિષેધ કરેલ નથી. પરંતુ પોતાની રુચિ પ્રમાણે અર્થ કરવાની વૃત્તિવાળા આધ્યાત્મિકો તે શાસ્ત્રવચનોને ગ્રહણ કરીને કહે છે કે, ખેદાદિ દોષોથી રહિત આવશ્યકાદિ આ કાળમાં કરવાં શક્ય નથી, તેથી વર્તમાનમાં આવશ્યકાદિ કરવા કરતાં આધ્યાત્મિક પદાર્થોનું ચિંતન કરવું એ જ હિતાવહ છે, એમ કહીને સર્વથા આવશ્યકાદિનો અપલાપ કરે છે.
ટીકા -
:
मध्यस्थास्तु=गीतार्थाः, पदे पदे = स्थाने स्थाने, धृतधियः = सम्मुखीकृतविमर्शाः, सर्वं ग्रन्थं शनैः शनैः मन्दं मन्दं श्रोतृप्रज्ञानुसारेण संबन्ध्य शुद्धाशुद्धयोर्विवेकः - विनिश्चयः ततः, स्वसमयम्स्वसिद्धान्तं, निःशल्यं, शल्यरहितमातन्वते - तात्पर्यविवेचनेन सूत्रं प्रमाणयन्ति न तु शङ्कोद्भावनेन मिथ्यात्वं वर्द्धयन्तीति भावः ।। ४५ ।।
ટીકાર્યઃ
मध्यस्थास्तु ભાવઃ ||૪૯ || વળી મધ્યસ્થો=ગીતાર્થો, સ્થાને સ્થાને શાસ્ત્રના દરેક પદોમાં, ધૃતબુદ્ધિવાળા=સન્મુખીકૃત વિમર્શવાળા=આપાતથી પરસ્પર વિરુદ્ધ જણાતા કથનોના યથાર્થ તાત્પર્યને જોડવામાં સંમુખ કર્યો છે વિમર્શ જેણે એવા, સર્વ ગ્રંથને ધીરે ધીરે શ્રોતાની પ્રજ્ઞાને અનુસારે સંબંધ કરીને શુદ્ધાશુદ્ધનો વિવેક=વિનિશ્ચય, તેનાથી-શુદ્ધાશુદ્ધના વિવેકના નિશ્ચયથી, સ્વસમયને=સ્વસિદ્ધાંતને, નિઃશલ્ય=શલ્યરહિત, વિસ્તારે છે–તાત્પર્યના વિવેચનથી સૂત્રને પ્રમાણિત કરે છે, પરંતુ શંકાના ઉદ્ભાવન વડે મિથ્યાત્વનું વર્ધન કરતા નથી, એ પ્રમાણે ભાવ=તાત્પર્ય, છે. I૪૫
*****
વિશેષાર્થ :
દુષ્ટ આશયવાળા જીવો શુદ્ધ એવા પણ કથનને લોપે છે, જ્યારે મધ્યસ્થ ગીતાર્થો શાસ્ત્રના દરેક સ્થાનોમાં યથાર્થ નિર્ણય કરવા માટે સંમુખ વિમર્શવાળા થાય છે, અને સંપૂર્ણ ગ્રંથને ધીરે ધીરે શ્રોતાની પ્રજ્ઞાને અનુસારે સંબંધિત કરે છે. એક સાથે આપાતથી વિરોધ બતાવીને શ્રોતાને વ્યામોહ કરતા નથી, પરંતુ જેમ જેમ શ્રોતાની પ્રજ્ઞા ખીલે છે, તેમ તેમ તેમની પ્રજ્ઞાને અનુસારે પરસ્પર વિરોધી કથનોનો સંબંધ જોડે છે. અને આ રીતે શુદ્ધ-અશુદ્ધના વિવેકથી=આવું દ્રવ્યસ્તવ શુદ્ધ છે માટે શાસ્ત્ર સંમત છે, અને આવું દ્રવ્યસ્તવ અશુદ્ધ છે માટે શાસ્ત્ર સંમત નથી, એ પ્રકારના શુદ્ધ-અશુદ્ધના નિશ્ચયથી, તેઓ સ્વસિદ્ધાંતને શલ્યરહિત વિસ્તારે છે, પરંતુ શ્રોતાને આપાતથી દેખાતા વિરોધોનું ઉદ્દ્ભાવન ક૨ીને શાસ્ત્રના વિષયમાં શંકાવાળા કરતા નથી, કે જેથી મિથ્યાત્વની વૃદ્ધિ થાય. II૪પા
Page #249
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૬
પ૬૪ અવતરણિકા:
एतेन प्रदेशान्तरविरोधोऽपि परिहत इत्याह -
અવતરણિકાર્ય :
આના દ્વારા શ્લોક-૪૪ માં કહ્યું કે, મહાનિશીથમાં કુવલયાચાર્યના પ્રસંગમાં “પિ' એ વચનની રચના તારા મુખને વક્ર કરતી નથી ? એ કથન દ્વારા, પ્રદેશાંતરનો વિરોધ પણ પરિહાર કરાયો, એ પ્રકારે કહે છે -
વિશેષાર્થ :
શ્લોક-૪૪માં કહ્યું કે, મહાનિશીથમાં કુવલયાચાર્યના પ્રસંગમાં ‘વિ' એ વચનરચના તારા મુખને વક્ર કરતી નથી ? એ કથન દ્વારા મહાનિશીથમાં દ્રવ્યસ્તવનો વિરોધ હતો તેનો પરિહાર થયો અર્થાત્ એક સ્થળે દ્રવ્યસ્તવનું કર્તવ્યતારૂપે વર્ણન અને અન્ય સ્થળે દ્રવ્યસ્તવ પાપરૂપ છે એમ કહ્યું, તે વિરોધનો પરિહાર કર્યો. અને એના દ્વારા પ્રદેશાંતરનો વિરોધ પણ પરિહાર કરાયો=મહાનિશીથમાં અન્ય સ્થાનમાં શ્રી વજસૂરિએ જે ચંદ્રપ્રભપ્રભુની યાત્રાનો નિષેધ કર્યો, તે રૂપ પ્રદેશાંતરનો વિરોધ પણ પરિહાર કરાયો, એ પ્રકારે કહે છે - શ્લોક :
तेनाकोविदकल्पितश्चरणभृद्यात्रानिषेधोद्यतश्रीवज्रार्यनिदर्शनेन सुमुनेर्यात्रानिषेधो हतः । स्वाच्छन्द्येन निवारिता खलु यतश्चन्द्रप्रभस्यानतिः,
प्रत्यज्ञायि महोत्तरं पुनरियं सा तैः स्वशिष्यैः सह ।।४६।। શ્લોકાર્ચ -
તેથી=પૂર્વોક્ત હેતુથી, ચારિત્રધારીઓની યાત્રાના નિષેધમાં ઉધત એવા શ્રી વજાચાર્યના દૃષ્ટાંતથી અતાત્પર્યજ્ઞ વડે તાત્પર્યને નહિ જાણનારા વડે, કલ્પિત, સુમુનિની યાત્રાનો નિષેધ નિરાકૃત કરાયો; જે કારણથી સ્વાસ્કંધથી સ્વતંત્રપણાથી, (ગુરુ વડે) ચંદ્રપ્રભસ્વામીની આનતિ વંદના, નિવારાઈ છે. વળી આ ચંદ્રપ્રભસ્વામીની યાત્રા કરવાની મહોત્સવ પછી તેઓ વડે શ્રી વજાચાર્ય વડે, સ્વશિષ્યો સાથે પ્રતિજ્ઞા કરાઈ છે. ll૪૬ll ટીકા :
____तेन' इति :- तेनोक्तहेतुना अकोविदेन अतात्पर्यज्ञेन, कल्पितश्चरणभृतां यात्रानिषेधे उद्यता ये श्रीवज्रार्या: श्रीवज्रसूरयः, तेषां निदर्शनेन दृष्टान्तेन, सुमुनेः सुसाधो:, यात्रानिषेधो हत:=
Page #250
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૬
निराकृतः, यतस्तत्र ग्रन्थे स्वाच्छन्द्येन = आज्ञारहिततया, गुरुभिः चन्द्रप्रभस्य = चन्द्रप्रभस्वामिनः, आनतिः निषिद्धा, महोत्तरं सङ्घयात्रोत्सवनिवृत्त्यनन्तरं पुनरियं चन्द्रप्रभयात्रा तैराचार्यैः स्वशिष्यैः सह प्रत्यज्ञायि=कर्तव्येति प्रतिज्ञाविषयीकृता । अत्राप्यविधियात्रानिषेधमेवोपश्रुत्य यात्रामात्रं मूढैर्निषिद्धम्, तद्रूषितं तात्पर्यज्ञैरिति बोध्यम् ।।
ટીકાર્ય :
તેનો હેતુના ..... વોધ્યમ્ ।।તેથી=ઉક્ત હેતુથી, સાધુઓની યાત્રાનિષેધમાં ઉદ્યત જે શ્રીવજાર્ય=શ્રી વજ્રસૂરિ તેમના દૃષ્ટાંતથી, અતાત્પર્યજ્ઞ વડે કલ્પિત સુમુનિની=સુસાધુની, યાત્રાનો નિષેધ નિરાકૃત કરાયો. જે કારણથી તે ગ્રંથમાં ગુરુ વડે સ્વામ્બંધથી=આજ્ઞારહિતપણાથી, કરાતી શ્રી ચંદ્રપ્રભની=શ્રી ચંદ્રપ્રભસ્વામીની, આનતિ=વંદના, નિષેધ કરાઈ, (અને) મહોત્તર=સંઘયાત્રાના ઉત્સવની નિવૃત્તિ પછી, વળી આ ચંદ્રપ્રભસ્વામીની યાત્રા તેઓ વડે=આચાર્ય વડે, સ્વશિષ્યોની સાથે કરવી, એ પ્રમાણે પ્રતિજ્ઞા વિષય કરાઈ. અહીં પણ અવિધિયાત્રાનિષેધ સ્વીકારીને=શાસ્ત્રમાં અવિધિયાત્રાનિષેધનાં કહેનારાં વચનોને સ્વીકારીને, મૂઢો વડે યાત્રામાત્ર નિષિદ્ધ કરાઈ, તે તાત્પર્યજ્ઞો વડે દૂષિત કરાયું, એ પ્રમાણે જાણવું.
૦ તેનોòહેતુના - તે ઉક્ત હેતુ વડે કરીને=શ્ર્લોક-૪૪માં કહ્યું કે યદ્યપિ એ વચનરચના તારા મુખને વક્ર કરે છે, એમ કહીને દ્રવ્યસ્તવના વિષયમાં મહાનિશીથસૂત્રમાં એક સ્થાને દ્રવ્યસ્તવને સાવઘ કહ્યું અને અન્ય સ્થાને દ્રવ્યસ્તવનું વિધાન કર્યું, તે વિરોધનો પરિહાર કર્યો, તે રૂપ ઉક્ત હેતુ વડે કરીને, તાત્પર્યને નહિ જાણનાર વડે શ્રી વજ્રસૂરિના દૃષ્ટાંત દ્વારા સુસાધુની યાત્રાનો નિષેધ કરાય છે, તે પ્રદેશાંતરનો વિરોધ પરિહાર કરાયો.
૫૫
૭-૧૬
સાવધાચાર્ય દષ્ટાંત
ટીકા ઃ
अत्र सावद्याचार्यवज्राचार्यसंबन्धौ श्रोतॄणामुपकाराय महानिशीथगतौ अभिधीयते । तथाहि -
ટીકાર્ય ઃ
अत्र તાદિ અહીંયાં=દ્રવ્યસ્તવના વિષયમાં મહાનિશીથમાં કહેલ સાવઘાચાર્ય અને
વજ્રાચાર્યના સંબંધો= દૃષ્ટાંતો, શ્રોતાના ઉપકાર માટે કહેવાય છે. તે આ પ્રમાણે -
ટીકા ઃ
'से भयवं ! कयरे णं से सावज्जायरिए ? किं वा तेणं पावियं ? गो० ! णं इओ य उसभादितित्थकरचउवीसिगाए अणंतेणं कालेणं जा अतीता अन्ना चउवीसिगा, तीए जारिसो अहयं तारिसो
.....
Page #251
--------------------------------------------------------------------------
________________
459
प्रतिभाशतs|Acts:४१ चेव सत्तरयणीपमाणेणं जगच्छेरयभूओ देविंदविंदवंदिओ पवरवरधम्मसिरिनामं चरमधम्मतित्थंकरो अहेसि । तस्स य तित्थे सत्त अच्छेरगे भूए । अहऽन्नया परिनिव्वुडस्स णं तित्थंकरस्स कालक्कमेणं असंजयाणं सक्कारकारवणे णामऽच्छेरगे वहिउमारद्धे । 'तत्थ णं लोगाणुवत्तीए मिच्छत्तोवहयं असंजयपूयाणुरयं बहुजनसमूहति वियाणिऊण तेणं कालेणं तेणं समएणं अमुणियसमयसब्भावेहिं तिगारवमइरामोहिएहिं णाममेत्तआयरियमहत्तरेहि सढ्ढाइणं सयासाओ दविणजायं पडिग्गहिए २ थंभसहस्सूसिए सकसके ममत्तिए चेइयालगे काराविऊणं ते चेव दुरंतपंतलक्खणाहमाहमेहिं आसाइए ते चेव चेइयालगे नीसीय गोविऊणं च बलवीरियपुरिसकारपरक्कमे, संते बले, संते वीरिए, संते पुरिसकारपरक्कमे, चइउण उग्गाभिग्गहे अणिययविहारं णीयावासमासइत्ताणं सिढिलीहोऊणं संजमाइसु ट्ठिए पच्छा परिचिच्चा णं इहलोगपरलोगावायं अंगीकाऊण य सुदीहं संसारं तेसुं चेव मढदेवउलेसुं अच्चत्थं गंथिरे मुच्छिरे ममीकारहंकारेहिं णं अभिभूए सयमेव विचित्तमल्लदामाईहिं णं देवच्चणं काउमब्भुज्जए । जं पुण समयसारं परं इमं सव्वन्नुवयणं तं दूरसुदूरयरेणं उज्झियंति, तंजहा - 'सव्वे जीवा सव्वे पाणा सव्वे भूआ सव्वे सत्ता ण हंतव्वा, ण अज्जावेयव्वा, ण परियावेयव्वा, ण परिघेतव्वा, ण विराहेयव्वा, ण किलामेयव्वा, ण उवद्दवेयव्वा, जे केई सुहुमा जे केई बायरा, जे केई तसा जे केई थावरा, जे केई पज्जत्ता जे केई अपज्जत्ता, जे केई एगिदिया, जे केई बेइंदिया, जे केई तेइंदिया, जे केई चउरिंदिया, जे केई पंचिंदिया, तिविहं तिविहेणं मणेणं, वायाए, कारणं । जं पुण गो० ! “मेहुणं तं एगंतेणं ३ णिच्छयओ ३ बाढं ३ तहा आउतेउ समारंभं च सव्वहा सव्वपयारेहि सयं विवज्जेज्जा मुणी त्ति एस धम्मे धुवे, सासए, णिइए, समिच्च लोगं खेयन्नेहिं पवेइए त्ति ।।२६।।
टोडार्थ :
से भयवं .... पवेइए त्ति ।। हे भगत ! सापधायार्थ ओए। बता ? अथवा तमो शुं प्राप्त थु ? : ગૌતમ ! આ ઋષભાદિ તીર્થંકરની ચોવીસીથી અનંતકાળ વડે જ્યાં અન્ય ચોવીસીઓ અતીત થઈ તે ચોવીસીમાં જેવો હું તેવા જ સાત હાથના પ્રમાણવાળા, જગતને આશ્ચર્યભૂત, દેવેંદ્રવંદથી વંદાયેલા, શ્રેષ્ઠધર્મશ્રી નામના શ્રેષ્ઠ ચરમતીર્થકર થયા હતા અને તેમના તીર્થમાં સાત આશ્ચર્યો થયાં. હવે અન્યદા તે તીર્થકર નિર્વાણ પામ્યા પછી કાળક્રમથી અસંતોનું સત્કારકારવણ નામનું આશ્ચર્ય વહન થવા લાગ્યું. ત્યાં લોકાતુવૃત્તિથી મિથ્યાત્વથી હણાયેલો, અસંયતની પૂજામાં અનુરક્ત બહુજન સમૂહ જાણીને, તે કાળે અને તે સમયે નથી જાણ્યો શાસ્ત્રનો સવ જેણે એવા ત્રણ ગારવરૂપ મદિરાથી મોહિત થયેલા, નામમાત્રથી આચાર્ય મહત્તરોએ શ્રાવકની પાસેથી ધનના સમૂહને ગ્રહણ કર્યો, અને ગ્રહણ કરીને હજારો થાંભલા વડે ઉન્નત પોતપોતાના મમત્વ વડે ચેત્યાલયો કરાવીને, તે જ (ચંત્યાલયો જ) દુષ્ટ અંતપ્રાંતવાળા અધમાધમો વડે પ્રાપ્ત કરાયાં, તે જ વૈયાલયમાં રહીને અને બલ, વીર્ય, પુરસ્કાર નોંધ:- સાવઘાચાર્યના આ દૃષ્ટાંતમાં ટીકાર્યમાં ૧-૨ ઈત્યાદિ નંબરો આપેલ છે, તે અંગેનું લખાણ તે તે સૂત્રનો ટીકાર્થ થયા પછી વિશેષાર્થ છે, તેમાં ૧-૨ ઈત્યાદિ નંબર આપીને લખેલ છે, તેથી ત્યાં વિશેષાર્થમાં જોવું.
૧-૨ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૯૭ 3-४-५ नो विशेषार्थ, मो ४ नं. ५७८
Page #252
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૬
૫૬૭
અને પરાક્રમને ગોપવીને, વિદ્યમાન બલ, વિદ્યમાન વીર્ય, વિદ્યમાન પુરસ્કાર અને પરાક્રમ હોવા છતાં ઉગ્ર અભિગ્રહ અને અનિયત વિહારનો ત્યાગ કરીને, નિત્યવાસને સ્વીકારીને, સંયમાદિમાં શિથિલ થઈને રહેલા, પાછળથી ઈહલોક અને પરલોકના અપાયનો ત્યાગ કરીને અને સુદીર્ઘ સંસારને અંગીકાર કરીને, તે જ મઠ દેવકુલમાં અત્યંત ગ્રંથિવાળા, મૂર્છાવાળા, મમકાર અને અહંકારથી અભિભૂત થયેલા, સ્વયં જ વિવિધ પ્રકારની માલા અને પુષ્પોથી દેવાર્ચનને કરવા માટે ઉઘત થયા. વળી તેઓ જે શાસ્ત્રનાં સારભૂત, શ્રેષ્ઠ આ સર્વજ્ઞ વચન, તેને દૂરસુદૂરપણા વડે કરીને અર્થાત્ અત્યંત ત્યાગ કરે છે.
શિથિલાચારીઓએ જે શાસ્ત્રનું વચન અત્યંત છોડી દીધું છે, તે શાસ્ત્રનું વચનતં ના થી બતાવે છે - જે કાંઈ સૂક્ષ્મ કે જે કાંઈ બાદર, જે કોઈ ત્રસ કે જે કોઈ સ્થાવર, જે કોઈ પર્યાપ્તા કે જે કોઈ અપર્યાપ્તા, જે કોઈ એકેંદ્રિય, જે કોઈ બેઈંદ્રિય, જે કોઈ તેઈંદ્રિય, જે કોઈ ચરિંદ્રિય, જે કોઈ પંચેંદ્રિય, ત્રિવિધ ત્રિવિધથી મન, વચન, કાયાથી સર્વે જીવો, સર્વે પ્રાણો, સર્વે ભૂતો, સર્વે સત્ત્વો હણવા ન જોઈએ, આજ્ઞા ન કરવી જોઈએ, પરિતાપ ન કરવો જોઈએ, પકડવા ન જોઈએ, વિરાધવા ન જોઈએ, કિલામણા ન કરવી જોઈએ, ઉપદ્રવ ન કરવો જોઈએ. હે ગૌતમ ! વળી જે મૈથુન તે એકાંતથી૩ નિશ્ર્ચયથી૩ અત્યંત૩ (અહીં ત્રણ વાર અત્યંત ભાર આપવા કહ્યું છે) તથા અકાય, તેઉકાયનો સમારંભ સર્વથા સર્વ પ્રકારે સ્વયં મુનિએ ત્યાગ કરવો જોઈએ. એ પ્રકારે આ ધર્મ લોકને જાણીને અર્થાત્ લોકની વ્યવસ્થાને જાણીને, ધ્રુવ શાશ્વત અને નિત્ય સર્વજ્ઞો વડે પ્રવેદિત કરાયો છે. II સૂ. ૨૬ ॥
© મુ. પુ. માં ‘સવયં’ છે ત્યાં મહાનિશીથમાં ‘યં’ છે. તેથી મૂળમાં તે પાઠ આપી તે મુજબ સ્વયં અર્થ કર્યો છે. ૦ મુનિ ત્તિ અહીં રૂતિ શબ્દ છે તે તં ના થી જે વર્ણન કર્યું ત્યારથી માંડીને મુળિ સુધીના કથનનો
પરામર્શક છે.
૭ ‘હેયત્ર’ - શબ્દનો અર્થ ખેદજ્ઞ અર્થાત્ ખેદમય સંસારને જાણનારા=સર્વજ્ઞ, કરેલ છે.
© ‘મિત્ત્વ’ નો અર્થ જાણીને - પ્રાપ્ત કરીને એ પ્રમાણે જાણવો.
વિશેષાર્થ :
(૧) “असंजयाणं सक्कारकारवणे णाम ऽच्छेरगे वहिउमारद्धे । ”
અસંયતોના સત્કા૨કા૨વણ નામનું આશ્ચર્ય વહન થવા લાગ્યું.
અહીં અસંયતોનું સત્કા૨કા૨વણ કેમ કહ્યું ? તેનું તાત્પર્ય એ છે કે, અસંયતોનો સત્કા૨ તે વખતે લોકો કરતા હતા, તેથી તે વખતે લોકો પાસેથી અસંયતોનો સત્કાર કરાવવારૂપ અચ્છેરું થયું, તે બતાવવા અર્થે સારરવળ શબ્દનો પ્રયોગ છે.
(२) " तत्थ णं लोगाणुवतीए
અહીં ‘તોગાણુવત્તીર્’ નો અન્વય ‘વિયાળિ ં’ સાથે છે, અને તેનું તાત્પર્ય એ છે કે, ત્યારે મિથ્યાત્વથી ઉપહત અને અસંયતની પૂજામાં અનુરક્ત એવો બહુજન સમૂહ છે, એ પ્રકારે લોકની અનુવૃત્તિથી જાણીને તે સંયમીઓ શિથિલ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા. ત્યાં ‘લોકઅનુવૃત્તિ'થી કહ્યું, એનું તાત્પર્ય એ છે કે, લોકો અસંયતની પૂજા કરતા હતા, ,તે જોઈને પોતાને પણ પૂજાવાની આશંસા થવાને કા૨ણે લોકસંજ્ઞાને અનુસરીને
"
Page #253
--------------------------------------------------------------------------
________________
પ૬૮
પ્રતિમાશતક | શ્લોક : ૪૬ તેઓએ શિથિલાચારનો સ્વીકાર કર્યો, પરંતુ આગમ અનુવૃત્તિથી સંયમમાં ઉદ્યત રહ્યા નહિ.
(૩) “ચ્છા પરિધ્ધિા નું રૂદનો પરનો વાઉં...”
આલોક અને પરલોકના અપાયનો ત્યાગ કરીને એમ કહ્યું, ત્યાં આલોકનો અપાય આ પ્રમાણે છે -જોકે તે શિથિલાચારીઓ તે વખતે લોકોથી પૂજાતા હતા તો પણ આ લોકમાં સારા સાધુઓ કે શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરનારા શ્રાવકો તેઓને અસંયમી તરીકે માને છે, તે શિથિલાચારી માટેનો આલોકનો અપાય છે.
અને પરલોકનો અપાય એ છે કે, પરલોકમાં પોતાને અનુચિત પ્રવૃત્તિઓથી દુર્ગતિની પ્રાપ્તિ થવાની છે, તેની ચિંતા તેઓએ છોડી દઈને સુદીર્ઘ સંસારનો સ્વીકાર કરીને તે પ્રવૃત્તિઓનો સ્વીકાર કરેલ છે, તે પરલોકનો અપાય છે.
(૪) “તેનુ વેવ મઇવે ઉત્તેનું ...”
અહીં વિશેષ એ છે કે, મઠ-દેવકુલોમાં અત્યંત ગ્રંથિવાળા થયેલા, મૂર્છાવાળા થયેલા અને અહંકારમમકારથી અભિભૂત થયેલા સ્વયં જ પુષ્પોની માળાઓ વડે દેવઅર્ચના કરવા અભ્યસ્થિત થયા. આ કથનથી એ પ્રાપ્ત થાય છે કે, તેઓ સાધુના વેષમાં શિથિલ થયેલા ભગવાનની અંગરચનાના આશ્રયને લઈને પોતાના ઉપભોગ અર્થે ધનનો સંચય કરે છે તેવો અર્થ પ્રાપ્ત થતી નથી, પરંતુ ધર્મબુદ્ધિથી જ તેઓ જિનમંદિરાદિ નિર્માણ કરતા હતા, પરંતુ તેમાં મૂર્છાદિ કરતા હતા અને સ્વયં જ વિચિત્ર પુષ્પમાળાઓ દ્વારા દેવાર્શન કરીને પોતે ધર્મ કરે છે, એવી મિથ્થાબુદ્ધિને વહન કરે છે, આવો અર્થ આગળના કથનથી સ્પષ્ટ થાય છે; કારણ કે શાસ્ત્રના વિષયમાં તેઓમાં મોક્ષનું કારણ શું ? તેના વિષયમાં જુદા જુદા પાઠોને આશ્રયીને વિખવાદ થાય છે ત્યારે, મધ્યસ્થ તરીકે અને શાસ્ત્રના જાણ તરીકે સાવઘાચાર્યને જ સ્વીકારવા તેઓ તૈયાર થયા. પરંતુ જો તેઓ આલોકના જ સુખ અર્થે ધનસંચયમાં યત્ન કરતા હોત અને તેના ઉપાયરૂપે જ જિનમંદિરોનો ઉપયોગ કરતા હોત, તો શાસ્ત્રને સાંભળવાની જિજ્ઞાસા પણ તેઓને થઈ શકે નહિ. અને આથી જ સાવદ્યાચાર્ય પાસે વાચના ચાલે છે ત્યારે, ભગવાને કહેલા અર્થો ગુરુના ઉપદેશાનુસારે સાવદ્યાચાર્ય તેઓને સમજાવે છે, અને તેઓ પણ તેને તે જ પ્રકારે શ્રદ્ધા કરે છે, એ પ્રમાણે આગળ કહેલ છે. જો તેઓ કેવલ આલોકના જ રસિક હોત તો ભગવાનનાં વચનોની તે પ્રકારે શ્રદ્ધા તેઓને થાત નહિ. તેથી તે શિથિલાચારીઓ ધર્મબુદ્ધિથી જ સાધુએ પૂજા વગેરે કરવી જોઈએ અને આ ચેત્યાલયો સાધુને કર્તવ્ય છે તેમ માને છે, અને તે જ તે મઠવાસીઓનો ભ્રમ છે.
(૫) “મેહૂળ તે તેમાં .” અહીં અમુકાય, તેઉકાય અને મૈથુનના વર્જનનું એકાંતથી નિષેધનું વચન છે. તેનું તાત્પર્ય એ
જોકે સાધુ પણ નદી ઊતરે છે ત્યારે અપુકાયનો સંસર્ગ થાય છે, અને કોઈ સાધ્વી નદીમાં પડી ગઈ હોય તો તેને કાઢવા માટે અન્ય કોઈ વિદ્યમાન ન હોય, અને સાધુ તરીને કાઢવા માટે સમર્થ હોય, ત્યારે
Page #254
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૪૬
પ૬૯ સ્ત્રીનો-સાધ્વીજીનો સ્પર્શ સાધુને થાય છે, તેથી એકાંતનો અર્થ એવો ન કરી શકાય કે, અપૂકાયનો સ્પર્શ કે અગ્નિકાયનો સ્પર્શ કે સ્ત્રીનો સ્પર્શ ગમે તે સંયોગમાં સાધુ કરી જ ન શકે. તેથી આ ત્રણેમાં પણ ઉત્સર્ગ અપવાદ છે જ, તો પણ ત્યાં એકાંત કહેવાનું તાત્પર્ય આ ત્રણ અત્યંત પરિહાર્ય છે તે બતાવવા માટે છે; કેમ કે આ ત્રણથી જ ગૃહસ્થ જીવન ચાલે છે અને સાધુએ આ ત્રણનો અત્યંત ત્યાગ કરેલ હોવાથી ગૃહસ્થ કરતાં જુદો પડે છે. અને આથી જ અભયકુમારે જ્યારે કઠિયારા મુનિને ઓળખાવવા માટે આ ત્રણનો જેણે ત્યાગ કર્યો હોય તેને ત્રણ રત્નના ઢગલા આપવાનું જાહેર કર્યું, ત્યારે કોઈ વ્યક્તિ તે ગ્રહણ કરવા માટે તૈયાર થઈ નહિ; કેમ કે ગૃહસ્થ જીવન આ ત્રણથી જ ચાલે છે, અને તેની સાધુને અત્યંત વર્જનીયતા બતાવવામાં જ પ્રસ્તુત સૂત્રનું તાત્પર્ય છે.
(આનું વિશેષ તાત્પર્ય પ્રથમ ઉલ્લાસ ગુરુતત્ત્વ વિનિશ્ચય ગાથા-૧૩૦ માં જોવું.) ટીકા -
. से भयवं जे णं केइ साहू वा साहूणी वा निग्गंथे, अणगारे, दव्वथयं कुज्जा, से णं किमालवेज्जा ? गो! जे णं केई साहू वा साहूणी वा णिग्गंथे अणगारे दव्वत्थयं कुज्जा से णं अजयइ वा, असंजएइ वा, देवभोइए वा, देवच्चगेइ वा, जाव णं उम्मग्गपइट्ठिएइ वा, दुरुज्झियसीलेइ वा, कुसीलेइ वा, सच्छंदयारिएइ वा आलवेज्जा ।। સૂઇ ર૭T. ટીકાર્ય :
તે મથવું ..... માનવેન્ના | હે ભગવંત ! જે કોઈ નિગ્રંથ અણગાર સાધુ કે સાધ્વી દ્રવ્યસ્તવ કરે તેને શું આલાપ કરવો અર્થાત્ કયા શબ્દોથી બોલાવવો ? હે ગૌતમ ! જે કોઈ નિગ્રંથ અણગાર સાધુ કે સાધ્વી દ્રવ્યસ્તવ કરે તેને અયતિ અથવા અસંયત અથવા દેવભોગી અથવા દેવાચક–દેવનો પૂજારી, યાવત્ ઉન્માર્ગની પ્રતિષ્ઠા કરનાર, છોડી દીધું છે શીલ જેણે એવા=શીલરહિત, અથવા કુશીલ અથવા સ્વચ્છંદાચારી કહીને બોલાવવા. રા
ટીકા :
___ एवं गो० ! तेसिं अणायारपवित्ताणं बहुणं आयरियमहत्तराईणं एगे भरगयच्छवी कुवलयपहाभिहाणे णाम अणगारे महातवस्सी अहेसी । तस्स णं महामहंते जीवाइपयत्थे सुतत्तपरित्राणे सुमहंतं च संसारसागरे तासुं तासुं जोणीसुं संसरणभयं, सव्वहा सव्वपयारेहिं णं अच्चंतं आसायणाभीरुअतणं, तक्कालं तारिसेऽवि असमंजसे अणायारे बहुसाहम्मियपवत्तिए तहावि सो तित्थयराणमाणं णाइक्कमेइ ।
ટીકાર્ય :
પર્વ .... ફિવર ! એ પ્રમાણે છે ગૌતમ ! અનાચારમાં પ્રવૃત્ત થયેલા તે ઘણા આચાર્ય મહત્તરોમાં એક મરકત રત્ન સમાન કાંતિવાળા કુવલયપ્રભ નામના અણગાર મહાતપસ્વી હતા. તેમનું જીવાદિ પદાથોંમાં મહામહંત તત્વનું પરિજ્ઞાન હોવાને કારણે સંસારસાગરમાં તે તે યોનિમાં સુમહંત એવો સંસરણનો ભય (અ) સર્વથા, સર્વ
Page #255
--------------------------------------------------------------------------
________________
4७०
प्रतिभाशतs/cोs:४५ પ્રકારે અત્યંત આશાતના ભીરુપણું હતું. તે કાળે તેવા પ્રકારના પણ અસમંજસ અનાચારમાં બહુ સાધર્મિક પ્રવૃત્ત હોવા છતાં પણ તેઓ તીર્થકરની આજ્ઞાને ઓળંગતા નથી.
टीs:
अहऽनया सो अणिगूहियबलवीरियपुरिसक्कारपरक्कमे सुसीसगणपरियरिओ सव्वन्नुपणीयागमसुत्तत्थोभयाणुसारेणं ववगयरागदोसमोहमिच्छत्तममकाराहंकारो सव्वत्थ अपडिबद्धो । किं बहुना ? सव्वगुणगणाहिट्ठिय सरीरो अणेगगामागरनगरखेडकब्बडमडंबदोणमुहाइसन्निवेसविसेसेसु अणेगेसु भव्वसत्ताणं संसारचारगविमोक्खणिं सद्धम्मकहं परिकहेंतो विहरिंसु । एवं च वच्चंत्ति दियहा । अण्णया णं सो महाणुभागो विहरमाणो आगओ गो० ! तेसिं णीअविहारीणमावासगे, तेहिं च महातवस्सीत्ति काऊण सम्माणिओ किइकम्मासणपदाणाईणा सुविणएणं, एवं च सुहनिसन्नो चिट्ठित्ता णं धम्मकहाइणा विणोएणं पुणो गंतुं पयत्तो । ताहे भणिओ सो महाणुभागो गो० ! तेहिं दुरंतपंतलक्खणेहिं लिंगोवजीवीहिं भट्ठायारुमग्गपवत्तगाभिग्गहियमिच्छादिट्ठीहिं, जहा णं भयवं ! जइ तुममिहई एकं वासारत्तं चाउम्मासियं पउंजियं तो णमेत्थ एत्तिगे चेइयालगे भवंति णूणं तुज्झाणत्तीए । ता कीरउ अणुग्गहत्थमम्हाणं इहेव चाउम्मासियं । ताहे भणियं तेण महाणुभागेणं गो० ! जहा 'भो भो पियंवए ! जइवि जिणालए तहवि सावज्जमिणं णाहं वायामित्तेणवि एयं आयरिज्जा !' एवं च समयसारं परं तत्तं जहट्ठियं अविवरीयं, णीसंकं भणमाणेणं तेसिं मिच्छादिट्ठीलिंगीणं साहुवेसधारीणं मज्झे गो० ! आसकलियं तित्ययरणामकम्मगोयं तेणं कुवलयप्पभेणं एगभवावसेसीकओ भवोयही। तत्थ य दिट्ठो अणुल्लविज्जमाणं संघमेलावगो अहेसि । तेसिं च बहूहिं पावमईहिं लिंगिलिंगिणियाहिं परोप्परमेगमयं काउणं गो० ! तालं दाउणं विप्पलोइयं चेव तं तस्स महाणुभागस्स महातवस्सिणो कुवलयपहाभिहाणं, कयं च से सावज्जायरियाभिहाणं सद्दकरणं, गयं च पसिद्धिए । एवं सद्दिज्जमाणोऽवि सो तेणापसत्थसद्दकरणेणं तहावि गो० ! ईसिपि ण कुप्पो ।।२८।। टीमार्थ :
अहऽन्नया ..... ण कुप्पो ।।२८ ।। वे अन्य तदुपलयायार्थ, अनिलीत पल, पार्थ, पुरार अने પરાક્રમવાળા, સુશિષ્યગણથી પરિવરેલા, સર્વજ્ઞપ્રણીત આગમના સૂત્ર અને અર્થ ઉભયને અનુસરનારા હોવાથી, રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, મમત્વભાવ, અહંકારરહિત સર્વત્ર અપ્રતિબદ્ધ હતા. ઘણું કહેવા વડે શું? સર્વગુણસમુદયથી અધિષ્ઠિત શરીરવાળા અનેક ગામ, આકર, નગર, ખેડ, કબડ, મંડપ, દ્રોણમુખ આદિ સન્નિવેશ વિશેષમાં અનેક मध्यपाने संसा२३५ी ४६मानामांथी छोपिनार मेवी सरस्थाने आता वियरतात. (अणेगेसु भव्वसत्ताणं सही
સપ્તમી વિભક્તિ છે તે ષષ્ઠી અર્થક છે) એ પ્રમાણે દિવસો પસાર થાય છે. ત્યાં અન્યદા તે મહાનુભાગ વિચરતા, હે ગૌતમ ! તે નિત્યવિહારીના આવાસમાં આવ્યા. (નિત્યવિહારીનો અર્થ નિત્યાવાસ લેવો.) અને મહાતપસ્વી છે, એ પ્રમાણે કહીને તેઓ વડે અર્થાત્ ચૈત્યવાસી વડે કૃતિકર્મ, આસનપ્રદાનાદિક સવિનય વડે (2)
૬ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૭૧.
Page #256
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૬
પ૭૧ સન્માનિત કરાયા. અને એ પ્રમાણે સુખપૂર્વક બેઠેલા ધર્મકથાદિના વિનોદ વડે કરીને ફરી જવા માટે=વિહાર કરવા માટે પ્રવૃત્ત થયા. ત્યારે તે ગૌતમ ! દુષ્ટ અંતપ્રાંત લક્ષણવાળા, લિંગોપજીવી ભ્રષ્ટ આચારવાળા, ઉન્માર્ગમાં પ્રવર્તક, ' અભિગ્રહિક મિથ્યાદષ્ટિ એવા તેઓ વડે તે મહાનુભાગ કહેવાયા, જે આ પ્રમાણે - હે ભગવંત! જો આપ અહીં એક વર્ષાકાળ ચાતુર્માસ કરો તો આપની આજ્ઞપ્તિથી અર્થાત્ આપના ઉપદેશથી અહીંયાં આટલાં ચૈત્યાલયો નક્કી થાય. (જ્ઞાતિ-જાતિ-આજ્ઞાથી એ પ્રમાણે અર્થ જાણવો.) તેથી અમારા અનુગ્રહ માટે અહીંયાં જ ચાતુર્માસ કરો.
હે ગૌતમ ! ત્યારે તે મહાનુભાગ વડે કહેવાયું, જે આ પ્રમાણે - ઉભો ! ભો ! પ્રિયવાદી ! જોકે જિનાલયના વિષયમાં (આ વક્તવ્ય) છે તો પણ આ સાવધ છે, તેથી વચનમાત્રથી પણ હું આ આચરીશ નહિ. અને તે મિથ્યાદૃષ્ટિ લિગી સાધુવેષધારી મળે છે ગૌતમ ! આ પ્રમાણે અર્થાત નવિ નિVII. આ પ્રમાણે પરમતત્ત્વરૂપ યથાસ્થિત, અવિપરીત, નિઃશંક સિદ્ધાંતના સારને કહેતા એવા તે કુવલયપ્રભ વડે તીર્થંકર નામકર્મ ગોત્ર ઉપાર્જન કરાયું, (અ) ભવોદધિ એક ભવ બાકી રહે તેટલો કરાયો. અને ત્યાં જેમનું નામ ન લઈ શકાય તેવો સંઘમેલાપક જોવાયો હતો, અને તે બહુ પાપમતિવાળા સાધુ-સાધ્વીઓ વડે પરસ્પર એકમત કરીને હે ગૌતમ ! તાળી આપીને તે મહાનુભાગ મહાતપસ્વીના તે કુવલયપ્રભ નામને વિપરીત જોડ્યું, અને સાવઘાચાર્ય નામ શબ્દકરણ કર્યું અને તે પ્રસિદ્ધિ પામ્યું. તે અપ્રશસ્ત શબ્દકરણ વડે એ પ્રમાણે અર્થાત્ સાવઘાચાર્ય એ પ્રમાણે બોલાવાતાં પણ તેઓ હે ગૌતમ ! જરા પણ કોપ ન પામ્યા. ૨૮II વિશેષાર્થ :
(૬) “ના મો મો વિયંવ -”
અહીં જ્યારે શિથિલાચારીઓએ સાવદ્યાચાર્યને જિનાલયના ઉપદેશ માટે વિનંતી કરી, ત્યારે સાવદ્યાચાર્યે કહ્યું કે, જોકે જિનાલયના વિષયમાં (આ વક્તવ્યો છે, તો પણ આ સાવદ્ય છે, હું વચનમાત્રથી પણ આ પ્રમાણે આચરીશ નહિ. આ પ્રમાણેના સિદ્ધાંતના સારને અને પરમતત્ત્વને યથાસ્થિત, અવિકૃત અને નિઃશંક કહેતા એવા સાવદ્યાચાર્ય વડે સંસાર પરિમિત કરાયો અને તીર્થકર નામકર્મ બંધાયું. આનું કારણ એ કે પૂર્વમાં જ તેઓ મહાતપસ્વી હતા, ભગવાનના વચન પ્રત્યે અત્યંત શ્રદ્ધાવાળા હતા અને તેથી જ અત્યંત પ્રતનુ કષાયવાળા હતા, અને તેથી જ ભગવાનના વચનને અનુસારે જ પોતે સંયમમાં ઉદ્યમવાળા હતા. આ સર્વને કારણે તેમનો અંતરંગ કાષાયિક પરિણામ ક્ષીણક્ષીણપ્રાયઃ હતો. અને તેથી જ્યારે શિથિલાચારીઓની વચ્ચે આ પ્રરૂપણા કરવામાં તેમને ઘણું સહન કરવું પડે તેવા વિષમ સંયોગોની સંભાવના હોવા છતાં તેની અસર ન ઝીલી, અને ભગવાનના વચનને જ સમ્યગુ સ્થાપન કરવાનો પરિણામ ત્યારે તેમને ઉલ્લસિત થાય છે, અને તે કષાયની અત્યંત અલ્પતાથી જ સંભવે છે. અને આથી જ પૂર્વમાં કષાયોની જે અલ્પતા હતી, તે પણ સન્માર્ગની સમ્યગૂ પ્રરૂપણાના કાળમાં જે વિશુદ્ધ ઉપયોગ વર્તતો હતો તેનાથી અતિ વિશુદ્ધ બને છે, અને તેથી જ સંસાર પરિમિત બને છે. અને જગતના જીવોને અત્યંત ઉપકારી એવું ભગવાનનું વચન છે એવી બુદ્ધિથી, જગતના જીવોનું કલ્યાણ કરવાનો આશય અતિ પુષ્ટ થાય તે રીતે સન્માર્ગની પ્રરૂપણા કરેલી હોવાથી, તે પ્રશસ્ત અધ્યવસાય તીર્થંકર નામકર્મના બંધનું કારણ બને છે. કેવલ તે અધ્યવસાય તેવો ઉત્કટ ન હતો કે જેથી તીર્થંકર નામકર્મ નિકાચિત થાય, અને આથી જ પાછળથી
Page #257
--------------------------------------------------------------------------
________________
પ૭૨
प्रतिभाशतs/cts:४५ ઉસૂત્રપ્રરૂપણાના કાળમાં તેનું વિલીનીકરણ પણ થાય છે. જો તીર્થંકર નામકર્મના બંધને અનુકૂળ ઉત્કટ અધ્યવસાય હોય તો તે નિકાચિત બને, અને ત્યાર પછી પાત થઈ શકે તેવા કોઈ સંસ્કારો કે કર્મો પણ સત્તામાં રહી શકતાં નથી, જ્યારે અનિકાચિત હોવાને કારણે સત્તામાં રહેલું તે કર્મ નિમિત્તને પામીને પાતનું કારણ બની શકે તેવું હોય છે, અને તેનાથી સાવઘાચાર્યનો પાત થયો અને તેથી ફરી સંસારની વૃદ્ધિ થઈ. टी :
"अहऽनया तेसिं दुरायाराणं सद्धम्मपरम्मुहाणं अगारधम्माणगारधम्मोभयभट्ठाणं लिंगमेत्तनामपव्वइयाणं कालक्कमेण संजाओ परोप्परं आगमवियारो-जहा णं सड्ढगाणमसई संजया चेव मढदेउले पडिजागरेंति, खंडपडिए य समरावयंति अन्नं च जावकरणिज्जं तं पइ समारंभे कज्जमाणे जइस्स वि णं णत्थि दोससंभवं एवं च केई भणंति-संजमं मोक्खनेयारं । अन्ने भणंति-जहा णं पासायवडिंसए पूयासक्कारबलिविहाणाइसु णं तित्थुच्छप्पणा
चेव मोक्खगमणं । एवं तेसिमविइयपरमत्थाणं पावकम्माणं जं जेण सिटुं सो तं चेवुद्दामुस्सिंखलेणं (तं वच्चं उद्दामुस्सिंखलेण) मुहेण पलवति । ताहे समुट्ठियं वादसंघट्ट । णत्थि य कोइ तत्थ आगमकुसलो-तेसिं मज्झे जो तत्थ जुत्ताजुत्तं वियारेइ, जो य पमाणपुव्वमुवइसइ । तहा एगे भणंति जहा अमुगो, अमुगगच्छं चिट्ठे । अन्ने भणंतिअमुगो । अन्ने भणंतिकिमित्थ बहुणा पलविएणं ? सव्वेसिमम्हाणं सावज्जायरिओ इत्थ पमाणं ति। तेहिं भणियं जहा ‘एवं होउ' त्ति ‘हक्कारावेह लहुं'। “तओ हक्काराविओ गो० ! सो तेहिं सावज्जायरिओ । 'आगओ दूरदेसाओ अप्पडिबद्धत्ताए विहरमाणो सत्तहिं मासेहिं । जाव णं दिट्ठो एगाए अज्जाए । सा य तं कठुग्गतवचरणसोसियसरीरं चम्मट्ठिसेसतणुं अच्चंतं तवसिरीए अतीवदिप्तं सावज्जायरियं पेच्छिय सुविम्हियंतकरणा (तक्खणा) वियक्किउं पयत्ता-अहो ! "किं एस महाणुभागे णं सो अरहा किं वा णं धम्मो चेव मुत्तिमंतो? किं बहुणा ? तियसिंदवंदाणंपि वंदणिज्जपायजुओ एस त्ति चिंतिऊणं भत्तिभरनिब्भरा आयाहिणपयाहिणं काऊणं उत्तिमंगेणं संघट्टमाणी झटिति णिवडिया चलणेसु, गो० ! तस्स णं सावज्जायरियस्स । दिट्ठो च सो तेहिं दुरायरेहिं पणमिज्जमाणो । अन्नया णं सो तेसिं तत्थ जहा जगगुरुहिं उवइलै तहा चेव गुरूवएसाणुसारेणं आणुपुवीए जहट्ठियं सुत्तत्थं वागरेइ तेवि तहा चेव सद्दहति । अन्नया ताव वागरियं गो० ! जाव णं एक्कारस्सण्हमंगाणं चोद्दसण्डं पुव्वाणं दुवालसंगस्स णं सुयनाणस्स णवणीयसारभूयं सयलपावपरिहारट्ठकम्मनिम्महणं आगयुं इणमेव गच्छमेरापन्नवणं महानिसीथसुअखंधस्स पंचमं अज्झयणं । एत्थेव गो० ! ताव णं वक्खाणियं जाव णं आगया "इमा गाहा “जत्थित्थीकरफरिसं अंतरियं कारणेवि उप्पन्ने । अरहाऽवि करेज्ज सयं तं गच्छं मूलगुणमुक्कं" ।।१२७ ।।
म मुद्रित पुस्तम तं चेवुद्दामुस्सिंखलेणं ५छ, त्यi स्तलिमित प्रतिमा तं वच्चं उद्दामुस्सिंखलेणं પાઠ છે તે મુજબ અર્થ કરેલ છે.
૭-૮ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૭૪ ૯ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૭૫ ૧૦-૧૧ નો વિશેષાર્થ જુઓ પેજ નં. ૫૭૬
Page #258
--------------------------------------------------------------------------
________________
પછ3
પ્રતિમાશતક / બ્લોક : ૪૬ ટીકાર્ય :
દડવા ... મૂતાણમુવ II હવે કોઈક સમયે દુરાચારી, સારા ધર્મથી પરાક્ષુખ થયેલા, સાધુધર્મ અને શ્રાવકધર્મ ઉભયથી ભ્રષ્ટ થયેલા, લિંગમાત્ર હોવાને કારણે નામથી પ્રવ્રજિત એવા તેઓને કાળક્રમથી=કેટલોક કાળ ગયા પછી, પરસ્પર આગમવિચાર થયો, જે આ પ્રમાણે –
શ્રાવકોની ગેરહાજરીમાં સંયતો જ મઠ-દેવકુલને સાચવે છે. એક ખંડ (ભાગ) પડી ગયેલાને સમારાવે છે અને અન્ય પણ યાવત્ કરવા યોગ્ય તેના પ્રત્યે સમારંભ કરતાં યતિને પણ દોષ સંભવ નથી, અને આ પ્રકારનું સંયમ મોક્ષમાં લઈ જનાર કેટલાક કહે છે.
બીજા કહે છે - પ્રાસાદાવર્તાસકમાં પૂજા, સત્કાર, બલિવિધાનાદિમાં તીર્થની ઉન્નતિ જ મોક્ષગમન છે.
આ પ્રમાણે નથી જાણ્યો પરમાર્થ જેમણે, એવા પાપકર્મી તેઓમાં જે જેને ઠીક લાગે તે પ્રમાણેનાં વચન ઉદ્ધત, ઉશ્રુંખલ મુખ વડે પ્રલાપ કરે છે.
ત્યારે વાદસંઘટ્ટ થયો.
અને ત્યાં કોઈ આગમકુશલ નથી કે જે તેઓની મધ્યમાં ત્યાં યુક્તાયુક્તને વિચારે, અને જે પ્રમાણપૂર્વક ઉપદેશ આપે.
તથા એક કહે છે – અમુક ગચ્છમાં અમુક રહેલા છે. તેમને તત્વના નિર્ણય માટે બોલાવીએ) બીજા કહે છે – અમુક છે. તેમને બોલાવીએ) અન્ય કહે છે - અહીં ઘણું કહેવાથી શું ? આપણને સર્વેને અહીં સાવઘાચાર્ય પ્રમાણરૂપ છે. તેઓ વડે કહેવાયું - જો એમ છે (તો) જલદી બોલાવો.
હે ગૌતમ ! તેથી તે સાવઘાચાર્ય તેઓ વડે બોલાવાયા. “દૂર દેશથી અપ્રતિબદ્ધપણાથી વિહાર કરતાં સાત માસ વડે તેઓ આવ્યા, યાવત્ એક આર્યા વડે જોવાયા. આર્યા, કષ્ટપૂર્વક ઉગ્ર તપ અને ચારિત્રથી શોષિત શરીરવાળા, ચામડાં-હાડકાંશેષ શરીરવાળા, તપલક્ષ્મીથી અત્યંત દીપતા તે સાવઘાચાર્યને જોઈને અત્યંત વિસ્મિત અંતઃકરણવાળી વિતર્ક કરવા માટે પ્રવૃત્ત થઈ. ૧૦“અહો શું આ મહાનુભાગ તે અરિહંત છે અથવા શું સાક્ષાત્ મૂતિમાન ધર્મ છે ! વધારે કહેવાથી શું? દેવેન્દ્રના વંદને પણ વંદનીય પાદયુગલવાળા આ છે. એ પ્રમાણે ચિતવીને, ભક્તિભર નિર્ભર પ્રદક્ષિણા કરીને, ઉત્તમાંગ વડે સ્પર્શ કરતી જલદીથી, હે ગૌતમ ! તે સાવઘાચાર્યના ચરણોમાં પડી. તે દુરાચારીઓ વડે પ્રણામ કરાતા તેઓ સાવઘાચાર્ય, જોવાયા.
અન્યદા તે સાવઘાચાર્ય તેઓને ત્યાં, જે પ્રમાણે જગદ્ગર વડે ઉપદિષ્ટ છે. તે પ્રમાણે જ ગુરઉપદેશના અનુસારે આનુપૂવ વડે યથાસ્થિત સૂત્ર અને અર્થને કહે છે. અને તેઓ પણ તે પ્રમાણે શ્રદ્ધા કરે છે.
અન્યદા ત્યાં સુધી કહ્યું, હે ગૌતમ ! જ્યાં સુધી દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનનાં અગિયાર અંગો અને ચૌદ પૂર્વના નવનીત સારભૂત, સકલ પાપનો પરિહાર કરનાર, અષ્ટકર્મને નિર્મર્થન કરનાર મહાનિશીથ શ્રુતસ્કંધનું આ જ ગચ્છમર્યાદા પ્રજ્ઞાપના નામનું પાંચમું અધ્યયન આવ્યું.
અહીં જ હે ગૌતમ ! ત્યાં સુધી કહ્યું, યાવત્ આ અર્થાત્ વક્ષ્યમાણ ગાથા આવી.
Page #259
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૬ ૧૧ફના IIST - મહાનિશીથ શ્રુતસ્કંધના પાંચમા અધ્યયનની ૧૨૭મી ગાથાનો અન્વય આ પ્રમાણે છે, કારણ પણ ઉત્પન્ન થયે છતે જ્યાં યોગ્ય પણ વ્યક્તિ કોઈ વસ્તુથી અંતરિત એવા સ્ત્રીના કરને સ્વયં સ્પર્શ કરે, તે ગચ્છ મૂલગુણથી મુક્ત જાણવો. ।।૧૨૭।।
૫૭૪
૦ કોઈક વસ્તુથી અંતરિત એવા સ્ત્રીના કરને સ્વયં સ્પર્શ કરે=જેમ કોઈ પુસ્તકાદિ પદાર્થ સ્ત્રી કોઈ સાધુના હાથમાં આપે ત્યારે તે પુસ્તકથી અંતરિત એવા સ્ત્રીના કરનો સ્પર્શ કરે, એમ સમજવું. 3 અહીં ગચ્છથી ગચ્છના નાયક લેવા.
વિશેષાર્થ :
(૭) “અન્નયા તેસિં પૂરાયારાળ... સંખાઓ વરોવ્વર બાળમવિયારો -”
અહી તે લોકોને દૂરાચારી, સદ્ધર્મપરાભુખ આદિ વિશેષણો આપીને પછી કહ્યું કે, કાળક્રમથી તેઓને પરસ્પર આગમનો વિચાર શરૂ થયો. તેનાથી એ ફલિત થાય છે કે, તે મઠાધીશો આચરણાથી દૂરાચારી હતા અને સદ્ધર્મને જાણવા માટે પરામુખ હતા, તો પણ જીવની અંદરમાં જેમ અયોગ્યતા હોય છે, તેમ ક્વચિત્ કોઈક યોગ્યતા પણ હોઈ શકે છે. તેઓને આગમવિચાર પ્રાપ્ત થયો તે અંશ તેઓની કાંઈક યોગ્યતાને બતાવે છે. અને આથી જ જ્યારે તેઓ પરસ્પર નિર્ણય ન કરી શક્યા ત્યારે આગમના જાણકારને બોલાવવા માટે તેઓમાં વિચારણા થવા માંડી, અને તે નિર્ણયાર્થે જ સાવઘાચાર્યને પ્રમાણરૂપે સ્વીકારવા પણ તેઓ જે તૈયાર થયા, તે જ બતાવે છે કે, કાંઈક હિતને અભિમુખ સારો પરિણામ તેઓમાં પ્રગટ થયો. આમ છતાં, ભવિતવ્યતા સારી નહિ હોવાને કારણે સાવઘાચાર્ય પાસે આગમની શ્રદ્ધા કરીને સન્માર્ગ તરફ વળતા એવા તેઓને, મહાનિશીથના વચનને પામીને સાવઘાચાર્યને મૂળગુણરહિત સ્થાપન કરી શકે તેવો પ્રસંગ પ્રાપ્ત થવાથી તેઓ માર્ગ ઉપર વિશેષરૂપે આગળ આવી શક્યા નહિ, અને ફરી તેઓની અયોગ્યતા જ ખીલવા માંડી.
જ
અહીંયાં તેઓને કાળક્રમથી જે આગમ વિચાર થયો છે, તેનો ભાવ એ છે કે કોઈ એક વ્યક્તિ કહે છે કે - શ્રાવકો ન હોય ત્યારે સાધુઓ જિનાલયની સારસંભાળ કરે તે ઉચિત છે, પરંતુ જ્યારે શ્રાવકો કોઈ તે કાર્ય કરતા હોય ત્યારે સાધુઓએ તે ક૨વું જોઈએ નહિ, પરંતુ સંયમનું પાલન જ તેઓએ ક૨વું જોઈએ, જેથી મોક્ષની પ્રાપ્તિ થાય. આ કોઈ એક વ્યક્તિનું કથન શાસ્ત્રસંમત છે, તો પણ તે વસ્તુ સત્ય છે કેહિ, તે નિર્ણય તેઓ શાસ્ત્રવચનથી કરી શકતા ન હતા. અને આથી જ અન્ય જ્યારે કહે છે કે, જિનમંદિરની પૂજા-સત્કાર આદિથી તીર્થપ્રભાવના થાય છે, અને તેનાથી મોક્ષગમન થાય છે, ત્યારે શાસ્ત્રવચનના બળથી બન્ને કથનોમાંથી કોઈ નિર્ણય તેઓ કરી શક્યા નહિ, અને આથી જ આગમકુશલ પાસેથી તે જાણવા માટેનો વિચાર તેઓને પ્રવર્તો.
(૮) “તો દવારાવિયો...”
અહીં જ્યારે શિથિલાચારીઓને મોક્ષમાં લઈ જનાર કયો ધર્મ છે એ વિષયમાં વિખવાદ થયો ત્યારે
Page #260
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૬
૫૫
તેઓ સાવઘાચાર્યને બોલાવે છે, અને સાવઘાચાર્ય પણ અપ્રતિબદ્ધ વિહાર વડે વિચરતા સાત માસના વિહારથી ત્યાં આવે છે, એ કથન ઉપરથી સ્પષ્ટ થાય છે કે, સાવઘાચાર્ય શાસ્ત્રની મર્યાદા પ્રમાણે જ આવવા તૈયાર થાય છે, અને તે શિથિલાચારીઓ પણ શાસ્ત્ર સાંભળવા માટે યોગ્ય હતા; કેમ કે અયોગ્યને વ્યાખ્યાન આપવામાં અનંત સંસાર થાય છે, તે વાત સાવઘાચાર્યે સ્વયં આગળમાં વિચારેલ છે. તેથી એ ફલિત થાય છે કે, શિથિલાચારીઓ પણ મોક્ષના ઉપાયના વિષયમાં વિચારતા થયા છે તે જ તેમની યોગ્યતા છે, અને સાવઘાચાર્ય પણ યોગ્ય જીવોને ઉપકાર થાય ત્યાં અવશ્ય જવું જ જોઈએ, એ પ્રકારની
ભગવાનની આજ્ઞાથી જ જવા તત્પર થયા છે, પરંતુ માન મેળવવાની આશંસાથી નહિ. અને આ રીતે અપ્રતિબદ્ધ વિહાર કરતાં દૂર દેશથી સાત માસનો વિહાર કરીને આવ્યા, યાવત્ એક આર્યા વડે જોવાયા, અને તે આર્યા, કષ્ટ વડે ઉગ્ર તપ અને ચારિત્રથી શોષિત શ૨ી૨વાળા તે સાવઘાચાર્યને જોઈને, સુવિસ્મિત અંતઃકરણ વડે (તત્ક્ષણ) વિચારણા માટે પ્રવૃત્ત થઈ. શું આ મહાનુભાગ છે ? શું અરિહંત છે ? કે મૂર્તિમંત ધર્મ છે ? ઈત્યાદિ વિચારીને ભક્તિભર નિર્ભર અંતઃકરણવાળી ત્રણ પ્રદક્ષિણા કરીને પોતાના મસ્તક વડે સંઘટ્ટન ક૨તી શીઘ્ર તે સાવઘાચાર્યના ચરણમાં પડી, અને તે દુરાચારવાળા શિથિલો વડે પ્રણામ કરતી જોવાઈ. અહીં વિશેષ એ છે કે, સામાન્ય રીતે સાધ્વીજી સાધુને દૂરથી વંદન કરે, પરંતુ આ આર્યા ભક્તિથી તેમનાં ચરણોમાં પડે છે, તેમાં તેની મુગ્ધતા જ કારણ હોઈ શકે; અથવા તો બધા શિથિલાચા૨વાળા સાધુઓ છે, તેથી સાધ્વી સાધુને સ્પર્શ ન કરી શકે, એવા બોધનો અભાવ હોઈ શકે, અને તેથી તેમનો તપ જોઈને અતિશય ભક્તિ થવાથી તેમના ચરણનો સ્પર્શ થાય તે રીતે વંદન કરે છે. તે વખતે સાવઘાચાર્યે તેનો નિષેધ ક૨વો જોઈએ અને અંગનું સંકોચન કરીને દૂર ખસવા યત્ન કરવો જોઈએ, તે ન કર્યું હોવાથી ત્યાં જ તેમની ભૂલ થાય છે. પરંતુ તે પૂર્વમાં તેઓ અત્યંત આરાધક ભાવથી ભગવાનની આજ્ઞા પ્રમાણે જ સંયમ પાળે છે, અને આ ભૂલ તેમના જીવનમાં મૂળગુણના અતિચારરૂપ છે, પરંતુ દીર્ઘ સંસારના અર્જુનરૂપ નથી. અને શિથિલાચા૨ીઓ પણ તેમની પાસે ઉત્સૂત્રભાષણ પૂર્વે શાસ્ત્રો ભણે છે, અને તે સાવઘાચાર્ય પણ જે પ્રમાણે ભગવાને કહેલ છે, તે પ્રમાણે ગુરુ ઉપદેશના અનુસારે ઉત્સૂત્રભાષણનો પ્રસંગ પાછળથી પ્રાપ્ત થયો. તેની પૂર્વે યથાસ્થિત સૂત્રાર્થ કહે છે અને તેઓ પણ તે પ્રમાણે શ્રદ્ધા કરે છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, તેઓ શિથિલાચારી હોવા છતાં તત્ત્વનો નિર્ણય ક૨વાની મતિવાળા થઈને તેમની પાસે સૂત્રાર્થ ગ્રહણ કરે છે, અને સાવઘાચાર્ય પણ યોગ્યને શ્રુતપ્રદાન કરીને ભગવાનની આજ્ઞાનું જ પાલન કરી રહ્યા છે; પરંતુ જ્યારે મહાનિશીથના સૂત્રના વ્યાખ્યાનનો પ્રસંગ પ્રાપ્ત થયો ત્યારે પૂર્વે થયેલી ભૂલના નિમિત્તને પામીને ભૂલ થઈ ત્યારે સાધ્વીજીના સ્પર્શના નિમિત્તનેપામીને જે શ૨ી૨ સંકોચનો યત્ન ન કર્યો, તે રૂપ પૂર્વે થયેલી ભૂલના નિમિત્તને પામીને જ્યારે મઠાધીશોએ ત્રણમાં એકાંતને કહેનારા શાસ્ત્રવચનનો ઉચિત ખુલાસો માગ્યો.
(८) “आगओ दूरदेसाओ अप्पडिबद्धताए विहरमाणो”
જ્યારે શિથિલાચા૨ીઓ આગમના નિર્ણય અર્થે સાવઘાચાર્યને બોલાવે છે, ત્યારે સાવઘાચાર્ય અપ્રતિબદ્ધપણાથી વિહરતા સાત માસે આવ્યા, એમ કહ્યું એનાથી એ પ્રાપ્ત થાય છે કે, સાવઘાચાર્ય કોઈ
Page #261
--------------------------------------------------------------------------
________________
પ૭૬.
પ્રતિમાશતક | શ્લોક : ૪૬ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવમાં પ્રતિબદ્ધતાવાળા ન હતા. અને તે રીતે જ સંયમમાં ઉદ્યત વિહાર કરતાં સાત મહિને ત્યાં આવ્યા, તેથી એ ફલિત થાય છે કે, માન-સન્માનરૂપ ભાવમાં પણ તેમને પ્રતિબંધ ન હતો, પરંતુ એક સંયમમાત્રમાં જ તેમને પ્રતિબંધ હતો. અને જ્યારે કોઈને આગમ પ્રમાણે પ્રવૃત્તિ કરવાનો વિચાર ઊઠે અને તેના માટે તેમને બોલાવવામાં આવે, અને પોતે ઉચિત અર્થ તેઓને સમજાવી શકે તેમ હોય, તો સન્માર્ગની વૃદ્ધિ અર્થે તેઓએ ત્યાં આવવું જ જોઈએ, અને તે જ સંયમની વૃદ્ધિનું કારણ બને છે, અને તેનાથી જ સંયમ પ્રત્યેનો તેમનો પ્રતિબંધ ટકી રહે છે. અને જો તે ન આવે તો અપ્રતિબદ્ધપણા વડે કરીને વિહાર કરતા આવ્યા, તેમ કહી શકાય નહિ. તેથી સાવઘાચાર્યનું તેઓની વાચના માટે આવવું એ સંયમની ઉચિત પ્રવૃત્તિરૂપ જ છે, અને એનાથી પણ એ ફલિત થાય છે કે, વાચના લેનારા શિથિલાચારી હોવા છતાં પણ વાચના માટે યોગ્ય હતા.
(૧૦) “જિં પણ મહાગુમાને ”
અહીં સાવઘાચાર્યને જ્યારે સાધ્વીજી પગમાં પડીને વંદન કરે છે, ત્યારે સાવદ્યાચાર્ય પગ આદિનો સંકોચ આદિ કરતા નથી, અને તે સાધ્વીને તે પ્રમાણે વંદન કરવાનો નિષેધ પણ કર્યો હોય તેવો વિવેક દાખવતા નથી. તેનાથી એ પદાર્થ ભાસે છે કે, સાવઘાચાર્યને તે પ્રકારનો આદર-સત્કાર ગમ્યો હોવો જોઈએ, અને તેથી જ તે પ્રવૃત્તિના વિષયમાં મૌન ધારણ કરે છે, અને તેથી ત્યારે તેમના સંયમમાં માનાદિકૃત કાંઈક મલિનતા ત્યાંથી શરૂ થયેલી હોય તેવું ભાસે છે. તત્ત્વ બહુશ્રુત જાણે.
(૧૧) “ફમાં પદ -”
જ્યારે મહાનિશીથની ગાથા આવી ત્યારે સાવદ્યાચાર્યને તે ગાથાને ગોપવવાનો કે અન્યથા પ્રરૂપણા કરવાનો જે વિચાર આવ્યો તે પણ બતાવે છે કે, તેઓને અત્યારે આલોકના અપયશનો ભય વર્તે છે, અને તેથી ભગવાનના વચનથી અન્યથા પ્રરૂપણા કરવાનો પરિણામ કે તે પ્રકારે ગાથાને ગોપવવાનો વિચાર આવ્યો, અને ભગવાનના વચનના સ્મરણથી તે પ્રવૃત્તિ ન થઈ, તેથી તે વખતની પણ તેમની સંયમની ભૂમિકા માનાદિ કષાયથી કાંઈક મલિન ભાવવાળી વર્તે છે. ટીકા :
स्तओ गो० ! अप्पसंकिएणं चेव चिंतियं तेणं सावज्जायरिएणं 'जइ इह एयं जहट्ठियं चे० फैनवेमि, तओ जं मम वंदणगं दाउमाणीए तीए अज्जाए उत्तमंगेणं चलणे पुढे तं सव्वेहिपि दिट्ठमेएहित्ति । ता जहा मम सावज्जायरियाभिहाणं कयं तहा अन्नमवि किंचि एत्थ मुटेंकं काहिंति जेण तु सव्वलोए अपुज्जो भविस्सं । ता अहमनहा सुत्तत्थं पनवेमि ? ता णं महती आसायणा । तो किं करियव्वमेत्थंति ? किं एयं गाहं पओवयामि ? किं वा णं अण्णहा वा पनवेमि ? अहवा हा हा ! ण जुत्तमिणं उभयहावि अच्चंतगरहियं आयहियट्ठीणमेयं । "जओ एस सुआभिप्पाओ-जहा णं 'जे भिक्खु दुवालसंगस्स णं सुयनाणस्स असईचुक्कखलियपमायासंकादीसभयत्तेणं ૧૨-૧૩ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૭૭
Page #262
--------------------------------------------------------------------------
________________
પ૭૭
પ્રતિમાશતક | શ્લોક : ૪૬ पयक्खरमत्ताबिंदुमवि एक्कं पउविज्जा, अन्नहा वा पनवेज्जा, संदिद्धं वा सुत्तत्थं वक्खाणेज्जा, अविहीए अजोग्गस्स वा वक्खाणिज्जा से भिक्खू अणंतसंसारी भवेज्जा । ટીકાર્ય :
તો . !..... મવેબ્સા I ત્યાર પછી તે ગૌતમ ! પોતાને વિષે શંકાવાળા જ તે સાવઘાચાર્ય વડે આ પ્રમાણે વિચારાયું - જો અહીં આ યથાસ્થિત જ કહું તો ત્યારે મને વંદન કરતી તે આર્યા વડે ઉત્તમાંગથી જે બે ચરણસ્પર્શ કરાયા, તે સર્વે પણ આ બધા વડે જોવાયું છે. તેથી જેમ મારું સાવઘાચાર્ય નામ કર્યું, તેમ અન્ય પણ કાંઈ અહીં મહોરછાપ (નામ) કરશે, જેથી વળી સર્વલોકમાં અપૂજ્ય થઈશ. તેથી હું અન્યથા સૂત્રાર્થને પ્રરૂપું તો તેથી તો મોટી આશાતના થાય. તો અહીં શું કરવા યોગ્ય છે ? શું આ ગાથા ગોપવું કે અન્યથા પ્રરૂપણા કરું ? અથવા હા ! હા ! ઉભય પ્રકારે પણ આ યુક્ત નથી. આત્મહિતાર્થીને આ અર્થાત્ આ બન્ને પ્રકારનું કથન, અત્યંત ગહિત છે.
જે કારણથી આ સૂત્રનો અભિપ્રાય છે, જે આ પ્રમાણે -
જે ભિક્ષુ, દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાનને અસ્મૃતિને કારણે ચૂકી જાય કે અલિત થાય અને પ્રસાદના કારણે હું અપૂજ્ય થઈશ એ પ્રકારની આશંકા આદિ રૂપ સભયપણા વડે કરીને એક પદ, એક અક્ષર, એક માત્રા, એક બિંદુ પણ ગોપવે અથવા અન્યથા પ્રરૂપણા કરે, સૂત્રાર્થને સંદિગ્ધ વ્યાખ્યાન કરે=સામી વ્યક્તિને સંશય થાય તેવું વ્યાખ્યાન કરે, અવિધિથી અથવા અયોગ્યને વ્યાખ્યાન કરે તે ભિક્ષુ અનંત સંસારી થાય. વિશેષાર્થ :
(૧૨) “તો જો. પૂgિ ” - ત્યારપછી સાવઘાચાર્યે તે સૂત્રના વિષયમાં જે વિચાર કર્યો તે સર્વ સ્પષ્ટ છે. ત્યાં વિશેષ એ છે કે, તેમણે જે વિચાર કર્યો કે, જો હું યથાર્થ કહીશ તો જે પ્રમાણે મારું સાવદ્યાચાર્ય નામ પાડ્યું, તે પ્રમાણે બીજું પણ કાંઈક નામ આપશે, જેથી કરીને સર્વલોકમાં હું અપૂજ્ય થઈશ. એ વિચારણાકાળમાં માનકષાયની અસર પાતને અભિમુખ તેમને થઈ છે, તે બતાવે છે. યદ્યપિ સૂત્રવિરુદ્ધ પ્રરૂપણા નહિ કરવાના આશયવાળા તેઓ છે, તો પણ પોતાનું અન્ય નામ પડવાના ભયથી યથાર્થ પ્રરૂપણા કરતાં સ્કૂલના પામી જાય છે.
અહીં સાવઘાચાર્યના વિશેષણ રૂપે અપૂપિvi =પોતાના વિષે શંકાવાળા, કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, મહાનિશીથની પૂર્વોક્ત ગાથાનું વ્યાખ્યાન કરવાનો જ્યારે પ્રસંગ થયો, ત્યારે તેમને આ ગાથા પોતાને જ લાગુ પડશે અને તેથી આ લોકો મારું બીજું નામ પાડશે, એ પ્રકારની પોતાના વિષયમાં સાવદ્યાચાર્યને શંકા થઈ છે, તે બતાવવા અર્થે “અપ્પસંકિvi” કહેલ છે.
(૧૩) નો સુખપ્પાનો
અસ્મૃતિને કારણે કોઈ જીવ સૂત્રનો એક પદ, અક્ષર, માત્રા, બિંદુ વગેરેને ચૂકી જાય એટલા માત્રથી સંસારની વૃદ્ધિ થતી નથી, પરંતુ અમૃતિને કારણે ચૂક્યા પછી તેને સુધારીને સાચું સ્થાપન કરવા માટે માન-કષાયને કારણે સ્કૂલના પામતો હોય, અને તેથી પૂર્વમાં પ્રરૂપણા કરાયેલાને સ્થિર કરવા માટે
Page #263
--------------------------------------------------------------------------
________________
પ૭૮
પ્રતિમાશતક | શ્લોકઃ ૪૬ યત્ન કરતો હોય, અથવા તો પૂર્વની કરાયેલી પ્રરૂપણાને સુધારવા માટે કોઈ યત્ન ન કરતો હોય, તે જીવને અનંત સંસારની પ્રાપ્તિ થઈ શકે. અને અમૃતિને કારણે સ્કૂલના થયા પછી કદાચ તેવું કોઈ નિમિત્ત ન મળે, તો તે વાત સ્થિર કરવા માટેનો પ્રયત્ન ન પણ હોય, પરંતુ તેની સામગ્રી મળે કે જેથી પોતે ભૂલ કરી છે તેમ સમજાય, તો પણ પોતાની ભૂલને સુધારવાની મનોવૃત્તિ ન હોય, તેવી દૃઢ વિપરીત પ્રકૃતિ હોય તો અનંત સંસાર પણ થઈ શકે. આથી જ અનાભોગથી પણ ઉત્સુત્રપ્રરૂપણા કરનારને ઉત્કટથી અનંત સંસાર થાય તેમ કહેલ છે. અને પ્રમાદને કારણે આશંકા થાય તો પણ, સૂત્રના પદ, અક્ષર આદિનો અપલાપ કરે તો પણ, અનંત સંસાર પ્રાપ્ત થાય, તેનું તાત્પર્ય એ છે કે, પોતે સંયમાદિમાં પ્રમાદ કરતો હોય, અને શાસ્ત્ર આદિના તે વચનોની પ્રરૂપણા કરતી વખતે તેને આશંકા થાય કે, હું આ પ્રસ્તુત શાસ્ત્રવચન યથાર્થ કહેવા જાઉં તો મારો પ્રમાદ પ્રગટ થવાને કારણે હું અપૂજ્ય થઈશ, તેથી સભયપણાને કારણે એ અક્ષર ગોપવે તો અનંત સંસાર થઈ શકે. અને આશંકાદિમાં આદિ પદથી પ્રમાદને કારણે પોતાની આચરણાથી વિરુદ્ધ કહેનારાં સૂત્રોની સમ્યગુ પ્રરૂપણાથી પોતાની માનહાનિનો નિર્ણય ગ્રહણ કરવાનો છે.
આ સૂત્રથી એ પ્રાપ્ત થાય કે, ભગવાનના શાસ્ત્રના વચનવિરુદ્ધ કોઈ પણ પ્રરૂપણા કરવામાં આવે ત્યારે ભગવાન પ્રત્યેનો અનાદરભાવ વર્તે છે. યદ્યપિ તે વખતે ભગવાનનાં દર્શન કરવાં, ચૈત્યવંદન કરવું કે ભગવાનના ગુણોનું કીર્તન કરવું, તે સર્વ પ્રવૃત્તિરૂપે હોવા છતાં, પોતાના માનકષાયને આધીન થઈને ભગવાનના વચન પ્રત્યેની ઉપેક્ષા જેટલા અંશે તીવ્ર થાય, તેટલા અંશે સંસારની વૃદ્ધિ થાય, અને તે ઉત્કટથી અનંત સંસાર સુધી થઈ શકે છે. અને વળી તે રીતે અવિધિથી સૂત્રાર્થનું વ્યાખ્યાન કરતો હોય કે અયોગ્યને સૂત્રાર્થનું વ્યાખ્યાન કરતો હોય ત્યારે પણ ભગવાનના વચનનો અનાદર જ છે, અને આથી જ અનંત સંસારની પ્રાપ્તિ થઈ શકે છે.
પરંતુ અવિધિના પરિહાર માટે યત્ન કરતો હોય, આમ છતાં સૂત્રના વ્યાખ્યાનકાળમાં અનાભોગ, સહસાત્કારથી કોઈ અવિધિ દોષ થઈ જાય, એટલા માત્રથી અનંત સંસારની વૃદ્ધિ થતી નથી, પરંતુ અવિધિને દૂર કરવા માટે જે નિઃશૂક હોય છે, તેને સંસારની વૃદ્ધિ થાય છે. ટીકા -
____ "ता किं एत्थं जं होही तं भवउ, जहट्ठियं चेव गुरुवएसाणुसारेणं सुत्तत्थं पवक्खामित्ति चिंतिऊणं गो० ! पवक्खाया णिखिलावयवविसुद्धा सा तेण गाहा । एयावसरंमिचोइयो गो० ! सा तेहिं दुरंतपंतलदेखणेहिं जहा-'जइ एवं, ता तुमंपि ताव मूलगुणहीणो, जाव णं संभरसु तं जं तद्दिवसं तीए अज्जाए तुझं वंदणगं दाउकामाए पाए उत्तमंगेणं पुढें । "ताहे इहलोइयायसभीरू खरमच्छरीहुओ, गो० ! सो सावज्जायरियो विचिंतिओ, जहा जं मम सावज्जायरियाभिहाणं कयं इमेहि, तहा तं किंपि संपयं काहिंति, जेणं तु सव्वलोए अपुज्जो भविस्सं । ता किमेत्थं परिहारगं दाहामित्ति चिंतमाणेणं संभरियं तित्थयरवयणं । जहा - 'णं जे केइ आयरिए
૧૪-૧૫ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૮૦ ૧૬ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૮૧
Page #264
--------------------------------------------------------------------------
________________
પ૭૯
પ્રતિમાશતક | શ્લોક : ૪૬. वा मयहरए वा गच्छाहिवई सुयहरे भवेज्जा, से णं जं किंचि सव्वत्रूणंतनाणिहिं पावट्ठाणं पडिसेहियं, तं सव्वं सुयाणुसारेणं विनाय सव्वहा सव्वपयारेहिं णं णो समायरेज्जा नो णं समायराविज्जा, समायरंतं वा न समणुज्जाणिज्जा, से कोहेण वा माणेण वा मायाए वा लोभेण वा भएण वा हासेण वा गारवेण वा दप्पेण वा पमाएण वा, असईचुक्कखलिएण वा, दिया वा, राओ वा, एगओ वा, परिसागओ वा, सुत्ते वा, जागरमाणे वा, तिविहं तिविहेणं मणेणं वायाए काएणं, एतेसिमेव पयाणं जे केई विराहगे भवेज्जा से णं भिक्खू भुज्जो २ निंदणिज्जे गरहणिज्जे खिसणिज्जे दुगुंछणिज्जे, सव्वलोगपरिभूए बहुवाहिवेयणापरिगयसरीरे उक्कोसठिईए अणंतसंसारसागरं परिभमेज्जा, तत्थ णं परिभममाणे खणमेक्कंपि न कहिंचि कदाइ निव्वुई संपावेज्जा ।।' ટીકાથ
તા વિ ..... પન્ના | "તેથી અહીં શું ? જે થવાનું હોય તે થાઓ, ગુરઉપદેશના અનુસાર યથાસ્થિત સૂત્રાર્થને કહું. એ પ્રમાણે ચિંતવીને તેમના વડે હે ગૌતમ ! સમગ્ર અવયવથી વિશુદ્ધ તે ગાથા કહેવાઈ.
આ અવસરે હે ગૌતમ ! દુષ્ટ અંત-પ્રાંતલક્ષણવાળા એવા તેઓ વડે તે=સાવઘાચાર્ય કહેવાયા. તે આ પ્રમાણે –
જો આ પ્રમાણે છે, તો તમે પણ મૂલગુણરહિત છો. તમે તે દિવસ સંભારો કે જે દિવસે તે આર્યા વડે તમને વંદન આપવાની ઈચ્છાથી ઉત્તમાંગ વડે પગ સ્પર્શાયા.
અત્યારે આલોકના અપયશથી ભીરુ, ખર અતિ મચ્છરવાળા થયેલા, હે ગૌતમ ! તે સાવવાચાર્ય વિચારવા લાગ્યા, જે આ પ્રમાણે –
જે મારું આમના વડે સાવઘાચાર્ય અભિધાન=નામ, કરાયું તેમ તેવું કાંઈક પણ સંપ્રતિ કરાશે, જેથી વળી સર્વલોકમાં અપૂજ્ય થઈશ. તેથી શું ? અહીં સમાધાન આપું. એ પ્રમાણે ચિતવના કરતા તેઓ વડે તીર્થંકરનું વચન યાદ આવ્યું."
જે આ પ્રમાણે –
“જે કોઈ આચાર્ય, મહત્તર, ગચ્છાધિપતિ, શ્રતધર થાય તેમણે, ક્રોધથી કે માનથી કે માયાથી કે લોભથી કે ભયથી કે હાસ્યથી કે ગારવથી કે દર્પથી કે પ્રમાદથી કે અસ્મૃતિના કારણે ચૂક થવાને કારણે સ્કૂલનાથી, દિવસે કે રાત્રે, એકલો કે પર્ષદામાં હોય, સૂતેલો કે જાગતો હોય, ત્રિવિધ ત્રિવિધથી મન-વચન-કાયાથી, જે કાંઈ સર્વજ્ઞ, અનંત જ્ઞાનીઓ વડે પાપસ્થાન પ્રતિષધિત હોય, તે સર્વ શ્રુતાનુસાર જાણીને સર્વ પ્રકારે આચરવાં નહિ, આચરાવવાં નહિ અને આચરતાની અનુમોદના ન કરવી. આટલાં જ પદોનો=જે પાપસ્થાન પ્રતિષધિત છે, તે આચરવાં નહિ,. આચરાવવાં નહિ અને આચરતાની અનુમોદના ન કરવી. આટલાં જ પદોનો, જે વિરાધક થાય છે, તે ભિલુ વારંવાર નિંદનીય, ગહણીય, ખીંસનીય, દુગુંછનીય, સર્વ લોકથી પરાભવ પામેલો, બહુ વ્યાધિ-વેદનાથી વ્યાપ્ત શરીરવાળો, ઉત્કૃષ્ટ સ્થિતિ વડે અનંત સંસારસાગરમાં પરિભ્રમણ કરે છે, ત્યાં પરિભ્રમણ કરતાં એક ક્ષણ પણ ક્યાંય કદાચિત્ પણ શાંતિ પામતો નથી.”
Page #265
--------------------------------------------------------------------------
________________
પ૮૦
પ્રતિમાશતક | શ્લોક : ૪૬ વિશેષાર્થ :
(૧૪) “તા વુિં અત્યં ગં ટોદી તેં મવડ”
જ્યારે ભગવાનનું વચન સ્મરણ થવાને કારણે સાવદ્યાચાર્યે તે ગાથા ગોપવી નહિ, અને અન્યથા પ્રરૂપણા કરી નહિ, ત્યારે તેમનામાં વર્તતો માનકષાય પ્રવૃત્તિ ન કરાવી શક્યો, પરંતુ ભગવાનનું વચન જ તે ગાથાને સમ્યગું પ્રરૂપણા કરવામાં પ્રવર્તાવી શક્યું. તે વખતે માન-કષાય છતાં પણ ભગવાનના વચનનો પક્ષપાત અધિક હોવાથી માર્ગાનુસારી પ્રવૃત્તિ તેઓ કરી શક્યા અને તે વખતે સંયમની પરિણતિ કાંઈક નિર્મળ થાય છે.
- આમ છતાં, જ્યારે તે ગાથાની પ્રરૂપણા કરી અને શિથિલાચારીઓએ તેમને મૂળગુણરહિત સ્થાપન કર્યા ત્યારે ફરી આલોકના અપયશના ભીરુ અને ખમત્સરવાળા તેઓ થયા, ત્યારે ફરી સંયમની મલિનતા થવા માંડી. આમ છતાં, ફરી તીર્થંકરનું વચન સ્મરણ કરીને તેઓ તે ગાથાનો વિપરીત અર્થ કરવા તૈયાર થયા નહિ, ત્યારે કાંઈક સંયમની વિશુદ્ધિ પણ તેમની જળવાય છે. અને આથી જ પોતાના પ્રમાદનું તેમને સ્મરણ થવાથી તે વિચારે છે કે, પ્રમાદને વશ થયેલો હું પાપી, અધમાધમ, હિનસત્ત્વવાળો, કાયર પુરુષ છું, અને અહીં પોતે સાધ્વીજીને વંદન વખતે જે પ્રમાદ કરેલો તે પ્રમાદનું સ્મરણ કરીને પોતે પ્રમાદગોચર છે, તે પ્રકારનો તેમણે વિચાર કરેલો હોવો જોઈએ. અને તેથી એ પ્રાપ્ત થાય કે, તે વખતે તેઓ પ્રમાદગોચર હતા, પાપી હતા, અધમાધમ હતા, હીનસત્ત્વવાળા હતા, કાયર પુરુષ હતા. અને તેથી જ સાધ્વીજીને તે કૃત્યથી નિવારણ કરવા માટે કે પોતાના અંગને સંકોચવા માટે કોઈ પ્રયત્ન કર્યો નહિ, અને તેથી જ આ મોટી આપત્તિ આવીને ઊભી થઈ.
અહીં વિશેષ એ છે કે, સાવદ્યાચાર્યને સાધ્વીજીના સ્પર્શ વખતનો પ્રસાદ યાદ આવવાથી તે પોતાને પાપી, અધમાધમ, હીન, કાયર આદિ શબ્દોથી કહે છે, એનો અર્થ એ નથી કે, ત્યારે તેઓ સર્વથા સંયમરહિત હતા. પરંતુ ત્યારે પોતે સંયમમાં પ્રમાદી થયા, એના સ્મરણથી પોતાના આત્માની નિંદા કરવા અર્થે તે તે શબ્દો દ્વારા પોતાની હીનતાને યાદ કરીને વર્તમાનમાં થયેલી આપત્તિના કારણરૂપ તે પોતાની હિનતા જ છે, તે પ્રમાણે તેઓ વિચારે છે.
(૧૫) “તારે રૂદનોફયાયમી”
ત્યારે આલોકના અપયશભીરુ એવા ખમત્સરવાળા તે સાવઘાચાર્ય થયા, એ કથનથી એપ્રાપ્ત થાય છે કે, યદ્યપિ શુદ્ધ પ્રરૂપણાના પરિણામવાળા હોવા છતાં આલોકના અપયશના ભીરુ થવાથી તેમના વચનમાં અસહિષ્ણુતા આવે છે, જ્યારે પૂર્વમાં ચૈત્યને સાવદ્ય કહ્યું, ત્યારે તે શિથિલાચારીઓએ તેમનું સાવઘાચાર્ય નામ પાડ્યું તો પણ લેશ પણ દ્વેષ થયો નહિ. તેથી તે કાળમાં અત્યંત જિનમતથી ભાવિત માનસ હોવાને કારણે માન કે દ્વેષ-કષાય ઉપશાંત થયેલ, જ્યારે અત્યારે શુદ્ધ પ્રરૂપણાનોં પક્ષપાત હોવા છતાં માનકષાય અને તેઓ પ્રત્યે માત્સર્યભાવ ઉસ્થિત થયો, અને તેથી જ વારંવાર જિનવચનથી અન્યથા કહેવાના વિકલ્પો પણ ઉસ્થિત થવા લાગ્યા.
Page #266
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૬.
પ૮૧ (૧૩) મરિય તિર્થીયરથvi”
પૂર્વમાં જ્યારે મહાનિશીથની ગાથા આવી, ત્યારે ગાથાની પ્રરૂપણા કરતાં પહેલાં સાવદ્યાચાર્યને આલોકના અપયશના ભયથી ગાથાને ગોપવવાનો કે અન્યથા કહેવાનો પરિણામ થયો, ત્યારે તેની વિરુદ્ધ ભગવાનના વચનનું સ્મરણ થયું, અને તેથી અનંત સંસારના ભયથી તે ગાથા ગોપવ્યા વગર સમ્યગુ પ્રરૂપણા કરી; અને તેથી જ્યારે તે શ્રોતા દ્વારા તેમને મૂળગુણરહિત સ્થાપન કર્યા, ત્યારે આલોકના અપયશથી ભીરુ અને ખરમત્સરવાળા એવા સાવદ્યાચાર્ય તે ગાથાનો પોતાને બાધ ન આવે તે રીતે અર્થ કરવાનો વિચાર કરે છે, તે વખતે જે તીર્થકરવચનનું સ્મરણ થાય છે, તે બતાવે છે કે હજુ પણ તેઓને માન-કય હોવા છતાં ભગવાનના વચનનો પક્ષપાત જીવે છે, તેથી જ સૂત્રનો વિરુદ્ધ અર્થ કરવા માટે તેઓ તૈયાર થતા નથી, પરંતુ મનમાં જ શું ઉત્તર આપવો તેની મુંઝવણ ઉત્પન્ન થાય છે. તેથી જ પોતાને સાધ્વીજીએ વંદન કર્યું ત્યારે પોતે જે પ્રમાદ કર્યો તેનું સ્મરણ થાય છે, અને પોતાની હિનસત્ત્વતા આદિ દોષોની નિંદા કરે છે, અને વિચાર કરે છે કે, તે વખતના પ્રમાદના કારણે જ હું આપત્તિમાં આવ્યો છું. અહીં આપત્તિનો ઉચિત ઉકેલ શોધવા યત્ન કરતા નથી, તેનું કારણ ત્યાં તેમને માનકષાય નડે છે, આમ છતાં ભગવાનના વચનનો પક્ષપાત પણ હજુ જીવંત છે, તેથી જ ઉત્સુત્ર પણ કહેતા નથી અને તે દુરાચારીઓના વચનથી મત્સરવાળા પણ થાય છે. ફરી તે દુરાચારીઓ તેઓને તે સૂત્રનું સાધ્વીજીના સ્પર્શની વાત સાથે સંગત થાય તેવું સમાધાન કરવા માટે કહે છે, ત્યારે સાવદ્યાચાર્ય વિચારે છે કે, આથી કરીને ભગવાને અયોગ્યને સૂત્રદાનનો નિષેધ કર્યો છે, તે વિચારણા વાસ્તવિક છે. આમ છતાં તે દુરાચારીઓ પ્રથમ જ્યારે વાચના માટે બોલાવે છે, ત્યારે સર્વથા અયોગ્ય ન હતા, આથી જ તેઓને વાચના આપવાનું સાવદ્યાચાર્યે શરૂ કર્યું. તેઓ પણ સાવઘાચાર્યના વચન પ્રમાણે સૂત્રાર્થને અત્યાર સુધી શ્રદ્ધા કરતા હતા, તે તેમની યોગ્યતા હતી, તો પણ જ્યારે આ સૂત્ર સાવદ્યાચાર્યે કહ્યું ત્યારે ફરી તેઓને પૂર્વે થયેલ સાધ્વીજીના સ્પર્શનું સ્મરણ થવાથી વક્ર પ્રકૃતિ જાગૃત થઈ, તેથી જ ઉચિત રીતે વિનયપૂર્વક તેનું સમાધાન કરવાને બદલે સાવઘાચાર્યને મર્યાદા વગર તેના સમાધાન માટેનો આગ્રહ કરે છે, આ જ તેમની અયોગ્યતા છે. આવી અયોગ્યતા જણાયા પછી ભાવિનો વિશેષ લાભ ન દેખાય તો આગળની વાચના આપવાનો નિષેધ પણ સાવઘાચાર્ય કરી શકે. પરંતુ સાવદ્યાચાર્ય આટલો વિચાર કરીને પણ જ્યારે તેઓનો ઉચિત ખુલાસા માટેનો આગ્રહ થાય છે, ત્યારે માનકષાયને વશ થઈને વિપરીત ખુલાસો ન કરત તો આ પ્રસંગમાં માનકષાયને કારણે વચમાં જે નબળા વિચારો આવ્યા, તેનાથી ચારિત્રમાં કાંઈક મલિનતા થાત, પરંતુ અનંતસંસારની વૃદ્ધિ થાત નહિ. ટીકા :
"तो पमायगोयरगयस्स णं मे पावाहमाहमहीणसत्तकाउरिसस्स इहई चेव समुट्ठिया महंती आवई, जेण ण सक्को अहमेत्थ जुत्तिखमं किंचि पडिउत्तरं पयाउं, जे तहा परलोगे य अणंतभवपरंपरं भममाणो घोरदारुणाणंतसो
૧૭ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૮૩
૨-૧૭
Page #267
--------------------------------------------------------------------------
________________
પ૮૦
પ્રતિમાશતક | શ્લોક : ૪૬ य दुक्खस्स भागी भविस्सामिहं मंदभागो त्ति चिंतयंतो विलक्खिओ सो सावज्जायरिओ गो० ! तेहिं दुरायारपावकम्मदुट्ठसोयारेहिं जहा णं अलियखरमच्छरीभूओ एस । तओ संखुद्धमणं खरमच्छरीभूयं कलिउणं च भणियं तेहिं दुट्ठसोयारेहिं जहा-'जाव णं नो छिन्नमिणमो संसयं, ताव ण उड्ढवक्खाणं अत्थि । ता एत्थ तं परिहारगं वितरिज्जा जं पोढजुत्तिखमं कुग्गहणिम्महणं पच्चलंति । तओ तेण चिंतियं जहा णाहं अदिनेण परिहारगेणं चक्किमो एसिं । ता किमित्थ परिहारगं दाहामि त्ति चिंतयंतो पुणोवि गो० ! भणिओ सो तेहिं दुरायरेहिं जहा-किमळं चिंतासागरे निमज्जिऊण ठिओ ? सिग्घमेव किंचि परिहारगं वयाहिणवरं तं परिहारगं भणिज्जा जं जहुत्तकिरियाए अव्वभिचारी । ताहे सुइरं परितप्पिऊण हियएणं भणियं सावज्जायरिएणं जहा “एएण अत्थेणं जगगुरूहिं वागरियं जं अओग्गस्स सुत्तत्थं न दायव्वं, जओ आमे घडे निहत्तं जहा जलं तं घडं विणासेइ । इय सिद्धंतरहस्सं अप्पाहारं विणासेइ' ।।१२८ ।। ટીકાર્ય :
તો પમાય ..... વિMાડુ // તેથી પ્રમાદને વશ થયેલા, પાપી, અધમાધમ, હીન સત્ત્વવાળા, કાયર પુરુષ એવા મને અહીં જ મોટી આપત્તિ આવી, જેથી હું અહીં યુક્તિક્ષમ કોઈ પ્રત્યુત્તર આપવા સમર્થ થઈ શકતો નથી. જે કારણથી તે પ્રમાણે પરલોકમાં અનંત ભવપરંપરામાં ભ્રમણા કરતો મંદભાગ્યવાળો એવો હું ઘોર, દારુણ એવા અનંતીવાર દુ:ખનો ભાગી થઈશ. આ પ્રમાણે વિચાર કરતા તે સાવઘાચાર્ય, હે ગૌતમ ! તે દુરાચારી, પાપકર્મી, દુષ્ટ શ્રોતાઓ વડે જોવાયા, જે પ્રમાણે - આ (સાવવાચાર્ય) અલિક=જૂઠા, ખર=અત્યંત મચ્છરવાળા છે. ત્યાર પછી સંક્ષુબ્ધ મતવાળા, ખમત્સરીભૂત જાણીને તે દુષ્ટ શ્રોતાઓ વડે કહેવાયું, જે આ પ્રમાણે - જ્યાં સુધી આ સંશય છેદો નહિ ત્યાં સુધી આગલ વ્યાખ્યાન નહિ થાય. તેથી અહીં તેનો પરિહાર આપો, જે પ્રૌઢ, યુક્તિસમર્થ અને કુગ્રહને નિર્મથન કરવા સમર્થ હોય.
ત્યાર પછી તેમના વડે વિચારાયું, જે આ પ્રમાણે - આનો ઉત્તર નહિ આપવા વડે હું છૂટી શકીશ નહિ. તેથી અહીં શું ઉત્તર આપું એ પ્રમાણે ચિતવન કરતાં ફરી પણ હે ગૌતમ ! તે દુરાચારી વડે કહેવાયા, જે આ પ્રમાણે
શા માટે ચિતાસાગરમાં ડૂબીને રહેલા છો ? જલદીથી જ કાંઈ પણ ઉત્તર આપો. ફક્ત તે પરિહાર કહો કે, જે યથોક્ત ક્રિયા વડે=પૂર્વમાં જે સાધ્વીજીએ પગમાં સ્પર્શ કરીને જે વંદન કરેલ, એ રૂપ ક્રિયા વડે, અવ્યભિચારી થાય, એ રીતે આ સૂત્રનો અર્થ સમજાવો. ત્યારે લાંબો કાળ હદય વડે સંતાપ પામીને સાવઘાચાર્ય વડે કહેવાયું, જે આ પ્રમાણે -
“આ પ્રયોજનથી જગદ્ગુરુ વડે કહેવાયું છે; જે કારણથી અયોગ્યને સૂત્રાર્થ ન આપવું. જે કારણથી કાચા ઘડામાં નંખાયેલું જળ જે પ્રમાણે જળનો અને તે ઘટનો વિનાશ કરે છે, તેમ અહીં અયોગ્ય આત્માને સૂત્રાર્થનું દાન સિદ્ધાંતના રહસ્યનો અને તે અયોગ્ય આત્મારૂપ આધારનો વિનાશ કરે છે. ૧૨૮
૧૮ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૮૩
Page #268
--------------------------------------------------------------------------
________________
પ૮૩
પ્રતિમાશતક | શ્લોક : ૪૬ વિશેષાર્થ :
(૧૭) તો માયાવરીયસ .... વિજ્ઞાન મંદ્રમા ત્તિ
આ પ્રમાણે સાવદ્યાચાર્યું જે ચિંતવન કર્યું, તે તેમની સંયમની મલિનતાને દૂર કરવા માટે કાંઈક શુદ્ધિને સન્મુખ પ્રયત્નરૂપ હોવાથી સાવઘાચાર્યની શુદ્ધ પરિણામની ભૂમિકા છે. પરંતુ આ પ્રમાણે ચિંતવનકાળમાં પણ દુરાચારી પાપકર્મી શ્રોતાઓએ ખોટા ખરમત્સરવાળા સાવઘાચાર્યને જોયા, તે સાવદ્યાચાર્યની મલિન પરિણતિ પણ છે, તે આ રીતે –
તે વખતે મઠાધીશોએ સાવઘાચાર્યને જે દુષ્ટ અંતમાંતલક્ષણવાળા કહ્યા કે તમે મૂળગુણરહિત છો, તે શબ્દો પ્રત્યે ખોટા મત્સરવાળા હતા, અને તેથી જ આલોકના અપયશના ભયથી તેઓ વ્યાકુળ હતા, તે તેઓની મલિન ભૂમિકા પણ છે. કેવલ બે પરસ્પર વિરોધી વિચાર એક સાથે સંભવી શકે નહિ, તેથી પોતાના પ્રમાદ આદિનો વિચાર કરે છે તે વખતે કાંઈક શુભ અધ્યવસાય વર્તે છે, અને જ્યારે આલોકના અપયશના ભયમાં ઉપયુક્ત હોય છે ત્યારે મલિન અધ્યવસાયવાળા તેઓ બને છે.
આ રીતે મલિન અને શુભ અધ્યવસાયના વમળમાં તેઓ અત્યારે અટવાયા છે. (૧૮) “TUM સત્યેvi ”
અહીં સાવદ્યાચાર્યે શ્રોતાઓને કહ્યું કે, આ જ પ્રયોજનથી જગનૂરુએ અયોગ્યને સૂત્રાર્થદાનનો નિષેધ કર્યો છે. તેનાથી વિચારતાં પ્રથમ દૃષ્ટિએ એમ લાગે છે, તો પછી સ્વયં સાવઘાચાર્ય જ તેઓને વાચના આપવા માટે કેમ આવ્યા ? અને પૂર્વમાં કહેલ કે, અયોગ્યને વ્યાખ્યાન કરે તો કહેનારને અનંત સંસારની પ્રાપ્તિ થાય, અને આમ છતાં સ્વયં જ્યારે તેઓને વાચના આપવા માટે આવ્યા, ત્યારે અયોગ્યને વાચના આપવાથી અનંત સંસારની પ્રાપ્તિ થાય છે, એ પ્રકારના વચનનું સ્મરણ પણ કેમ ન કર્યું ? કેમ કે જ્યારે મહાનિશીથની ગાથા કહેવાનો પ્રસંગ આવ્યો, ત્યારે જો તે ગાથા ન કહેવામાં આવે કે અન્યથા કહેવામાં આવે તો અનંત સંસારના કહેનારા ભગવાનના વચનનું સ્મરણ તેમને થયું, તેમ જ્યારે તેમને વાચના અર્થે સંઘે બોલાવ્યા ત્યારે તેઓ જાણતા હતા કે તે મઠાધીશો છે અને શિથિલ આચારવાળા છે, તો તે વખતે અનંત સંસારની પ્રાપ્તિના ભગવાનના વચનનું સ્મરણ થવું જોઈતું હતું. પરંતુ શાસ્ત્રમાં તેવા પ્રકારની કોઈ જ નોંધ લીધી નથી. તેનાથી એ ફલિત થાય છે કે, ત્યારે મઠાધીશો શિથિલાચારી હોવા છતાં તેમને પરસ્પર આગમનો વિચાર થયેલ હોવાને કારણે વાચના માટે તેઓ અયોગ્ય નથી, પરંતુ શાસ્ત્રની વાચનાને ગ્રહણ કરીને જ સાચી પ્રવૃત્તિ તેઓથી થવાની સંભાવના ત્યાં રહે છે. પરંતુ જ્યારે પ્રસ્તુત મહાનિશીથની ગાથાથી સાવઘાચાર્ય મૂળગુણરહિત સિદ્ધ થાય છે, ત્યારે તે શિથિલાચારીઓમાં રહેલી યોગ્યતા અવ્યાપારવાળી થાય છે અને અયોગ્યતા પ્રગટ થાય છે, અને તેથી જ જ્યારે સાવદ્યાચાર્ય તે ગાથાનો અર્થ કરતાં મુંઝાય છે, તે વખતે સાવઘાચાર્ય સન્મુખ અત્યંત દબાણપૂર્વક અર્થ કરવા માટે જે રીતે આગ્રહ કરે છે, તેનાથી જ તેઓ દુષ્ટ શ્રોતા તરીકે સિદ્ધ થાય છે, અને તેથી જ ત્યારે તેઓ વાચના આપવા માટે અયોગ્ય સિદ્ધ થાય છે. અને તેને સામે રાખીને સાવદ્યાચાર્યે તે ગાથાનું પોતાને બાધ ન આવે તે રીતે
Page #269
--------------------------------------------------------------------------
________________
૫૮૪
પ્રતિમાશતક | શ્લોક : ૪૬ સમાધાન ન કરતાં, અયોગ્યને વાચના નહિ આપવાનું ભગવાને કહેલ છે, તેમ કહીને તેઓને વાસ્તવિક વસ્તુનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરે છે. પરંતુ આમ છતાં મઠાધીશો પોતાની ઉચિત પ્રવૃત્તિ તરફ ન જતાં તે મહાનિશીથના વચનને સાવઘાચાર્યને બાધ ન આવે તે રીતે અર્થ કરવા માટે જ આગ્રહ કરે છે, તેથી મઠાધીશોની અયોગ્યતા જ ત્યાર પછી પ્રવર્તે છે.
અહીં વિશેષ એ છે કે, સાવઘાચાર્ય જ્યારે કહે છે કે, આ અર્થથી જ ભગવાને અયોગ્યને વાચનાનો નિષેધ કર્યો છે, ત્યારે તે શ્રોતાઓને આ રીતે પ્રશ્ન કરવો અયોગ્ય છે તેમ બતાવવા માટે જે આ કહ્યું, ત્યારે સાધ્વીજીના સ્પર્શ વખતે પગનો સંકોચ કરવામાં પોતે જે પ્રમાદ કરેલ, તેને ગોપવવા માટેનો ત્યાં યત્ન છે, તે દોષરૂપ છે; તો પણ ભગવાનના વચન વિરુદ્ધ તે સૂત્રનો અર્થ ન કરતાં અયોગ્યને વાચના આપવાનો નિષેધ છે, તેમ કહે છે, તે હજી તેમનો કંઈક શુભભાવ છે. અને તેથી જ તે વચન દ્વારા અનંત સંસારની વૃદ્ધિ થતી નથી; પરંતુ જ્યારે મહાનિશીથનો વિપરીત અર્થ કરે છે, ત્યારે અનંત સંસારની વૃદ્ધિ થાય છે. ટીકા -
____ ताहे पुणोवि तेहिं भणियं, जहा-किमेयाइं अरुडबरडाइ असंबद्धाई दुब्भासियाइं पलवसि ? जइ परिहारगं ण दाउं सक्के ता उप्पडसु आसणाओ । ओसर सिग्धं इमाओ ठाणाओ । किं देवस्स रूसेज्जा, जत्थ तुमंपि पमाणीकाऊणं सव्वसंघेणं समयसब्भावं वायरिउं जे समाइट्ठो ? तओ पुणोवि सुइरं परितप्पिऊणं गो० ! "अन्नं परिहारगमलभमाणेणं अंगीकाऊणं दीहसंसारं भणियं च सावज्जायरिएणं जहा 'णं उस्सग्गाववायेहिं आगमो ठिओ । तुब्भे ण याणह, एगंतो मिच्छत्तं, जिणाणमाणामणेगंता ।' एयं च वयणं गो० गिम्हायवसंताविएहिं सिहिउलेहिं व अहिणवपाउससजलघणो व सबहुमाणं समाइच्छियं तेहिं दुट्ठसोयारेहिं । तओ एगवयणदोसेणं गो० ! निबंधिऊणांणंतसंसारियत्तणं अपडिक्कमिऊणं च तस्स पावसमुदायमहाखंधमेलावगस्स, मरिऊण उववन्नो वाणमंतरेसु सो सावज्जायरिओ ।।
ટીકાર્ચ -
તાદે ......... સાવMારકો ત્યારે ફરી પણ તેઓ વડે કહેવાયું, જે આ પ્રમાણે - આવાં આડાંઅવળાં સંબંધ વગરનાં દુર્ભાષિત વચનોનો શું પ્રલાપ કરો છો? જો સમાધાન આપવા શક્તિમાન ન હો તો આસન ઉપરથી ઊભા થઈ જાઓ અને જલદી આ સ્થાનથી નીકળી જાઓ. સંઘનું શું દેવ રુવું છે?=શું ભાગ્ય કયું છે? કે જ્યાં સર્વ સંઘ વડે શાસ્ત્રનો સદ્ભાવ કહેવા માટે જે તમે આદિષ્ટ કરાયા? ત્યાર પછી ફરી પણ લાંબા કાળ સુધી સંતાપ કરીને, હે ગૌતમ ! “અન્ય સમાધાન નહિ મેળવતા એવા સાવઘાચાર્ય વડે દીર્ઘ સંસાર અંગીકાર કરીને કહેવાયું, જે આ પ્રમાણે – આગમ ઉત્સર્ગ અને અપવાદ વડે યુક્ત હોય છે, તે તમે જાણતા નથી. એકાંત મિથ્યાત્વ છે, જિનેશ્વરોની આજ્ઞા અનેકાંતવાળી હોય છે.
૧૯ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૮૫ ૨૦ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૮૫
Page #270
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૬
પ૮૫ આ વચન, હે ગૌતમ ! ગ્રીષ્મના તાપથી સંતાપ પામેલાં મોરનાં કુળોને નવીન વર્ષાઋતુના જળથી ઘન એવાં વાદળોની જેમ તે દુષ્ટ શ્રોતાઓ વડે બહુમાન સહિત સ્વીકારાયું. ત્યાર પછી તે ગૌતમ ! એક વચનના દોષથી અનંત સંસારપણું બાંધીને અને પાપસમુદાયના મહાત્કંધને એકઠા કરાવનાર તે વચનોનું પ્રતિક્રમણ કર્યા વગર મરીને તે સાવધાચાર્ય વાણવ્યંતરમાં ઉત્પન્ન થયા. વિશેષાર્થ :
(૧૯) “રદારમામાનેvi...
અન્ય કોઈ પરિહાર નહિ મળવાથી, સાવઘાચાર્ય જોકે પોતે જાણતા હતા કે મહાનિશીથસૂત્રનો અન્યથા અર્થ કરીશ તો દીર્ઘ સંસારની પ્રાપ્તિ થશે, તો પણ માનકષાયને પરવશ થઈને તે સૂત્રનો અન્યથા અર્થ કરવા તૈયાર થયા, તે જ તેમના દીર્ઘ સંસારનો અંગીકાર છે. અને આ પ્રસંગે તેઓએ જો કષાયને બાજુમાં રાખ્યો હોત તો કહી શકત કે સાધ્વીજીએ જ્યારે તેમના ચરણનો સ્પર્શ કર્યો, ત્યારે ભગવાનના વચન પ્રમાણે મારે પગના સંકોચ માટેનો યત્ન કરવો જોઈએ, અને સાધ્વીજીને સ્પર્શ માટેનો નિષેધ કરવો જોઈએ; પરંતુ પ્રમાદથી જ્યારે મારાથી તે કરાયું નથી, ત્યારે મારે તેની શુદ્ધિ માટેનો જ પ્રયત્ન કરવો જોઈએ. અને ત્યાં સુધી આ લોકો તેને મૂળગુણ રહિત સ્થાપીને અન્ય કોઈપણ નામ આપે તો પણ ધૈર્યપૂર્વક જો સહન કર્યું હોત તો ઘણા કર્મની નિર્જરાને પામત, અને તે સ્વીકારથી શાસનની કોઈ પ્લાનિ થવાની સંભાવના રહેતી નથી, કેવળ સાવદ્યાચાર્ય અપૂજ્ય સિદ્ધ થાય છે. જ્યારે પ્રસ્તુત સૂત્રનો અન્યથા અર્થ કર્યો ત્યારે ભગવાનના વચન પ્રત્યેનો જે અત્યંત પક્ષપાત હતો, તેના કરતાં પણ સ્વમાનના રક્ષણ માટેનો પ્રયત્ન વધારે બળવાન હતો, અને તેથી જ અનંત સંસારની વૃદ્ધિ થઈ. (૨૦) “ફસાવવાર્દિ મો .
નિમાબામાકાંતા ” અહીં સાવઘાચાર્યના વિપરીત વચનને કારણે શિથિલાચારીને મનસ્વી રીતે અનેકાંતને ગ્રહણ કરવાની દિશા પ્રાપ્ત થઈ, અને તે જાણવા છતાં તેમણે આ વચન કહ્યું, તેથી જ સાવઘાચાર્યને અનંત સંસાર થયો છે. પરંતુ તેમના તે વચનથી શિથિલાચારીને કોઈ પોતાની શિથિલ પ્રવૃત્તિમાં સહાયક થાય તેવું વચન ન હોત, અને ભગવાનના વચનથી વિપરીત વચન હોય, તો અનંતસંસાર ન થાય એવો કોઈકને ભ્રમ થઈ શકે. પરંતુ વસ્તુતઃ શિથિલાચારીને પોતાની શિથિલતામાં સહાયક ન હોય તેવું પણ કોઈક વચન, ભગવાનના વચનથી વિરુદ્ધ કષાયને વશ બોલવામાં આવે તો અનંતસંસાર થઈ શકે છે. અને આથી જ મહાનિશીથની તે ગાથા જો સાવદ્યાચાર્યે પ્રરૂપણા કરી ન હોત, તો શિથિલાચારીઓને પોતાની શિથિલતા દૃઢ કરવામાં સહાયક કોઈ વચન ન મળત, તો પણ તેમ કરવામાં અનંતસંસાર પ્રાપ્ત થાય, એ પ્રકારના ભગવાનના વચનને સાવઘાચાર્ય ઉત્સુત્રભાષણ કર્યું, તેના પૂર્વમાં સ્મરણ કરે છે. અને આથી જ તે ગાથા ગોપવતા નથી અને ઉત્સુત્રભાષણ કર્યું એના પૂર્વમાં અન્યથા પ્રરૂપણા કરતા નથી. તેથી એ ફલિત થાય છે કે, તેમના વચનથી લોકમાં વિપરીત ફળ થાય કે ન પણ થાય; પરંતુ પોતાના હૈયામાં ભગવાનના વચનને પોતાના કષાયને વશ થઈને અન્યથા કહેવાનો અધ્યવસાય
Page #271
--------------------------------------------------------------------------
________________
५८५
પ્રતિમાશતક | શ્લોક : ૪૬ જ દીર્ઘ સંસારનું કારણ બને છે, અને તે જેટલો દૃઢ હોય તે પ્રમાણે અનિવર્તનીય દીર્ઘ સંસારની પ્રાપ્તિ
थाय.
અને સ્ત્રીના સ્પર્શના અત્યંત પરિહાર અર્થે મહાનિશીથમાં ત્રણ સ્થાનો પાણી, અગ્નિ અને મૈથુનને અત્યંત પરિહાર્ય કહ્યાં છે. પરંતુ સાવઘાચાર્યે જ્યારે તેમાં અનેકાંત સ્થાપન કર્યું, ત્યારે તેની અત્યંત પરિહાર્યતાનો અપલાપ થયો તે જ ઉત્સૂત્રભાષણરૂપ છે. અને જ્યારે જીવ ભગવાનના વચનની વિરુદ્ધ ઉત્સૂત્રભાષણ આદિ કરે છે, ત્યારે સન્માર્ગમાં મૂઢતા આપાદક મિથ્યાત્વમોહનીય દૃઢ બાંધે છે, અને જેની અનુબંધશક્તિથી અનંત સંસારની પ્રાપ્તિ થાય છે. વસ્તુતઃ મિથ્યાત્વમોહનીય પણ ઉત્કૃષ્ટ ૭૦ કોટાકોટિ સાગરોપમ જ બાંધી શકાય છે, અને તે પણ દ્રવ્યશ્રુતધારીને અંતઃકોટાકોટિથી વધારે પ્રાયઃ સંભવી શકે નહિ, અને અપુનર્બંધક થયેલો હોય તેને પણ અંતઃકોટાકોટિથી વધારે સંભવી શકતી નથી. તેથી સાવદ્યાચાર્યને અંતઃકોટાકોટિથી વધારે સ્થિતિ બંધાય નહિ, તો પણ તે વખતે કષાયમાં અત્યંત મૂઢતાને કારણે જ જે ઉત્સૂત્રભાષણ કરાયું, તેથી અત્યંત મૂઢતા આપાદક એવું મિથ્યાત્વ તે વખતે બંધાયું, જેનાથી જન્માંતરમાં સન્માર્ગથી અત્યંત વિમુખ ભાવો જ સાવઘાચાર્યના જીવને પ્રાપ્ત થયા છે, અને તેથી જ પાછળના ભવોમાં હિંસાદિ ક્રૂર કર્મો કરીને નકાદિ ભવોની પ્રાપ્તિ થાય છે.
टीका :
तओ चुओ समाणो उववन्नो पवसियभत्ताराए पडिवासुदेवपुरोहियधूयाए कुच्छिंसि । अहऽन्नया वियाणि तीए जणणीए पुरोहिअभज्जाए जहा णं 'हा ! हा ! दिन्नं मसिकुच्चयं सव्वनियकुलस्स इमीए दुरायाराए मज्झ धूयाए' साहियं च पुरोहियस्स । तओ संतप्पिऊण सुइरं बहुं च हियएण साहारिडं णिव्विसया कया सा तेणं पुरोहिएणं महंताऽसज्झदुन्निवारायसभीरूणा । अहऽन्नया थेवकालंतरेणं कहिंवि ठाणमलभमाणी सीउण्हवायविज्झडिया सुजुत्क्षामकंठा (खुरच्छामकंठा) दुक्खसंतत्ता दुब्भिक्खदोसेणं पविट्ठा दासत्ताए रसवाणियगस्स गेहे । तत्थ य बहुणं मज्जपाणगाणं संचियं साहरेइ, अणुसमयमुच्चिट्ठयंति । अन्नया अणुदिणं साहरमाणीए तमुच्चिट्ठगं दट्ठूणं च बहुमज्जपाणगे मज्जमापियमाणे पोग्गलं च समुद्दिसंते, ताहे व तीए मज्जमंसस्सोवरिं दोहलगं समुप्पन्नं जाव णं तं बहुमज्जपाणगं नडनट्टचारणभडोड्डचेडतक्करासारिस- जातीयसमुज्झियखुरसीसपुच्छकन्नट्ठियगयं उच्चिट्ठं च विलूरखंडं तं समुद्दिसिउं समारद्धा । ताहे तेसु चेव उच्चिट्ठकोडियगेसु जं किंचि णाहर मज्झं विवक्कं तमेवासाइउमारद्धा । एवं च कइवयदिणाइक्कमेणं मज्जमंसस्सोवरिं दढं गेही संजाया । ताहे तस्सेव रसवाणिरगस्स गेहाओ परिमुसिऊण किंचि कंसदूसदविणजायं, अन्नत्थ विक्किणिऊणं मज्जमंसं परिभुंजइ । ताव णं विन्नायं तेण रसवाणिज्जगेण । साहियं च नरवइणो । तेणावि वज्झा समाइट्ठा । तत्थ य राउले एसो गो० ! कुलधम्मो जहा णं जा काइ आवन्नसत्ता नारी अवराहदोसेणं सा जाव णं नो पंसूया ताव णं नो वावायव्वा, तेहिं विणिउत्तगणिभिंतगेहिं सगेहे नेऊण पसूइसमयं जाव णियंतिया रक्खेयव्वा । अहऽन्नया णीया तेहिं हरिएसजाइहिंसगेहिं । कालकमेण पसूया य दारगं तं सावज्जायरियजीवं । तओ पसूयामेत्ता चेव तं बालकं
Page #272
--------------------------------------------------------------------------
________________
પ૮૭
प्रतिभाशतs/cोs:४५ उज्झिऊण पणट्ठा मरणभयाहित्था सा गो० ! दिसमेक्कं गंतूणं । वियाणियं च तेहिं पावेहिं जहा पणट्ठा सा पावकम्मा । साहियं च नरवइणो सूणाहिवइणा जहा णं देव ! पणट्ठा सा दुरायारा कयलीगब्भोवमं दारगं उज्झिऊणं । रत्नावि पडिभणियं-जइ णाम सा गया ता गच्छउ । तं बालगं पडिवालेज्जासु सव्वहा तहा कायव्वं जहा तं बालगं णं वावज्जे । गिण्हेसु इमे पंच सहस्सा दविणजायस्स । तओ नरवइणो संदेसेण सुयमिव परिवालिओ सो पंसुलीतणओ । अन्नया कालक्कमेण मओ सो पावकम्मो सूणाहिवई । तओ रन्ना समणुजाणिओ तस्सेव बालगस्स घरसारं कओ पंचण्हं सयाणं अहिवई । तत्थ य सूणाहिवइपए ठिओ समाणो ताई तारिसाइं अकरणिज्जाई समणुठित्ताणं गओ सो गो० ! सत्तमाए पुढवीए अपइट्ठाणणामे निरयावासे सावज्जायरियजीवो ।
एवं तं तत्थ तारिसं घोरपचंडरुदं सुदारुणं दुक्खं तेत्तीसं सागरोवमं जाव कहकहवि किलेसेणं समणुभविऊणं इहागओ समाणो उववन्नो अंतरदीवे एगोरुअजाई । तओ वि मरिऊणं उववनो तिरियजोणीए महिसत्ताए । तत्थ वि जाइं काई वि णारगदुक्खाई तेसिं णु सरिसणामाइं अणुभविऊणं छव्वीससंवच्छराणि तओ गो० ! मओ समाणो उववन्नो मणुएसुं तओ गओ वासुदेवत्ताए सो सावज्जायरियजीवो । तत्थवि अहाऊयं परिपालिऊणं अणेगसंगामारंभपरिग्गहदोसेण मरिऊण गओ सत्तमाए । तओ वि उव्वट्टिऊण सुइरकालाओ ववन्नो गयकन्नो नाम मणुअजाई । तओ वि कुणिमाहारदोसेणं कुरज्झवसायमई गओ मरिऊणं पुणोवि सत्तमाए तहिं चेव अपइट्ठाणे णिरयावासे । तओ उव्वट्टिऊणं पुणोवि उववन्नो तिरिएसु महिसत्ताए । तत्थवि णं नरगोवमं दुक्खमणुभवित्ता णं मओ समाणो उववन्नो बालविधवाए पंसुलीए माहणधूआए कुच्छिसि । अहऽन्नया निउत्तपच्छन्नगब्भसाडणपाडणे खारचुण्णजोगदोसेण अणेगवाहिवेयणापरिगयसरीरो हलहलंतकुट्ठवाहीए परिगलमाणो सलसलंतकिमिजालेण खज्जंतो नीहरिओ निरओवमघोर-दुक्खनिवासाओ गब्भवासाओ गो० ! सो सावज्जायरियजीवो। तओ सव्वलोगेहिं निंदिज्जमाणो गरहिणज्जमाणो दुगुंछिज्जमाणो खिसिज्जमाणो सव्वलोगपरिभूओ, पाणरवाणभोगोवभोगपरिवज्जिओ गब्भवासपभित्तीए चेव विचित्तसारीरमाणसिगघोरदुक्खसंतत्तो सत्तसंवच्छरसयाई दो मासे च चउरो दिणे य जाव जीविऊणं मओ समाणो उववन्नो वाणमितरेसुं । तओ चुओ उववन्नो मणुएसुं पुणोवि सूणाहिवइत्ताए । तओवि तक्कम्मदोसेणं सत्तमाए । तओवि उव्वट्टिऊणं उववन्नो तिरिएसुं चक्कियघरंसि गोणत्ताए । तत्थ य चक्कसगडलंगलायट्टणेणं अहन्निसं जुगारोवणेणं पच्चिऊण कुहियउव्वियं खंधं संमुच्छिए य किमी ताहे अक्खमीहूयं खंधं जूयधरणस्स विण्णाय पट्ठीए वाहिऊमारुद्धो तेणं चक्किएणं । अहऽनया कालक्कमेणं जहा खधं तहा पच्चिऊण कुहिया पट्ठी । तत्थ वि संमुच्छिए किमी । सडिऊण विगयं च पट्ठिचम्मं । ता अकिंचियरं निप्पओयणंति णाऊण मोक्कलिओ गो० ! तेणं चक्किएणं तं सलसलंतकिमिजालेहिं णं खज्जमाणं बइल्लं सावज्जायरियजीव । तओ मोक्कलिओ समाणो परिसडियपट्ठिचम्मो बहुवायसाणकिमिकुलेहिं सबज्झब्भंतरे विलुप्पमाणो एकूणतीसं संवच्छराइं जाव आउयं परि-वालेऊणं मओ समाणो उववण्णो अणेगवाहिवेयणापरिगयसरीरो मणुएसुं महाधण्णस्स णं इब्भस्स गेहे । तत्थ य वमणविरेयणखारकडुतित्तकसायतिलहलागुग्गलकाढगेहिं ओसहेहिं
Page #273
--------------------------------------------------------------------------
________________
પ૮૮
प्रतिभाशds / scils : ४५ पीडियस्स सिरावेहाइहिं णिच्चं पत्तवसणस्स णिच्चविसोसणाहिं च असज्झाणुवसम्मघोरदारुणदुक्खेहिं पज्जालिअस्स गो० ! गओ निष्फलो तस्स मणुयजम्मो । एवं च गो० ! सावज्जायरियजीवो चोद्दसरज्जुयलोगं जम्ममरणेहिं णं निरंतरं पडियरिऊणं सुदीहाणंतकालाओ समुप्पन्नो मणुयत्ताए अवरविदेहे । तत्थ य भागवसेणं लोगाणुवत्तीए गओ तित्थयरस्स वंदणवत्तियाए । पडिबुद्धो य पव्वइओ । सिद्धो अ इह तेवीसमतित्थयरपासणामस्स काले । एयं तं गो० ! सावज्जायरिएणं पावियं ।।
से भयवं ! किं पच्चइयं तेणानुभूयं एरिसं दूसहं घोरदारूणं महादुक्खसंनिवायसंघट्टमित्तियकालंति ? गो० ! जं भणियं तक्कालसमये जहा णं 'उस्सग्गाववाएहिं आगमो ठिओ, एगंतो मिच्छत्तं, जिणाणमाणा अणेगंतो'त्ति एयवयणपच्चइयं । सो भयवं ! किं उस्सग्गाववाएहिं णं नो ठियं आगमं ? एगंतं च पनविज्जइ ? गो० ! उस्सग्गाववाएहिं चेव पवयणं ठियं, अणेगंतं च पन्नविज्जइ, णो णं एगंतं । णवरं आउक्कायपरिभोगं तेउकायसमारंभं मेहुणासेवणं च एते तओ ठाणंतरे एगंतेणं ३ णिच्छयओ बाढं ३ सव्वहा सव्वपयारेहिं णं आयहियट्ठीणं निसिद्धति । एत्यं च सुत्ताइक्कमे णं सम्मग्गविप्पणासणं उम्मग्गपयरिसणं । तओ य आणाभंगं । आणाभंगाओ अणंत-संसारी । से भयवं ! किं तेण सावज्जायरिएणं मेहुणं पडिसेवियं ? उदाहु अपडिसेवियं ? गो० । णो पडिसेवियं णो अपडिसेवियं । पडिसेवियापडिसेवियं । से भयवं ! केणं अद्रेणं एवं वुच्चइ ? गो० ? जं तीए अज्जाए तक्कालं उत्तिमंगेणं पाए फरिसिए । फरिसिज्जमाणे य णो तेण आउंटिय संवरिए । एएणं अट्टेणं एवं गो० ! वुच्चइ । से भयवं !"ए।हमेत्तस्सवि णं एरिसे घोरदुविमोक्खे बद्धपुट्ठनिकाइए कम्मबंधे ? गो० ! एवमेयं ण अन्नह त्ति । से भयवं ! तेण तित्थयरणामकम्मगोयं आसकलियं, एगभवावसेसीकओ आसी भवोयहि, ता किमेयमणंतसंसाराहिंडयंति ? गो० ! निययपमायदोसेणं । तम्हा एयं वियाणित्ता भवविरहमिच्छमाणेणं गो० ! सुदिट्ठसमयसारेणं गच्छाहिवइणा सव्वहा सव्वपयारेहिं णं सव्वत्थामेसु अच्चंत अप्पमत्तेणं भवियव्वं त्तिबेमि ।।२९।। टीकार्थ :
तओ ..... पावियं । त्यांथी ते ५२६श गयेता पतिवाणी प्रतिवासुदेवना पुरोहितनी पुत्रीनी इक्षिमा ઉત્પન્ન થયો, હવે અન્યદા તેની અર્થાત્ તે દિકરીની માતા પુરોહિતની પત્ની વડે જાણીને, હા ! હા ! આ દુરાચારી મારી પુત્રીએ સર્વ નિજકુળને મશીનો કૂચડો અપાયો અર્થાત્ કુળને કલંક લગાડ્યું, અને પુરોહિતને કહ્યું. તેથી લાંબોકાળ સંતાપ પામીને હદયથી નિર્ધાર કરીને મહાન અસાધ્ય દુનિવાર અપયશના ભયવાળા તે પુરોહિત વડે તે પુત્રી દેશમાંથી કાઢી મુકાઈ. હવે અન્યદા થોડા કાળ પછી ક્યાંય પણ સ્થાનને ન પામતી, ઠંડી-ગરમી અને વાયરાથી વ્યાપ્ત, સુધાથી દુર્બળ કંઠવાળી, દુઃખથી સંતપ્ત, દુભિક્ષના કારણે=ભિક્ષા ન મળવાને કારણે, રસવાણિજ્યના ઘરમાં દાસપણાથી પ્રવેશ પામી.
२१, २२, २३ नो विशेषार्थ, हुमो पे०४ नं. ५८२ ૨૪ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૯૩
Page #274
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક, શ્લોક : ૪૬
પ૮૯ ૦ સુઝુલાવંડા મુદ્રિત પુસ્તકમાં પાઠ છે, ત્યાં પ્રત્યંતરમાં ઉરછામવંડા પાઠ છે, અને પુર શબ્દ સુધા અર્થમાં વપરાયેલો છે.
અને ત્યાં ઘણા મદ્યપાનકોને મધના પ્યાલાઓને એકઠા કરે છે અને આખો દિવસ તે મદ્યપાનકોને સાફ કરે છે. અન્યદા તે ઉચ્છિષ્ટને સાફ કરતી તેણીએ મધને પીતા લોકોને અને પુદ્ગલને=માંસને ખાતા લોકોને જોઈને ત્યારે તેણીને મધ-માંસ ઉપર દોહલો ઉત્પન્ન થયો. યાવત્ તે બહુ મદ્યપાનકોને તથા નડ, નટ્ટ, ચારણ, ભાટ, ઉડુ, ચેટ, તસ્કર આ બધા રૂપ અસદશ જાતિથી ત્યાગ કરાયેલ ખુર, શીર્ષ, પૂંછ, કાન અને અસ્થિગત ઉચ્છિષ્ટ તે વિલૂરખંડને અર્થાત્ તે માંસના ખંડને ખાવા માટે પ્રવૃત્ત થઈ. ત્યારે તે જ ઉચ્છિષ્ટ કોડિયામાં રહેલા જે કાંઈ નાભિના મધ્યમાં વિપક્વ માંસ તેને જ આસ્વાદન કરવા માટે પ્રવૃત્ત થઈ. ત્યારે જે ઉચ્છિષ્ટ કોડિયામાં રહેલા જે કાંઈ નાભિના મધ્યમાં વિપક્વ માંસ તેને જ આસ્વાદન કરવા માટે પ્રવૃત્ત થઈ.
૦ નડ, નટ્ટ અલગ અલગ નટ જાતિવિશેષ છે. વિતૂરફંડ નો માંસના ટુકડા અર્થ ભાસે છે.
છે દી માં નો અર્થ નાભિના મધ્યમાં અર્થાત્ ઉચ્છિષ્ટ કોડિયાના મધ્યભાગમાં રહેલ એવો અર્થ ભાસે છે.
અને આ પ્રમાણે કેટલાક દિવસો અતિક્રમ થવાથી મઘ-માંસના ઉપર તેણીને દઢ ગૃદ્ધિ ઉત્પન્ન થઈ, ત્યારે તે જ રસવણિકના ઘરથી કાંઈ પણ કાંસાના પાત્ર, દૂષ્ય (વસ્ત્ર), ધનના સમૂહને ચોરીને અન્યત્ર વેચીને મધ-માંસને ખાય છે, તે પ્રમાણે તે રસવણિકે જાણ્યું અને રાજાને કહ્યું. રાજાએ પણ વધ્યા તરીકે (વધ માટે) આદિષ્ટ કરી અને તે રાજકુળમાં હે ગૌતમ ! આ કુળધર્મ છે, જે આ પ્રમાણે -
જે કોઈ ગર્ભવતી નારી અપરાધદોષથી તે યાવત્ પ્રસૂતિ ન પામે ત્યાં સુધી વ્યાપાદન કરાવી ન જોઈએ, અને તે વિનિયુક્ત ગણિ માતંગો વડે પોતાના ઘરમાં લઈ જઈને યાવત્ પ્રસૂતિ સમય સુધી નિયંત્રિત રક્ષણ કરાવી જોઈએ.
હવે અન્યદા તે હરિકેશ જાતિવાળા હિસક વડે લઈ જવાઈ. અને કાળક્રમથી તે સાવદ્યાચાર્યના જીવને તેણીએ પુત્રરૂપે જન્મ આપ્યો. ત્યાર પછી પ્રસૂતિમાત્રથી જ મરણભયથી આકુળ એવી તે, હે ગૌતમ ! તે બાળકને છોડીને એક દિશામાં જઈને ભાગી ગઈ અને તે પાપીઓ વડે જણાયું કે તે પાપિણી નાસી ગઈ છે, અને ચાંડાલાધિપતિએ રાજાને કહ્યું, જે આ પ્રમાણે -
હે દેવ ! કદલીગર્ભની ઉપમાવાળા બાળકને છોડીને તે દુરાચારિણી ભાગી ગઈ છે. રાજાએ પ્રત્યુત્તર આપ્યો, ભલે તે ગઈ તો જવા દો, તે બાળકની સારસંભાળ કરજો. સર્વથા તે પ્રમાણે કરવું જેમ તે બાળક મૃત્યુ ન પામે, અને આ પાંચ હજાર દ્રવ્યના સમૂહને ગ્રહણ કરો. ત્યાર પછી રાજાના હુકમથી પુત્રની જેમ તે કુલટાનો પુત્ર પાલન કરાયો.
અન્યદા કાળક્રમ વડે તે પાપકર્મી ચાંડાલાધિપતિ મૃત્યુ પામ્યો ત્યારે રાજાએ તે બાળકને વારસદાર બનાવ્યો, (વરસાર નો અર્થ ઘરનો વારસદાર સમજવો.) અને પાંચસો ચાંડાલનો અધિપતિ બનાવ્યો. ત્યાં ચાંડાલોના અધિપતિપદે રહેલો છતો તે તેવા પ્રકારનાં ન કરવા યોગ્ય કાર્યો કરીને, હે ગૌતમ ! તે સાવધાચાર્યનો જીવ સાતમી નારકમાં અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં ગયો. આ પ્રમાણે તે સાવધાચાર્યનો જીવ ત્યાં અર્થાત્ સાતમી નરકમાં ઘોર, પ્રચંડ, રુદ્ર, સુદારુણ દુઃખને તેત્રીસ સાગરોપમ સુધી મહાક્લેશ વડે અનુભવીને અહીં આવેલો છતો
Page #275
--------------------------------------------------------------------------
________________
પ૯૦
પ્રતિમાશતક | શ્લોક : ૪૬ અંતરદ્વીપમાં એક ઉરગજાતિ તરીકે ઉત્પન્ન થયો.
(વઢવિ વિનેસેf નો અર્થ મહાદ્દેશ વડે એવો ભાવ છે.)
ત્યાંથી મૃત્યુ પામીને તિર્યંચયોનિમાં પાડારૂપે ઉત્પન્ન થયો. ત્યાં પણ નરકનાં દુઃખ હોય તેના સરખાં નામવાળાં દુઃખોને છવીસ વર્ષ સુધી અનુભવીને, ત્યાર પછી તે ગૌતમ ! મૃત્યુ પામીને તે મનુષ્યમાં ઉત્પન્ન થયો. ત્યાર પછી તે સાવઘાચાર્યનો જીવ વાસુદેવપણામાં ગયો. ત્યાં પણ યથાઆયુષ્ય પરિપાલન કરીને અનેક સંગ્રામ, આરંભ અને પરિગ્રહના દોષથી મરીને સાતમી નરકમાં ગયો. ત્યાંથી પણ નીકળીને ઘણા લાંબા કાળે ગજકર્ણ નામે મનુષ્યજાતિવાળો થયો. ત્યાં પણ માંસાહારના દોષથી ક્રૂર અધ્યવસાય-મતિવાળો મરીને ફરી પણ સાતમી નરકમાં તે જ અપ્રતિષ્ઠાન નરકાવાસમાં ગયો. ત્યાંથી નીકળીને ફરી પણ તિર્યંચમાં મહિષપણાથી ઉત્પન્ન થયો. ત્યાં પણ નરકની ઉપમાવાળાં દુઃખોને અનુભવીને મૃત્યુ પામ્યો છતો બાલવિધવા, કુલટા બ્રાહ્મણની પુત્રીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. હવે અન્યદા નિષ્પન્ન અર્થાત્ તૈયાર થયેલા ગુપ્ત ગર્ભને નાશ કરવા અને પાડી નાંખવા માટે ક્ષાર ચૂર્ણ પ્રયોગના યોગના દોષને કારણે થયેલ અનેક વ્યાધિ-વેદનાથી વ્યાપ્ત શરીરવાળો, હલસ્વલંત (દુષ્ટ) કુષ્ટ વ્યાધિથી નીતરતો (પરૂ ઝરતો), સલસલ કરતા કૃમિના સમૂહથી ખવાતો, નરકની ઉપમાવાળા ઘોર દુઃખના નિવાસરૂપ ગર્ભાવાસથી, હે ગૌતમ ! તે સાવઘાચાર્યનો જીવ નીકળ્યો.
ત્યાર પછી સર્વ લોકો વડે નિદાતો, ગહ કરાતો, દુર્ગછા કરાતો, ખિસા કરાતો, સર્વલોકથી પરાભવ પામેલો, પાન-બાન-ભોગોપભોગથી રહિત, ગર્ભાવાસથી માંડીને જ વિચિત્ર શારીરિક, માનસિક ઘોર દુઃખથી સંતપ્ત, સાતસો વર્ષ, બે મહિના, ચાર દિવસ સુધી યાવત્ જીવીને મૃત્યુ પામેલો છતો વાણવ્યંતરમાં ઉત્પન્ન થયો. ત્યાંથી ચ્યવીને મનુષ્યમાં ફરી પણ ચાંડાલાધિપતિપણા વડે ઉત્પન્ન થયો. ત્યાંથી પણ તે કર્મના દોષથી સાતમી નરકમાં ગયો. ત્યાંથી પણ નીકળીને તિર્યંચમાં કુંભારના ઘરમાં બળદપણામાં ઉત્પન્ન થયો. ત્યાં પણ ચક્ર, ગાડાં, હળમાં આવર્તન વડે રાતદિવસ ધોંસરીના ધારણ વડે પાકી જવાને કારણે ખાંધ કોહવાઈ ગઈ, અને તેમાં કૃમિ ઉત્પન્ન થયા. ધોંસરી ધારણ કરવા માટે અસમર્થ ખાંધ જાણીને તે કુંભાર વડે પીઠથી ભાર વહન કરાવવા માટે આરંભ કરાયો. હવે અન્યદા કાળક્રમથી જેમ ખાંધ તેમ પીઠ પણ પાકી જવાથી કોહવાઈ ગઈ. તેમાં પણ કૃમિ ઉત્પન્ન થયા અને પીઠનું ચામડું સડીને નીકળી ગયું. તેથી અકિંચિકર નિપ્રયોજન છે, એ પ્રમાણે જાણીને, હે ગૌતમ ! તે કુંભાર વડે, સલસલતા કીડાઓથી ખવાતો બળદરૂપી સાવઘાચાર્યનો જીવ, છૂટો મૂકી દેવાયો. ત્યાર પછી છૂટો મુકાયેલો છતો પરિશટિત પૃષ્ઠચર્મવાળો ઘણા કાગડા, કૂતરા અને કૃમિઓના સમુદાયથી બહારથી અને અંદરથી વિનાશ કરાતો (બહારથી કાગડાકૂતરાં કોચી રહ્યાં છે, અંદરથી કૃમિઓ ખાય છે) ઓગણત્રીસ વરસ સુધી આયુષ્ય પાલન કરીને મરેલ છો અનેક વ્યાધિ-વેદનાથી વ્યાપ્ત શરીરવાળો, મનુષ્યમાં મહાધન શ્રેષ્ઠિના ઘરમાં ઉત્પન્ન થયો, અને ત્યાં પણ વમન, વિરેચન, ખારાં, કડવાં, તીખાં, કષાયેલાં, ત્રિફલા, ગુગ્ગલના કાઢારૂપ ઔષધથી પીડા પામતો એવો, સિરાવેધાદિથી પ્રાપ્ત કરેલ નિત્ય કષ્ટવાળો, નિત્ય વિશોષણારૂપ અસાધ્ય અને અનુપશમ એવા ઘોર દારુણ દુઃખો વડે બળાતો એવો તેનો મનુષ્યજન્મ નિષ્ફળ ગયો.
૦ ળિવ્યવિસર્ટિ - અસાધ્ય અને અનુપશમ એવા વ્યાધિનાં ઘોર, દારુણ દુઃખો છે, અને તે શરીરને શોષનારાં છે અર્થાત્ શરીરને ધીરે ધીરે ક્ષીણ કરનારાં છે.
એ પ્રમાણે છે ગૌતમ ! તે સાવઘાચાર્યનો જીવ ચૌદ રાજલોકમાં જન્મ-મરણ વડે નિરંતર સુદીર્ઘ
Page #276
--------------------------------------------------------------------------
________________
પ૯૧
પ્રતિમાશતક | શ્લોક: ૪૬ અનંતકાળથી ભ્રમણ કરીને અપર વિદેહમાં મનુષ્યપણામાં ઉત્પન્ન થયો.
૦ ફુટીદાગંતવાનાગો અનંતકાળ પરિભ્રમણનો નાનો-મોટો હોય છે. અહીં સુદીર્ઘ એટલે મોટો અનંતકાળ પરિભ્રમણનો લેવાનો છે.
અને ત્યાં ભાગ્યના વશથી લોકની અનુવૃત્તિથી તીર્થકર ભગવંતને વંદન કરવા માટે ગયો, અને પ્રતિબોધ પામી પ્રવ્રજિત થયો, અને અહીં પાર્શ્વ નામના તેવીસમાં તીર્થંકરના કાળમાં સિદ્ધ થયો.
આ પ્રમાણે છે ગૌતમ ! સાવઘાચાર્યના જીવે તે પ્રાપ્ત કર્યું અર્થાત્ પૂર્વમાં વર્ણન કરાયું, એ પ્રમાણે, તે સાવઘાચાર્યના જીવ વડે તે અર્થાત્ દુઃખ પ્રાપ્ત કરાયું.
હે ભગવંત ! કયા નિમિત્તક તે સાવઘાચાર્ય વડે આવા પ્રકારના દુઃસહ, ઘોર, દારુણ, મહાદુઃખના સંનિપાતના સંઘટ્ટને આટલા કાળ સુધી અનુભવાયો ? અર્થાત્ દુઃખના આવી પડવારૂપ સંઘટ્ટ આટલા કાળ સુધી અનુભવાયો ?
ત્તિ પ્રશ્નના કથનની સમાપ્તિસૂચક છે. હે ગૌતમ ! તે કાળસમયે જે કહેવાયું, જે આ પ્રમાણે -
ઉત્સર્ગ અને અપવાદ વડે આગમ સ્થિત છે, એકાંત મિથ્યાત્વ છે, જિનેશ્વરની આજ્ઞા અનેકાંતમય છે. એ પ્રમાણે આ વચનનિમિત્તક દુઃખ અનુભવાયું.
હે ભગવંત ! શું ઉત્સર્ગ અને અપવાદ વડે આગમ સ્થિત નથી ? અને એકાંત પ્રજ્ઞાપનીય છે ?
હે ગૌતમ ! ઉત્સર્ગ અને અપવાદ વડે જ પ્રવચન સ્થિત છે, અને અનેકાંત પ્રજ્ઞાપનીય છે, એકાંત નહિ. પરંતુ અમુકાયનો પરિભોગ, તેઉકાયનો સમારંભ અને મૈથુનનું આસેવન - આ ત્રણે સ્થાનાંતરમાં એકાંતે એકાંતે એકાંતે, નિશ્ચયથી નિશ્ચયથી નિશ્ચયથી, અત્યંત, અત્યંત, અત્યંત સર્વથા સર્વ પ્રકારે આત્મહિતાર્થીને નિષિદ્ધ છે.
અહીં સૂત્રનું ઉલ્લંઘન કરવામાં સન્માર્ગનો વિનાશ, ઉન્માર્ગનો પ્રકર્ષ અને તેનાથી આજ્ઞાભંગ અને આજ્ઞાભંગથી અનંત સંસારી થાય છે.
હે ભગવંત! શું તે સાવઘાચાર્યે મૈથુન સેવ્યું હતું કે ન સેવ્યું હતું ? હે ગૌતમ ! પ્રતિસેવિત નથી અને અપ્રતિસેવિત નથી, પરંતુ પ્રતિસેવિત-અપ્રતિસેવિત હતું.
હે ભગવંત ! કયા અર્થથી આ પ્રમાણે કહો છો ? હે ગૌતમ ! જે તે આર્યા વડે તે કાળે ઉત્તમાંગ વડે પાદ સ્પર્શ કરાયા અને સ્પર્શ કરાતા પગો સંકોચાયા નહિ, એ અર્થથી મૈથુન પ્રતિસેવિત- અપ્રતિસેવિત છે, એ પ્રમાણે કહેવાયું છે.
હે ભગવંત ! આટલામાત્રથી પણ=આટલા ઉસૂત્રમાત્રથી પણ. આવા ઘોર દુઃખે કરીને મુક્ત કરી શકાય તેવા બદ્ધ સ્પષ્ટ નિકાચિત કર્મબંધ થયા ? હે ગૌતમ ! એ પ્રમાણે જ આ છે. અન્યથા નથી.
‘ત્તિ' શબ્દ ઉત્તરના કથનની સમાપ્તિઅર્થક છે.
હે ભગવંત ! તે સાવઘાચાર્ય વડે તીર્થંકર નામકર્મગોત્ર એકઠું કરેલું, એક ભવ અવશેષીકૃત=બાકી રહેલ, ભવોદધિ હતો, છતાં કેમ અનંત સંસાર ભ્રમણ કરવું પડ્યું ? હે ગૌતમ ! પોતાના પ્રમાદના દોષથી. તેથી આ
Page #277
--------------------------------------------------------------------------
________________
પ૨
પ્રતિમાશતક | શ્લોક : ૪૬ જાણીને ભવવિરહને ઈચ્છનાર, હે ગૌતમ ! સારી રીતે જાણ્યો છે. શાસ્ત્રનો સાર જેણે એવા, ગચ્છાધિપતિ વડે સર્વથા સર્વ પ્રકારે સર્વ પરાક્રમમાં અત્યંત અપ્રમત્તપણાથી રહેવું જોઈએ, આ પ્રમાણે હું કહું છું. આ પ્રમાણે ઉપરોક્ત કથન ભગવાન ગૌતમસ્વામીને કહે છે કે હું કહું છું. /રલી વિશેષાર્થ :
(૨૧) “નવલે નોTIણુવત્તી” - અહીં ભાગ્યના વશથી અને લોકની અનુવૃત્તિથી તીર્થકરની વંદના નિમિત્તે ગયો એમ કહ્યું, તેનો ભાવ એ છે કે, અત્યાર સુધી ઉસૂત્રના ભાષણથી જે એનું પાપકર્મ વિદ્યમાન હતું, તે પૂરું થવાથી હવે તેનું સારું ભાગ્ય પ્રગટ થયું છે, અને તેના કારણે જ જેમ બીજા લોકો ભગવાનને વંદન કરવા જતા હતા, એ પ્રમાણે તેઓને જોઈને તેઓની અનુવૃત્તિથી એ પણ વંદન કરવા માટે ગયો. જ્યારે કોઈક જીવનું દુર્ભાગ્ય વર્તતું હોય અને લોક અનુવૃત્તિથી જ્યારે તીર્થંકર પાસે જાય ત્યારે તીર્થકરના વચનોનું શ્રવણ કરીને પણ તેમના પ્રત્યે પ્રષિ કે અનાદરાદિ ભાવ જ તેને થાય છે. પરંતુ સાવઘાચાર્યને તે દુર્ભાગ્ય કર્મ પૂરું થયેલું હોવાને કારણે તીર્થંકરનાં વચનો તેને પરિણામ પામે છે.
(૨૨) “સTIવવા વેવ ..... રિસિદ્ધતિ ”
અહીં વિશેષ એ છે કે, જિનશાસન સર્વત્ર અનેકાંત કહે છે, અને તે રીતે અપકાય-તેઉકાય અને મૈથુન એ ત્રણમાં પણ કોઈ સ્થાનવિશેષને આશ્રયીને અનેકાંત પણ છે. જેમ નદીમાંથી સાધુ ઊતરે છે ત્યારે અપકાયની વિરાધના થાય છે, વળી અપવાદિક આધાકર્માદિ ગોચરી ગ્રહણ કરે છે ત્યારે તેઉકાયની વિરાધના થાય છે, અને કોઈ સાધ્વીજી નદી ઊતરતાં હોય અને તે વખતે અચાનક પાણીમાં પડી જવાથી પૂર આવે તો તણાઈ જવાની સ્થિતિ પેદા થાય તે વખતે, તે સાધ્વીજીને નદીમાંથી બહાર કાઢી શકે તેવો અન્ય કોઈ ઉપાય વિદ્યમાન ન હોય, અને સાધુ ત્યાં હોય અને તે સાધ્વીજીને બચાવી શકે તેમ હોય, તો નદીમાં પડીને સાધ્વીજીને સ્પર્શ કરીને પણ બહાર કાઢે. આવા સ્થાનવિશેષમાં આ ત્રણમાં અપવાદ છે, તો પણ પાણી, અગ્નિ અને સ્ત્રીનો સંગ ગૃહસ્થજીવનનાં આ ત્રણ અંગો છે, અને તેથી ગૃહસ્થભાવના અત્યંત પરિહાર માટે સાધુએ આ ત્રણનો અત્યંત પરિહાર કરવો જોઈએ, એ બતાવવા માટે આ ત્રણને એકાંત વર્જનીય બતાવેલ છે. અને જે સ્થાનમાં અનેકાંત પ્રાપ્ત નથી તેવા સ્થાનમાં, પોતાની માનહાનિના રક્ષણ માટે સાવદ્યાચાર્યે જિનશાસન અનેકાંતમય છે એમ કહીને, તે સાધ્વીજીએ તેમને વંદન કરતી વખતે કરેલા સ્પર્શને નિર્દોષ સ્થાપન કરવા યત્ન કર્યો, તેથી તેમનું તે વચન ઉસૂત્રરૂપ બન્યું.
(૨૩) અત્યં ૨ કુત્તાફને .. ગામનો મviતસંસારી |
આનાથી એ ફલિત થાય છે કે, ભગવાનના વચનથી વિપરીત પ્રરૂપણા કરવાથી કે ભગવાનની આજ્ઞાથી વિપરીત નિઃશૂકતાથી પ્રવૃત્તિ કરવાથી પણ સંક્લેશની તરતમતાથી યાવતું અનંત સંસારની વૃદ્ધિ થઈ શકે છે; અને તે વખતે ભગવાનના વચન પ્રત્યેની જે ઉપેક્ષા વર્તે છે, તેના કારણે તત્ત્વના વિષયમાં મૂઢતા પેદા થાય તેવા પ્રકારનું દઢ દર્શનમોહનીયકર્મ બંધાય છે, જે અનુબંધ શક્તિથી યાવતુ અનંત સંસાર જીવને પરિભ્રમણ કરાવે છે. જોકે દર્શનમોહનીયકર્મ ઉત્કૃષ્ટ ૭૦ કોડા કોડી સાગરોપમથી અધિક બંધાતું નથી,
Page #278
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક / શ્લોક : ૪૬
૫૩
પરંતુ તે વખતે બંધાયેલું દર્શનમોહનીયકર્મ જીવમાં મૂઢતાના પ્રવાહ દ્વારા યાવત્ અનંત સંસાર સુધી મૂઢતા પેદા કર્યા કરે તેવી શક્તિવાળું બંધાય છે. અને તેના ઉદયકાળમાં તત્ત્વવિષયક મૂઢતાને કારણે દરેક ભવમાં હિંસાદિ પાપકર્મોના ક્લિષ્ટ અધ્યવસાયો વારંવાર ઉત્પન્ન થવાને કારણે જીવને ખરાબ ભવોની પ્રાપ્તિ થાય છે. જોકે તે ખરાબ ભવો તે તે હિંસાદિના અધ્યવસાયથી પેદા થાય છે, તો પણ તે હિંસાદિના અધ્યવસાયો તે મૂઢતાને કારણે થયેલ છે, અને તે મૂઢતા ઉત્સૂત્રભાષણ આદિથી થયેલ છે. તેથી જ સાવઘાચાર્યને નરકાદિ ભવોની પ્રાપ્તિ ઉત્સૂત્રભાષણથી થયેલ છે, તેમ કહેવાય છે.
(૨૪) ૬૪મેત્તવિ . જન્મવંધે
આટલામાત્રથી એ પ્રકારનો શબ્દ સાધ્વીજીના સ્પર્શનો પરામર્શક નથી, પરંતુ પૂર્વમાં સાવઘાચાર્યે જે કહ્યું કે, એકાંત મિથ્યાત્વ છે, આગમ અનેકાંતરૂપે છે તે વચનનો પરામર્શક છે. અને તેનાથી એ પ્રાપ્ત થાય કે, આટલા વચનમાત્રથી સાવધાચાર્યે ઘોર અને દુઃખે ક૨ીને મુક્ત કરી શકાય એવાં બદ્ધ સૃષ્ટ અને નિકાચિત કર્મો બાંધ્યાં, એ પ્રકારે અન્વય છે.
વજાચાર્ય દૃષ્ટાંત
asi :
भवं ! इणं गणिणो वि अच्चतविसुद्धपरिणामस्सवि केइ दुस्सीले सच्छंदत्ताएइ वा गारवत्ताएइ वा जायाइमयत्ताएइ वा आणं अइक्कमेज्जा से णं किमाराहगे भवेज्जा ! गो० ! जेणं गुरू समसत्तुमित्तपक्खो गुरुगुणेसुं ट्ठिए सययं सुत्ताणुसारेणं चेव विसुद्धासए विहरेज्जा, तस्साणमइक्कंतेहिं णवणउएहिं चउहिं सहिं साहूणं जहा विराहियं तहा चेव अणाराहगे हविज्जा ।
ટીકાર્ય :
સે મવવું ! ..... વિખ્ખા | હે ભગવંત ! અત્યંત વિશુદ્ધ પરિણામવાળા પણ ગણનાયકની પણ, કોઈ દુઃશીલ શિષ્ય સ્વચ્છંદતાથી કે ગારવપણાથી કે જાતિ આદિ મદપણાથી આશા ઉલ્લંઘે તે શું આરાધક થાય ?
હે ગૌતમ ! જે કારણથી સમ શત્રુ-મિત્રવાળા, ગુરુગુણમાં સ્થિત, વિશુદ્ધ આશયવાળા એવા ગુરુ સતત સૂત્રાનુસારે વિચરતા હોય, તેની આજ્ઞાને ઉલ્લંઘન કરવાથી ચારસો નવાણું સાધુઓ જે પ્રમાણે વિરાધિત થયા, તે પ્રમાણે જ અનારાધક થાય.
૦ અહીં પ્રસ્તુત દૃષ્ટાંતમાં સ્વચ્છંદપણાથી ૪૯૯ શિષ્યોએ આજ્ઞાનું ઉલ્લંઘન કરેલ છે.
ટીકાઃ
से भयवं ! कयरे णं ते पंचसए एक्कविवज्जिए साहूणं जेहिं च णं 'तारिसगुणोववेयस्स महाणुभागस्स गुरुणो आणं अइक्कमिउं णाराहियं ? गो० ! णं इमाए चेव उसभाइचउवीसिगाए अतीताए तेवीसमाए चउवीसिगाए ૧ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૯૪
Page #279
--------------------------------------------------------------------------
________________
પ૯૪
પ્રતિમાશતક | શ્લોક : ૪૬ जाव णं परिणिव्वुडे चउवीसइमे अरहा ताव णं अइक्कंतेणं केवइएणं कालेणं गुणनिप्फन्ने कम्मसेलमुसुमूरणे महायसे महासत्ते महाणुभागे सुगहियनामधेज्जे वइरे णाम गच्छाहिवईभूए । तस्स णं पंचसयं गच्छं निग्गंथीहिं विणा, निग्गंथीहिं समं दो सहस्से य अहेसि । गो० ! ताओ निग्गंथीओ अच्चंतपरलोगभीरुयाउ, सुविसुद्धनिम्मलंतकरणाओ, खंताओ दंताओ मुत्ताओ जिईन्दिओ, अच्चनमभणिरीओ नियसरीरस्स विय निरवेक्खाओ छक्कायवच्छलाओ, जहोवइट्ठअच्चंतघोरवीरतवचरणसोसियसरीराओ जहा णं तित्थयरेण पनवियं तह चेव अदीणमाणसाओ मायामयहंकारममकाररतिहासखेड्डाकंदप्पणाहियवायविप्पमुक्काओ तस्सायरियस्स सगासे सामन्नमणुचरंति । ते अ साहुणो सव्वेवि गो० ! न तारिसगुणा । ટીકાર્ય :
જે મયવં .....તારિસ, હે ભગવંત ! કયા તે એક રહિત એવા પાંચસો સાધુઓ ચારસો નવાણું સાધુઓ. જેઓ વડે તેવા પ્રકારના ગુણથી ઉપેત મહાનુભાગ એવા ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને અનારાધક થવાયું ?
હે ગૌતમ ! આ જ ઋષભાદિ ચોવીસીથી પૂર્વે થયેલ ત્રેવીસમી ચોવીસીના યાવત્ ચોવીસમા તીર્થંકર નિર્વાણ પામ્યા ત્યારે, કેટલોક કાળ અતિક્રાંત થવાથી ગુણનિષ્પન્ન, કર્મરૂપી પર્વતનો ચૂરો કરનારા, મહાયશવાળા, મહાસત્ત્વવાળા, મહાનુભાગ, સુગૃહીત નામવાળા વજ નામે ગચ્છાધિપતિ થયા. તેમને સાધ્વી વગર પાંચસો શિષ્યોના પરિવારવાળો ગચ્છ હતો, અને સાધ્વી સાથે બે હજારોની સંખ્યા હતી.
હે ગૌતમ ! તે સાધ્વીજીઓ અત્યંત પરલોકભીરુ, સુવિશુદ્ધ નિર્મળ અંત:કરણવાળી, ખાંત, દાંત, મુક્ત= નિર્લોભી, જિતેંદ્રિય, અત્યંત નમ્ર બોલનારી, પોતાના શરીરમાં પણ નિરપેક્ષત્રસ્પૃહા વગરની, છકાય જીવોમાં વત્સલતાવાળી, યથોપદિષ્ટ શાસ્ત્રમાં કહેલ, ઘોર, વીર તપ-ચારિત્ર વડે સુકાયેલા શરીરવાળી, જે પ્રમાણે તીર્થંકર ભગવાને પ્રરૂપેલ છે તે પ્રમાણે જ અદીન મનવાળી, માયા, મદ, અહંકાર, મમકાર, રતિ, હાસ્ય, ક્રીડા, કંદર્પ, અધિકવાદઅધિક બોલવાથી રહિત, રહિત એવી તેઓ આચાર્યશ્રીની પાસે શ્રમણપણાનું અનુપાલન કરે છે. કહે ગૌતમ ! તે સાધુઓ સર્વે પણ તેવા ગુણવાળા ન હતા. વિશેષાર્થ :
(૧) ‘તરિસTોવવેય’ - પ્રસ્તુતમાં કહેલા ગુણવાળા ગુરુ ન હોય, અને તેના કારણે વિવેકસંપન્ન એવી તેમની આજ્ઞા ન હોય ત્યારે, યોગ્ય શિષ્ય વિનયપૂર્વક વડીલ તરીકેની મર્યાદાનો ભંગ ન થાય તે રીતે ઉચિત પ્રવૃત્તિ કરે. આમ છતાં, ભગવાનની આજ્ઞાને અનુરૂપ તેમની આજ્ઞા નહિ હોવાથી ગુરુની આજ્ઞાનો અતિક્રમ કરે તો પણ શિષ્ય અનારાધક થતો નથી.
(૨) તે મ સહુને સર્વે વિ . !ર તરિસ'IT' - તે સાધુઓ સર્વે પણ તેવા ગુણવાળા નથી, એમ જે કહ્યું તેથી એ પ્રાપ્ત થાય છે કે, જે પ્રકારે સાધ્વીઓ અત્યંત શાંત-દાંત આદિ પરિણામવાળી હતી, તેવા પરિણામવાળા તે સાધુઓ ન હતા, છતાં ગુરુનિશ્રામાં રહીને સન્માર્ગની આરાધના કરે તેવા હતા, ઉલ્લંઠ
૨ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૯૪
Page #280
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૬
પલ્પ આદિ દોષવાળા ન હતા. આથી જ ગીતાર્થ એવા તે આચાર્યે દીક્ષા આપીને તેઓનો ત્યાગ નથી કર્યો, પરંતુ સન્માર્ગમાં પ્રવર્તાવવા માટે યત્ન કર્યો છે. જે સર્વથા અયોગ્ય હોય તેમને દીક્ષા ન આપવી જોઈએ અને ક્વચિત્ અનાભોગથી આપી દીધી હોય, તો પણ તેમને સાચવવા યત્ન ન કરતાં વેશ ઉતારી લેવો જોઈએ; જેમ તે ચારસો નવાણું શિષ્યો જ્યારે ગુરુને છોડીને જવા તૈયાર થયા, ત્યારે આચાર્યો વેશ ઉતારવા માટે યત્ન કર્યો છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, શિષ્યોમાં યોગ્યતા હોવા છતાં કોઈક નિમિત્તને પામીને કંઈક અયોગ્યતા હોય તે જ્યારે પ્રગટ થાય છે, ત્યારે ગુણસંપન્ન ગુરુને છોડીને પણ તેઓ સ્વચ્છંદ રીતે તીર્થયાત્રા કરવા તત્પર થયા છે, અને તેથી જ સંસારમાં વિનાશને પામ્યા, અને એક શિષ્યનો વેશ ઉતારેલો તે ગુરુ સાથે રહીને અંતે વેશને ફરી પ્રાપ્ત કરીને કેવલજ્ઞાનને પામે છે. ટીકા :
अहऽनया गोयमा ! ते साहुणो तं आयरियं भणंति जहा णं जइ भयवं ! तुम आणवेहि तो णं अम्हे तित्थयरजत्तं करिय चंदप्पहसामियं वंदिय धम्मचक्कं गंतूणमागच्छामो । ताहे गो० ! अदीणमणसा अणुत्तालगंभीरमहराए भारतीए भणियं तेणायरियेणं जहा इच्छायारेण न कप्पइ तित्थयत्तं गंतुं सुविहियाणं, तो जाव णं वोलेइ जत्तं ताव णं अहं तुम्हं चंदप्पहं वंदावेहामि । अन्नं च जत्ताए गएहिं असंजमे पडिज्जइ । एएणं कारणेणं तित्थयत्ता पडिसेहिज्जइ । तओ तेहिं भणियं, जहा भयवं ! केरिसो उण तित्थयत्ताए गच्छमाणाणं असंजमो भवइ ? 'सो पुणो इच्छायारेणं, बिइज्जवारं एरिसं उल्लावेज्जा बहुजणेणं वाउलग्गो भन्निहिसि ताहे गो० ! चिंतियं तेणं आयरियेणं जहा-णं मम वइक्कमिय निच्छयओ एए गच्छिहिंति, तेणं तु मए समं चडुत्तरेहिं वयंति । अह अनया सुबहुं मणसा संधारेऊणं चेव भणियं तेण आयरियेणं जहा- णं तुब्भे किंचिवि सुत्तत्थं वियाणह च्चिय तो जारिसं तित्थजत्ताए गच्छमाणाणं असंजमं भवइ तारिसं सयमेव वियाणेह, किं एत्थ बहुपलविएण ? अन्नं च विदिय तुम्हेहिं पि संसारसहावं जीवाइपयत्थं तत्तं च । ટીકાર્ય :
સદ ત્રયા .... તત્તર I હવે અન્યદા હે ગૌતમ ! તે સાધુઓ તે આચાર્યને કહે છે તે આ પ્રમાણે - હે ભગવંત! જો આપની આજ્ઞા હોય તો અમે તીર્થંકરની યાત્રા કરીને ચંદ્રપ્રભસ્વામીને વંદન કરીને ધર્મચક્ર જઈને આવીએ.
ત્યારે હે ગૌતમ ! અદીન મન વડે, મંદ અને ગંભીર મધુર એવી વાણીથી તે આચાર્ય વડે કહેવાયું, જે આ પ્રમાણે - ઈચ્છાકારથી સુવિહિતોને તીર્થયાત્રા જવા માટે કલ્પતું નથી, તેથી જ્યારે યાત્રા=મહાસંઘયાત્રા ઉત્સવ પૂરો થશે ત્યારે હું તમને ચંદ્રપ્રભસ્વામીને વંદાવીશ. અને અચ=બીજો દોષ એ છે કે, યાત્રાએ જવા વડે તમારાથી અસંયમમાં પડાય છે (પડાશે). આ કારણથી તીર્થયાત્રાનો નિષેધ કરાય છે.
ત્યારે તેઓ વડે કહેવાયું, જે આ પ્રમાણે - હે ભગવંત ! કેવા પ્રકારનો વળી તીર્થયાત્રામાં જતા એવા અમારા
૩,૪ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૯૯ ૫ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૯૭
Page #281
--------------------------------------------------------------------------
________________
પલ
પ્રતિમાશતકબ્લોક : ૪૬ વડે અસંયમ થાય ? અવળી તે ઈચ્છાકાર વડે અમે જઈએ છીએ તેથી તીર્થયાત્રામાં શું અસંયમ થાય? બીજી વાર આ પ્રકારે બોલશો તો આપ બહુજન વડે વાતુલમાં અગ્રેસર=વાયડા, કહેવાશો.
ત્યારે હે ગૌતમ ! તે આચાર્ય વડે વિચારાયું, જે આ પ્રમાણે - મારા વચનને ઉલ્લંઘીને નક્કી આ લોકો જશે. તેથી મારી સાથે ઉદ્ધત વચન વડે બોલે છે.
હવે અવદા સુબહુમન વડે સંધારણ કરીને જ તે આચાર્ય વડે કહેવાયું, જે આ પ્રમાણે - તમે કાંઈ પણ સૂત્રાર્થ જાણો સૂત્રાર્થનું જ્ઞાન મેળવો, તો જ તીર્થયાત્રામાં જતા એવા તમને જેવા પ્રકારનું અસંયમ થાય, તેવા પ્રકારનું તમે સ્વયં જ જાણી શકશો. અહીં બહુ કહેવા વડે શું ? અને બીજું તમારા વડે સંસારનો સ્વભાવ, જીવાદિ પદાર્થ અને તત્ત્વ જણાયેલું છે.
છે અહીં ‘તિ~થરનā રિય, ચંદ્રપદમયં વંદ્રિય ઇમર્જ કંતુ માછીમો' કહ્યું ત્યાં, આ ત્રણે એક જ સ્થાન છે. ધર્મચક્ર નામનું સ્થાન છે, ત્યાં ચંદ્રપ્રભ નામના તીર્થંકરની પ્રતિમા છે અને તે તીર્થસ્થાન છે. તેથી તીર્થયાત્રા કરીને આવીએ, તેમ કહેલ છે.
મહાસં યાત્રિોત્સવ તિરુમેત નિવર્નંતતિ પ્રતાન્તરે ટીમ્બનવમ્ ! અહીં ટિપ્પણીમાં લખ્યું છે કે, મહાસંઘયાત્રાનો ઉત્સવ પૂરો થશે પછી હું તમને ચંદ્રપ્રભસ્વામીને વંદાવીશ, એમ જે આચાર્યએ કહ્યું તેથી એ પ્રાપ્ત થાય છે કે, તે વખતે કોઈક શાસનપ્રભાવનાનો ઉત્સવ ચાલતો હોવો જોઈએ, જે પૂરો થયા પછી શિષ્યોને ચંદ્રપ્રભસ્વામીને વંદાવવાનું ગુરુ કહે છે.
કન્ન વ નત્તા અહિં સંનને પડેન્ગ | પાઠ છે ત્યાં નનમન્દ્રિયસંકટ્ટારિસંવાિિત તવ ટિપૂનમ્ યાત્રામાં જનનો સંમર્દ સંઘટ્ટો, એકેન્દ્રિયાદિનો સંઘટ્ટો આદિનો સંભવ છે, એ પ્રમાણે ટિપ્પણી છે, તેનો અર્થ યાત્રામાં તેવો અસંયમ પ્રાપ્ત થશે એમ સમજવું. વિશેષાર્થ -
(૩) સન્ન ર... રિલેટિન્ગ | અને અન્ય દોષ કહે છે – યાત્રામાં ગયેલા એવા તમારા વડે અસંયમમાં પડાશે એ કારણથી તીર્થયાત્રાનો નિષેધ કરાય છે, એમ જે આચાર્ય ભગવંતે કહ્યું એનાથી એ અર્થ ભાસે છે કે, ગીતાર્થ એવા આચાર્યની નિશ્રામાં રહીને શિષ્યો સંયમમાં વર્તી શકે તેવા છે, અને તેથી આચાર્યને છોડીને સ્વયં તીર્થયાત્રા કરવા જાય તો ગીતાર્થની અનિશ્રાને કારણે અસંયમની પ્રાપ્તિ થાય, તે કારણથી આચાર્યે તીર્થયાત્રાનો નિષેધ કર્યો. વળી પૂર્વમાં કહ્યું કે, ઈચ્છાકાર વડે સુવિહિતોને તીર્થયાત્રાએ જવું કલ્પતું નથી, ત્યાં પણ એ જ અર્થ જણાય છે કે, જ્યારે શિષ્યોએ ઈચ્છાપૂર્વક જવાની અનુજ્ઞા માંગી ત્યારે, ગીતાર્થ હોય તેમણે સ્વતંત્ર ક્યાંય જવાની ઈચ્છા ગુરુ પાસે વ્યક્ત કરી શકાય, પરંતુ અગીતાર્થને તો ગુરુ કહે તેમ જ કરવાનું છે. તેથી તેઓએ આપ ઈચ્છાપૂર્વક અનુમતિ આપો તો તીર્થયાત્રાએ જઈએ, એ પ્રકારની અનુજ્ઞા અગીતાર્થની ભૂમિકામાં માંગવી ઉચિત ન ગણાય એમ ભાસે છે. તેથી આચાર્યએ સ્વતંત્રપણે તેમને તીર્થયાત્રા જવા માટેનો નિષેધ કર્યો છે.
(૪) જો પુખ રૂછાવરે' વળી તે ઈચ્છાકાર વડે, એમ જે શિષ્યોએ કહ્યું તેનો ભાવ એ છે કે, શિષ્યો
Page #282
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૪
પ૯૭, તીર્થયાત્રા માટે જાય છે, પરંતુ કોઈ અન્ય અસંયમની પ્રવૃત્તિ કરવા માટે જતા નથી, અને તે પણ ગુરુની અનુજ્ઞા માંગવારૂપ ઈચ્છાકાર સામાચારીની આચરણાપૂર્વક જાય છે. જ્યારે ઈચ્છાકાર સામાચારીની આચરણાપૂર્વક જતા હોય, અને તે પણ તીર્થયાત્રા માટે, ત્યારે અસંયમની પ્રવૃત્તિ સંભવે નહિ, એ પ્રકારના આશયથી શિષ્યો. ગુરુને ઈચ્છાકાર વડે કહે છે.
(૫) સદ સત્રથી ....... તત્ત વ હવે અન્યદા સુબહુમન વડે વિચારણા કરીને તે આચાર્ય વડે કહેવાયું - તમે કાંઈ પણ સૂત્રાર્થ જાણો તો જ જેવા પ્રકારનું તીર્થયાત્રામાં જનારાઓને અસંયમ થાય છે, તેવા પ્રકારનું સ્વયં જ જાણશો. અહીં બહુ વિચારણાથી શું? આનાથી પણ એ શિષ્યો અગીતાર્થ હતા એ ઘોતિત થાય છે તેથી જ ગીતાર્થની નિશ્રા વગર વેચ્છાથી તીર્થયાત્રાએ જવું તેમના માટે ઉચિત ન હતું.
વળી ત્યાર પછી આચાર્યે કહ્યું કે, વળી તમારા વડે બીજું, સંસારનો સ્વભાવ, જીવાદિ પદાર્થ અને તત્ત્વ જણાયેલું છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે, સંસાર નિર્ગુણ છે તે જાણીને જ તેઓએ સંયમ ગ્રહણ કર્યું છે, તેથી સંસારના સ્વભાવને તેઓ જાણનારા છે. તેમ જીવ-અજવાદિ પદાર્થોને પણ જાણનારા છે અને રત્નત્રયીરૂપ તત્ત્વને પણ તેઓ જાણનારા છે. તેથી જ અત્યાર સુધી સંયમમાં પ્રવર્તી રહ્યા છે, કેવલ ગીતાર્થ નહિ હોવાથી તીર્થયાત્રામાં ગીતાર્થ વગર જવામાં કેવા પ્રકારનું અસંયમ થશે તે તેઓ જાણતા નથી. ટીકા :
__ अहऽनया बहुउवाएहिं णं विणिवारंतस्सवि तस्सायरियस्स गए चेव ते साहुणो कुद्धेणं कयंतेण पेरिए तित्थयत्ताए । तेसिं च गच्छमाणाणं कत्थइ अणेसणं कत्थइ हरियकायसंघट्टणं कत्थइ बीयक्कमणं कत्थइ पिवीलियादीणं तसाणं संघट्टणपरितावणोवद्दवणाइ संभवं, कत्थइ बइठ्ठपडिक्कमणं, कत्थइ ण कीरइ चेव चाउक्कालियं सज्झायं, कत्थइ ण संपडिलेहिज्जा मत्तभंडोवगरणस्स विहीए उभयकालं पेहपमज्जणपडिलेहणपक्खोडणं किं बहुणा ? गो० ! कित्तियं भनिहिइ ? अट्ठारसण्हं सीलंगसहस्साणं सत्तरसविहस्स णं संजमस्स दुवालसविहस्स णं सब्भंतरबाहिरस्स तवस्स जाव णं खंताइअहिंसालक्खणस्सेव य दसविहस्स अणगारधम्मस्स जत्थेक्केक्कपयं चेव सुबहुएणंपि कालेणं थिरपरिचिएण दुवालसंगमहासुयक्खंधस्स बहुभंगसयसंघट्टणाए दुक्खनिरइयारं परिपालिऊणं जे एयं च सव्वं जहाभणियं निरइयारमणुट्ठियव्वं ति एवं संसरिउण चिंतियं तेण गच्छाहिवइणा-जहा णं विप्पमुक्के ते दुट्ठसीसे मज्झ अणाभोगपच्चएणं सुबहुं असंजमं काहिंति, तं च सव्वं मम संत्तियं होही । जओ णं अहं तेसिं गुरू । "ताहं तेसिं पिट्ठीए गंतूणं पडिजागरामि, जेणाहमित्थ पए पायच्छित्तेणं णो संबज्झेज्जेति वियप्पिऊणं गओ सो आयरिओ तेसिं पिट्ठीए, जाव णं दिढे तेणं असंजमेणं गच्छमाणे ।।
ટીકાર્ય :
૩દ ડઝયા વધુડવાર્દિ... || હવે અન્યદા ઘણા ઉપાયો વડે તે આચાર્યે રોકવા છતાં પણ તે સાધુઓ ક્રોધિત થયેલા એવા કૃતાંત વડે પ્રેરાયેલા તીર્થયાત્રાએ ગયા જ, અને જતા એવા તેઓ કોઈ ઠેકાણે
૬, ૭ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૫૯૮
૦-૧૮
Page #283
--------------------------------------------------------------------------
________________
પ૯૮
પ્રતિમાશતક | શ્લોકઃ ૪૬ અનેષણાત્રદોષિત ગોચરી, કરે છે, કોઈ ઠેકાણે લીલી વનસ્પતિનો સંઘટ્ટ કરે છે, કોઈ ઠેકાણે બીજને ચાંપે છે, કોઈ ઠેકાણે કીડી આદિ ત્રસ જીવોના સંઘટ્ટન, પરિતાપન, ઉપમઈનાદિનો સંભવ છે, કોઈ વાર બેઠા પ્રતિક્રમણ કરે છે, કોઈ વાર ચાર કાળનો સ્વાધ્યાય કરતા નથી જ. કોઈ વાર માત્રક, પાત્ર, ઉપકરણનું વિધિ વડે ઉભયકાળ પ્રક્ષણ, પ્રમાર્જન, પડિલેહણ, પ્રસ્ફોટન સમ્યફ કરતા નથી. ઘણું કહેવાથી શું ? હે ગૌતમ ! કેટલું કહેવું ?
દ્વાદશાંગી મહાશ્રુતસ્કંધના બહુ સેંકડો ભંગના સંઘટ્ટનથી જ્યાં=જે સંયમમાં, અઢાર હજાર શીલાંગોનું, સત્તર પ્રકારના સંયમોનું, બાર પ્રકારના બાહ્ય અને અત્યંતર તપનું, યાવત્ સમાદિ-અહિંસાદિ લક્ષણ એવા દશવિધ અણગારધર્મનું એક એક પદ જ સુબહુ પણ કાળ વડે સ્થિર પરિચિત કરવા દ્વારા, દુઃખે કરીને નિરતિચાર પરિપાલન કરીને, જે આ સર્વ યથાભણિત છે તે નિરતિચાર અનુષ્ઠાન કરવું જોઈએ. એ પ્રકારે સંસ્મરણ કરીને તે ગચ્છાધિપતિ વડે વિચારાયું, જે આ પ્રમાણે –
વિપ્રમુક્ત=છૂટા મુકાયેલા, તે દુષ્ટ શિષ્યો મારા અનાભોગનિમિત્તક સુબહુ અસંયમને કરશે, અને તે સર્વત્ર અસંયમ મારા સંબંધી થશે, જે કારણથી હું તેમનો ગુરુ છું. તેથી હું તેઓની પાછળ જઈને પ્રતિજાગરણ કરું, જેથી હું આ સ્થાનમાં=પોતાના શિષ્યો અસંયમથી તીર્થયાત્રામાં જાય છે એ સ્થાનમાં, પ્રાયશ્ચિત્ત વડે સંબંધ ન પામું. આ પ્રમાણે વિકલ્પ કરીને તે આચાર્ય તેઓની પાછળ ગયા, યાવતું તેમના વડે આચાર્ય વડે, અસંયમથી જતા શિષ્યો જોવાયા.
૦ યુદ્ધમાં યંગ રિ - ક્રોધિત થયેલા કૃતાંતથી પ્રેરાયેલા એમ કહેવાથી એ પ્રાપ્ત થાય છે કે, તે શિષ્યો ઉપર કૃતાંત ક્રોધિત થયેલ છે, તેથી જ તેનાથી પ્રેરાઈને વિનાશના કારણભૂત તીર્થયાત્રાએ તેઓ ગયા.
વિશેષાર્થ :
(૯) વિં વહુOTI? જો ! વિત્તિયં મદિઃ ?'
આ જે દોષો બતાવ્યા તે બધી ઉત્તર ગુણોની વિરાધના છે, તો પણ ગુણિયલ ગુરુની ઉપેક્ષા કરીને તીર્થયાત્રાના આશયથી ઉત્તર ગુણોની વિરાધના કરવી તે તેઓની પ્રવૃત્તિ અજ્ઞાનમૂલક અને અવિચારકમૂલક હોવાને કારણે મિથ્યાત્વનું પણ કારણ બને છે, અને તેથી જ દીર્ઘ સંસારનું તે કારણ બને છે. જ્યારે સંવિજ્ઞપાક્ષિક ઉત્તર ગુણની વિરાધના કરે છે, ત્યારે પણ તે વિરાધનાને વિરાધનારૂપે જાણે છે, અને પોતાની તે પ્રમાદકૃત પ્રવૃત્તિને ઉચિત પ્રવૃત્તિરૂપે જાણતો નથી, અને આથી જ બીજાઓને તે પ્રવૃત્તિનું ભ્રમ ન થાય તે રીતે તેઓ પ્રરૂપણા પણ સમ્યગુ કરે છે. જ્યારે આ શિષ્યોને તે અસંયમની પ્રવૃત્તિનું અજ્ઞાન હોવાને કારણે, પોતે તીર્થયાત્રા માટે જાય છે અને તે ઉચિત પ્રવૃત્તિ છે તેવો ભ્રમ વર્તે છે, તેથી મિથ્યાત્વપોષક જ તે પરિણામ છે.
(७) 'ताहं तेसिं पिट्ठीए गंतूणं पडिजागरामि'
પૂર્વમાં જ્યારે શિષ્યોએ તીર્થયાત્રાએ જવા માટે અનુજ્ઞા માંગી ત્યારે ગુરુએ કહ્યું કે, મહાસંઘયાત્રાનો ઉત્સવ પૂરો થશે પછી હું તમને તીર્થયાત્રા કરાવીશ. હવે જ્યારે શિષ્યો આજ્ઞાનિરપેક્ષ તીર્થયાત્રા માટે જવા
Page #284
--------------------------------------------------------------------------
________________
પ૯૯
પ્રતિમાશતક | શ્લોક : ૪૬ લાગ્યા, ત્યારે તે ઉત્સવને મૂકીને ગુરુ સ્વયં તેમની પાછળ જઈને પ્રતિજાગરણ કરવા તૈયાર થયા. આનું તાત્પર્ય એ છે કે પૂર્વમાં શિષ્યોએ જ્યારે તીર્થયાત્રા માટે જવાની અનુજ્ઞા માંગી, ત્યારે તીર્થયાત્રા માટે ઉત્સવ મૂકીને જવું ગુરુને ઉચિત ન લાગ્યું, તેથી કહ્યું કે આ ઉત્સવ પૂરો થશે પછી હું તમને યાત્રા કરાવીશ. પરંતુ શિષ્યોને શીધ્ર તીર્થયાત્રા જવાનો તીવ્ર પરિણામ હોવાને કારણે આજ્ઞાનિરપેક્ષપણે જ્યારે તેઓ ગયા, ત્યારે, શિષ્યોને અસંયમમાંથી બચાવવા તે પ્રસ્તુત ઉત્સવ પ્રસંગ કરતાં અધિક મહત્ત્વનું આચાર્યને લાગવાથી, તે શિષ્યોની પાછળ સારણા-વારણાદિ રૂપે પ્રતિજાગરણ કરવા અર્થે તેઓ જાય છે.
અહીં વિશેષ એ છે કે, જ્યાં સુધી શિષ્ય ગીતાર્થ ન થાય ત્યાં સુધી, ગીતાર્થની આજ્ઞાપાલનમાત્રની ઈચ્છા અગીતાર્થને હોઈ શકે, તે સિવાય તેમને કોઈ અન્ય ઈચ્છા હોય નહિ. આમ છતાં, આ શિષ્યોએ ઈચ્છાકારથી જ્યારે પોતાની તીર્થયાત્રા માટે જવાની ઈચ્છા અભિવ્યક્ત કરી, તે તેમની ક્ષતિ છે. આથી જ ગુણિયલ એવી તે સાધ્વીઓએ કોઈ ઈચ્છા અભિવ્યક્ત કરી નથી. ટીકા -
ताहे गो० ! सुमहुरमंजुलालावेणं भणिय तेणं गच्छाहिवइणा जहा - 'भो भो ! उत्तमकुलनिम्मलवंसविभूसणा ! अमुगअमुगाइमहासत्ता ! साहुपहपडिवन्नाणं पंचमहव्वयाहिट्ठियतणूणं महाभागाणं साहुसाहुणीणं चउवीसं सहस्साई थंडिलाणं सव्वदंसीहिं पन्नत्ताइं । ते य सुउवउत्तेहिं विसोहिज्जति ण उणं अन्नोवउत्तेहिं । ता किमेयं सुन्नासुन्नीए अणुवउत्तेहिं गम्मइ इच्छायारेहिं णं उवओगं देह अन्नं च इणमो-सुत्तत्थं किं तुम्हाणं विसुमरियं जं सारं सव्वपरमतत्ताणंजहा -'एगिदिबेइंदिए पाणी एगं सयमेव हत्थेण पाएण वा अनयरेण वा सलागाइअहिगरणभूओवगरणजाएणं जे णं केइ संघट्टेज्जा वा संघट्टावेज्जा वा एवं संघट्टियं वा परेहिं समणुजाणेज्जा से णं तं कम्मं जया उदिन्नं भवेज्जा तया जहा उच्छुखंडाइं जंते तहा निप्पीलिज्जमाणा छम्मासेणं खवेज्जा । एवं गाढे दुवालसेहिं संवच्छरेहि तं कम्मं वेदेज्जा । एवं अगाढपरियावणे वाससहस्सं गाढपरियावणे दसवाससहस्से । एवं अगाढकिलामणे वासलक्खं । गाढ किलामणे दसवासलक्खाइं । उद्दवणे वासकोडी, एवं तेइंदियाइसुपि णेयं । ता एवं च वियाणमाणा मा तुम्हे मुज्झहत्ति ।' एवं च गो० ! सुत्ताणुसारेणं सारयंतस्सवि तस्सायरियस्स ते महापावकम्मे गमगमहल्लफलेणं हल्लोहल्लीभूएणं तं आयरियाणं वयणं असेसपावकम्मट्ठदुक्खविमोयगं णो बहुं मन्नंत्ति ।। ટીકાર્ય :
તાદે જો !.... મન્ન તિ | ત્યારે તે ગૌતમ ! સુમધુર મંજુલ આલાપથી તે ગચ્છાધિપતિ વડે કહેવાયું, જે આ પ્રમાણે - ભો ! ભો ! ઉત્તમ કુળ અને નિર્મળ વંશના વિભૂષણ, અમુક અમુક નામથી મહાસત્ત્વવાળા, સાધુપંથ સ્વીકાર કરનારા, પાંચ મહાવ્રતથી અધિષ્ઠિત શરીરવાળા, મહાભાગ એવા સાધુ-સાધ્વીજી ભગવંતોને થંડિલના ૧૦૨૪ સ્થાનો સર્વદર્શી વડે કહેવાયાં છે, અને તે શ્રતમાં ઉપયુક્ત વડે વિશુદ્ધ કરાય છે, પરંતુ અન્યમાં ઉપયુક્ત વડે નહિ. તે કારણથી શૂન્ય-અશૂન્યપણાથી અનુપયુક્ત એવા તમારા વડે ઈચ્છાચારથી કેમ આમ જવાય છે ? તમે ઉપયોગ આપો. અને બીજું આ પ્રમાણે – જે સર્વ પરમતત્વના સારરૂપ છે, તે સૂત્રાર્થ શું તમારા વડે વિસ્મરણ થયો? જે આ પ્રમાણે -
Page #285
--------------------------------------------------------------------------
________________
Goo
પ્રતિમાશતક, શ્લોક : ૪૬ પોતાના જ હાથ-પગ કે અન્યતર એવા શલાકાદિ અધિકરણભૂત ઉપકરણના સમુદાયથી એકેંદ્રિયબેઈદ્રિયમાંથી એક પ્રાણીને સ્વયં જ જે કોઈ સંઘ કરે, સંઘટ્ટ કરાવે કે સંઘટ્ટ કરતાની અનુમોદના કરે, તે કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે, જે પ્રકારે શેરડીના ખંડો યંત્રમાં પિલાય તે પ્રકારે પિલાતાં છ મહિના વડે ખપાવે છે. એ પ્રકારે ગાઢ સંઘટ્ટ કરે, કરાવે કે અનુમોદે તો બાર વર્ષે તે કર્મ વેદાય છે. એ પ્રકારે અગાઢ પરિતાપનામાં એક હજાર વર્ષે. ગાઢ પરિતાપનામાં દસ હજાર વર્ષે, એ પ્રકારે અગાઢ કિલામણામાં લાખ વર્ષે, ગાઢ કિલામણામાં દસ લાખ વર્ષે અને ઉદ્દવણા–ઉપદ્રવ= મૃત્યુને છોડીને બધા પ્રકારનું દુઃખ આપવામાં, ક્રોડ વર્ષે કર્મ વેદાય છે. એ પ્રમાણે તે ઈદ્રિયાદિમાં પણ જાણવું. તેથી આ પ્રમાણે જાણતાં તમે મોહ પામો નહિ. એ પ્રમાણે હે ગૌતમ ! સૂત્રાનુસારે તે આચાર્ય સારણા કરતા હોવા છતાં પણ તે મહાપાપકર્મી જવામાં શીધ્ર અને ઉતાવળા થયેલા તે આચાર્યના અશેષ પાપકર્મના ફળરૂપ દુઃખથી મુકાવનાર વચનને બહુમાનતા નથી.
૦ વરવીરં સહસ્સાદું ઘડિતાળ નો અર્થ ૧૦૨૪ સ્પંડિલસ્થાનો છે, એ પ્રમાણે જાણવો. સહસ્સારું બહુવચનનો પ્રયોગ અંડિલોને આશ્રયીને છે. પંચવસ્તુ, ઓઘનિર્યુક્તિ, પ્રવચનસારોદ્ધાર દરેકમાં ૧૦૨૪ અંડિલસ્થાનો કહ્યાં છે. તેથી રવી સદસારૂં થી ચોવીસ હજાર અંડિલસ્થાનો એવો અર્થ ન સમજવો. હસ્તલિખિત પ્રતમાં સત્તાવીસ સદસાડું ચંડિતા એવો પાઠ પણ મળે છે, તે અશુદ્ધ ભાસે છે.
છે અહીં અમનહ7wજોગં=જવામાં શીઘ્રતાથી-ઉતાવળથી એવો અર્થ સમજવો. હ77=શીધ્ર અને હત્ત્વોદન્તી મૂi નો અર્થ ઉતાવળા થયેલા સમજવો. હન્તોહન્તી સ્વરા, આ બને દેશ્ય શબ્દો છે.
‘ સાર સંલ્થપરમતત્તા' - જે સર્વ પરમતત્ત્વના સારરૂપ આ સૂત્ર છે, એમ કહેવાથી એ પ્રાપ્ત થાય છે કે – સંયમ લીધા પછી સાધુને માટે સંયમયોગમાં અપ્રમાદ કરવો એ જ પરમતત્ત્વ છે, અને એ પરમતત્ત્વને પ્રગટ કરવા માટે અનન્ય કારણભૂત એવું આ સૂત્ર છે. તેથી સર્વ પરમતત્ત્વના સારરૂપ આગળ કહેવાય છે. તે દિવેgિ ..... મુદત્ત | એ પ્રમાણેનું સૂત્ર છે.
નદી - વિકિg .. મા તુ મુદિત્તિ | આ મહાનિશીથનું ભયસૂત્ર છે, પરંતુ તે કેવલ ભય બતાવવા માટે નથી, વાસ્તવિક રીતે સંયમમાં ઉપેક્ષા કરીને પ્રવૃત્તિ કરનારને તે તે પ્રકારની જ્યારે વિરાધના થાય છે, ત્યારે તે તે પ્રકારની અશાતા પોતાને ભવાંતરમાં મળે તેવું અશાતાવેદનીય કર્મ બંધાય છે, તે બતાવીને જાગૃતિ કરવા માટે પ્રેરણા અર્થે ઉપદેશ આપે છે. ટીકા -
ताहे गोयमा ! मुणियं तेणायरियेण, जहा - निच्छयओ उम्मग्गपट्ठिए सव्वपगारेहिं चेव इमैं पावमई दुट्ठसीसे । ता किमट्ठमहमिमेसि पिट्ठीए लल्लीवागरणं करेमाणोऽणुगच्छमाणो य सुक्खाए गयजलाए णदीए उवुझं(उच्छुज्झं) । “एए गच्छंतु दसदुवारेहिं अहयं तु तावायहियमेवाणुचिट्ठामि । किं मज्झं परकएणं सुमहंतेणावि पुण्णपब्भारेणं थेवमवि किंची परित्ताणं भविज्जा ? सपरक्कमेणं चेव मे आगमुत्ततवसंजमाणुट्ठाणेण भवोयही तरिअव्वो । 'एस पुण तित्थयरादेसो जहा-अप्पहियं कायव्वं जइ सक्का परहियंऽपि करेज्जा ।
૮ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૯૦૨ ૯ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૧૦૩
Page #286
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૬
૬૦૧
अत्तहियपरहियाणं, अत्तहियं चेव कायव्वं ।। १२२ ।। अन्नं च जइ - एते "तवसंजमकिरियं अणुपालिहिंति, तओ एएसिं चेव सेयं होही जइ ण करेहिंति तओ एएसिं चेव दिग्गइगमणमुत्तरं हवेज्जा । णवरं तहावि मम गच्छो समप्पिओ । गच्छाहिवई अहयं भणामि । अन्नं च- 'जे तित्थयरेहिं भगवंतेहिं छत्तीसआयरियगुणे समाइट्ठे, तेसिं तु अहयं एक्कमविणाइक्कमामि, जइवि पाणोवरमं हविज्जा जं चागमे इहपरलोगविरुद्धं तं णाचरामिण कारयामि, ण कज्माणं समणुजाणामि । "ता एरिसगुणजुत्तस्सवि जइ भणियं न करेंति ताऽहमिमेसिं वेसग्गहणं उद्दालेमि एवं च समए पन्नतीतं जहा- 'जे केइ साहु वा साहुणी वा वायामित्तेणवि असंजममणुचिट्ठेज्जा, `से णं सारेज्जा, वारेज्जा, चोएज्जा, पडिचोएज्जा । से णं सारेज्जंते वा वारेज्जंते वा चोएज्जंते वा पडिचोइज्जंते वा, जे णं तं वयणमवमन्निय अलसायमाणेइ वा अभिनिविट्ठेइ वा ण तहत्ति पडिवज्झइ, इत्थं पउंज्जित्ताणं तत्थ णो पडिक्कमेज्जा से णं तस्स वेसग्गहणं उद्दालेज्जा ।'
ટીકાર્ય :
તાદે ગોયમા ! ..... વાયવ્યું ત્યારે હે ગૌતમ ! તે આચાર્ય વડે જણાયું, જે આ પ્રમાણે - નિશ્ચયથી=નક્કી, ઉન્માર્ગમાં પ્રસ્થિત=રહેલા, સર્વ પ્રકારે જ આ પાપમતિવાળા દુષ્ટ શિષ્યો છે, તેથી શા માટે હું આમની પાછળ મીઠા વચનને કરતો અને જતો, સૂકી જળ વગરની નદીમાં ઉદ્યમ કરું ? ‘આ લોકો દશ દિશારૂપ દશ દ્વાર વડે જાઓ, હું તો વળી આત્મહિતને જ આચરી લઉં. શું મારું બીજાથી કરાયેલા સુમહંત=મોટા, પણ પુણ્યભારથી=પુણ્યના સમુદાયથી, થોડું પણ કાંઈ પરિત્રાણ=રક્ષણ, થશે ? સ્વપરાક્રમથી જ આગમમાં કહેલા તપ અને સંયમના અનુષ્ઠાન વડે મારે ભવોદધિ તરવો જોઈએ. વળી આ તીર્થંકરનો આદેશ છે, જે આ પ્રમાણે -
આત્મહિત કરવું, જો શક્ય હોય તો પરહિત પણ કરવું. આત્મહિત અને પરહિતમાં આત્મહિત જ કરવું. अन्नं च जइ ઉદ્દાત્તેમ્ના | અને બીજું જો ૧°આ શિષ્યો તપ-સંયમક્રિયાને આચરશે તો એમનું જ શ્રેય: થશે, જો નહિ આચરે તો એમનું જ અનુત્તર દુર્ગતિગમન થશે. પરંતુ તો પણ મને ગચ્છ સમર્પિત થયેલો છે, હું ગચ્છાધિપતિ કહેવાઉં છું અને બીજું જે તીર્થંકર ભગવંત વડે આચાર્યના છત્રીશ ગુણો કહેવાયા છે, જોકે પ્રાણનાશ થાય તો પણ તેમાંના એક પણ ગુણને હું ઉલ્લંઘતો નથી. અને આગમમાં જે ઈહલોક-પરલોક વિરુદ્ધ છે, તેને હું આચરતો નથી, આચરણ કરાવતો નથી અને આચરણ કરતાની અનુમોદના પણ કરતો નથી. તેથી આવા પ્રકારના ગુણયુક્તનું પણ જો ભણિત=કહેવાયેલ, તેઓ કરતા નથી, તો હું આમના વેશગ્રહણને=સાધુવેશ સ્વીકાર્યો છે તેને, ઉતારી લઉં. આ પ્રમાણે સિદ્ધાંતમાં કહેવાયેલ છે, જે આ પ્રમાણે -
.....
જે કોઈ સાધુ અથવા સાધ્વી વચનમાત્રથી પણ અસંયમને આચરે તેની સારણા, વારણા, ચોયણા અને પડિચોયણા કરવી જોઈએ. અને તે સારણા, વારણા, ચોયણા અને પડિચોયણા કરતાં જેઓ તે વચનની અવજ્ઞા કરીને આળસ કરતા અને આગ્રહી થતા તહત્તિથી સ્વીકાર ન કરે, અને આ પ્રકારે પ્રવૃત્તિ કરતાં ત્યાં પ્રતિક્રમણ=પાપનું પ્રાયશ્ચિત્ત, ન કરે તો તેના ગ્રહણ કરેલા વેશને ઉતારી લેવો જોઈએ.
૧૦, ૧૧ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૬૦૩
૧૨ નો વિશેષાર્થ, જુઓ પેજ નં. ૬૦૪
Page #287
--------------------------------------------------------------------------
________________
૬૦૨
પ્રતિમાશતક | શ્લોક : ૪૬ ૦ વુિં મન સુમહંતેવિ પુovપરમારે' પાઠ છે ત્યાં હસ્તલિખિત પ્રતમાં ‘ક્રિમિન્દ્ર પર તુમહંતેના વિ મારે પાઠ છે. એ પાઠ વધુ સંગત લાગે છે, તેથી તે મુજબ અહીં અર્થ કરેલ છે.
‘પરહિવે પિ રેન્ના' અહીં ‘વિ' શબ્દથી એ સમુચ્ચય થાય છે કે, આત્મહિત કરવું અને શક્ય હોય તો પરહિત પણ કરવું.
તેહિં તુ કઇ વિ TIfજ' અહીં વર્તમાનકાળના પ્રયોગથી વર્તમાન ક્ષણ લેવાની નથી, પરંતુ વર્તમાન સંયમભવ લેવાનો છે. વિશેષાર્થ :
(૮) U Tછંતુ પૂર્વમાં બતાવ્યું. એ રીતે આચાર્યે સ્વશિષ્યોને શાસ્ત્રના બળથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જ્યારે તેઓ માર્ગ ઉપર ન આવ્યા, ત્યારે પોતાને તેમના નિમિત્તે કોઈ સંક્લેશ ન થાય તે માટે આચાર્ય ભગવંત પ્રથમ નિશ્ચયનયથી વિચારણા કરે છે કે, આ શિષ્યો દશે દિશાઓમાં જાઓ, હું આત્મહિતને અનુસરું, પરફત=બીજા વડે કરાયેલ, મોટા પણ પુણ્ય સમુદાયથી શું મારું થોડું પણ પરિત્રાણ=રક્ષણ થશે?
અત્યાર સુધી આચાર્યે શિષ્યોને માર્ગ પર લાવવા માટે જે કાંઈ સમ્યગુ યત્ન કર્યો, તેનાથી પોતાને કોઈ ક્લેશ થયેલ નથી, પરંતુ શિષ્યોને સન્માર્ગમાં લાવવાનો જ પરિણામ છે. અને પોતે અત્યાર સુધી શિષ્યોને સન્માર્ગમાં લાવવા માટે જે કાંઈ યત્ન કર્યો છે, તે બધું ઉચિત વ્યવહારરૂપ હોવાથી ભગવાનની આજ્ઞારૂપ હતું, પરંતુ જ્યારે સામેની વ્યક્તિ પોતાના પરિણામને છોડે તેવું ન હોય, તો તે નિમિત્તને આશ્રયીને પોતાને ઈષતું પણ વેષ ન થાય તેના માટે નિશ્ચયથી આચાર્યશ્રી વિચારે છે કે, આ લોકોને અનુશાસન આપીને જો તેઓ સંયમની ઉચિત પ્રવૃત્તિ કરશે, તેનાથી જે સુમહંત પુણ્ય પ્રાભાર તેમને થશે, તે પરકૃત સુમહંત પુણ્ય સમુદાયથી શું મારું થોડું પણ સંસારથી પરિત્રાણ થશે ? અર્થાતું પરકૃત પુણ્ય મારું રક્ષણ કરી શકશે નહિ, પરંતુ સ્વપરાક્રમથી આગમમાં કહેલ તપ-સંયમ અનુષ્ઠાન વડે મારે ભવોદધિ તરવો જોઈએ.
આશય એ છે કે આચાર્ય શિષ્યને અનુશાસન આપવા માટે યત્ન કરે છે, પરંતુ તેઓ અવિનીત થઈને આચાર્યના વચનની ઉપેક્ષા કરે છે ત્યારે, આચાર્ય નિશ્ચયનયનું અવલંબન લઈને વિચારે છે કે, હું શિષ્યો માટે ક્લેશ કરીને કોઈક રીતે પણ તેઓને સન્માર્ગમાં પ્રવૃત્ત કરાવીશ, તો તેઓ જે પુણ્ય પ્રાપ્ત કરશે તે પરકીય એવા ઘણા પણ પુણ્યભારથી મારું કાંઈ રક્ષણ થવાનું નથી, માટે મારે સ્વપરાક્રમથી જ સંસાર તરવો જોઈએ. તેઓ મારા પ્રયત્નથી સંયમમાં ઉદ્યમશીલ થાય, તેનાથી તેઓને હિત થાય, ત્યારે પણ જો હું ક્લેશ કરું તો તે ક્લેશકૃત અનર્થની પ્રાપ્તિ મને થાય. માટે જ્યારે તેઓ સુધરે એમ નથી ત્યારે તેઓની ઉપેક્ષા કરીને સ્વપરાક્રમથી જ મારે સંસારસાગર તરવા યત્ન કરવો જોઈએ, એમ આચાર્ય વિચારે છે. આ પ્રમાણે વિચારણા કરવાથી શિષ્યો માટે કરાયેલા શ્રમમાં પોતાને મળેલ નિષ્ફળતાથી ખેદ કે દીનતા ઉસ્થિત ન થાય તેવું વીર્ય તેમનામાં પ્રગટે છે. વળી વ્યવહાર સંલગ્ન નિશ્ચયથી ભગવાનની આજ્ઞા બીજી રીતે વિચારે છે -
Page #288
--------------------------------------------------------------------------
________________
go3
પ્રતિમાશતક | શ્લોકઃ ૪૬
(૯) પણ પુ ..... વાયબ્બે | આ પ્રકારે વળી તીર્થંકરનો આદેશ છે, તે આ પ્રમાણે -
આત્મહિત કરવું જોઈએ, જો શક્ય હોય તો પરહિત પણ કરવું જોઈએ, આત્મહિત અને પરહિતમાં આત્મહિત જ કરવું જોઈએ.
આશય એ છે કે તીર્થકરોનો આદેશ આત્મહિત કરવું જોઈએ એ નિશ્ચય-વ્યવહાર ઉભયને સંમત છે, અને જો શક્ય હોય તો પરહિત પણ કરવું જોઈએ, તે વ્યવહાપ્રધાન વચન છે. વળી, આત્મહિત અને પરહિત એ બેમાંથી કોઈ એકની જ નિષ્પત્તિ થતી હોય તો આત્મહિત જ કરવું જોઈએ ? એ વ્યવહારપ્રધાન વચન છે. એ પ્રમાણે વિચારીને તે આચાર્ય શિષ્યોની ઉપેક્ષા કરીને પોતાનું અંતરંગ વીર્ય સંયમમાં ઉસ્થિત થાય તેના માટે ભગવાનની આજ્ઞાનું સમાલોચન કરે છે. તથા શિષ્યોના વિષયમાં પોતાને મળેલી નિષ્ફળતાને કારણે પોતાને ઉદ્વેગ આદિ ન થાય, તેને જ દઢ કરવા માટે નિશ્ચયથી બીજી વિચારણા કરે છે, તે આ પ્રમાણે -
(૧૦) પત્તે ..... હવેગ્ગી | આ શિષ્યો તપ-સંયમની ક્રિયા કરશે તો એમનું જ શ્રેય થશે, અને જો નહિ કરે તો એમનું જ અનુત્તર દુર્ગતિગમન થશે. આ રીતે નિશ્ચયની વિચારણા કર્યા પછી પોતાને ઉચિત પ્રવૃત્તિ કરવાની ભગવાનની આજ્ઞા છે, તેથી ઉચિત વ્યવહારને અવલંબીને વિચારે છે –
વરં ..... માનિ ! કેવલ તો પણ મને ગ૭ સોંપવામાં આવ્યો છે, અને હું ગચ્છાધિપતિ કહેવાઉં છું. આ પ્રકારની વિચારણાથી એ ફલિત થાય છે કે, ખરેખર જીવે પોતાના આત્મહિત માટે જ સુદઢ યત્ન કરવો જોઈએ, તો પણ પોતાને જ્યારે ગચ્છ સમર્પિત કરાયો છે અને પોતે ગચ્છાધિપતિ છે, તેથી પોતાના ગચ્છમાં રહેલા શિષ્યોના હિતની ઉપેક્ષા કરવી પણ ઉચિત નથી. આમ છતાં, સ્વપરિણામમાં ક્લેશ ન થાય તેની અત્યંત જાગૃતિપૂર્વક શિષ્યોના હિતમાં પ્રયત્ન કરવો જોઈએ, તેના માટે જ પ્રસ્તુત શાસ્ત્રનું સ્મરણ શ્રી વજાચાર્ય કરે છે.
× ૨ – ‘ને તિલ્થ રેટિં માવંતઢિ છત્તીસ મારિયાને અને બીજી વિચારણા કરે છે, જેમાં પોતે આચાર્યના પરિપૂર્ણ ગુણથી યુક્ત છે તે વિચારે છે, અને તે લોકના પ્રદર્શનરૂપે નથી, અને પરંતુ પદાર્થના સમ્યગું સમાલોચનરૂપે કરે છે. પોતે પૂર્ણ ગુણયુક્ત હોવા છતાં તેમનું કહેલું શિષ્યો ન કરે તો શું કરવું જોઈએ, તે વિચારવા અર્થે આચાર્ય વિચારે છે –
(૧૧) તા રિત ... ઉદાર | તે કારણથી આવા પ્રકારના ગુણયુક્તનું પણ=પૂર્વમાં વર્ણન કરાયેલા એવા ગુણયુક્ત આચાર્યનું પણ, કહેલું તેઓ કરતા નથી, તો હું એમને પૂર્વમાં જે વેશ આપેલો છે, તે પાછો લઈ લઉં.
અહીં વિશેષ એ ભાસે છે કે, જ્યારે પાંચસો શિષ્યમાં એક શિષ્યનો વેશ ગુરુએ ગ્રહણ કર્યો, ત્યારે અન્ય શિષ્યો વેશ આપવાની વૃત્તિવાળા ન હતા, તેમ જ પોતાની પ્રવૃત્તિને છોડવાની વૃત્તિવાળા પણ ન હતા, તે જ તેમનો અસંયમમાં પ્રવર્તન કરવાનો પરિણામ દુરંત સંસારનું કારણ બન્યો. પરંતુ તે બધાએ ભેગા
Page #289
--------------------------------------------------------------------------
________________
gox
પ્રતિમાશતક | શ્લોકઃ ૪૬ થઈને ગુરુની સન્મુખ પ્રતિકાર કરવા કોઈ યત્ન કર્યો નથી, પરંતુ પોતાનો વેશ ગુરુ લઈ લેશે, એ પ્રકારના ભયથી જુદી જુદી દિશાઓમાં ભાગી ગયા. તેથી અત્યંત અયોગ્ય ન હતા, છતાં વર્તમાનમાં અનિવર્તિનીય એવો ક્લિષ્ટ અધ્યવસાય તેમનો હતો કે જેથી ગુણવાન એવા પણ ગુરુ અનેક યુક્તિઓ અને શાસ્ત્રવચનોથી માર્ગમાં લાવવા યત્ન કરે છે, તો પણ સ્વતંત્રપણે યાત્રાગમન છોડવા તેઓ તૈયાર ન હતા.
(૧૨) છે જે સારેની, વારેજ્ઞા, વોળા, વડવાળા !.” અહીં સારણા એટલે ભગવાનના વચનનું સ્મરણ કરાવવું.
વારણા એટલે ભગવાનના વચનનું સ્મરણ કરાવવા છતાં શિષ્યો અકાર્યથી ન અટકે તો તેમને વારવા - તમે આવા ઉત્તમ કુળમાં જન્મેલા છો, સંયમ અંગીકાર કરેલ છે, તમને આવું અકાર્ય કરવું શોભે? ઈત્યાદિ વચનો વડે અકાર્યથી વારવા. અથવા અનાભોગને કારણે અનુચિત કરતા હોય તેને વારવા.
ચોયણા એટલે ચોદના કરવી. સંયમયોગમાં જે કર્તવ્ય હોય તેમાં ઉત્સાહ પેદા કરવા માટેની પ્રેરણા કરવી.
પ્રતિચોયણા એટલે ચોદના કરવા છતાં શિષ્યોને ઉચિત કૃત્ય કરવા ઉત્સાહિત ન થાય તો વારંવાર ચોદના કરવી.
તે i સારેષ્નતે ..... ૩૬ોજોબ્બી II સારણા-વારણા-ચોયણા-પડિચોયણા કરવા છતાં તે વચનનો અનાદર કરીને શિષ્યો આળસ કરે કે અભિનિવેશ કરે, પરંતુ ગુણથી યુક્ત એવા ગુરુનું વચન તહત્તિ કહીને સ્વીકાર ન કરે, અને આ પ્રકારે પ્રવૃત્તિ કરતાં પ્રતિક્રમણ ન કરે તો તે સાધુ કે સાધ્વીને આપેલો વેશ પાછો લઈ લેવો જોઈએ, એ પ્રકારે આશય છે. ટીકા -
एवं तु आगमुत्तणाएणं गोयमा ! जाव तेणायरिएणं एगस्स सेहस्स वेसग्गहणं उद्दालियं ताव णं अवसेसे दिसोदिसं पणढे । ताहे गो० ! सो य आयरियो सणियं तेसिं पिट्ठीए जाउमारुद्धो णो णं तुरियं २ । ‘से भयवं! किमळं तुरियं २ णो पयाइ ? गो० ! खाराए भूमीए, जे महुरं संकमज्जा महुराए खारं, किण्हाए पीयं, पीयाओ किण्हं, जलाओ थलं, थलाओ जलं, संकमज्जा, ते णं विहीए पाए पमज्जिय २ संकमेयव्वं, णो पमज्जेज्ना तओ दुवालससंवच्छरियं पच्छित्तं भवेज्जा, एएणद्वेण गोयमा ! सो आयरिओ ण तुरियं २ गच्छे । अहऽनया सुयाउत्तविहीए थंडिलसंकमणं करेमाणस्स णं गो ! तस्सायरियस्स आगओ बहुवासरखुहापरिगयसरीरो वियडदाढाकरालकयंतभासुरो पलयकालमिव घोररुवो केसरी । मुणियं च तेण महाणुभागेणं गच्छाहिवइणा जहा-दुयं गच्छेज्जइ ता चुक्किज्जइ इमस्स । णवरं दुयं गच्छमाणाणं असंजमं, ता वरं सरीरवोच्छेयं ण असंजमपवत्तणंति चिंतिऊण विहीए उवट्ठियस्स सेहस्स जमुद्दालियं वेसग्गहणं तं दाऊण ठिओ निप्पडिक्कम्मपायवोवगमणाणसणेणं । सोऽवि सेहो तहेव । अहऽन्नया अच्चंतविसुद्धंतकरणे पंचमंगलपरे
Page #290
--------------------------------------------------------------------------
________________
Go4
પ્રતિમાશતક | શ્લોકઃ ૪૬ सुहझवसायत्ताए दुण्णिवि गोयमा ! वावाइए तेण सीहेण अंतगडे केवली जाए अट्ठप्पयारमलकलंकमुक्के सिद्धे य । ते पुण गोयमा ! एकूणे पंचसए साहुणं तक्कम्मदोसेण जं दुक्खमणुभवमाणे चिट्ठति जं चाणुभूयं, जं चाणुभविहिंति अणंतसंसारसागरं परिभमंते तं को अणंतेणपि कालेणं भणिउं समत्यो ? एए ते गोयमा ! एगूणे पंचसए साहुणं जेहिं च णं तारिसगुणोववेयस्स णं महाणुभागस्स गुरुणो आणं अइक्कमियं णो आराहियं અનંતસંસારિખ ના સારા!
ટીકાર્ય :
વં તુ..... ના આ પ્રમાણે આગમમાં કહેલા વ્યાયથી-યુક્તિથી, હે ગૌતમ ! યાવત્ તે આચાર્ય વડે એક શૈક્ષનો (શિષ્યનો) સમર્પણ કરેલ વેષ ઉતારી લીધો, તેટલામાં બાકી રહેલા દરેક દિશામાં નાસી ગયા ત્યારે, તે ગૌતમ! તે પણ આચાર્ય ધીરેથી તેમની પછવાડે જવા માટે આરબ્ધ થયા, (પરંતુ ઉતાવળા ઉતાવળા નહિ. હે ભગવંત ! શા માટે ઉતાવળા ઉતાવળા ન ગયા ? હે ગૌતમ ! ખારી ભૂમિથી જે મધુરમાં સંક્રમ કરવું પડે, મધુર ભૂમિથી ખારીમાં સંક્રમણ કરવું પડે, કાળી ભૂમિમાંથી પીળી ભૂમિમાં, પીળી ભૂમિમાંથી કાળી ભૂમિમાં, જળમાંથી સ્થળમાં, સ્થળમાંથી જળમાં સંક્રમ કરવું પડે, તેવી વિધિથી પગને પ્રમાજી પ્રમાર્જીને સંક્રમણ કરવું પડે, અને પ્રમાર્જ નહિ તો બાર વર્ષનું પ્રાયશ્ચિત થાય. આ અર્થથી હે ગૌતમ ! તે આચાર્ય ઉતાવળા ઉતાવળા ન ગયા.
હવે અન્યદા સુઉપયુક્ત વિધિથી સ્થાનનું સંક્રમણ કરતા એવા, હે ગૌતમ ! તે આચાર્યની સમીપમાં ઘણા દિવસથી સુધાથી લેવાઈ ગયેલા શરીરવાળો, વિકટ (પ્રગટ) દાઢાથી કરાલ યમરાજ જેવો, ભયંકર પ્રલય કાળની જેમ ઘોર રૂપવાળો કેસરી સિંહ આવ્યો, અને તે મહાનુભાગ ગચ્છાધિપતિએ ચિંતવન કર્યું, જે આ પ્રમાણે - ઉતાવળથી ચાલું તો આનાથી (સિહથી) બચી શકું, પરંતુ ઉતાવળથી જતા એવા મને અસંયમ થાય. તેથી શરીરનો ઉચ્છેદ થાય તે શ્રેષ્ઠ છે પણ અસંયમમાં પ્રવૃત્તિ કરવી શ્રેષ્ઠ નથી. એ પ્રમાણે વિચારી વિધિ વડે સમીપમાં રહેલા શૈક્ષને (શિષ્યને) જે ઉદ્દાલત (ઉતારી લીધેલ) એવા વેષને આપીને નિષ્પતિકર્મ એવા પાદપોપગમન અનશન વડે રહ્યાં. તે શિષ્ય પણ તે પ્રમાણે અર્થાત્ પાદપોપગમન અનશન વડે રહ્યા. હવે અન્યદા અત્યંત શુદ્ધ અંત:કરણવાળા, પંચમંગલમાં તત્પર, શુભ અધ્યવસાયપણાથી બન્ને પણ, હે ગૌતમ ! તે સિહ વડે મારી નંખાયા, અંતકૃત કેવલી થયા અને આઠ પ્રકારના મલકલંકથી મુકાયેલા સિદ્ધ થયા. તે વળી હે ગૌતમ ! એક ન્યૂન પાંચસોકચારસો નવાણું સાધુઓ તે કર્મના દોષથી જે પ્રકારના દુઃખનો અનુભવ કરતા રહેલા છે. જે અનુભવ્યું અને જે અનુભવશે, એ પ્રમાણે અનંત સંસારસાગર પરિભ્રમણ કરતાં તેને કોણ અનંતકાળ વડે કહેવા સમર્થ છે? હે ગૌતમ ! આ તેઓ ચારસો નવાણું સાધુઓ, જેઓ વડે તેવા પ્રકારના ગુણથી યુક્ત મહાનુભાગ એવા ગુરુની આજ્ઞાને અતિક્રમણ કરાઈ, પરંતુ આજ્ઞાને આરાધિત ન કરાઈ અને અનંત સંસારી થયા. I૧૧ ટીકા -
कुवलयप्रभवज्रमुनीशयोश्चरितयुग्ममिदं विनिशम्य भोः । कुमतिभिर्जनितं मतिविभ्रमं त्यजत युक्तिमदुक्तविभावकाः ।।१।।
Page #291
--------------------------------------------------------------------------
________________
GOG
પ્રતિમાશતક | શ્લોક : ૪૬ ટીકાર્ચ -
યુવનય વિમાવવE Iકુવલયપ્રભ અને વજમુનીશના આ ચરિત્રયુગ્મને સાંભળીને યુક્તિવાળું એવું અમારું જે ઉક્ત કથન, તેના વિભાવકો એવા તમે, કુમતિ વડે જનિત એવા મતિવિભ્રમને છોડો. વિશેષાર્થ :
પૂર્વમાં ગ્રંથકારે સાવઘાચાર્યના કથનમાં કહ્યું કે, “પિ નિના7યે તથાપિ સાવઝ્મવુિં એ પ્રકારનો પ્રયોગ જ બતાવે છે કે, સર્વ ચૈત્ય સાવદ્ય નથી, અને વજાચાર્યના દૃષ્ટાંતમાં પણ અવિધિથી તીર્થયાત્રાનો નિષેધ છે, એમ પોતે કહ્યું, તે સર્વ કથન યુક્તિવાળું છે. તેવા યુક્તિવાળા ઉક્ત=કહેવાયેલા અમારા કથનને વિચારનારાઓ, જેઓ લુપાકના વચનને સાંભળીને દ્રવ્યસ્તવ અકરણીય છે, એવા મતિવિભ્રમને ધારણ કરે છે, આમ છતાં તત્ત્વની જિજ્ઞાસાથી સન્મુખ થયેલા છે, તેઓને ઉદ્દેશીને ગ્રંથકાર કહે છે કે, લુપાકોની આ કુમતિ છે, તેનાથી જ તમને આ વિભ્રમ થયેલો છે, તેથી આ મતિવિભ્રમને તમે દૂર કરો. ઉત્થાન :
પૂર્વમાં સાવદ્યાચાર્ય અને વજાચાર્ય બંને દૃષ્ટાંતનું જે તાત્પર્ય હતું તેને સ્પષ્ટ કરેલ છે, તો પણ પ્રસ્તુત કથનને સાંભળીને કોઈકને જિજ્ઞાસા થાય કે, બંને દૃષ્ટાંતોમાં શેના નિષેધનું તાત્પર્ય છે ? તેથી સંક્ષેપથી તે બતાવે છે - ટીકા :___प्रथमे ह्यनधिकारिकर्तृकत्वविशिष्टचैत्यप्रवृत्त्यननुमोदने तात्पर्यम् । द्वितीये चाविधियात्रानिषेध इति न च यात्रायामेवासंयमाभिधानात् तन्मात्रनिषेधः, स्वस्थानावधिकतीर्थप्राप्तिफलकव्यापाररूपायास्तस्या निषेधे संयतसार्थेन तनिषेधापत्त्या असंयतसार्थेन तनिषेधस्य फलितत्वात् । ટીકાર્ચ -
પ્રથમે .... વિથિયાત્રા નિવેધ તિ પ્રથમમાં કુવલયપ્રભાચાર્યના દાંતમાં, અનધિકારિકકત્વથી વિશિષ્ટ રીત્યપ્રવૃત્તિના અનુમોદનમાં તાત્પર્ય છે, અને બીજામાં વાચાર્યના દષ્ટાંતમાં, અવિધિપાત્રાના નિષેધમાં તાત્પર્ય છે. “તિ’ શબ્દ કથનની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ:
કુવલયપ્રભાચાર્ય અને વજાચાર્યના દષ્ટાંતનું તાત્પર્ય શું છે, તે સંક્ષેપથી કહે છે - કુવલયપ્રભાચાર્યના દૃષ્ટાંતમાં ચૈત્યવાસી અનધિકારી કર્યા છે, અને અનધિકારી કર્તા છે જેને એવી અનધિકારિકર્તક ચૈત્યપ્રવૃત્તિ છે, અને અનધિકારિકર્તુત્વ ચૈત્યપ્રવૃત્તિમાં છે. તેથી અનધિકારિકર્તુત્વથી વિશિષ્ટ ચૈત્યપ્રવૃત્તિ થઈ, તેના અનનુમોદનમાં=અનુમોદનાના નિષેધમાં, નિષેધનું તાત્પર્ય છે.
Page #292
--------------------------------------------------------------------------
________________
ઉ૦૭
પ્રતિમાશતક | શ્લોક : ૪૬
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, ચૈત્યવાસીઓ ચૈત્યદ્રવ્યનો સીધો ઉપભોગ કરતા હતા તેવું ન હતું, પરંતુ તેઓ સાધુવેશમાં હતા તેથી ચૈત્યપ્રવૃત્તિ કરવાના અનધિકારી છે. તેઓ સાધુવેશમાં હતા તેથી જ સાવઘાચાર્યે તેમને આગમની વાચના આપેલ. તેથી તેઓ સાધુના વેશમાં હોવાથી ચૈત્યપ્રવૃત્તિ કરવાના અધિકારી નથી. તેથી અનધિકારીકર્તક ચૈત્યપ્રવૃત્તિની અનુમોદના કરવામાં આવે તો તે પ્રવૃત્તિને પ્રોત્સાહન મળવાથી અનુચિત પ્રવૃત્તિની અનુમોદનાનું પાપ અનુમોદના કરનારને લાગે.
વળી બીજા વજાચાર્યના દષ્ટાંતમાં તીર્થયાત્રાનો નિષેધ નથી, પરંતુ ગીતાર્થની નિશ્રા વગર ચારસો નવાણું શિષ્યો તીર્થયાત્રા કરવા નીકળ્યા અને અસંયમમાં પડે છે, તે અવિધિયુક્ત તીર્થયાત્રાનો નિષેધ છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, બીજા વજાચાર્યના દૃષ્ટાંતમાં અવિધિપૂર્વકની તીર્થયાત્રાનો નિષેધ છે, ત્યાં કોઈને શંકા થાય કે, વજાચાર્યે તો શિષ્યોને કહેલ કે યાત્રામાં ગયેલા એવા તમારા વડે અસંયમમાં પડાશે. તેથી તેમના વચનથી તો તીર્થયાત્રા અસંયમરૂપ છે, માટે પ્રતિમાને વંદન કરવું એ પાપનું કારણ છે, એવો અર્થ ફલિત થાય છે. તેના નિરાકરણરૂપે કહે છે –
ટીકાર્ય :
ન ગ ..... નિતાત્ ! અને યાત્રામાં જ અસંયમનું અભિધાન હોવાથી તમાત્રનો નિષેધ યાત્રામાત્રનો નિષેધ છે, એમ ન કહેવું. કેમ કે સ્વસ્થાનઅવધિક તીર્થપ્રાપ્તિફલક વ્યાપારરૂપ તેનાર તીર્થયાત્રાના, નિષેધમાં સંયતના સાર્થની સાથે તેના વિષેધનીeતીર્થયાત્રાના નિષેધની, આપત્તિ આવતી હોવાથી, અસંયત સાર્થની સાથે તેના વિષેધનું તીર્થયાત્રાના નિષેધનું, ફલિતપણું છે. વિશેષાર્થ :
પૂર્વમાં વજાચાર્યના દૃષ્ટાંતથી કહ્યું કે, “યાત્રામાં ગયેલા એવા તમારા વડે અસંયમમાં પડાશે' - એ કથનથી યાત્રામાં અસંયમનું અભિધાન છે, તેથી યાત્રામાત્રનો નિષેધ છે એમ ન કહેવું; કેમ કે તીર્થયાત્રા એ સ્વસ્થાનથી માંડીને તીર્થપ્રાપ્તિના ફળના વ્યાપારરૂપ છે, અને તેનો નિષેધ કરાયે છતે, જે સંયમીઓ સંયમના પાલનપૂર્વક પોતાના સ્થાનથી માંડીને તીર્થની પ્રાપ્તિ સુધી જાય છે, તે તીર્થયાત્રાના નિષેધની પ્રાપ્તિ થાય. પરંતુ તે ઈષ્ટ નથી; કેમ કે સંયમીઓ સંયમના પાલનપૂર્વક તીર્થયાત્રામાં જાય, એવું કથન શાસ્ત્રમાં અનેક સ્થાનોમાં ઉપલબ્ધ છે. આથી અસંયતના સાર્થની સાથે યાત્રાનિષેધનું ફલિતપણું છે. વજાચાર્યે શિષ્યોને તીર્થયાત્રાનો નિષેધ કર્યો, તે તેઓ બધા અગીતાર્થ હતા તેથી ગીતાર્થ ગુરુને છોડીને તીર્થયાત્રાએ જાય તો અસંયતના સમુદાય સાથે તે યાત્રા થાય, અને તેનો નિષેધ જ તેમને કરવો હતો, તે ભાવ ફલિત થાય છે.
Page #293
--------------------------------------------------------------------------
________________
૬૦૮
ટીકા ઃ
પ્રતિમાશતક | શ્લોક : ૪૬
अत एव साधूनामवधावतां कदालम्बनीभूतैव चैत्यभक्तिश्चैत्यवासिनामावश्यकेऽपि निषिद्धा -
'नीयावासविहारं चेइयभत्तिं च अज्जियालाभं । विगईसु अ पडिबंधं निद्दोसं चोइयाविंति ।।
चेइयकुलगणसंघं अन्नं वा किंचि काऊनिस्साणं ।
अहवावि अज्जवइरं तो सेवंती अकरणिज्जं ।।' (आव० निर्यु० ११७५ / ११७९) इत्यादिना ।
ટીકાર્ય :
अत एव ત્યાવિના । આથી કરીને જ=વજાચાર્યના નિષેધનું અસંયત સાર્થની સાથે ચૈત્યયાત્રાના નિષેધમાં પર્યવસાનપણું હોવાને કારણે જ, પાત પામતા ચૈત્યવાસી એવા સાધુઓની કદાલંબનીભૂત જએવી ચૈત્યભક્તિ આવશ્યકમાં પણ નીયાવાવિહાર..... અને ચેડ્વવુાળ..... ઈત્યાદિ ગાથાના કથન વડે નિષિદ્ધ કરાઈ છે.
૭ ‘સાધૂનામવધાનતાં’ મુ. પુ. માં પાઠ છે ત્યાં કૌંસમાં (સાધુનામવતાં' પાઠ સંભવિત મૂક્યો છે, પરંતુ હસ્તલિખિત પ્રતમાં ‘સાધૂનામવધાવતાં’ પાઠ મળેલ છે, અને તે પાઠ સંગત લાગવાથી તે ટીકામાં ગ્રહણ કરેલ છે અને એ મુજબ અર્થ અમે કરેલ છે.
આવશ્યòડપિ “નીયાવાતું..... અભિનં ।। ત્યાવિના નિવિદ્યા । આ પ્રમાણે
© અહીંઝત વ
અન્વય કરવો.
ટીકાર્થ ઃ
नीयावासविहारं ચોડ્યાવિ' તિ ।। ગાથાનો અર્થ આ પ્રમાણે છે
‘ઉઘતવિહારી' દ્વારા પ્રેરણા કરાયેલા તેઓ–શિથિલાચારીઓ નિત્યાવાસરૂપ કલ્પ=આચાર, ચૈત્યભક્તિ, સાધ્વીઓથી લાભ અને વિગઈમાં પ્રતિબંધને=આસંગને, નિર્દોષ કહે છે.
.....
इयकुलगण અરશિપ્નું ।। ગાથાનો અર્થ આ પ્રમાણે છે .
-
.....
ચૈત્ય, કુલ, ગણ, સંઘની અથવા અન્ય કોઈની=અપુષ્ટ-અવ્યવચ્છિન્ત્યાદિરૂપ અન્ય કોઈની, નિશ્રા= આલંબન કરીને અથવા આર્ય વજની નિશ્રા=આલંબન કરીને=આર્ય વજસ્વામીના દૃષ્ટાંતનું અનુકરણ કરીને, ત્યાર પછી (મંદ ધર્મવાળા નિત્યવાસીઓ) અકૃત્યને સેવે છે.
૦ ‘તો સેવંતી’ અહીં તો=તતઃ શબ્દનો પ્રયોગ ડં નિસ્સામાં કહ્યું ત્યાં હાઉં=ન્તુ સંબંધક ભૂતકૃદંત છે. તેથી પૂર્વક્રિયા સાપેક્ષ ઉત્તરક્રિયા છે. પરંતુ અહીં ‘તતઃ’ કહ્યું, તેથી આ બધાની નિશ્રા કરીને બોલ્યા પછી થોડો સમય રહીને વિલંબે અકૃત્યને સેવે છે, એ બતાવવા અર્થે છે.
૦ ‘અપુષ્ટઅવ્યવચ્છિન્ત્યાદિરૂપ અન્ય કોઈની નિશ્રા કરીને' એમ કહ્યું, તેનો ભાવ એ છે કે, દેરાસરની
Page #294
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૬
GOG સારસંભાળ કરનાર કોઈ નથી, તેથી ચૈત્યનો નાશ ન થાય, આથી અમારે અસંયમનો સ્વીકાર કરવો પડે છે, એ પ્રકાસ્ની અપુષ્ટ આલંબનરૂપ અવ્યવચ્છિત્તિ છે. આ રીતે અપુષ્ટ આલંબન લઈને તેઓ ચૈત્યભક્તિ ઈત્યાદિ કરે છે, તે અકૃત્યનું સેવન કરે છે; કેમ કે સાધુઓને પુષ્ટાલંબન વિના દ્રવ્યસ્તવનો નિષેધ છે. વિશેષાર્થ:- *
વજાચાર્યના દૃષ્ટાંતમાં તીર્થયાત્રાનો નિષેધ કરેલ છે અને આવશ્યક સૂત્રની ગાથામાં ચૈત્યભક્તિનો નિષેધ કરેલ છે, છતાં એ બેનું યોજન ‘સતાવ” થી કરેલ છે. તેનો ભાવ એ છે કે, વજાચાર્યના દૃષ્ટાંતમાં શિષ્યો અસંયમપૂર્વક તીર્થયાત્રા કરવા જાય છે, એ અસંયમરૂપ હોવાથી નિષેધ કરેલ છે. તે જ રીતે પુષ્ટ આલંબનને છોડીને સાધુને ચૈત્યભક્તિ અસંયમરૂપ હોવાથી આવશ્યકમાં તેનો નિષેધ કરેલ છે. તેથી જેમ વજાચાર્યના દૃષ્ટાંતમાં અસંયમરૂપ તીર્થયાત્રાનો નિષેધ છે, એ જ કારણે આવશ્યકમાં પણ ચૈત્યવાસીઓની અસંયમરૂપ ચૈત્યભક્તિનો નિષેધ કરેલ છે. ટીકા -
तस्मादावश्यकमहानिशीथायेकवाक्यतया साधुलिङ्गस्यैव चैत्यभक्तिर्निषिद्धा, श्राद्धानां तु शतशो विहितैवेति श्रद्धेयम् ।। ४६।। ટીકાર્ય :
તસ્માત્ ..... શ્રદ્ધેયમ્ ૪દ્દા તે કારણથી=પૂર્વમાં સ્થાપન કર્યું કે, વાચાર્યના દષ્ટાંતમાં અસંયમપૂર્વકની તીર્થયાત્રાનો નિષેધ ફલિત થાય છે, અને તેની પુષ્ટિ માટે મહાનિશીથની સાક્ષી બતાવીને કહ્યું કે, ચૈત્યવાસીઓની કદાલંબડીભૂત ચૈત્યભક્તિનો જ આવશ્યકમાં નિષેધ કરેલ છે તે કારણથી, આવશ્યક અને મહાનિશીથાદિ શાસ્ત્રોની એકવાક્યતા હોવાને કારણે સાધુલિંગવાળાની જ ચૈત્યભક્તિ નિષિદ્ધ છે, વળી શ્રાવકોને સેંકડો વાર (ચત્યભક્તિ) વિહિત જ છે, એ પ્રકારે શ્રદ્ધેય છે. I૪૬ વિશેષાર્થ :
પૂર્વમાં સ્થાપન કર્યું કે, આવશ્યક નિર્યુક્તિમાં પણ કદાલંબનીભૂત ચૈત્યભક્તિનો નિષેધ છે, અને વજાચાર્યના દૃષ્ટાંતમાં પણ અસંયમપૂર્વકની તીર્થયાત્રાનો નિષેધ છે, તેથી આવશ્યક અને મહાનિશીથાદિ શાસ્ત્રની એકવાક્યતા પ્રાપ્ત થાય છે. તેનાથી એ નક્કી થાય છે કે, સાધુલિંગવાળાની જ ચૈત્યભક્તિનો નિષેધ છે, શ્રાવકોને તો શાસ્ત્રમાં ઘણે ઠેકાણે ચૈત્યભક્તિ કરવાનાં વિધાનો પ્રાપ્ત થાય છે. માટે જેઓ આગમને પ્રમાણરૂપ માનતા હોય તેઓને ભગવાનની ભક્તિ કરવી તે શ્રાવકનું કર્તવ્ય છે, એ પ્રમાણે શ્રદ્ધા કરવી જોઈએ. IIકા
Page #295
--------------------------------------------------------------------------
________________
ઉ૧૦.
પ્રતિમાશક શ્લોક : ૪૭ અવતરણિકા :
सिंहावलोकितन्यायेन बिम्बनमनानुकूलव्यापारे यात्रापदार्थबाधमाशय परिहरति - અવતરણિકાર્ય :
બિબરમતને અનુકૂળ વ્યાપારમાં યાત્રાપદાર્થના બાપની સિંહાવલોકિત ન્યાય વડે આશંકા કરીને પરિહાર કરે છે -
વિશેષાર્થ :
અહીં સિંહાવલોકિત ન્યાય એ છે કે, જેમ સિંહ ગુફામાંથી ઊઠીને જ્યારે પોતાના લક્ષ્ય અર્થે બહાર નીકળે છે, ત્યારે સ્વસ્થાનથી કાંઈક આગળ ગયા પછી પાછળ જુએ છે, તેમ પ્રસ્તુતમાં ગ્રંથકારશ્રી પણ શ્લોકપમાં ચારણની યાત્રાનો પ્રસં. કહીને આગળ ગયા પછી ફરી તે પદાર્થને પ્રસ્તુત કરે છે, અને તેમાં શંકાનું ઉલ્કાવન કરીને પરિહાર કરે છે.
પૂર્વમાં શ્લોક-પમાં ચારણ મુનિઓની નંદીશ્વરની યાત્રાનો પ્રસંગ બતાવેલ કે, નંદીશ્વર દ્વીપમાં તેઓ વિદ્યાના બળથી ગયા અને ત્યાં બિંબનમન કર્યું, તે બિંબનમનને અનુકૂળ જે વ્યાપાર=ક્રિયા, તે યાત્રા પદાર્થ છે, એમ ત્યાં ઘોતિત થઈ ગયેલ છે. પરંતુ પૂર્વપક્ષી કહે છે કે, બિંબનમનને અનુકૂળ વ્યાપાર એ યાત્રા પદાર્થ નથી, પરંતુ સાધુની તપ-સંયમાદિ યોગોમાં જે યતના છે, તસ્વરૂપ યાત્રાપદાર્થ છે. કેમ કે આર્ય વજાચાર્યના દૃષ્ટાંતમાં આચાર્યે શિષ્યોને તીર્થયાત્રાનો નિષેધ કરેલ છે; અને આર્ય વજાચાર્યે શિષ્યોને તીર્થયાત્રાનો નિષેધ કર્યો, તેથી એ પ્રાપ્ત થાય છે કે, સાધુને તીર્થયાત્રા કરવી ઉચિત નથી; માટે પ્રતિમા પૂજનીય નથી. જો પ્રતિમા પૂજનીય હોય તો સાધુને તીર્થયાત્રાનો નિષેધ આચાર્યો કર્યો ન હોત, પરંતુ તીર્થયાત્રાનો નિષેધ આચાર્યો કર્યો છે, માટે પ્રતિમા પૂજનીય નથી. આ રીતે પૂર્વપક્ષી બિંબનમનને અનુકૂળ વ્યાપારમાં યાત્રા પદાર્થના બાપને કહીને સાધુને તીર્થયાત્રા કર્તવ્ય નથી, તેમ સ્થાપન કરે છે, અને ગ્રંથકારશ્રી પ્રસ્તુત શ્લોકમાં ફરી પરિહાર કરે છે.
પૂર્વમાં શ્લોક-પમાં યાત્રાપદાર્થ શું છે તે કહ્યું ત્યાં પૂર્વપક્ષીએ બાધ બતાવ્યો, તેનો પરિહાર કરી બિંબનમનને અનુકૂળ વ્યાપાર એ યાત્રા પદાર્થ છે, તેમ સ્થાપન કર્યું. ફરી શ્લોક-૪૬માં કહેલ વજાચાર્યના દૃષ્ટાંતથી પૂર્વપક્ષી તીર્થયાત્રાનો સાધુને નિષેધ બતાવવા અર્થે બિંબનમનને અનુકૂળ વ્યાપાર એ યાત્રા પદાર્થ નથી, પરંતુ તપ સંયમને અનુકૂળ વ્યાપાર એ યાત્રા પદાર્થ છે, એમ બતાવે છે. તેનો પરિહાર કરી, બિંબનમનને અનુકૂળ વ્યાપાર એ યાત્રાપદાર્થ છે તેમ ગ્રંથકારશ્રી સ્થાપન કરે છે, તે સિંહાવલોકિત ન્યાય છે. તે શ્લોક :
नो यात्रा प्रतिमानतितभृतां साक्षादनादेशनात्, तत्प्रश्नोत्तरवाक्य इत्यपि वचो मोहज्वरावेशजम् । मुख्यार्थे प्रथिता यतो व्यवहतिः शेषान् गुणान् लक्षयेत्, सामग्र्येण हि यावताऽस्ति यतना यात्रा स्मृता तावता ।।४७ ।।
Page #296
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૭
શ્લોકાર્થ ઃ
૧૧
તેના પ્રશ્નોના ઉત્તરવાક્યમાં=શુક-સોમિલાદિએ કરેલ પ્રશ્નોના ઉત્તરવાક્યમાં, નમસ્કારનું સાક્ષાત્ કથન નહિ હોવાથી ચારિત્રીઓને પ્રતિમાનતિ=પ્રતિમાને નમસ્કાર, યાત્રા નથી, એ પણ વચન મોહરૂપ જ્વરના આવેશથી જનિત છે; જે કારણથી મુખ્યાર્થો વડે પ્રસિદ્ધ શબ્દપ્રયોગરૂપ વ્યવહાર શેષ ગુણોને જણાવે છે, જે કારણથી જેટલી સામગ્રીની યતના છે, તેટલી યાત્રા મૃત= કહેવાયેલી છે. [૪૭]]
૭ શ્લોકમાં કહેલ રૂપિ વો મોદન્વરાવેશનમ્ એ કથનમાં યતઃ મુલ્યાર્થે ..... તક્ષયેત્ હેતુ છે અને ‘દિ યાવતા सामग्रयेण * યાત્રા સ્મૃતા । તે હેતુમાં હેતુ છે:
ટીકાઃ
‘નો' કૃતિ :- પ્રતિમાનતિ: યાત્રા ન મવતિ, રેષાં વ્રતધૃતાં=ચારિત્રિળામ્, વુત: ? तत्प्रश्नोत्तरवाक्ये=शुकसोमिलादिकृतयात्रापदार्थप्रश्नानां यावच्चापुत्रभगवदाद्युत्तरवाक्ये, साक्षात्= कण्ठपाठेन, अनादेशनाद् = बिंबप्रणतेरनुपदेशात्, इत्यपि वचः कुमतीनां मोहरूपो यो ज्वरस्तदावेशः તત્પારવશ્યપ્રતાપ:, તખ્ખું તનિતમ્। યતઃ મુખ્યાર્થ: પ્રથિતા=પ્રસિદ્ધા, વ્યવહૃતિઃ શબ્દપ્રયોગરૂપા, શેષાન્=સત્તાવશિષ્ટાન્, મુળાન્ નક્ષવેત્ । દિ=યત:, યાવતા સામમેળ યાવત્યા સામા, વતના भवति, तावता यात्रा स्मृता ।
ટીકાર્ય ઃ
.....
प्रतिमानतिः. . સ્મૃતા । પ્રતિમાનતિ=પ્રતિમાને નમસ્કાર, (એ) ચારિત્રીઓની યાત્રા થતી નથી; કેમ કે તેના પ્રશ્નના ઉત્તરવાક્યમાં=શુક-સોમિલાદિ કૃત યાત્રાપદાર્થવિષયક પ્રશ્નના થાવચ્ચાપુત્રભગવાનાદિના ઉત્તરવાક્યમાં સાક્ષાત્=કંઠથી અને પાઠથી, અનાદેશ=અનુપદેશ છે; એ પણ વચન કુમતિ એવા લુંપાકનો મોહરૂપ જે જ્વર, તેનો આવેશ=તેના પરવશપણાનો જે પ્રલાપ, તેનાથી જનિત છે; જે કારણથી મુખ્યાર્થો વડે પ્રસિદ્ધ શબ્દપ્રયોગરૂપ વ્યવહાર શેષ ગુણોને=કહેવાયેલાથી બાકી રહેલા ગુણોને, જણાવે છે; જે કારણથી જેટલી સામગ્રીની યતના થાય છે, તેટલી યાત્રા સ્મૃત છે.
વિશેષાર્થ :
શુકપરિવ્રાજકે થાવચ્ચાપુત્રને અને સોમિલે ભગવાનને યાત્રાવિષયક પ્રશ્ન પૂછ્યો, તેનો જવાબ શાસ્ત્રમાં કહેલ છે, ત્યાં બિંબને નમસ્કાર યાત્રાપદાર્થરૂપે કહેલ નથી. તેથી બિંબનમસ્કાર એ વ્રતધારીઓની યાત્રા થઈ શકે નહિ, એ પ્રકરે પૂર્વપક્ષીનો આશય છે, તે મોહજનિત છે.
પૂર્વપક્ષીનો આશય મોહજનિત કેમ છે, તે બતાવતાં કહે છે –
જે કારણથી મુખ્યાર્થો વડે પ્રસિદ્ધ થયેલ શબ્દપ્રયોગરૂપ વ્યવહાર શેષ ગુણોને જણાવે છે.
Page #297
--------------------------------------------------------------------------
________________
ઉ૧૨
પ્રતિમાશતક/ બ્લોકઃ ૪૭ આશય એ છે કે, શુકપરિવ્રાજકના પ્રશ્નમાં થાવચ્ચપુત્ર અને સોમિલના પ્રશ્નમાં ભગવાને જે ઉત્તર આપ્યો, તે સર્વ સાધુને માટે મુખ્યાર્થરૂપ યાત્રા પદાર્થ છે અને તે પ્રશ્નોના ઉત્તરમાં થાવગ્ગાપુત્ર અને ભગવાને તપ-સંયમરૂપ જ યાત્રા પદાર્થ કહેલ છે. તેથી મુખ્યાર્થ વડે પ્રસિદ્ધ એવો વ્યવહાર કહેવાયેલાથી બાકીના ગુણોને બતાવે છે, તે નિયમ પ્રમાણે, સાક્ષાત્ શબ્દોથી મુખ્યાર્થ રૂપે ભગવાને તપ-સંયમરૂપ યાત્રા પદાર્થ કહેલ હોવા છતાં તપ-સંયમની વૃદ્ધિના કારણભૂત એવા બિંબને નમસ્કાર પણ અર્થથી ત્યાં પ્રાપ્ત થાય છે; કેમ કે, મુખ્યાર્થ શબ્દપ્રયોગથી જે કથન કર્યું હોય તેનાથી ઉક્ત અવશિષ્ટ ગુણોનો પણ=કહેવાયેલાથી બાકીના ગુણોનો પણ, બોધ થાય છે. માટે તપ-સંયમ જેમ રત્નત્રયીની વૃદ્ધિનાં કારણ છે, તેમ પ્રતિમાને નમસ્કાર પણ રત્નત્રયીની વૃદ્ધિનું કારણ હોવાથી અર્થથી તેનું પણ કથન થઈ જાય છે. માટે પૂર્વપક્ષી કહે છે કે, શુકપરિવ્રાજકના પ્રશ્નમાં થાવગ્સાપુત્રે સાક્ષાત્ પ્રતિમાનતિ કહેલ નથી, માટે સાધુ પ્રતિમાને નમસ્કાર કરે તે ઉચિત નથી, તે વચન તેમના મોહનો આવેશ છે; કેમ કે, જેટલી સમગ્રપણાથી યતના થાય તેટલા સમગ્રપણાથી યાત્રા પદાર્થ છે.
આશય એ છે કે, સંયમને અનુકૂળ એવી યાતના જે જે પ્રવૃત્તિથી થઈ શકે છે, તે સર્વ યાત્રા પદાર્થ છે. તેથી જેમ તપ-સંયમમાં યત્નથી સંયમની વૃદ્ધિ થાય છે, તેમ પ્રતિમાને નમસ્કાર કરવાથી પણ સાધુના તપસંયમની યતના થાય છે. માટે “યાત્રા” શબ્દથી જેમ તપ-સંયમનું ગ્રહણ થાય છે, તેમ અર્થથી સંયમની વૃદ્ધિને અનુકૂળ એવી પ્રતિમાનતિ પણ ગ્રહણ થઈ જાય છે.
ત' ધાતુમાંથી યાત્રા શબ્દ બનેલ છે, સાધુની જેટલી આચરણારૂપ સામગ્રીથી આત્મામાં યતનાનો પરિણામ પેદા થાય છે=આત્મભાવના રક્ષણને અનુકૂળ યત્નરૂપ યતનાનો પરિણામ પેદા થાય છે, તેટલી સંયમીને માટે યાત્રા છે. તેથી સંયમીને જે જે ઉચિત આચરણા છે, તે સર્વ યાત્રાપદથી વાચ્ય છે.
પૂર્વમાં સિદ્ધ કરેલ કે, ચારણમુનિઓ નંદીશ્વર આદિ દ્વીપમાં પ્રતિમાને નમસ્કાર માટે જાય છે અને ગૌતમસ્વામી પણ અષ્ટાપદ ઉપર તીર્થનતિ માટે ગયેલ છે, તેથી પ્રતિમાનતિ-તીર્થનતિ એ સાધુને ઉચિત આચરણારૂપ છે, તેથી તે યાત્રાપદથી વાચ્ય છે. માટે પ્રતિમાનતિ એ સાધુને યાત્રા નથી, એમ કહેવું તે મોહનો પ્રલાપ છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, જેટલી સામગ્રીની યતના થાય છે તેટલી યાત્રા મૃત છે, તેને જ દઢ કરવા માટે સોમિલના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને જે જવાબ આપ્યો છે, તેમાં યાત્રા પદાર્થ ક્યાં પર્યવસિત થાય છે, તે બતાવતાં કહે છે – ટીકાઃ
तथा च - "किं ते भंते ! जत्ता ? सोमिला ! जं मे तव-णियम-संजम-सज्झाय-ज्झाणावस्सयमाईसु जोएसु जयणा" (से तं जत्ता) इत्यत्रादिपदस्वरसात् यत्याश्रमोचितयोगमात्रयतनायां यात्राफ्दार्थः पर्यवसितो लभ्यते, यथा परेषां 'यज्ञेन' इत्यादि सूत्रं शतपथविहितकर्मवृन्दोपलक्षकम् ।
Page #298
--------------------------------------------------------------------------
________________
૬૧૩
પ્રતિમાશતક | શ્લોકઃ ૪૭ ટીકાર્ય :
* ‘તથા ર’ અને તે પ્રમાણે પાઠ છે - હે ભગવંત! તમારી યાત્રા શું છે? તેના જવાબરૂપે ભગવાન કહે છે - હે સોમિલ ! તપ-નિયમ-સંયમ-સ્વાધ્યાય-ધ્યાન-આવશ્યકાદિ યોગોમાં જે મારી યતના તે યાત્રા છે. એ પ્રમાણેના કથનમાં આદિ' પદના સ્વરસથી થતિઆશ્રમને ઉચિત યોગમાત્રની યતનામાં યાત્રાપદાર્થ પર્યવસિત પ્રાપ્ત થાય છે. જે પ્રમાણે પરને ‘
યન' ઈત્યાદિ સૂત્ર, શતપથમાં વિહિત=શતપથ નામના ગ્રંથમાં વિહિત, કર્મવંદનું ઉપલક્ષક છે, તેમ તપ-સંયમમાં વિહિત એવું યાત્રાપદ ચારિત્રીના સર્વયોગમાં જે યતના છે, તે સર્વનું ઉપલક્ષક છે. વિશેષાર્થ :
સોમિલના યાત્રાવિષયક પ્રશ્નમાં ભગવાને જે જવાબ કહ્યો, તે જવાબમાં “આવશ્યકાદિમાં જે “આદિ' પદ છે, તેનો સ્વરસ એ છે કે, તપ-સંયમની જેમ જે જે યોગો ચારિત્રની વૃદ્ધિ કરે તે સર્વ યોગોને “આદિ' પદથી ગ્રહણ કરવા. તેથી યતિઆશ્રમને ઉચિત એવી યાવતુ યોગોની યતનામાં યાત્રા પદાર્થ પર્યવસાન થયેલો પ્રાપ્ત થાય છે. માટે પ્રતિમાનતિ એ યતિઆશ્રમને ઉચિત ક્રિયા હોવાથી તેનું પણ ગ્રહણ “આદિ'પદથી થઈ જાય છે.
પૂર્વમાં કહ્યું કે, મુખ્યાર્થ વડે પ્રસિદ્ધ શબ્દપ્રયોગરૂપ વ્યવહાર, કહેવાયેલાથી બાકી રહેલા ગુણોને જણાવે છે. તેને જ દઢ કરવા માટે દૃષ્ટાંતરૂપે પરની સાક્ષી આપતાં “યથા' થી કહે છે –
જે પ્રમાણે પરનું=અન્ય દર્શનવાળાનું, ‘યૉન ઈત્યાદિ સૂત્ર, શતપથ નામના ગ્રંથમાં વિહિત એવા કર્મવંદનું ઉપલક્ષક છે, તેમ તપ-સંયમાદિમાં વિહિત એવું યાત્રાપદ, ચારિત્રીના સર્વ યોગોમાં જે યતના છે, તે સર્વનું ઉપલક્ષક છે.
અહીં “યજ્ઞ'પદ યજ્ઞક્રિયાનો વાચક છે, પરંતુ યજ્ઞપદનો વાચક યજ્ઞશબ્દ શતપથમાં વિહિત બધા કર્મકાંડનો ઉપલક્ષક છે, એટલે યજ્ઞ' પદથી બધાં કર્મકાંડને ગ્રહણ કરવાનાં છે; તેમ પ્રસ્તુતમાં તપ-સંયમ પદથી સાક્ષાત્ તપ-સંયમનું ગ્રહણ થાય છે, અને ઉપલક્ષણથી શેષ ગુણોનું ગ્રહણ થાય છે. તેથી તપ-સંયમ પદ યતિઆશ્રમને ઉચિત બધા અનુષ્ઠાનનો ઉપલક્ષક છે. ટીકા :
____ अत एव सोमिलप्रश्नोत्तरे यथाश्रुतार्थबाधे फलोपलक्षकत्वं व्याख्यातं तथा च अत्र भगवतीवृत्तिः"एतेषु च यद्यपि भगवतो न किञ्चित्तदानीं समस्ति तथापि तत्फलसद्भावात् तदस्तीत्यवगन्तव्यमिति ।" (માવતીફૂટશ. ૧૮૩. ૨૦ સૂ. ૬૪૭) ટીકાર્ય :
“ગત વ ..... માવતીવૃત્તિઃ' આથી કરીને જ પૂર્વમાં કહ્યું કે મુખ્યાર્થો વડે પ્રસિદ્ધ એવો
-૧૯
Page #299
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રતિમાશતક/ શ્લોક : ૪૭ શબ્દપ્રયોગરૂપ વ્યવહાર ઉક્ત અવશિષ્ટ ગુણોને જણાવે છે આથી કરીને જ, સોમિલના પ્રશ્નના ઉત્તરમાં યથાશ્રુત અર્થમાં=જે પ્રમાણે સંભળાય છે તે પ્રમાણેના અર્થમાં, બાધ હોતે છતે ફલોપલક્ષકપણું વ્યાખ્યાન કરાયું. અને તે પ્રમાણે અહીંયાં=સોમિલના પ્રશ્નના ઉત્તરમાં, ભગવતીવૃત્તિ=ભગવતી સૂત્રની ટકા, છે. (તે આ પ્રમાણે-)
તેવુ ..... અવન્તિવ્યનિતિ આ બધામાં તપ-સંયમાદિમાં, ભગવાનને ત્યારે કાંઈ નથી, તો પણ તેના ફળનો સદ્ભાવ હોવાથી–તપ-સંયમાદિના ફળનો સદ્ભાવ હોવાથી, તે છે–તપ-સંયમાદિ છે, એ પ્રમાણે જાણવું. વિશેષાર્થ :
સોમિલે ભગવાનને પૂછ્યું કે, તમારી યાત્રા શું છે? તેના જવાબરૂપે ભગવાને કહ્યું કે, તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, આવશ્યકાદિમાં જે યતના છે, તે મારી યાત્રા છે. વસ્તુતઃ ભગવાન તે વખતે વીતરાગ સર્વજ્ઞ હોવાથી તપ, સંયમ, સ્વાધ્યાય આદિમાં કોઈ પ્રયત્ન કરતા ન હતા. તેથી ભગવાનના ઉત્તરમાં યથાશ્રુત અર્થનો બાધ થાય છે. તેથી ભગવતીના ટીકાકારે ભગવાનના તે વચનનો અર્થ કરતાં કહ્યું કે, ભગવાનનો તે ઉત્તર ફલનો ઉપલક્ષક છેeતપ-સંયમના ફળને જણાવનાર છે, પરંતુ તપ-સંયમના સ્વરૂપને જણાવનાર નથી. ભગવાનમાં તપ-સંયમનું ફળ જે વીતરાગતા-સર્વજ્ઞત્વ છે, તે વિદ્યમાન છે, તેને જ તપ-સંયમની યતના શબ્દથી જણાવેલ છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, ભગવાનનું વચન ફલઉપલક્ષક છે, તેમ પ્રસ્તુતમાં યાત્રાપદ ઉક્ત અવશિષ્ટ ગુણોનું ઉપલક્ષક છેતપ-સંયમથી વાચ્ય તપ-સંયમથી અવશિષ્ટ બાકીની સંયમમાં ઉપયોગી યાવતુ સર્વયતનાનું ઉપલક્ષક છે.
અહીં વિશેષ એ છે કે, મુખ્યાર્થો વડે પ્રસિદ્ધ યાત્રાપદનો વ્યવહાર ઉપલક્ષણથી ઉક્ત અવશિષ્ટ ગુણોને જણાવે છે, આથી કરીને જ સોમિલ પ્રશ્નના ભગવાનના ઉત્તરમાં તપ-સંયમાદિનો બાધ ભગવાનમાં દેખાય છે, ત્યારે તેનું ફલઉપલક્ષક પણ વ્યાખ્યાન કરેલ છે. ટીકા :
__ अयं च एवंभूतनयार्थः, प्रागुक्तस्तु शब्दसमभिरूढयोरिति विवेचकाः ।।४७।। ટીકાર્ય :
માં... વિવેવE Imઅને આ એવંભૂત તથાર્થ છે, વળી પૂર્વે કહેવાયેલ શબ્દ અને સમભિરૂઢનો અર્થ છે, એ પ્રમાણે વિવેચકો કહે છે. II૪૭થા વિશેષાર્થ:
ભગવતી સૂત્રની વૃત્તિમાં=ટીકાના કથનમાં, જે કહ્યું કે, ભગવાનમાં આ બધામાં તપ-સંયમ-સ્વાધ્યાયાદિમાં, હમણાં કાંઈ વિદ્યમાન નથી, તો પણ તપ-સંયમાદિના ફળનો સદૂભાવ હોવાથી તપ-સંયમાદિ છે એમ જાણવું,
Page #300
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૭–૪૮
૧૫
એ કથન એવંભૂત નયનો અર્થ છે; કેમ કે એવંભૂત નય માને છે કે કાર્યકાળમાં કારણ હોય જ છે. તેથી ભગવાનમાં તપ-સંયમનું કાર્ય છે, તેથી તપ-સંયમ છે. તપ-સંયમનું કાર્ય વીતરાગતા છે અને વીતરાગતા ભગવાનમાં છે, માટે તપ-સંયમ ભગવાનમાં છે જ. જ્યાં કાર્ય નથી ત્યાં કારણ પણ નથી જ, પ્રમાણે એવંભૂત નય માને છે; કેમ કે જે કા૨ણ કાર્યને કરતું ન હોય તે કા૨ણ એવંભૂત નયના મતે કારણ નથી. તેથી વીતરાગ સિવાય અન્યમાં એવંભૂત નય યાત્રા માને નહિ.
અહીં પ્રશ્ન થાય કે તો પછી જેટલી સામગ્રીથી યતના થાય છે તેટલી યાત્રા છે, એમ કહ્યું, ત્યાં, યતિઆશ્રમને ઉચિત સર્વયોગવિષયક યતનામાં યાત્રાપદનો પ્રયોગ કેમ થયો ? તેથી કહે છે –
પહેલાં કહેવાયેલ અર્થ, શબ્દ અને સમભિરૂઢ નયને માન્ય છે; કારણ કે, શબ્દ અને સમભિરૂઢ નય યાત્રાશબ્દની વ્યુત્પત્તિથી પ્રાપ્ત અર્થ જ્યાં ઉપલબ્ધ થતો હોય ત્યાં યાત્રાપદનો પ્રયોગ કરે છે. તેથી સર્વ સંયમ યતનામાં તે યાત્રા કહે છે, એ પ્રમાણે વિવેચકો કહે છે.
અહીં વિશેષ એ છે કે, પૂજ્ય ઉપાધ્યાયજી યશોવિજય મહારાજાએ સામાચારી પ્રકરણમાં સામાચારીનો અર્થ કરતાં કહ્યું કે, એવંભૂત નય કર્મબંધરૂપ સાવઘનો જ્યાં અભાવ હોય ત્યાં સામાચારી સ્વીકારે છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, જ્યાં સામાચા૨ીનું કાર્ય હોય ત્યાં જ તે સામાચારી સ્વીકારે છે, અને તેના કારણ તરીકે કુર્વદ્પત્વને જ તે સ્વીકારે છે. તે રીતે પ્રસ્તુતમાં તપ-સંયમનું કાર્ય વીતરાગતા આદિ છે, તેથી એવંભૂત નય ભગવાનમાં તપ-સંયમનું પણ કેવલજ્ઞાન અવસ્થામાં કુર્વપત્વ સ્વીકારે છે.
વળી સામાચા૨ી પ્રકરણમાં સમભિરૂઢ નય અપ્રમત્તમુનિને સામાચારી સ્વીકારે છે, જ્યારે શબ્દનય પ્રમત્ત સંયતને પણ સામાચારી સ્વીકારે છે, એમ કહેલ છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, પ્રમત્ત સંયત પણ સામાચારી આચરે છે. તેથી શબ્દનયના મતમાં પ્રમત્ત સંયતને સામાચારી છે, જ્યારે પ્રમત્ત સંયતમાં પ્રમત્તતારૂપ અતિચાર હોવાને કારણે સમભિરૂઢ નય સામાચારી સ્વીકારતો નથી, સમભિરૂઢ નય અપ્રમત્ત સંયતની સમ્યગ્ આચરણાને સામાચારી રૂપે સ્વીકારે છે. આમ, પ્રમત્ત-અપ્રમત્ત બંનેમાં કર્મના અસંબંધની પ્રાપ્તિરૂપ સામાચારીનું ફળ નથી, છતાં શબ્દ અને સમભિરૂઢ નય સામાચારી સ્વીકારે છે; તે રીતે પ્રસ્તુતમાં શબ્દનયના મતે પ્રમત્ત સંયત તપ-સંયમની જે આચરણાઓ કરે છે તે યાત્રાપદાર્થ છે, અને અપ્રમત્તસંયત તપ-સંયમમાં જે યત્ન કરે છે તે સમભિરૂઢ નયના મતે યાત્રાપદાર્થ છે. આમ પ્રમત્ત સંયત અને અપ્રમત્ત સંયતમાં યાત્રાનું કાર્ય જે વીતરાગતા આદિ ફળ છે, તે નથી, તો પણ શબ્દ અને સમભિરૂઢ નય ત્યાં યાત્રા સ્વીકારે છે, એ પ્રકારનો ભાવ સામાચા૨ી પ્રકરણના કથનના બળથી અહીં ભાસે છે. તત્ત્વ બહુશ્રુત વિચારે. II૪૭ના
અવતરણિકા :
साक्षादादेशगतिमप्याह -
અવતરણિકાર્ય :
સાક્ષાત્ આદેશગતિને પણ
કહે છે
.
Page #301
--------------------------------------------------------------------------
________________
ઉ૧૬
પ્રતિમાશતક | શ્લોક : ૪૮ વિશેષાર્થ:
પૂર્વ શ્લોક-૪૬માં બતાવ્યું કે, સોમિલના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને જે ઉત્તર આપ્યો, તેમાં ‘આદિ' પદના સ્વરસથી યતિઆશ્રમઉચિત યોગમાત્રવિષયક યતનામાં યાત્રા પદાર્થ પર્યવસાન પામે છે, તેથી તીર્થનમન પણ યતિઆશ્રમઉચિત યોગવિષયક યત્નસ્વરૂપ છે, માટે તીર્થનમનની પ્રાપ્તિ થશે. પરંતુ ત્યાં સાક્ષાત્ પ્રતિમાભક્તિની પ્રાપ્તિ ન હતી, પરંતુ “આદિ' પદથી પ્રાપ્તિ હતી. હવે સાક્ષાત્ આદેશથી ગતિઃપ્રાપ્તિ, પણ થાય છે, તે બતાવવા માટે કહે છે -
શ્લોક :
वैयावृत्त्यतया तपो भगवतां भक्तिः समग्रापि वा, वैयावृत्त्यमुदाहृतं हि दशमे चैत्यार्थमङ्गे स्फुटम् । नैतत्स्यादशनादिनैव भजनाद्वारापि किन्त्वन्यथा, सवादेस्तदुदीरणे बत कथं न व्याकुलः स्यात्परः ।।४८।।
શ્લોકાર્ચ -
અથવા ભગવાનની સમગ્ર પણ ભક્તિ વૈયાવચ્ચપણાથી તપ છે. પ્રશ્નવ્યાકરણ નામના દશમા અંગમાં ચેત્યાર્થે વૈયાવચ્ચ દિકનિશ્ચિત, સ્પષ્ટ કહેલ છે. વૈયાવચ્ચ અશનાદિથી જ થાય એમ ન કહેવું, પરંતુ ભજના=ભક્તિ, દ્વારા પણ થાય; અન્યથા સંઘાદિની તેના ઉદીરણમાંક વૈયાવચ્ચના ઉદીરણમાં કથનમાં, પરરકુમતિ એવો લંપાક, કેમ વ્યાકુળ નહિ થાય ? અર્થાત્ વ્યાકુળ થશે. ll૪૮II
૦ શ્લોકમાં ‘વ’ કાર છે, તે પૂર્વશ્લોકના કથનની સાથે વિકલ્પાંતર બતાવવા માટે છે. ૦ શ્લોકમાં દિ' શબ્દ નિશ્ચિત અર્થમાં છે.
મૂળ શ્લોકમાં તત્ સશનાદિના વ ચાતું ર’ આ પ્રમાણે અન્વય છે, ત્યાં “ર” ની પૂર્વે ‘તિ' શબ્દ અધ્યાહાર સમજવો. તેથી ‘તિ ન’ એ પ્રમાણે ટીકામાં ગ્રહણ કરેલ છે. ટીકા -
____ 'वैयावृत्त्यतया' इति, वा=अथवा, समग्रापि सर्वापि, भगवतां भक्तिः कृतकारितानुमतिरूपा स्वस्वाधिकारौचित्येन तप एव । तथा च तप:पदेन यात्रायाः साक्षादुपदेश एव इति भावः । वैयावृत्त्यत्वमस्याः कुतः सिद्धमत आह-हि-निश्चितम्, दशमेऽङ्गे प्रश्नव्याकरणाख्ये, स्फुट-प्रकटं, चैत्यार्थं वैयावृत्त्यमुदाहृतम् ।
Page #302
--------------------------------------------------------------------------
________________
૧૭
પ્રતિમાશતક | શ્લોક : ૪૮ ટીકાર્ય :
વા=અથવા ઋત્તિ મારા “વા=અથવા અથવા વૈયાવચ્ચપણું હોવાને કારણે સ્વ-સ્વ અધિકારના ઔચિત્યથી કરાયેલ કૃત-કારિત-અનુમતિરૂપ સર્વ પણ ભગવાનની ભક્તિ તપ જ છે, અને તે રીતે=સર્વ પણ ભગવાનની ભક્તિ વૈયાવચ્ચ હોવાને કારણે તારૂપ છે તે રીતે, સોમિલ પ્રશ્નના ઉત્તરમાં તપપદથી યાત્રાનો સાક્ષાત્ ઉપદેશ જ છે, એ પ્રમાણે ભાવ છે. (તેથી સાધુની પ્રતિમાનતિ કપરૂપ સિદ્ધ હોવાથી સોમિલના પ્રશ્નના ઉત્તરમાં સાક્ષાત્ યાત્રાપદથી કથનરૂપે પ્રાપ્ત થાય છે.) ઉત્થાન
વૈયા .. સાદ – અહીં પ્રશ્ન થાય કે, આનું=પ્રતિમાનતિનું, વૈયાવચ્ચપણું કઈ રીતે માની શકાય ? તેથી કહે છે - ટીકાર્ચ -
દિકનિશ્ચિતમ્ ... 3 હિતમ્ ા પ્રશ્નવ્યાકરણ નામના દશમા અંગમાં ચૈત્યાર્થે વૈયાવચ્ચ સ્પષ્ટ લિશ્ચિત કહેલ છે.
છે “વૈયાવૃતિયા” ત્તિ આ પદ શ્લોકના પ્રતિકરૂપ છે.
૦ શ્લોકમાં ‘વ’ શબ્દ “અથવા અર્થમાં છે, તે પૂર્વ શ્લોકની સાથે વિકલ્પાંતર બતાવવા માટે છે. પૂર્વશ્લોકમાં સોમિલના પ્રશ્નના ઉત્તરમાં પ્રતિમાનતિ ઉપલક્ષણથી પ્રાપ્ત થાય છે, તે બતાવ્યું. હવે ‘અથવા’ કહીને બીજી રીતે સાક્ષાત્ આદેશથી પ્રાપ્તિ પણ આ શ્લોકમાં કહે છે.
| ‘સ્વાધિકારવિત્યેન' પદ પછી ‘વૈયાવૃજ્યતિયા' એ પદ હોવાની સંભાવના છે. વિશેષાર્થ :
સાધુ-શ્રાવકને પોતપોતાની ભૂમિકા પ્રમાણે તે તે પ્રકારની ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. જેમ શ્રાવકને દ્રવ્યસ્તવનો અધિકાર પ્રાપ્ત થયો છે અને ભગવાનની ચૈત્યવંદના કરવારૂપ ભાવસ્તવનો પણ અધિકાર પ્રાપ્ત થયો છે, અને તે પ્રમાણે શ્રાવક ભગવાનની ભક્તિ કરે તો તે તપરૂપ બને છે. અને સાધુવેશને ગ્રહણ કર્યા પછી સાક્ષાત્ દ્રવ્યસ્તવ કરવારૂપ અધિકાર સાધુને પ્રાપ્ત થયો નથી, તેથી દ્રવ્યસ્તવનો અનધિકારી સાધુ ભગવાનની પુષ્પાદિથી ભક્તિ કરે, તો તે દ્રવ્યસ્તવ ભગવાનની ભક્તિરૂપ બને નહિ. પરંતુ તેવા કોઈ સંયોગમાં શાસનપ્રભાવનાદિનો વિશિષ્ટ લાભ દેખાતો હોય તો તેવી ભક્તિ કરવાનો અધિકાર સાધુને પ્રાપ્ત થતો હોય, અને તે અધિકાર પ્રમાણે સાધુ દ્રવ્યસ્તવ કરે તો તે તપરૂપ બની શકે. જેમ વજસ્વામીએ પુષ્ટ આલંબને પુષ્પોથી જિનભક્તિ કરીને શાસનપ્રભાવના કરેલ.
આ રીતે પોતાના અધિકારના ઔચિત્યથી કરાયેલ ભગવાનની ભક્તિ તપરૂપ છે, અને સોમિલના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને તપ-સંયમરૂપ યાત્રા કહેલ છે, તેથી તપપદ દ્વારા ભગવાનની ભક્તિ પણ
Page #303
--------------------------------------------------------------------------
________________
ઉ૧૮
प्रतिभाशतs/cोs:४८ સોમિલના પ્રશ્નના ઉત્તરમાં ગ્રહણ થાય છે. તેથી પૂર્વપક્ષીએ શ્લોક-૪૭માં કહેલ કે, યાત્રાશબ્દથી જિનબિંબને નમસ્કાર થઈ શકે નહિ પણ તપ-સંયમની ક્રિયા જ ગ્રહણ થાય, તેનું આથી નિરાકરણ થાય છે. टी:
तथा च तत्पाठः - - 'अह केरिसए पुण आइ आराहए वयमिणं ? जे से उवहिभत्तपाणदाणसंगहणकुसले अच्चंतबालदुब्बलगिलाणवुड्डखवगे पवत्तिआयरियउवज्झाए सेहे साहम्मिए तवस्सीकुलगणसङ्घचेइयढे य णिज्जरी वेयावच्चं अणिस्सियं दसविहं बहुविहं पकरे त्ति (८ अध्य.) अह केरिसए त्ति अथ परिप्रश्नार्थः । कीदृशः पुनः ‘आइ त्ति' अलङ्कारे, आराधयति व्रतमिदम् ! इह प्रश्ने उत्तरमाह - 'जे से' इत्यादि योऽसावुपधिभक्तपानानां दानं च सङ्ग्रहणं च तयोः कुशलः विधिज्ञः यः स तथा । तथा बालश्च दुर्बलश्चेत्यादेः समाहारद्वन्द्वः ततोऽत्यन्तं यद् बालदुर्बलग्लानवृद्धक्षपकं तत्तथा, तत्र विषये वैयावृत्त्यं करोतीति योगः । तथा प्रवृत्त्याचार्योपाध्याये इह द्वन्द्वैकत्वात्प्रवृत्त्यादिषु । तत्र प्रवृत्तिलक्षणमिदं- 'तवसंजमजोगेसु जो जोगो तत्थ तं पवत्तेइ । असहुं च णियत्तेइ गणतत्तिल्लो पवित्तीओ ।।' इतरौ प्रतीतौ, तथा 'सेहे' शैक्षे=अभिनवप्रव्रजिते, साधर्मिके समानधार्मिके, लिङ्गप्रवचनाभ्याम्, तपस्विनि-चतुर्थभक्तादिकारिणि, तथा कुलं-एकाचार्यपरिवाररूपं चान्द्रादिकम्, गण: कुलसमुदाय: कौटिकादिकः, सङ्घः-तत्समुदायरूपः, चैत्यानिजिनप्रतिमाः, एतासां योऽर्थः प्रयोजनं स तथा तत्र, निर्जरार्थी कर्मक्षयकामः, वैयावृत्त्यं व्यापृतकर्मरूपमुपष्टम्भनमित्यर्थः, अनिश्रितं की,दिनिरपेक्षं, दशविधं दशप्रकारम् । आह-'वेयावच्चं वावडभावो, इह धम्मसाहणणिमित्तं । अन्नाइआण विहिणा संपायणमेस भावत्थो ।।' आयरियउवज्झाए थेरतवस्सी गिलाणसेहाणं । साहम्मियकुलगणसंघसंगयं तमिह कायव्वं ।। ( ) बहुविधं भक्तपानादिदानभेदेनानेकप्रकारं करोतीति वृत्तिः ।। टीवार्थ:
અને તે પ્રમાણેકચૈત્યાર્થે વૈયાવૃત્યને બતાવવારૂપે પ્રસ્ત વ્યાકરણનો પાઠ -
કેવા પ્રકારનો પુરુષ આ વ્રતને અદત્તાદાનવિરમણવ્રત, આરાધે છે ? જે ઉપધિ, ભાત અને પાણીના દાનમાં અને સંગ્રહમાં કુશળ હોય, અત્યંત બાલ, દુર્બલ, ગ્લાન, વૃદ્ધ અને ક્ષેપકમાં, પ્રવર્તક, આચાર્ય અને ઉપાધ્યાયમાં, શૈક્ષમાં, સાધર્મિકમાં, તપસ્વી, કુલ, ગણ, સંઘ અને ચૈત્યાર્થમાં નિર્જરાનો અર્થી દસવિધ બહુવિધ અનિશ્રિત વૈયાવચ્ચને કરે છે, તે ત્રીજા વ્રતને આરાધે છે.
0 अह केरिसए त्ति - भूण पाठमा 'अथ' २०६ परिशनार्थ३५ छे. ० केरिसए पुण आइ - सही आइ' श६ २ २मां . 'जे से' नो मन्वय मा प्रभारी को - જે ઉપધિ, ભાત, પાણીના દાન અને સંગ્રહમાં કુશળ હોય અને બાલાદિના વિષયમાં નિર્જરાનો અર્થી
Page #304
--------------------------------------------------------------------------
________________
ઉ૧૯
પ્રતિમાશતક | શ્લોકઃ ૪૮ હોય તે અનિશ્રિત સિવિધ-બહુવિધ વૈયાવચ્ચને કરે છે, તે ત્રીજા વ્રતને આરાધે છે.
૭ અત્યંતવાનકુવ્વત્તાનાવિનો પ્રવત્તિમાયરિયdવજ્ઞા| - અહીં વાતુર્વત્ર આદિનો સમાહાર કંઠ સમાસ કરેલ છે અને ત્યાર પછી અત્યન્ત ની સાથે વાતરિ નો સમાસ કરેલ છે અર્થાત્ અત્યંત બાલ, અત્યંત દુર્બલ, અત્યંત ગ્લાન, અત્યંત વૃદ્ધ, અત્યંત ક્ષપક એ પ્રમાણે અત્યંત પદનો દરેક બાલાદિ પદ સાથે કર્મધારય સમાસ કરેલ છે. તત્ર ....યા. તેમના વિષયમાં વૈયાવચ્ચને કરે છે, એમ અન્વયે જાણવો. અહીં સપ્તમી વિષયાર્થક છે.પ્રવૃત્તિ, વાર્થ અને ૩૫ધ્યાય નો કંઠ સમાસ કરેલ છે. અહીં તંદુ સમાસ હોવાથી એકવચનમાં પ્રયોગ છે, પણ પ્રવર્તક, આચાર્ય અને ઉપાધ્યાયના વિષયમાં એમ બહુવચનમાં (પ્રવૃાહિg) અર્થ કરવો.
ત્યાં અર્થાત્ પ્રશ્ન વ્યાકરણના પાઠમાં, પ્રવૃત્તિનું લક્ષણ આ પ્રમાણે –
તવનનનો ...... વિત્તી II તપ-સંયમયોગોમાં જે (જેમાં) યોગ્ય છે તેને તેમાં અર્થાત્ તે યોગમાં પ્રવર્તાવે અને અસમર્થ નિવૃત કરે તથા ગણમાં તત્પર હોય) તે પ્રવૃત્તિક (પ્રવર્તક) છે.
અહીં પ્રવૃત્તિ શબ્દથી પ્રવૃત્તિ નથી સમજવાની, પણ પ્રવૃત્તિક અર્થાત્ પ્રવર્તક વ્યક્તિ સમજવાની છે. જે પ્રવૃત્તિ કરાવનાર છે તેને અહીં પ્રવૃત્તિ કહેવાય. પ્રવર્તીતિ સ પ્રવૃત્તિઃ |
ઈતર=આચાર્ય અને ઉપાધ્યાય પ્રતીત=પ્રસિદ્ધ છે. તથા શૈક્ષ=અભિનવ પ્રવ્રજિત, સાધર્મિક=લિંગ અને પ્રવચન વડે સમાનધાર્મિક, તપસ્વીચતુર્થભક્તાદિ કરનાર, તથા કુળ=એક આચાર્યના પરિવારરૂપ ચાંદ્રાદિ કુળ, કુળના સમુદાયરૂપ કૌટિકાદિ ગણ, તેના ગણના, સમુદાયરૂપ સંઘ, (આ પ્રમાણે દરેકના અર્થ સમજવા.)
ચૈત્ય એટલે જિનપ્રતિમા, એનો=તપસ્વી આદિનો, જે અર્થ=પ્રયોજન, તે તેવા છે=dવલ્લી ..... ફટ્ટ છે. મૂળમાં ‘તલક્ષી ..... રેફય’ શબ્દ છે, તેનો સમાસ જણાવે છે.
તેના વિષયમાં અર્થાત્ તપસ્વી, કુલ, ગણ સંઘાદિ અને ચૈત્યના વિષયમાં, વૈયાવચ્ચ કરીને નિર્જરાનો અર્થી અનિશ્રિત દસવિધ-બહુવિધ વૈયાવચ્ચને કરે છે. આ પ્રમાણે અવય છે.
ટીકાકાર વૈયાવૃત્ય શબ્દનો અર્થ જણાવે છે – વૈયાવૃત્ય વ્યાવૃત કર્મરૂપ છે=ઉપખંભન છે. એ પ્રમાણે અર્થ છે. વૈયાવચ્ચ શબ્દના અર્થમાં સાક્ષી આપતાં કહે છે -
ટીકાર્ય :
વૈયાવચ્ચું ... માવલ્યો વૈયાવચ્ચ એટલે વ્યાકૃત ભાવ. એનું તાત્પર્ય બતાવતાં “૪' થી કહે છે - અહીં ધર્મસાધનામાં નિમિત્તરૂપ અવાદિનું વિધિ વડે સંપાદન (કરવું), આ વૈયાવચ્ચ શબ્દનો ભાવાર્થ છે. દશવિધ વૈયાવચ્ચ કરે છે, એમ કહ્યું તે દસ પ્રકાર બતાવે છે -
ટીકાર્ય :
પ્રાથરિયલજ્જા ... શાયર્થ ા (૧) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩) સ્થવિર (૪) તપસ્વી (૫) ગ્લાન (૬)
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૦.
પ્રતિમાશતક | શ્લોક : ૪૮ શૈક્ષ અભિનવ દીક્ષિત (૭) સાધર્મિક (૮) કુલ (૯) ગણ (૧૦) સંઘનું જે સંગત હોય તે અહીં કરવા યોગ્ય છે. (અહીં દસના વિષયમાં ભક્તિ કરવાની છે. તે દસ વિષયોને આશ્રયીને દસ પ્રકાર કહેલ છે.)
મૂળ પાઠમાં વિદં વહુવિહં પરે ત્તિ કહ્યું, તેમાં બહુવિધનો અર્થ કરે છે - ભક્તાનાદિના દાનના ભેદથી અનેક પ્રકારની (વૈયાવચ્ચ) કરે છે. આ પ્રમાણે વૃત્તિ છે.
દસના વિષયમાં ભિન્ન કૃત્યને આશ્રયીને બહુ પ્રકારે વૈયાવચ્ચ કહેલ છે. વિશેષાર્થ:
‘વૈયાવહ્વ' વૈયાવચ્ચનો અર્થ કરતાં કહે છે કે, વ્યાપુતકર્મરૂપ વૈયાવચ્ચ છે; અને તેનું તાત્પર્ય જણાવતાં ટીકાકાર કહે છે કે, ઉપખંભન એ પ્રકારનો અર્થ છે અર્થાત્ ઉપખંભન ક્રિયા એ પ્રકારનો અર્થ છે, અને અહીંયાં બાલાદિ સર્વવિષયક વ્યાપૃતકર્મરૂપ વૈયાવચ્ચ કહેલ છે. તેથી એ પ્રાપ્ત થાય છે, તે અત્યંત બાલાદિ જે સંયમયોગમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેઓને સંયમમાં ઉપખંભન કરે તેવી જે ક્રિયા, તે વૈયાવચ્ચ પદાર્થ છે. પરંતુ પોતાના સંયમજીવનને ઉપખંભન કરે તેવું આચરણમાત્ર વૈયાવચ્ચ નથી, પરંતુ પોતાનાથી અન્ય એવા અત્યંત બાલાદિ વિષયક ઉપખંભનની ક્રિયા છે, તે વૈયાવચ્ચ પદાર્થ છે. * અત્યંત બાલાદિની વૈયાવચ્ચ કરવાથી ત્રીજા વ્રતની આરાધના થાય છે, તેમ કહ્યું ત્યાં વૈયાવચ્ચને ત્રીજા વ્રત સાથે શું સંબંધ છે, તેનું તાત્પર્ય એ છે કે, જે વ્યક્તિ ઉપાધિ આદિના વિષયમાં વિધિને જાણનારી હોય તે વ્યક્તિ પોતાના સંયમમાં ઉપખંભન થાય તેટલી જ ઉપધિ આદિ લાવીને સ્વયં જ ઉપભોગ કરે, પરંતુ અત્યંત બાલાદિની વૈયાવચ્ચ ન કરે તો તીર્થકરઅદત્તની પ્રાપ્તિ થાય; અને વૈયાવચ્ચ કરે પરંતુ અનિશ્રિત ન કરે, પરંતુ નિશ્રા-ઉપશ્રાથી કરે, તો પણ તીર્થકર અદત્તની પ્રાપ્તિ થાય. તે આ રીતે - તીર્થકરની આજ્ઞા છે કે, અત્યંત નિર્દોષ ઉપધિ આદિનું ગ્રહણ કરવું. તે તે પ્રકારના સંયોગમાં નિર્દોષની પ્રાપ્તિ ન થાય તો જે પ્રકારનો અપવાદ
ત્યાં ઉચિત હોય તે પ્રકારે અપવાદથી દોષિત પણ ગ્રહણ કરે, અને જો તે આજ્ઞા પ્રમાણે ન કરે તો તીર્થકરઅદત્તની પ્રાપ્તિ થાય. અને તે રીતે નિર્દોષ લાવ્યા પછી પણ ભગવાનની આજ્ઞા છે કે, શક્તિસંપન્ન વ્યક્તિએ અત્યંત બાલાદિની વૈયાવચ્ચ કરીને પછી પોતાના માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ તે ન કરે તો નિર્દોષ પણ ઉપધિ આદિના ઉપભોગમાં તીર્થંકરની આજ્ઞાનું અતિક્રમ હોવાથી તીર્થકરઅદત્તની પ્રાપ્તિ થાય.
૦ પ્રશ્નવ્યાકરણના સૂત્રમાં દસવિધ વૈયાવચ્ચ કહી તે આચાર્યાદિના દસ ભેદથી ગ્રહણ કરવાની છે, અને અત્યંત બાલાદિથી માંડીને ચેત્યાર્થ સુધી ગ્રહણ કરીએ તો દસથી અધિક સંખ્યાની પ્રાપ્તિ થાય છે. તેથી ઉપદેશ રહસ્યની ગાથા-૩૪ માં જણાવ્યા મુજબ એ અર્થ પ્રાપ્ત થાય છે કે, અત્યંત બાલાદિથી માંડીને ચૈત્યને છોડીને બાકી બધાનો આચાર્યાદિ દસવિલમાં જ અંતર્ભાવ થાય છે અને તેને આશ્રયીને જ પ્રશ્નવ્યાકરણમાં દશવિધ વૈયાવચ્ચ કહેલ છે, અને અધિક ભેદ પ્રશ્નવ્યાકરણમાં બાલાદિ શબ્દથી બતાવેલ છે તેને આશ્રયીને બહુવિધ વૈયાવચ્ચ કહેલ છે.
Page #306
--------------------------------------------------------------------------
________________
૬૨૧
પ્રતિમાશતક શ્લોક : ૪૮
. અને અહીં અત્યંત બાલાદિના યોગવિભાગને બતાવવા અર્થે જુદો સમાસ કરીને બતાવેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, અત્યંત બાલાદિથી માંડીને ઉપાધ્યાય સુધી સર્વમાં અન્નપાનાદિથી વૈયાવચ્ચ કરવાની છે, અને તપસ્વી આદિની ભક્તિ આદિ ઉચિત પ્રવૃત્તિ દ્વારા વૈયાવચ્ચ કરવાની છે. અને ઉપદેશ રહસ્ય ગાથા-૩૪ માં જણાવ્યા પ્રમાણે ચેત્યની વૈયાવચ્ચ દ્રવ્યસ્તવરૂપ હોવાથી ઉત્સર્ગથી સાધુ કરે નહિ, પરંતુ અનુમોદના કરે છે તે જ તેનું સંપાદન છે; અને તેથી સાધુને ચૈત્યભક્તિ કરનારની અનુમોદના કરીને ચૈત્યની વૈયાવચ્ચ કરવાનો અધિકાર છે, અને તે પ્રકારની ઉચિત પ્રવૃત્તિ કરવાના આશયવાળો સાધુ જ અનિશ્ચિતપણે આચાર્યાદિ દસવિધની વૈયાવચ્ચ કરી શકે, એ પ્રકારનો ભાવ અહીં ભાસે છે. વિશેષ અર્થ બહુશ્રુત જાણે. ટીકાઃ
ननु चैत्यानि-जिनप्रतिमा इत्यत्र वृत्तिकृतोक्तम्, परं विचार्यमाणं न युक्तम्, अशनादिसम्पादनस्यैव वैयावृत्त्यस्योक्तत्वेन प्रतिमासु तदर्थस्यायोग्यत्वात्, अत आह-एतद्-वैयावृत्त्यं, अशनादिनैव=अशनादिसम्पादनेनैव, स्यादिति न, किन्तु भजनाद्वारापि=भक्तिद्वारेणापि, प्रत्यनीकनिवारणरूपे भक्तिव्यापारेऽपि “जक्खा हु वेयावडियं करेंति, तम्हा उ एए निहया कुमारा” (उत्तरा. अ. १२ श्लो. ३२) इत्यादौ वैयावृत्त्यशब्दप्रयोगस्य सूत्रे दर्शनात्, न च आदिपदग्राह्यं पानादिकमेव किन्तु भक्त्यादिकमपि, अत एव तपस्व्यादीनां तपोयोगप्रभृतिकालेऽशनादिसम्पादनस्यायोगात् भक्त्याधुचितनित्यव्यापारसम्पादनसम्भवाभिप्रायेण योगविभागात्समासः । बालादीनां शैक्षसाधर्मिकयोश्च कथञ्चित्तुल्यतयेति भावनीयम् । एतदेवाह-अन्यथोक्तवैपरीत्ये सद्यादेस्तदुदीरणे-वैयावृत्त्योच्चारे, पर:=कुमतिः, कथं न व्याकुलो व्यग्रः, स्यात् । कुलगणसङ्घानां सर्वेण सर्वदा सामग्र्येणाशनादिसम्पादनस्य कर्तुमशक्यत्वात्, यावद्बाधं प्रामाण्यं तूभयत्र वक्तुं शक्यमिति दिक् ।।४८।। ટીકાર્ય :
નનુ વૈચાનિ ...... અયોધત્વત્તિ, પૂર્વપક્ષીની શંકારૂપે શ્લોકના ઉત્તરાર્ધનું “નનું થી ઉત્થાન કરે છે -
વૃત્તિકાર વડે આમાં પ્રશ્નવ્યાકરણના પાઠમાં, ચૈત્યો-જિનપ્રતિમા, એ પ્રમાણે કહ્યું, પરંતુ તે રીતે વિચારાતું તે યુક્ત નથી; કેમ કે, અશનાદિસંપાદનરૂપ વૈયાવચ્ચનું ઉક્તપણું હોવાથી પ્રતિમામાં તદર્થનું અશનાદિસંપાદનરૂપ અર્થતું, અયોગ્યપણું છે=અઘટનાનપણું છે.
અત Hદ - આથી કરીને પ્રશ્નવ્યાકરણના પાઠમાં વૃત્તિકારે ચૈત્યો=જિનપ્રતિમા, અર્થ કર્યો. પરંતુ તે રીતે વિચારાતું તે યુક્ત નથી. આથી કરીને, શ્લોકના ઉત્તરાર્ધમાં કહે છે -
તત્ .... માિરેછે, આ=વૈયાવચ્ચ, અશતાદિના સંપાદનથી થાય છે, એમ નથી; પરંતુ ભજના દ્વારા પણ ભક્તિ દ્વારા પણ થાય છે. તેમાં હેત કહે છે -
Page #307
--------------------------------------------------------------------------
________________
૨
પ્રતિમાશતક | શ્લોકઃ ૪૮ પ્રત્યેની ... ફના, યક્ષો વૈયાવચ્ચ કરે છે, તેથી આ કુમારો અત્યંત તાડન કરાયા.
ઈત્યાદિમાં પ્રત્યેનીકના શત્રુના, નિવારણરૂપ ભક્તિવ્યાપારમાં પણ વૈયાવચ્ચ શબ્દપ્રયોગનું સૂત્રમાં દર્શન છે.
૦ મૂળ શ્લોકમાં નૈતન્યાશનાર્નિવ મનના કારણે વિતુ આ પ્રમાણે કહેલ છે. તેમાં ચાતુ પછી ‘તિ’ અધ્યાહાર છે, તેથી ટીકામાં ‘શાંતિ’ એ પ્રમાણે કહેલ છે.
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, વૈયાવચ્ચ અશનાદિથી જ થાય છે એમ નથી, પરંતુ ભક્તિ દ્વારા પણ થાય છે, અને તેની પુષ્ટિ ઉત્તરાધ્યયનના પાઠથી કરતાં બતાવ્યું કે, પ્રત્યનીકના નિવારણરૂપ ભક્તિવ્યાપારમાં પણ વૈયાવચ્ચ શબ્દનો પ્રયોગ દેખાય છે. ત્યાં પ્રશ્ન થાય કે, અશનાદિ સંપાદનનું જ વૈયાવચ્ચપણું શાસ્ત્રમાં કહ્યું છે, ત્યાં અશનાદિમાં “આદિ' પદથી પાનકાદિની પ્રાપ્તિ થઈ શકે, પણ ભક્તિ આદિની થઈ ન શકે; કેમ કે “આદિ' પદ તત્સદશનું જ ગ્રહણ કરી શકે. તેના નિવારણ અર્થે કહે છે - ટીકાર્ય :
૧૨ ..... વિમાન્સિબાસા અશનાદિમાં ‘આદિ' પદથી ગ્રાહ્ય પાનકાદિ જ છે, એવું નથી, પરંતુ ભક્તિ આદિ પણ છે. આથી કરીને જતપસ્વીઓના તપોયોગ આદિ કાળમાં અશનાદિ સંપાદનનો અયોગ હોવાને કારણે ભક્તિ આદિને ઉચિત વિત્યવ્યાપારસંપાદનની સંભાવનાના અભિપ્રાયથી યોગવિભાગથી સમાસ છે. વિશેષાર્થ:
પ્રશ્નવ્યાકરણ નામના દશમા અંગમાં કેવો પુરુષ ત્રીજા વ્રતને આરાધે છે, એ પ્રકારના પાઠમાં યોગવિભાગથી સમાસ કરેલ છે.
આશય એ છે કે, પૂર્વમાં અત્યંત બાલ-દુર્બલ આદિનો એક સમાસ કર્યો, ત્યાં આહારાદિથી વૈયાવચ્ચે કરવાની છે. ત્યારપછી તપસ્વી-કુલ-ગણ-સંઘ અને ચૈત્યનો અલગ સમાસ કર્યો. તેનું કારણ એ છે કે તપસ્વી આદિના જ્યારે તપોયોગ આદિ ચાલતા હોય ત્યારે અશનાદિથી તેમની વૈયાવચ્ચ થઈ ન શકે; પરંતુ તપસ્વીઓની ભક્તિ આદિને ઉચિત નિત્યવ્યાપારના સંપાદનથી તેમની પડિલેહણાદિ, સેવા-સુશ્રુષા-વિશ્રામણા આદિથી, વૈયાવચ્ચનો સંભવ છે. તે અભિપ્રાયથી તવસ્સી આદિનો જુદો સમાસ કરેલ છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય છે, તો પછી શૈક્ષ અને સાધર્મિકનો અત્યંત બાલાદિ કે તપસ્વી આદિ એ બંને પ્રકારના વિભાગમાંથી કોઈ એકમાં સમાવેશ ન કરતાં, સ્વતંત્ર વિભાગ કેમ કર્યો ? જો યોગવિભાગથી સમાસ કરેલ હોય તો જ્યાં આહારાદિથી વૈયાવચ્ચ થાય છે તેનો એક સમાસ કર્યો, અને જ્યાં અન્ય યોગસંપાદન દ્વારા
Page #308
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશક/ શ્લોક : ૪૮
૨૩ વૈયાવચ્ચ થાય છે તેનો અલગ સમાસ કર્યો, તો તે બેમાંથી કોઈમાં સાધર્મિક-શૈક્ષનો સમાવેશ ન કરતાં સ્વતંત્ર વિભાગ કેમ કર્યો ? તેથી કહે છે – ટીકાર્ય :
વારાહીનાં .... તિ બાવનીયં બાલાદીનું અને શૈક્ષ-સાધર્મિક કથંચિત તુલ્યપણું હોવાને કારણે પૃથ વિભાગ કરેલ છે. એ પ્રકારે ભાવન કરવું. વિશેષાર્થ:
બાલાદિ સાથે શૈક્ષ અને સાધમિકનું સર્વથા તુલ્યપણું હોત તો શક્તિસંપન્ને શૈક્ષ અને સાધર્મિકનું વૈયાવચ્ચ પણ અવશ્ય કરવું જોઈએ, એમ નિર્દેશ કરવો આવશ્યક બને; કેમ કે શક્તિસંપન્ન અત્યંત બાલવૃદ્ધાદિની કે આચાર્યઉપાધ્યાયની વૈયાવચ્ચ કરવી અતિ આવશ્યક છે તેમ શૈક્ષ-સાધર્મિકની પણ આવશ્યક છે, અને તેમ હોત તો બાલાદિ અને શૈક્ષ-સાધર્મિકનો એક સમાસ કરત. પરંતુ શૈક્ષ-સાધર્મિકનો અલગ વિભાગ કરેલ છે. તેથી એ સૂચવે છે કે, શૈક્ષ અને સાધર્મિકની બાલાદિની જેમ વૈયાવચ્ચ કરવી આવશ્યક હોવા છતાં અન્ય કોઈ બલવાન કારણ વિદ્યમાન હોય તો બાલાદિ કરતાં તેનું વિલક્ષણપણું છે, તેથી ત્યાં વૈયાવચ્ચ ન કરે તો પણ ચાલે. આ રીતે શૈક્ષ અને સાધર્મિકનું બાલાદિની સાથે કથંચિત્ તુલ્યપણું છે, સર્વથા તુલ્યપણું નથી, તેથી તેનો અલગ વિભાગ કરેલ છે. ટીકાર્ય :
વેવાઈ .... સાવચત્રાત્, આ જ કહે છે પૂર્વમાં કહ્યું કે, અશનાદિમાં ‘આદિ' પદથી ગ્રાહ્ય પાનકાદિ જ છે એમ નથી, પરંતુ ભક્તિ આદિ પણ છે, આ જ કહે છે, અન્યથા ઉક્ત વિપરીતપણામાં=આદિ' પદથી ભક્તિ આદિ ગ્રહણ ન કરીએ, પરંતુ પાનકાદિ જ ગ્રહણ કરીએ તો, સંવાદિવિષયક તેના ઉદીરણમાં= સંઘાદિવિષયક વૈયાવચ્ચના કથનમાં, પર કુમતિ એવો લંપાક, કેવી રીતે વ્યાકુળ નહિ થાય ? અર્થાત્ થશે; કેમ કે કુલ, ગણ અને સંઘનું સર્વ વડે સર્વદા સામર્થ્યથી=સમગ્રપણાથી, અશતાદિના સંપાદનનું કરવું અશક્યપણું છે. વિશેષાર્થ:
“અશનાદિમાં આદિ' પદથી પાનકાદિનું ગ્રહણ કરવામાં આવે અને ભક્તિ આદિનું ગ્રહણ કરવામાં ન આવે તો, એ પ્રાપ્ત થાય કે વૈયાવચ્ચ અશનાદિના સંપાદનથી જ થઈ શકે છે, પરંતુ ભક્તિ આદિથી થઈ શકતી નથી, અને તે રીતે સંઘાદિનું વૈયાવચ્ચ અસંભવિત થઈ જાય; કેમ કે સંઘનું વૈયાવચ્ચ અશનાદિ દ્વારા બધા વડે હંમેશાં સર્વ સામગ્રીથી સંપાદન કરી શકાય નહિ, પરંતુ ભક્તિ આદિથી કરીએ તો સંભવે.
આશય એ છે કે, “સર્વ' શબ્દનો અર્થ એ રીતે થાય છે. પ્રથમ અર્થ સર્વ વડે કરવું અશક્ય છે. તેમ કહેવાથી કોઈક વડે કરવું શક્ય છે, એ અર્થ પ્રાપ્ત થાય છે. અને બીજો અર્થ સર્વ વડે કરવું શક્ય નથી. તેથી
Page #309
--------------------------------------------------------------------------
________________
કચ્છ
પ્રતિમાશતક | શ્લોક : ૪૮-૪૯ કોઈના પણ વડે કરવું શક્ય નથી, એ અર્થ પ્રાપ્ત થાય છે. અહીં પ્રસ્તુતમાં બીજો અર્થ ગ્રહણ ક૨વાનો છે. તે રીતે ‘સર્વદા’ શબ્દના પણ બે અર્થ થાય છે. પ્રથમ અર્થ, સર્વદા કરવું અશક્ય છે, પરંતુ ક્યારેક ક૨વું શક્ય છે. અને બીજો અર્થ, સર્વદા કરવું અશક્ય છે, એટલે કે ક્યારે પણ કરવું શક્ય નથી. અહીં બીજો અર્થ ગ્રહણ ક૨વાનો છે. તેથી એ પ્રાપ્ત થાય કે, કુલ, ગણ અને સંઘનું સર્વ વડે, સર્વદા, સામગ્મથી=પરિપૂર્ણ રીતે, અશનાદિ સંપાદન કરવું અશક્ય છે; કેમ કે કુલ, ગણ અને સંઘમાં અનેક વ્યક્તિ આવે છે. જેમ કુળમાં ચાંદ્રકુળ આદિ સમસ્ત કુળ ગૃહીત થાય છે, ગણથી અનેક કુળના સમુદાયરૂપ કોટિકાદિ ગણનું ગ્રહણ થાય છે અને સંઘથી ચતુર્વિધ સંઘનું ગ્રહણ થાય છે. અને તે સર્વની આહારાદિના સંપાદન દ્વારા પરિપૂર્ણ રીતે કોઈપણ વ્યક્તિ ક્યારે પણ વૈયાવચ્ચ કરી શકે નહિ. તેથી કુલ, ગણ, સંઘમાં પ્રત્યેનીકના નિવારણ રૂપે કે અન્ય ભક્તિ આદિ રૂપે તેઓમાં પ્રવૃત્તિ કરવી શક્ય છે.
ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, કુલ, ગણ અને સંઘાદિમાં અશનાદિના સંપાદન દ્વારા વૈયાવચ્ચનો બાધ આવતો હોવાથી પ્રત્યનીક આદિના નિવારણથી વૈયાવચ્ચ થાય છે એમ સ્વીકારી શકાય, પરંતુ અન્ય સ્થાનોમાં એમ સ્વીકારી શકાય નહિ. તેને ગ્રંથકાર કહે છે -
ટીકાર્થ ઃ
यावद्बाधं. • કૃતિ વિ∞ ।। વળી થાવન્દ્વાધને પ્રમાણભૂત માનશો તો ઉભયત્ર કહેવું શક્ય છે. એ પ્રમાણે દિશાસૂચન છે. ।।૪૮।।
વિશેષાર્થ :
જેમ કુલ-ગણ-સંઘાદિમાં આહારાદિ દ્વારા વૈયાવચ્ચનો બાધ આવવાને કારણે કુલ-ગણ-સંઘાદિનો ઉપષ્ટભક એવો અન્ય વ્યાપાર વૈયાવચ્ચ તરીકે ગ્રહણ ક૨વામાં પ્રામાણ્ય છે, તેની જેમ જિનપ્રતિમામાં પણ આહારાદિ દ્વારા વૈયાવચ્ચનો બાધ આવતો હોવાથી પ્રત્યેનીકના નિવારણ દ્વારા પ્રતિમાનું રક્ષણ કરવા રૂપે જિનપ્રતિમાના વૈયાવચ્ચને ગ્રહણ કરવામાં પણ પ્રામાણ્ય છે. તેથી કુલ, ગણ, સંઘાદિની જેમ જિનપ્રતિમામાં પણ આહારાદિથી અન્ય રીતે વૈયાવચ્ચના પ્રામાણ્યને સ્વીકારવું ઉચિત છે. II૪૮॥
અવતરણિકા :
अर्थान्तरवादमधिकृत्याह
-
અવતરણિકાર્ય :
અર્થાતરવાદને આશ્રયીને કહે છે=ચૈત્ય શબ્દનો પૂર્વપક્ષી જે અર્થાંતર કરે છે તે કથનને આશ્રયીને ગ્રંથકાર કહે છે
—
Page #310
--------------------------------------------------------------------------
________________
ર૫
પ્રતિમાશતક | શ્લોકઃ ૪૯ વિશેષાર્થ:
- પૂર્વે શ્લોક-૪૮માં પ્રશ્નવ્યાકરણનો સાક્ષીપાઠ આપ્યો, ત્યાં ચૈત્ય' શબ્દનો અર્થ ટીકાકારે જિનપ્રતિમા કર્યો, જ્યારે તે સ્થાનમાં પૂર્વપક્ષી “ચૈત્ય' શબ્દનો અર્થ જ્ઞાન કરે છે, તે રૂપ અર્થાતરને આશ્રયીને ગ્રંથકાર કહે છે -
શ્લોક -
ज्ञानं चैत्यपदार्थमत्र वदतः प्रत्यक्षबाधैकतो धर्मिद्वारता मुनावधिकृते त्वाधिक्यधीरन्यतो । दोषायेति परः परः शतगुणप्रच्छादनात्पातकी,
दग्धां गच्छतु पृष्ठतश्च पुरतः कां कान्दिशीको दिशम् ।।४९ ।। શ્લોકાર્ચ -
અહીંયાં=પ્રશ્નવ્યાકરણના પ્રતીકમાં પ્રશ્નવ્યાકરણના પાઠના અંશમાં, ચૈત્યપદાર્થને જ્ઞાન કહેતા લુપાકને એક બાજુ=એક પક્ષમાં, પ્રત્યક્ષ બાધ છે. વળી બીજી બાજુ=બીજા પક્ષમાં, ધર્મિતારપણાથી અધિકારના વશથી મુનિ ગ્રહણ કરાયે છતે આધિક્યની બુદ્ધિ દોષ માટે છે. આ રીતે સેંકડોથી અધિક ગુણોનું પ્રચ્છાદન કરનાર હોવાથી પાતકી (અને કાંદિપીક-ભયભીત એવો, પર=jપાક, પાછળથી અને આગળથી દગ્ધ થયેલી=સળગેલી, કઈ દિશામાં જાય? I૪૯l ટીકાઃ
'ज्ञानम्' इति :- अत्र प्रश्नव्याकरणप्रतीके चैत्यपदार्थं ज्ञानं वदतो लम्पकस्यैकत: एकस्मिन पक्षे, प्रत्यक्षबाधा प्रत्यक्षप्रमाणबाधः, परिदृष्टः विश्रामणादिवैयावृत्त्यस्य ज्ञानेऽनुपपत्तेः । धर्मिद्वारतया धर्मिणि धर्मोपचाराभिप्रायेण मुनौ साधौ, अधिकृते=अधिकारवशाद्, गृहीते तु अन्यत: पक्षान्तरे, आधिक्यधी: दोषाय=मुनेः बालादिपदैर्गृहीतत्वाच्चैत्यपदस्य पौनरुक्त्यमित्यर्थः । ટીકાર્ય :
સત્ર .... અનુપત્તિઃ | અહીંયાં=પ્રશ્નવ્યાકરણના પ્રતીકમાં, ચૈત્યપદના અર્થને જ્ઞાન કહેતા લંપાકને એક બાજુ=એક પક્ષમાં, પ્રત્યક્ષબાધા પ્રત્યક્ષપ્રમાણથી બાધ, જોવાયેલો છે; કેમ કે જ્ઞાનમાં વિશ્રામણા આદિ વૈયાવચ્ચની અનુપપત્તિ છે. વિશેષાર્થ:
લંપાકની માન્યતા પ્રમાણે ચૈત્યપદનો અર્થ જ્ઞાન કરીએ તો, પ્રશ્નવ્યાકરણ નામના દશમા અંગમાં
Page #311
--------------------------------------------------------------------------
________________
૬૨૬
પ્રતિમાશતક | શ્લોકઃ ૪૯ કયો પુરુષ ત્રીજા વ્રતને આરાધે છે ? એ કથનમાં ચૈત્યની વૈયાવચ્ચ કરવાનું કહેલ છે, તે વિશ્રામણારૂપ વૈયાવચ્ચની જ્ઞાનમાં અનુપપત્તિ થશે. જ્યારે જિનપ્રતિમાની શ્રાવકો જે પૂજા કરે છે, તે વિશ્રામણારૂપ વૈયાવચ્ચ જ છે, તેથી ચૈત્યનો અર્થ જિનપ્રતિમા કરીએ તો વૈયાવચ્ચનો બાધ આવે નહિ. તેથી એક પક્ષમાં પ્રશ્નવ્યાકરણ ગ્રંથમાં ચૈત્યની વૈયાવચ્ચ કરવારૂપ એક પક્ષમાં=એક સ્થાનમાં, પ્રત્યક્ષ પ્રમાણનો બાધ થશે. આ રીતે પ્રત્યક્ષ પ્રમાણથી ચૈત્યની વૈયાવચ્ચની એકટમાનતા થશે. . ઉત્થાન :
પૂર્વમાં ચૈત્ય' પદનો અર્થ ‘જ્ઞાન' કરવાથી ત્યાં વૈયાવચ્ચની અસંગતિ થાય છે, તેમ બતાવ્યું. તેની સંગતિ કરવા માટે લુપાક કહે છે કે, જ્ઞાનનું અધિકરણ મુનિ છે. તેથી “ચૈત્ય'પદથી મુનિને ગ્રહણ કરીને ત્યાં વૈયાવચ્ચની સંગતિ કરી શકાશે. તેના નિરાકરણરૂપે ગ્રંથકાર કહે છે - ટીકાર્ય :
ઘર્મિકારતયા .. વનમિચર્થક ધર્તિદ્વારપણાથી ધર્મીમાં ધર્મના ઉપચારના અભિપ્રાયથી, મુનિ=સાધુ, અધિકૃત થયે છતૈ=અધિકારના વશથી ગ્રહણ કરાવે છતે, વળી અન્યથી પક્ષાંતરમાં, આધિક્યની બુદ્ધિ દોષ માટે છે-બાલાદિ પદ વડે મુનિનું ગૃહીતપણું હોવાને કારણે ચૈત્યપદનું પુનરુક્તપણું છે, એ પ્રમાણે અર્થ જાણવો. વિશેષાર્થ -
જ્ઞાને એ મુનિમાં રહેનાર ધર્મ છે, તેથી ધર્મીમાં ધર્મનો ઉપચાર કરીને “ચૈત્ય'પદથી મુનિને ગ્રહણ કરવામાં આવે તો તેમાં વૈયાવચ્ચ સંગત થઈ શકે, એ પ્રકારનું સમાધાન અહીં લંપાક આપે છે. તેને ગ્રંથકાર કહે છે કે, આ રીતે મુનિને “ચૈત્ય પદથી ગ્રહણ કરીને વૈયાવચ્ચની સંગતિ કરવામાં આવે તો આધિક્યની બુદ્ધિની પ્રાપ્તિરૂપ દોષની પ્રાપ્તિ છે; કેમ કે પ્રશ્નવ્યાકરણમાં બાલાદિ' પદ વડે મુનિનું ગ્રહણ થયેલું છે, તેથી ફરી વૈયાવચ્ચના અધિકરણરૂપે ચૈત્યપદથી મુનિનું ગ્રહણ પ્રાપ્ત થાય. તેથી વિચારકને સ્વાભાવિક લાગે કે, પ્રશ્નવ્યાકરણમાં “ચૈત્ય'પદ નિરર્થક મુકાયેલું છે. ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી ચૈત્યપદનો જ્ઞાન અર્થ સંગત થાય તે માટે મુનિમાં તેનો ઉપચાર કરીને ત્યાં વૈયાવચ્ચની સંગતિ કરવાથી જે પુનરુક્તિ દોષ આવે છે, તેના નિવારણરૂપે યુક્તિ બતાવે છે -
चैत्यपदेनोक्तातिरिक्तमुनिग्रहानानुपपत्तिरिति चेत् ? न, चैत्यपदस्य ज्ञानार्थताया अप्रसिद्धत्वेनोपचारस्याप्ययोगात्, एवं सति चैत्यार्थपदस्य चैत्यप्रयोजनमुनावर्थान्तरसङ्क्रमितवाच्यताया एव युक्तत्वात्
Page #312
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૪૯
चेइयकुलगणसंघे आयरियाणं च पवयणसुए अ । सव्वेसु वि तेण कयं तवसंजममुज्जमंतेणं ।। (आ. नि. १९०१)
इत्यादिना तपःसंयमयोः चैत्यप्रयोजनप्रयोजकत्वस्य सिद्धान्तसिद्धत्वात्, बालादिपदैकवाक्यतया चैत्यपदस्यैककार्यत्वसङ्गत्यैव ग्रहणौचित्यात् । ટીકાર્ચ -
ચૈત્યપન ..... માત્, ચૈત્યપદ વડે ઉક્ત અતિરિક્ત મુનિનું ગ્રહણ હોવાથી=પ્રશ્નવ્યાકરણમાં પ્રથમ કહેવાયેલ જે બાલાદિ મુનિ તેનાથી અતિરિક્ત મુનિનું ચૈત્યપદ વડે ગ્રહણ હોવાથી, અનુપપત્તિ તથી, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે ચૈત્યપદની શાનાર્થતાનું અપ્રસિદ્ધપણું હોવાને કારણે ઉપચારનો પણ અયોગ છે.
“ચૈત્યનોતિરિ#મુનિદ્રદાત્રીનુપરિતિ વે? ન” આ કથનમાં ચૈત્યવી ..... પ્રદwવત્યા સુધી એક હેતુ છે, પરંતુ અનેક હેતુઓ નથી. પહેલાં ચૈત્યપન ..... નાનુપત્તિઃ એ પ્રકારના પૂર્વપક્ષીના કથનમાં ચૈત્યપદ જ્ઞાનાર્થ અપ્રસિદ્ધ છે, માટે મુનિમાં ઉપચાર ઘટે નહિ, એટલો જ હેતુ કહ્યો. પરંતુ ગ્રંથકારની બુદ્ધિમાં શાબ્દબોધની મર્યાદા ઉપસ્થિત થવાથી યાદ આવ્યું કે અર્થાતરસંક્રમિત કરીને ચૈત્ય પદથી મુનિને ગ્રહણ કરી શકાય. પરંતુ તે પણ યુક્ત નથી, તે સ્પષ્ટ કરવા માટે પહેલાં બતાવ્યું કે, જો તમારે મુનિને ગ્રહણ કરવા હોય તો અર્થાતરસંક્રમિત કરીને ગ્રહણ થઈ શકે, પરંતુ એ રીતે અર્થાતરસંક્રમિત કરીને ચૈત્ય પદથી મુનિને ગ્રહણ કરવામાં આવે તો બાલાદિ પદની સાથે ચૈત્યપદની એકવાતા થવાને કારણે પ્રશ્નવ્યાકરણમાં ચૈત્યપદનો બાલાદિ સાથે સમાસ હોવો જોઈએ. પરંતુ પ્રશ્નવ્યાકરણમાં તે પ્રકારે સમાસ કરેલ નથી. તેથી પ્રશ્નવ્યાકરણમાંથી તેવો અર્થ નીકળી શકે નહિ. તેથી ચૈત્યપદથી જિનપ્રતિમાને ગ્રહણ કરવી ઉચિત છે, પણ મુનિનું ગ્રહણ થાય નહિ. વિશેષાર્થ:
પૂર્વપક્ષીને એ કહેવું છે કે, બાલ, ગ્લાન, વૃદ્ધ આદિ મુનિઓને તે તે શબ્દથી ગ્રહણ કર્યા, અને તે સિવાયના જે મુનિઓ છે, તેને ચૈત્ય શબ્દથી ગ્રહણ કરેલ છે. જોકે બધા મુનિઓ જ્ઞાનના આશ્રય છે; કેમ કે જ્ઞાનનું ફળ વિરતિ છે, તેથી જ્યાં વિરતિ હોય ત્યાં તેનું કારણ જ્ઞાન અવશ્ય હોય, તો પણ બાલાદિને ગ્રહણ કર્યા પછી જે મુનિઓ તે તે શબ્દથી ગ્રહણ ન થયા હોય તેવા અવશિષ્ટ મુનિઓને ચૈત્ય શબ્દથી ગ્રહણ કરવા છે. અને તે પ્રમાણે ગ્રહણ કરીને વૈયાવચ્ચની સંગતિ કરીએ તો ચૈત્યપદનો જ્ઞાન અર્થ કરીને પણ વૈયાવચ્ચની સંગતિ થઈ શકે છે, આ પ્રકારનું પૂર્વપક્ષીએ સમાધાન કર્યું. તેના નિરાકરણ રૂપે ગ્રંથકાર કહે છે કે, ચૈત્યપદ જ્ઞાન અર્થમાં પ્રસિદ્ધ નથી. તેથી જ્ઞાનના અધિકરણ એવા મુનિમાં જ્ઞાનરૂપ ધર્મનો ઉપચાર કરીને ચૈત્યપદથી મુનિને ગ્રહણ કરી શકાય નહિ, પરંતુ ચૈત્ય શબ્દ જે અર્થમાં પ્રસિદ્ધ હોય તે અર્થ ગ્રહણ કરવો ઉચિત છે. ઉત્થાન :- .
પૂર્વમાં કહ્યું કે, ચૈત્યપદનો જ્ઞાન અર્થ પ્રસિદ્ધ નથી, તેથી ચૈત્યપદથી ઉપચાર દ્વારા પણ મુનિનું ગ્રહણ
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રતિમાશતક | શ્લોક : ૪૯ થઈ શકે નહિ. તેથી જો હવે પ્રશ્નવ્યાકરણ ગ્રંથના સ્થાનમાં બાલ-વૃદ્ધાદિ મુનિ ગ્રહણ કર્યા, તેનાથી અતિરિક્ત મુનિનું પૂર્વપક્ષીને ચૈત્યપદથી વૈયાવચ્ચની સંગતિ માટે ગ્રહણ કરવું હોય, તો કઈ રીતે ગ્રહણ થઈ શકે ? તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – ટીકાર્ય :
પૂર્વ સતિ ... યુક્વા આ પ્રમાણે હોતે છતે-ચૈત્યપદની જ્ઞાનાર્થતાની અપ્રસિદ્ધિ હોવાથી ઉપચારનો પણ અયોગ છે આ પ્રમાણે હોતે છતે, ચૈત્યાર્થ પદનું, ચૈત્ય છે પ્રયોજન જેને એવા મુનિમાં અર્થાતરસંક્રમિત વાચ્યપણાનું જ યુક્તપણું છે. તેમાં હેતુ કહે છે -
વૈદ્યકૃત્તાસંઘે .... સિદ્ધાન્તસિત્યાન્, ચૈત્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન અને શ્રત આ સર્વેમાં પણ તેણે પ્રયત્ન કર્યો છે. જે તપ-સંયમમાં ઉઘમવાળો છે. ઈત્યાદિ આવશ્યક નિર્યુક્તિ ગાથા-૧૧૦૧ના કથનથી તપ-સંયમનું ચૈત્યપ્રયોજનના પ્રયોજકપણાનું સિદ્ધાંત સિદ્ધપણું છે. વિશેષાર્થ :
પૂર્વમાં સ્થાપન કર્યું કે, ચૈત્યપદ જ્ઞાનાર્થ પ્રસિદ્ધ નથી, તેથી ચૈત્યપદથી બાલાદિથી અતિરિક્ત મુનિને ગ્રહણ કરવા હોય તો ચૈત્યપ્રયોજનવાળા મુનિમાં ચૈત્યાર્થ શબ્દને અર્થાતર સંક્રમિત કરીને કથન કરવું યુક્ત છે. તેમ સ્વીકારીએ તો ચૈત્યની=જિનપ્રતિમાની, ભક્તિના પ્રયોજનવાળા મુનિ છે તેમ પ્રાપ્ત થાય.
તેથી એ પ્રાપ્ત થાય છે કે, ચૈત્ય શબ્દનો અર્થ તો જિનપ્રતિમા સ્વીકારવો પડે. અને જિનપ્રતિમાની વૈયાવચ્ચના પ્રયોજનવાળા મુનિ છે, તેથી તેવા મુનિમાં ચૈત્યાર્થ પદનો અર્થ સંક્રમિત કરીને તેવા મુનિને ચૈત્યપદથી ગ્રહણ કરવામાં આવે તો, લંપાકને વિશ્રામણાદિરૂપ વૈયાવચ્ચની સંગતિ કરવી છે, તે મુનિમાં થઈ શકે. પરંતુ તેમ કરવાથી ચૈત્યપદથી તો જિનપ્રતિમા વાટ્યરૂપે સિદ્ધ થાય, અને મુનિ જિનપ્રતિમાની વૈયાવચ્ચના પ્રયોજનવાળા છે, એવો અર્થ સ્થાપન થાય. તેથી પ્રશ્નવ્યાકરણના સ્થાનમાં ચૈત્યપદથી પ્રસિદ્ધ એવી જિનપ્રતિમાનો લોપ લંપાક કરવા ઈચ્છે છે, તે થઈ શકે નહિ.
ચૈત્યાર્થ પદનું ચૈત્યપ્રયોજનવાળા મુનિમાં અર્થાતર સંક્રમિત થઈને કથન યુક્ત કેમ છે? તેમાં ગ્રંથકાર યુક્તિ આપે છે કે, આવશ્યક નિર્યુક્તિ આદિ ગ્રંથમાં કહ્યું છે કે, જેણે તપ-સંયમમાં ઉદ્યમ કર્યો છે તેણે ચૈત્ય, કુલ, ગણ, સંઘ આદિ સર્વનાં કૃત્યો કર્યા છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, ચૈત્યના કૃત્યમાં સાક્ષાત્ ઉદ્યમ નહિ કરનાર હોવા છતાં તપ-સંયમના ઉદ્યમ દ્વારા ચૈત્યના કૃત્યમાં પણ મુનિ ઉદ્યમવાળા છે.
આનાથી એ ફલિત થાય છે કે, ચૈત્યના પ્રયોજનનું પ્રયોજક તપ-સંયમ છે; કેમ કે તપ-સંયમમાં ઉદ્યમ કર્યો તો ચૈત્યનું કૃત્ય પણ થઈ ગયું. તેથી આવશ્યકનિયુક્તિના કથનથી એ સિદ્ધ થયું કે, તપ-સંયમમાં ઉદ્યમ કરનારા મુનિ ચૈત્યના પ્રયોજનવાળા છે. માટે ચૈત્યપદના પ્રયોજનવાળા મુનિમાં ચૈત્યાર્થ શબ્દનો અર્થ સંક્રમિત કરીને ચૈત્યપદથી મુનિનું ગ્રહણ થઈ શકે, પરંતુ ચૈત્યપદ જ્ઞાન અર્થમાં પ્રસિદ્ધ નહિ હોવાથી જ્ઞાનના આધાર એવા મુનિનું ચૈત્યપદથી ગ્રહણ થઈ શકે નહિ, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે.
Page #314
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતકશ્લોકઃ ૪૯
ઉલ ચૈત્યરૂપ અર્થને કહેનાર ચિત્યાર્થ પદ છે, તેને અન્ય અર્થમાં સંક્રમિત કરીને મુનિને ગ્રહણ કરવા છે. તે રીતે - ચૈત્યની ભક્તિના પ્રયોજનવાળા મુનિ છે. તેથી ચૈત્યપદથી મુનિ વાચ્ય બને છે, પણ ચૈત્યાર્થ પદથી નહિ.
ઉત્થાન :
ઉપરમાં કહ્યું એ રીતે ગ્રંથકારે સ્થાપન કર્યું કે, ચૈત્યપદથી બાલાદિથી અતિરિક્ત મુનિને ગ્રહણ કરવા હોય તો ચૈત્યપ્રયોજનવાળા મુનિમાં ચૈત્યાર્થ પદને અર્થાતરસંક્રમિત કરીને કથન કરવું જોઈએ. પરંતુ એ રીતે કરવાથી લુપાકની વાત સિદ્ધ થતી નથી, કેમ કે લંપાક તેમ સ્વીકારે તો ચૈત્યપદનો અર્થ જિનપ્રતિમા તેણે માનવો પડે. આમ છતાં ચૈત્ય પ્રયોજનવાળા મુનિને ચૈત્યપદથી ગ્રહણ કરવાનો પ્રશ્નવ્યાકરણ ગ્રંથનો આશય નથી, તે બતાવવા માટે ગ્રંથકાર કહે છે – ટીકાર્ય :
વાનાવિના ... પ્રણોથિત્યાત્ ચૈત્યપદનો અર્થ અર્થાતરસંક્રમિત કરીને ચૈત્યપ્રયોજનવાળા મુનિમાં ગ્રહણ કરવામાં આવે તો બાલાદિ પદની સાથે ચૈત્યપદનું એકવાક્યપણું હોવાને કારણે ચૈત્યપદનું એક કાર્યત્વસંગતિરૂપે જ પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ગ્રહણ કરવું ઉચિત છે. વિશેષાર્થ :
પૂર્વમાં ગ્રંથકારે લુપાકને કહ્યું કે, “ચૈત્ય પદથી બાલાદિથી અતિરિક્ત મુનિને ગ્રહણ કરવા હોય તો ચૈત્યપ્રયોજનવાળા મુનિમાં ચૈત્યાર્થ પદને અર્થાતરસંક્રમિત કરીને ગ્રહણ કરવું ઉચિત થાય. પરંતુ તેમ ગ્રહણ કરવું પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં સંગત નથી; કેમ કે જો તેમ ગ્રહણ કરવાના પ્રયોજનથી પ્રશ્નવ્યાકરણ સૂત્ર રચાયું હોય તો જે રીતે બાલાદિનો અને તપસ્વી-કુલ-ગણાદિનો સમાસવિભાગ ત્યાં બતાવેલ છે, તે રીતે સમાસવિભાગ થઈ શકે નહિ. તે બતાવતાં કહે છે કે, જો ચૈત્યપદનો અર્થ ચૈત્યપ્રયોજનવાળા મુનિમાં અર્થાતરસંક્રમિત કરીને ગ્રહણ કરીએ તો બાલાદિ પદની સાથે ચૈત્યપદની એકવાક્યતા પ્રાપ્ત થાય; કેમ કે બાલ-વૃદ્ધાદિની જેમ જ ચૈત્યપ્રયોજનવાળા મુનિની વૈયાવચ્ચ કરવાની છે. અને તે રીતે અર્થ કરીએ તો બાલાદિની સાથે ચૈત્યપદનું એકકાર્યત્વસંગતિથી જ પ્રશ્નવ્યાકરણમાં ગ્રહણ કરવું ઉચિત થાત. અને પ્રશ્નવ્યાકરણમાં ચૈત્યપદનું એક કાર્યત્વસંગતિથી ગ્રહણ કરવું હોત તો ત્યાં અત્યંત બાલ-વૃદ્ધાદિનો જે સમાસ કરેલ છે, તેની સાથે જ ચૈત્ય શબ્દનો પણ સમાસ કરવો જોઈએ. પરંતુ ચૈત્યપદનો સમાસ બાલાદિ સાથે ન કરતાં તપસ્વી, કુલ, ગણ, સંઘની સાથે કરેલ છે, તે જ બતાવે છે કે ચૈત્યપ્રયોજનવાળા મુનિમાં અર્થાતરસંક્રમિત કરીને ચૈત્ય શબ્દનો અર્થ મુનિ ગ્રહણ કરવો નથી, પરંતુ ચૈત્યપદથી જિનપ્રતિમા ગ્રહણ કરવી છે અને તેની વૈયાવચ્ચ પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં બતાવેલ છે, તેથી પ્રશ્નવ્યાકરણ સૂત્રથી પણ જિનપ્રતિમા પૂજ્ય છે તેમ સિદ્ધ થાય છે.
૨-૨૦
Page #315
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૯
उपसंहरति-इति=एवं, परः - कुमति:, परः शतानां गुणानां चैत्यशब्दनिर्देशप्रयुक्तानां प्रच्छादनाद् निह्नवात् पातकी= दुरितवान्, कान्दिशीको = भयद्रुतः सन् पृष्ठतः पुरतश्च दग्धां कां कां दिशं गच्छतु ? मिथ्याभिशङ्की न कुत्रापि गन्तुं समर्थ इति भावः ।
ટીકાર્ય :
930
ટીકા
‘૩પસંદરતિ’ ઉપસંહાર કરે છે=શ્લોક-૮માં ચૈત્યપદનો અર્થ પૂર્વપક્ષી જ્ઞાન કરે છે, તેનું નિરાકરણ કર્યું. ત્યાર પછી અનેક શાસ્ત્રોની યુક્તિઓથી પ્રતિમા શાસ્ત્રસંમત છે તેનું સ્થાપન કર્યું, અને તેના સમર્થનમાં શ્લોક-૪૮માં પ્રશ્વવ્યાકરણનો પાઠ આપ્યો. તેની પોતાની માન્યતાને અનુકૂળ એવી સંગતિ કરવા માટે ચૈત્ય શબ્દનો જ્ઞાન અર્થ કરીને પૂર્વપક્ષીએ યત્ન કર્યો, તેનું નિરાકરણ ગ્રંથકારશ્રીએ કર્યું. હવે તે સર્વ કથનનો ઉપસંહાર કરે છે
=
કૃતિ=i .... ભાવઃ । આ રીતે ચૈત્ય શબ્દના નિર્દેશથી પ્રયુક્ત સેંકડોથી પણ અધિક ગુણોનું પ્રચ્છાદન કરનાર હોવાથી પાતકી=દુરિતવાળો, કાંદિશીક=ભયથી દ્રુત=વિહ્વળ, થયો છતો, પર= કુમતિ=લુંપાક, આગળથી=શ્લોક-૮થી કહેલ કથનથી અને પાછળથી શ્લોક-૪૮-૪૯માં કહેલ કથનથી દગ્ધ થયેલી એવી કઈ દિશામાં જાય ? મિથ્યા અભિશંકાવાળો એવો તે ક્યાંય જવા માટે સમર્થ નથી, એ પ્રમાણે ભાવ છે.
∞ મૂળ શ્લોકમાં ‘કૃતિ’ શબ્દ છે, તે ‘Ë’ અર્થક છે. તેથી ટીકામાં કૃતિ=છ્યું, આ રીતે લેવું. ‘વં’નો અન્વય ‘પાતળી’ અને ‘હ્રાંતિશી' સાથે છે. અર્થાત્ આ રીતે લુંપાક પાતકી અને ભયભીત થયેલો કઈ કઈ દિશામાં જાય ? એમ અર્થ છે.
વિશેષાર્થ :
ચૈત્યશબ્દના નિર્દેશથી યુક્ત સેંકડોથી પણ અધિક ગુણોનું પ્રચ્છાદન કરનાર હોવાથી લુંપાક દુરિતવાળો છે, અને ઉ૫૨માં કહ્યું એ રીતે ગ્રંથકારે તેનું નિરાકરણ કર્યું તેથી ભયભીત થયેલા તેને પુરતઃ=પહેલાં શ્લોક૮માં ગ્રંથકારે પૂર્વપક્ષીના ચૈત્ય શબ્દના જ્ઞાન અર્થનું નિરાકરણ કર્યું એ રૂપ દિશા, અને પૃષ્ઠતા=પાછળથી નવી યુક્તિઓને સ્થાપન ક૨વાની શ્લોક-૪૯માં કહેલી દિશા, એ બંને દિશાઓ બળેલી પ્રાપ્ત થાય છે, તેથી કઈ દિશામાં જાય ? =મિથ્યા અભિશંકાવાળો એવો લુંપાક ક્યાંય જવા સમર્થ બનતો નથી. શાસ્ત્રમાં જો તેને મિથ્યા અભિશંકા ન હોત, પરંતુ સત્ય જાણવાની ઈચ્છા તેને હોત તો આટલા કથનથી તે અવશ્ય ચૈત્ય શબ્દથી જિનપ્રતિમાને સ્વીકારી લેત, પરંતુ તેને મિથ્યા શંકા હોવાને કારણેચૈત્ય શબ્દથી જિનપ્રતિમાને ગ્રહણ કરીએ તો જિનપ્રતિમાની પૂજામાં જે આરંભ-સમારંભ આદિની ક્રિયાઓ કરાય છે તે ધર્મરૂપ માની શકાય નહિ, આવી ખોટી શંકા હોવાને કારણે, તે ક્યાંય જવા માટે સમર્થ બનતો નથી=પૂર્વમાં બતાવેલ સઘળી યુક્તિઓને સ્વીકારવામાં અને નિરાક૨ણ ક૨વામાં સમર્થ બની શકતો નથી, અને કોઈ નવી યુક્તિઓ દ્વારા જિનપ્રતિમા વંદનીય નથી તે સ્થાપન કરવામાં પણ સમર્થ બની શકતો નથી, એ પ્રકારનો ભાવ છે.
Page #316
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક ૪૯,
ઉ૩૧ અહીં વિશેષ એ છે કે, પૂર્વમાં ચૈત્ય-શબ્દ-નિર્દેશ-પ્રયુક્ત સેંકડોથી અધિક ગુણોનું પ્રચ્છાદન કરનાર હોવાથી લુપાકને પાતકી કહ્યો, તેનો ભાવ એ છે કે શાસ્ત્રમાં ચૈત્ય શબ્દના નિર્દેશથી પ્રયુક્ત એવા અનેક ગુણો બતાવવામાં આવ્યા છે. ચૈત્યની પૂજા કરીને દ્રૌપદી આદિ અનેક જીવોએ પોતાના આત્મગુણોને ખીલવ્યા, એવા અનેક પ્રકારનાં શાસ્ત્રવચનો મળે છે, તે ચૈત્યશબ્દનિર્દેશપ્રયુક્ત ગુણો છે; અને તે સર્વ ગુણોનો લેપાક અપલાપ કરે છે, અને કહે છે કે, પ્રતિમાને નમસ્કાર કરવાથી તો જંઘાચારણ આદિને અતિચારની પ્રાપ્તિ થઈ, અને તે પ્રમાણે કહીને પ્રતિમાની પૂજા-ભક્તિ આદિથી થતા સર્વ ગુણોનું તે પ્રચ્છાદન કરે છે. તેથી શાસ્ત્રોના તાત્પર્યને છુપાવનાર હોવાથી તે પાતકી છે. ટીકા :
____ अत्र दग्धदिक्त्वेन पूर्वोत्तरपक्षद्वयाध्यवसानादतिशयोक्तिः ।।४९।। ટીકાર્ચ -
સત્ર .. મતિશયોક્તિ અહીં દગ્દદિક્ષપણાથી પૂર્વપક્ષ શ્લોક-૮થી વર્ણન કર્યું છે, અને ઉત્તરપક્ષ-શ્લોક-૪૮-૪૯માં વર્ણન કર્યું તે, બંનેનું અધ્યવસાન હોવાથી અતિશયોક્તિ છે. ૪૯ વિશેષાર્થ:
પ્રસ્તુત શ્લોકમાં પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ બંનેનું બળેલી દિશારૂપે અધ્યવસાન=કથન, કરેલ છે, તેથી અતિશયોક્તિ અલંકાર છે; કેમ કે અહીં દ્રવ્યથી આગળ કે પાછળ કોઈ દિશા બળેલી નથી. પરંતુ પૂર્વપક્ષી લંપાક તે બંને દિશાઓમાં વિચાર કરવા અસમર્થ છે, તેથી અતિશયોક્તિ કરીને ગ્રંથકાર કહે છે કે, લંપાકને બંને દિશાઓ બળેલી હોવાથી કઈ દિશામાં જવું એ પ્રમાણે તે વિહ્વળ થયેલો છે. કલા
: શ્લોક-૪ત્નો સંક્ષેપ સાર : પ્રથમ લુપાકે ચૈત્યપદનો જ્ઞાન અર્થ કર્યો, પરંતુ તેમ સ્વીકારવામાં પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં પ્રત્યક્ષથી તે ઘટતું નથી, તેમ બતાવીને પ્રત્યક્ષ બાધ બતાવ્યો. પછી લુપાકે બીજી રીતે અર્થ કર્યો અને કહ્યું કે, જ્ઞાનના અધિકારી મુનિ છે, તેથી ચૈત્યપદનો જ્ઞાન અર્થ કરીને મુનિમાં ઉપચાર કરીને ચૈત્યપદથી મુનિને ગ્રહણ કરીશું, તેથી વિશ્રામણાદિ વૈયાવચ્ચની સંગતિ થશે. તેનું ગ્રંથકારે પુનરુક્તિ દોષ બતાવીને નિરાકરણ કર્યું. તે પુનરુક્તિના નિવારણરૂપે પૂર્વપક્ષી કહે છે કે, ચૈત્યપદથી અમે બાલાદિથી અતિરિક્ત મુનિને ગ્રહણ કરીશું, તેથી પુનરુક્તિ નહિ આવે. તેના જવાબરૂપે ગ્રંથકાર કહે છે કે, ચૈત્યપદ જ્ઞાનાર્થ પ્રસિદ્ધ નથી, તેથી ઉપચાર કરીને ચૈત્યપદ દ્વારા મુનિને ગ્રહણ કરી શકાય નહિ. આમ છતાં ચૈત્યપદ દ્વારા મુનિને ગ્રહણ કરવા હોય તો અર્થાતરસંક્રમિત વાચ્યપણાથી મુનિને ગ્રહણ કરી શકાય, પરંતુ જ્ઞાન અર્થમાં ચૈત્યપદને ગ્રહણ કરીને ઉપચારથી મુનિને ગ્રહણ કરી શકાય નહિ. પરંતુ ગ્રંથકારને તે પણ માન્ય નથી, તેથી કહે છે કે, અર્થાતરસંક્રમિત કરીને ચૈત્યાર્થ પદથી મુનિને ગ્રહણ કરીએ તો પણ પ્રશ્નવ્યાકરણના તે વચનોની સંગતિ બરાબર થાય નહિ. તેથી પ્રશ્નવ્યાકરણના કથનને સંગત કરવા માટે ચૈત્યપદથી જિનપ્રતિમાને ગ્રહણ કરવી ઉચિત છે.
Page #317
--------------------------------------------------------------------------
________________
ઉપર
પ્રતિમાશતક | શ્લોક ૪૯-૫૦ ચેત્યાર્થ પદને અર્થાતરસંક્રમિત કરીને મુનિના વાગ્યરૂપે ગ્રહણ આ રીતે પ્રાપ્ત થાય-ચૈત્યના પ્રયોજનને મુનિઓ તપ-સંયમ દ્વારા પ્રાપ્ત કરે છે. તેથી મુનિ, ચૈત્યપદથી વાચ્ય બને છે અને તે સ્વીકારવાથી ચૈત્યની પૂજ્યતાની સિદ્ધિ થાય છે, કેમ કે ચૈત્ય=જિનપ્રતિમા, તેની ભક્તિનું પ્રયોજન મુનિ તપ-સંયમ દ્વારા કરે છે. તેથી ચૈત્ય શબ્દથી જિનપ્રતિમા પૂજ્ય છે, તે સિદ્ધ થાય છે, અને પ્રશ્નવ્યાકરણમાં અર્થાતરસંક્રમિત કરીને ચૈત્યાર્થ પદથી મુનિને ગ્રહણ કરી શકાય, પરંતુ તેમ સ્વીકારવાથી પણ લુપાકના પ્રયોજનની સિદ્ધિ થાય નહિ. અવતરણિકા:
निश्चितार्थेऽनुपपत्तिमाशङ्क्य निराकरोति - અવતરણિતાર્થ - .
નિશ્ચિત અર્થમાં અનુપપતિની આશંકા કરીને નિરાકરણ કરે છે – વિશેષાર્થ:
શ્લોક-૪૮માં સ્થાપન કર્યું કે, બધી પણ ભગવાનની ભક્તિ વૈયાવચ્ચરૂપ હોવાને કારણે તપ છે, એ રૂપ નિશ્ચિત અર્થમાં અનુપપત્તિની આશંકા કરીને ગ્રંથકારશ્રી અહીં તેનું નિરાકરણ કરે છે. અહીં અનુપપત્તિ એ છે કે, સમ્યગ્દષ્ટિને ભગવદ્ભક્તિ અવશ્ય હોય છે, અને તેમને અવિરતિનો ઉદય હોવાથી વિરતિરૂપ તપ હોતો નથી. તેથી અવિરત સમ્યગ્દષ્ટિની ભગવાનની ભક્તિમાં વૈયાવચ્ચરૂપ તપની અનુપપત્તિની આશંકા કરીને તેનું નિરાકરણ કરે છે – શ્લોક :
वैयावृत्त्यमथैवमापतति वस्तुर्ये गुणस्थानके, यस्माद्भक्तिरभङ्गुरा भगवतां तत्रापि पूजाविधौ । सत्यं दर्शनलक्षणेऽत्र विदितेऽनन्तानुबन्धिव्ययान्,
नो हानि त्वयि निर्मलां धियमिव प्रेक्षामहे कामपि ।।५०।। શ્લોકાર્ય :
આ રીતે શ્લોક-૪૮માં કહ્યું એ રીતે, તમને શ્વેતાંબરને, ચોથા ગુણસ્થાનકમાં વૈયાવચ્ચનો પ્રસંગ આવશે; જે કારણથી ત્યાં પણ ચોથા ગુણસ્થાનકમાં પણ, ભગવાનની પૂજાવિધિમાં અભંગુર=અભંગ, ભક્તિ વર્તે છે.
ગ્રંથકાર તેનો ઉત્તર આપે છે - તારી વાત સાચી છે. અનંતાનુબંધીના વ્યયથી= ક્ષયોપશમથી, અહીં ચોથા ગુણસ્થાનકમાં, દર્શનના લક્ષણભૂત (વૈયાવચ્ચ) વિદિત પ્રસિદ્ધ, હોતે છતે, તારામાં નિર્મળ બુદ્ધિની (હાનિની) જેમ અમને કોઈપણ હાનિ દેખાતી નથી. પ૦
Page #318
--------------------------------------------------------------------------
________________
433
प्रतिभाशds | Rels:५०
Ocshi ‘अथ' श०६ छ, ते पूर्वपक्षना प्रारंभ मर्थे . टा :
'वैयावृत्त्य 'मिति :- अथैवं चैत्यभक्तेर्वयावृत्त्यत्वे वा-युष्माकम्, तुर्ये-चतुर्थे, गुणस्थानके वैयावृत्त्यमापतति-प्रसज्यते, यस्मात् तत्र भगवताम्-अर्हतां, पूजाविधौविहितार्चने, अभङ्गुराअभङ्गव्याप्या, भक्तिवर्तते । 'सत्यम्' इत्यर्धाङ्गीकारे । अत्र-चतुर्थगुणस्थानके, दर्शनलक्षणे= सम्यक्त्वलक्षणीभूते, वैयावृत्त्ये विदिते
'सुस्सूसधम्मराओ गुरुदेवाणं जहा समाहीए ।
वेयावच्चे णियमो वयपडिवत्ति अ भयणाओ । (पञ्चा. गा. ४)
इत्यादिना प्रसिद्धेऽनन्तानुबन्धिनां व्ययात्-क्षयोपशमात्, न कामपि हानि प्रेक्षामहे । कुत्र कामिव ? त्वयि निर्मला=निःशङ्किता, धियमिव । यथा त्वयि निर्मलां धियं न प्रेक्षामहे तथाऽस्मदुक्तार्थे न हानि प्रेक्षामहे इत्युपमा, चारित्रमोहनीयभेदानन्तानुबन्धिव्यये जायमानस्यवैयावृत्यगुणस्याविरतसम्यग्दृशामपि सम्भवे बाधकाभावादित्यर्थः ।।५०।। सार्थ :
अर्थवं ..... अर्धाङ्गीकारे । 'अथ' थी पूर्वपक्षी अनुपultan list २ छ - ___ 'एवं'=I NEARTs-४८vi धुं में शत, येत्यति यायच्या होत ७ तमन શ્વેતાંબર સંપ્રદાયવાળાને, ચોથા ગુણસ્થાનકમાં વૈયાવચ્ચની આપત્તિ આવશે; જે કારણથી ત્યાં-ચોથા ગુણસ્થાનકમાં, ભગવાનની=અહત્ની, પૂજાવિધિમાં=વિહિત અર્ચનમાં, અભંગુર અભંગ વ્યાપ્ય, ભક્તિ વર્તે છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, તારી વાત સાચી છે.
मा ‘सत्यम्' श०६ अ iolt२मा छ.
अत्र ..... धियमिव । मी योया गुरास्थानमां, सुस्सूस Suilt द्वारा प्रसिद्ध मे દર્શનના લક્ષણભૂત=સમ્યક્તના લક્ષણભૂત વૈયાવચ્ચ વિદિત હોતે છતે, અનંતાનુબંધીના વ્યયથી= લયોપશમથી, તારામાં નિર્મળ નિઃશંકિત, બુદ્ધિની જેમ કાંઈપણ હાનિ અમે જોતા નથી.
यथा ..... उपमा, हेम तारामा न दिस नेता नथी, तम अमारेला अर्थमन જોતા નથી, એ પ્રમાણે ઉપમા છે. તેમાં હેતુ કહે છે –
चारित्र .... इत्यर्थः ।। सपिरत सभ्यष्टिमाने , Raमोनीय ३५ मताधाना વ્યયમાં=ક્ષયોપશમમાં, જાયમાત-ઉત્પન્ન થતા એવા, વૈયાવચ્ચ ગુણના સંભવમાં બાધકનો અભાવ છે, से प्रमाए म nginो. ..
Page #319
--------------------------------------------------------------------------
________________
S૪
પ્રતિમાશતક/બ્લોક: ૧૦-૧૧ “સુલૂસ... મથTIકો’ || પંચાશક-૧/૪ની સાક્ષી આપી, તેનો અર્થ આ પ્રમાણે છે -
શુશ્રષા, ધર્મરાગ અને ગુરુદેવની યથાસમાધિ વડે વૈયાવચ્ચમાં નિયમ છે, અને વ્રતના સ્વીકારમાં ભજના છે=સમ્યક્ત હોતે છતે વ્રતો ક્યારેક હોય અને ક્યારેક ન પણ હોય, પરંતુ શુશ્રષા, ધર્મરાગ અને ગુરુ-દેવની યથાસમાધિ વડે વૈયાવચ્ચ નક્કી હોય.
‘શામ દાનિં પ્રેક્ષામદે’ | એમ કહ્યું, તેનો ભાવ એ છે કે, પૂર્વપક્ષીએ શ્વેતાંબર સંપ્રદાયને જે આપત્તિ આપી તેમાં કાંઈપણ હાનિ અમે જોતા નથી અર્થાત્ ઈષ્ટાપત્તિ છે એમ ગ્રંથકાર કહે છે. વિશેષાર્થ:
ગ્લૅક-૪૮માં સ્થાપન કર્યું એ રીતે અવિરત સમ્યગ્દષ્ટિને વૈયાવચ્ચ સ્વીકારવાની આપત્તિ આવશે, એ પ્રકારનો દોષ પૂર્વપક્ષી શ્લોકના પૂર્વાર્ધમાં આપે છે, અને તેમાં મુક્તિ આપે છે કે, અવિરત સમ્યગ્દષ્ટિ જીવોને ભગવાન પ્રત્યે અભંગ ભક્તિ હોય છે, તેઓને અવિરતિ હોવાથી વૈયાવચ્ચ સંભવે નહિ; આમ છતાં શ્વેતાંબર મત પ્રમાણે અવિરત સમ્યગ્દષ્ટિને વૈયાવચ્ચ સ્વીકારવાની આપત્તિ આવશે.
તેના ઉત્તરરૂપે ગ્રંથકાર કહે છે કે તારી વાત સાચી છે=અવિરત સમ્યગ્દષ્ટિને વૈયાવચ્ચ સ્વીકારવાની જે તું આપત્તિ આપે છે, તે તારી વાત સાચી છે, પરંતુ અનંતાનુબંધીના ક્ષયોપશમથી અવિરત સમ્યગ્દષ્ટિમાં વૈયાવચ્ચરૂપ તપ સ્વીકારવામાં અમને કોઈ બાધ દેખાતો નથી; કેમ કે “સુસૂસ ...' ઈત્યાદિ પંચાશક-૧ ૪ની ગાથા મુજબ અવિરત સમ્યગ્દષ્ટિને પોતાની સમાધિ પ્રમાણે વૈયાવચ્ચ સ્વીકારેલી છે. આમ કહીને ગ્રંથકાર પૂર્વપક્ષી-લુપાક પ્રત્યે કટાક્ષ કરતાં કહે છે કે, અમને તારામાં નિર્મળ બુદ્ધિ દેખાતી નથી, તેમ અવિરત સમ્યગ્દષ્ટિને વૈયાવચ્ચ સ્વીકારવામાં હાનિ દેખાતી નથી. આનાથી એ પ્રાપ્ત થાય છે કે, લુપાકમાં શાસ્ત્રીય પદાર્થને જોવા માટેની નિર્મળ બુદ્ધિ દેખાતી નથી, તેથી શાસ્ત્રવચનોને તે યથાસ્થાને જોડતો નથી. તે આ રીતે -
શાસ્ત્રમાં અનંતાનુબંધીને ચારિત્રમોહનીયની પ્રકૃતિ કહી છે, અને સમ્યગ્દષ્ટિને વૈયાવચ્ચ ગુણ પણ કહ્યો છે. તેથી જો પૂર્વપક્ષીની નિર્મળ બુદ્ધિ હોય તો શાસ્ત્રવચનોને યથાસ્થાને જોડવા પ્રયત્ન કરે. પરંતુ નિર્મળબુદ્ધિ નહિ હોવાને કારણે જ પોતાના પક્ષ પ્રત્યે પક્ષપાતથી જુએ છે, તેથી જ ભગવાનની પૂજામાં તેને આરંભ-સમારંભ માત્ર દેખાય છે, પરંતુ ભગવાનની પૂજાથી થતા લાભને જોતો નથી અને શાસ્ત્રવચનોને પણ સમ્ય જોવા પ્રયત્ન કરતો નથી. પણ અવતરણિકા:
'तथा सति तेषां चारित्रलेशसम्भवेऽविरतत्वानुपपत्तिरेव बाधिका' इत्यत्राह - અવતરણિયાર્થ:
તેમ હોતે છતે પૂર્વશ્લોક-૫૦માં પૂર્વપક્ષીએ કહ્યું કે ભગવાનની ભક્તિ વૈયાવચ્ચ હોવાથી તપ માનશો તો ચોથા ગુણસ્થાનકે વૈયાવચ્ચ માનવાનો પ્રસંગ આવશે. તેના સમાધાનરૂપે સિદ્ધાંતકારે કહ્યું
Page #320
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : પ૧ કે, તેમ સ્વીકારવામાં અમને કોઈ હાનિ નથી. તેની સામે પૂર્વપક્ષી કહે કે, તેમ હોતે છતે, તેઓને=અવિરત સમ્યગ્દષ્ટિઓને, ચારિત્રલેશના સંભવમાં અવિરતપણાની અવિરતિની, અનુપપત્તિ જ બાધક છે એ કથનમાં ગ્રંથકારશ્રી કહે છે –
શ્લોક :
श्राद्धानां तपसः परं गुणतया सम्यक्त्वमुख्यत्वतः, सम्यक्त्वाङ्गमियं तपस्विनि मुनौ प्राधान्यमेषाऽश्नुते । धीर्लीलाङ्गतयोपसर्जनविधां धत्ते यथा शैशवे,
तारुण्ये व्यवसायसम्भृततया सा मुख्यतामञ्चति ।।५१।। શ્લોકાર્થ:
શ્રાવકોને દર્શનશ્રાવકોને, કેવલ સમ્યક્તનું મુખ્યપણું હોવાને કારણે તપનું ગૌણપણું છે, તેથી શ્રાવકની તપરૂપ આeભક્તિ, સમ્યત્ત્વનું અંગ છે, તપસ્વી એવા મુનિમાં આ=ભક્તિ, પ્રધાનપણાને પામે છે. જેમ બાલ્યકાળમાં બુદ્ધિ લીલાના અંગપણા વડે કરીને ગૌણભાવને ધારણ કરે છે અને યૌવનમાં તે બુદ્ધિ વ્યવસાય સંભૂતપણાથી મુખ્યપણાને પામે છે. પIL. ટીકા :
_ 'श्राद्धानामि' ति :- श्राद्धानां-दर्शनश्रावकानां, परं-केवलम्, तपसो गुणतया अमुख्यतया, इयं भक्तिः, सम्यक्त्वाग-सम्यक्त्वस्य प्रधानस्यागीभूता, सम्यक्त्वफलेनैव फलवतीत्यर्थः । 'फलवत् सत्रिधावफलं तदङ्गम्' इति न्यायात्, तथा च तावता नाविरतत्वहानिः । 'न हि कार्षापणमात्रधनेन धनवान्, एकगोमात्रेण गोमान्' इति पञ्चाशकवृत्तावभयदेवसूरयः । ટીકાર્ચ -
શ્રદ્ધાનાં ...તિ ચયાત્ શ્રાવકોને=દર્શનશ્રાવકોને, સમ્યક્તનું મુખ્યપણું હોવાથી તપનું ગૌણપણું હોવાને કારણે આ=ભક્તિ, સત્ત્વનું અંગ છે= પ્રધાન એવા સત્ત્વના અંગીભૂત છે= સખ્યત્ત્વના ફળ વડે જ ફળવાન છે, એ પ્રમાણે ભાવ છે. કેમ કે ફળવાતની સંનિધિમાં તેનું અંગ અફળ છે, એ પ્રકારનો થાય છે. વિશેષાર્થ:
દર્શનશ્રાવક એ સમ્યગ્દષ્ટિ છે, તેથી તેમનો મુખ્ય ગુણ સમ્યક્ત છે; કેમ કે સમ્યક્તને જ કારણે તેઓ દર્શનશ્રાવક કહેવાય છે. સમ્યક્તના અસ્તિત્વને કારણે તેઓમાં ભગવાનની ભક્તિરૂપ તપગુણ પ્રગટે
Page #321
--------------------------------------------------------------------------
________________
ઉ39
પ્રતિમાશતક | શ્લોક પ૧ છે. તેથી અવિરત સમ્યગ્દષ્ટિમાં તપ ગુણ ગૌણપણાથી છે, માટે ગૌણપણારૂપ તપસ્વરૂપ આ ભક્તિ સમ્યત્ત્વનું અંગ બને છે; કેમ કે સમ્યક્ત હોતે છતે તત્ત્વનો તીવ્ર પક્ષપાત થાય છે, તેથી જ ગુણસંપન્ન એવા ભગવાન અને ગુરુ પ્રત્યે ભક્તિ ઉલ્લસિત થાય છે. તેથી તે ભક્તિ સમ્યક્તના અંગ સ્વરૂપ છે, અને સમ્યક્ત એ પદાર્થના યથાર્થ બોધસ્વરૂપ છે, અને સમ્યક્તનું જે અંગ હોય તે સમ્યક્તના ફળ વડે કરીને જ ફળવાન બને છે. જેમ સમ્યક્તનું ફળ સુરલોકની પ્રાપ્તિ છે, તત્ત્વની તીવ્ર રુચિરૂપ પ્રશસ્ત પરિણામરૂપ સમ્યક્તના અધ્યવસાયથી ધર્મસામગ્રીસંપન્ન એવો દેવભવ પ્રાપ્ત થાય છે, અને દેવોને ધર્મસામગ્રીસંપન્ન સુમનુષ્યત્વની પ્રાપ્તિ થાય છે, તેમ અહીં સમ્યક્તના અંગભૂત એવી ભગવાનની ભક્તિ પણ સમ્યક્તના ફળ વડે કરીને ફળવાન બને છે, પરંતુ અવિરતિના નાશરૂપ ફળ વડે કરીને ફળવાન બનતી નથી.
વસ્તુતઃ તપ અવિરતિના નાશરૂપ ફળ વડે કરીને ફળવાન ત્યાં જ બને કે જ્યાં તે મુખ્યરૂપે હોય છે. આથી જ ચારિત્રીને વૈયાવચ્ચ નામનો તપ વિશેષ પ્રકારના ચારિત્રમોહનીયના નાશ વડે કરીને જ ફળવાન બને છે, જ્યારે સમ્યગ્દષ્ટિને ભગવાનની ભક્તિરૂપ વૈયાવચ્ચ સમ્યક્તના ફળ વડે કરીને જ ફળવાન થાય છે, પરંતુ પોતાનું સ્વતંત્ર ફળ આપવા સમર્થ બનતી નથી; કેમ કે ફળવાનની સંનિધિમાં તેનું અંગ અફળ છે, એ ન્યાય છે.
કહેવાનો આશય એ છે કે, જે મુખ્ય હોય તે ફળવાન બને છે. દર્શનશ્રાવકમાં મુખ્યરૂપે સમ્યક્ત ગુણ છે અને તે ફળવાન છે, તેથી તેની સંનિધિમાં ગૌણરૂપ એવો વૈયાવચ્ચરૂપતપ અવિરતિનો નાશ કરવા માટે અફળ છે.
અહીં વિશેષ એ છે કે, સમ્યગ્દષ્ટિની પૂજાથી ચારિત્રમોહનીય શિથિલ થાય છે, તો પણ મુનિને વૈયાવચ્ચ રૂપ તપ ગુણથી જે પ્રકારનો ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ વિશેષ વિશેષતર પ્રગટ થાય છે, તેવો ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિની પૂજાથી પ્રાયઃ પ્રગટ થતો નથી. તેથી કહ્યું કે, સમ્યગ્દષ્ટિની પૂજા સમ્યક્તના ફળથી જ ફળવાન છે, જ્યારે વિરતિરૂપ વૈયાવચ્ચનો ગુણ વિરતિના વિશેષ ફળથી ફળવાન છે. ટીકાર્ય :
તથા ૨ ..... સમયસૂર ! અને તે રીતે ફળવાનની સંનિધિમાં તેનું અંગ અફળ છે, એ વ્યાયથી ફળવાન એવા સખ્યત્વની સંનિધિમાં તેના અંગભૂત એવી ભક્તિરૂપ વૈયાવચ્ચ વિરતિરૂપ કાર્ય કરવા પ્રત્યે અફળ છે તે રીતે, તેટલાથી=સમ્યગ્દષ્ટિની ભક્તિરૂપ વૈયાવચ્ચસ્વરૂપ તપગુણથી, અવિરતપણાની અવિરતિની, હાનિ નથી; જે કારણથી કાર્દાપણમાત્ર ધન વડે કોઈ ધનવાન કહેવાતો નથી કે એક ગાયમાત્રથી ગોમાત=ગાયવાળો કહેવાતો નથી, એ પ્રમાણે પંચાશકવૃત્તિમાં અભયદેવસૂરિ કહે છે. વિશેષાર્થ:
કાર્દાપણમાત્રથી કોઈ ધનવાળો કહેવાતો નથી, તેવી રીતે સમ્યત્ત્વના અંગભૂત એવી ભક્તિરૂપ વૈયાવચ્ચથી જે વિરતિની પ્રાપ્તિ થાય છે, તે અત્યંત અલ્પ હોવાને કારણે તેટલી માત્ર વિરતિથી વિરતિધર કહેવાતો નથી. માટે અવિરત સમ્યગ્દષ્ટિમાં કાર્દાપણ તુલ્ય વિરતિ હોવા છતાં અવિરતિની હાનિ નથી.
Page #322
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૫૧
ઉત્થાન :
939
પૂર્વમાં કહ્યું કે, વૈયાવચ્ચરૂપ તપ હોવાને કારણે દર્શનશ્રાવકમાં યદ્યપિ અંશરૂપ વિરતિ છે, તો પણ અવિરતિની હાનિ નથી, તો પ્રશ્ન થાય કે, અવિરતિની હાનિમાં પ્રયોજક કોણ છે ? તેથી કહે છે -
ટીકા
कषायविशेषव्यय एव अविरतत्वहानिप्रयोजको न तु प्रथमानुदयमात्रं तेनापेक्षिकोपशमादीनां सम्यक्त्वगुणानामेव जनकत्वादिति निष्कर्षः । आह
'पढमाणुदयाभावो एअस्स जओ भवे कसायाणं ।
ता कहं एसो एवं भन्नइ तव्विसयवेक्खाए' त्ति (विंशिकाप्रक. ६ / १६)
प्रधानीभूतास्तूपशमादयोऽपि चारित्रिण एव घटन्ते, तदाह
'णिच्छयसम्मत्तं वाहिकिच्च सुत्तभणियनिउणरुवं तु ।
एवंविहो णिओगो होई इमो हंत वत्थु त्ति' ( वच्चु त्ति) ।। (६/१७) त्ति विंशिकायाम् । एतदेवाभिप्रेत्याह- तपस्विनि = प्रधानतपोयुक्ते, मुनौ = चारित्रिणि, एषा भक्तिः प्राधान्यमश्नुते= प्रधानभावं प्राप्नोति ।
ટીકાર્ય -
कषायविशेष નિર્ણઃ । કષાયવિશેષનો વ્યય જ અવિરતપણાની=અવિરતિની, હાતિનો પ્રયોજક છે, પરંતુ પ્રથમ કષાયનો અનુદયમાત્ર (પ્રયોજક) નથી; કેમ કે તેના વડે=પ્રથમ કષાયના અનુદય વડે, આપેક્ષિક ઉપશમાદિરૂપ સમ્યક્ત્વગુણોનું જ જનકપણું છે, એ પ્રકારનો નિષ્કર્ષ છે. ૦ ‘આપેક્ષિજોપશમાવીનાં’ અહીં ‘ઉપશમવિ’ માં ‘આવિ’ પદથી સંવેગ-નિર્વેદ આદિનું ગ્રહણ કરવું. વિશેષાર્થઃ–
અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય કષાયનો વ્યય જ અવિરતિની હાનિનો પ્રયોજક છે, જ્યારે ચારિત્રમોહનીયરૂપ અનંતાનુબંધીનો અનુદયમાત્ર અવિરતિની હાનિનો પ્રયોજક નથી; કેમ કે અનંતાનુબંધીના અનુદય વડે પ્રશમ-સંવેગાદિ ગુણો પેદા થાય છે, જે આપેક્ષિક ઉપશમાદિ પરિણામરૂપ છે, સર્વથા કષાયના ઉપશમથી વર્તતી જેવી મુનિ આદિને ઉપશાંત ચિત્તવૃત્તિ હોય છે, તેવી ચિત્તવૃત્તિ અવિરત સમ્યગ્દષ્ટિને નથી, પરંતુ તત્ત્વના અવલોકનમાં પ્રતિબંધક એવા આપેક્ષિક કષાયના ઉપશમાદિ પરિણામસ્વરૂપ છે.
ઉત્થાન :
દર્શનશ્રાવકોને સમ્યક્ત્વ મુખ્ય હોય છે અને તપ ગૌણ છે. તેથી ગૌણપણારૂપ તપસ્વરૂપ આ ભક્તિ
Page #323
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતકહોક: ૫૧
ઉ૩૮
સમ્યત્ત્વનું અંગ બને છે, તેમાં મદ ઘ થી વિંશિકાની સાક્ષી આપે છે – ટીકાર્થ:
‘કાદ - અને કહ્યું છે - પઢમા ... તદ્વિવેવરવાઈ' રિ જે કારણથી આને =સમ્યગ્દષ્ટિને, પ્રથમ કષાયના ઉદયનો અભાવ હોય છે, તે કારણથી આ સમ્યગ્દષ્ટિ, કેવી રીતે આવો ઉપશમાદિ લિંગવાળો છે ? આ પ્રમાણે પૂર્વપક્ષીની શંકાના સમાધાનરૂપે વિશિકાની ગાથામાં “મટુ' થી જવાબ આપે છે - તેના વિષયની અપેક્ષાએ=પ્રથમ કષાયના ઉદયના અભાવરૂપ વિષયની અપેક્ષાએ (સમ્યગ્દષ્ટિ પ્રશમાદિ લિંગવાળો છે.) વિશેષાર્થ –
વિંશિકા-/૧૭માં પૂર્વપક્ષીએ પ્રશ્ન કર્યો કે, સમ્યગ્દષ્ટિને અનંતાનુબંધી કષાયરૂપ પ્રથમ કષાયનો અનુદય છે, તેથી પ્રશમ-સંવેગાદિ સભ્યત્ત્વનાં લિંગો તેઓને કઈ રીતે થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહિ. તેના જવાબરૂપે વિંશિકા-૯/૧૬માં જ કહ્યું કે, સમ્યગ્દષ્ટિને અનંતાનુબંધી કષાયના ઉદયનો અભાવ છે, તેની અપેક્ષાએ પ્રશમાદિ લિંગો છે, પરંતુ ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી થયેલા પ્રશમાદિ લિંગો તેમને નથી. ઉત્થાન :
મૂળ શ્લોકમાં જે કહ્યું કે, દર્શનશ્રાવકોને સમ્યક્ત મુખ્ય હોવાથી તપ ગૌણરૂપે હોય છે, ત્યાં સુધીના ભાગનું વર્ણન થયું. હવે મુનિઓને ભગવાનની ભક્તિ પ્રધાન હોય છે, એમ જે તેમાં કહેલ છે તે ભાગનું વર્ણન કરતાં તેના ઉત્થાનરૂપે કહે છે – ટીકાર્ય :
પ્રથાનીમૂત ....... દિને, વળી પ્રધાનીભૂત ઉપશમાદિ પણ ચારિત્રીમાં જ ઘટે છે.
‘તવાદ' - થી વિશિકા-૬/૧૭ની સાક્ષી આપતાં કહે છે - તેને કહે છે =પ્રધાનીભૂત ઉપશમાદિ ચારિત્રીમાં જ ઘટે છે તેને કહે છે -
ચ્છિયે ..... વન્યુ ’િ અથવા સૂત્રમાં કહેવાયેલ નિપુણ આચરણા કરવા રૂપ જ નિશ્ચય સમ્યક્તને આશ્રયીને આ આવા પ્રકારનો નિયોગ =નિર્દેશ, વાચ્ય થાય છે. એ પ્રકારે વિંશિકામાં કહ્યું છે.
૦ પ્રધાનમૂતાતૂરીમદિરોડપિ અહીં વિ' થી એ કહેવું છે કે, ગીણીભૂત એવા આપેક્ષિક ઉપશમાદિ તો અવિરત સમ્યગ્દષ્ટિમાં ઘટે છે, પરંતુ પ્રધાનીભૂત એવા ઉપશમાદિ તો ચારિત્રીમાં જ ઘટે છે.
લવિંશિકા ગાથા-૯/૧૭ માં વહુ ત્તિ પાઠ છે, ત્યાં વિશિકાની હ. પ્રતિમાં વઘુ ત્તિ પાઠ પણ મળે છે. તેથી અહીં વઘુ ત્તિ પાઠ પ્રમાણે અર્થ કરેલ છે. વિશેષાર્થ -
વિશિકા-૬/૧૭ સાક્ષીનો ભાવ આ પ્રમાણે છે –
Page #324
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : પ૧
ઉ૩૯ શાસ્ત્રમાં કહેવાયેલ નિપુણ આચરણા તે જ મુનિ કરી શકે જે સહેજ પણ પ્રમાદ વગર અપ્રમાદભાવથી સર્વ ક્રિયા કરતો હોય, અને તે જ નિશ્ચય સમ્યત્વ છે. અને તે નિશ્ચય સમ્યક્ત અપ્રમત્ત મુનિને હોય છે, અને તેઓને આશ્રયીને સમ્યક્તનાં પ્રશમાદિ પાંચ લિંગોનો નિયોગ વાચ્ય છે. તેનાથી એ પ્રાપ્ત થાય છે, નિશ્ચયનયને સંમત એવું સમ્યક્ત જે મુનિમાં છે, તે મુનિમાં જ પ્રશમાદિ પાંચે લિંગો છે, અન્યમાં નહિ, અને તે જ પ્રધાનભૂત ઉપશમ આદિ છે. તેથી અપ્રમત્ત ચારિત્રીમાં જ પ્રધાનભૂત ઉપશમ આદિ ગુણો હોય છે. ટીકાર્ય :
પતર્ .....પ્રાનોતિ | આને જ અભિપ્રેત્ય કરીને કહે છે–પૂર્વમાં કહ્યું કે પ્રધાનભૂત ઉપશમ આદિ ચારિત્રીને જ ઘટે છે એને જ અભિપ્રાયરૂપે કરીને મૂળ શ્લોકમાં કહે છે -
તપસ્વી=પ્રધાન તપોયુક્ત, મુનિમાં=ચારિત્રીમાં, આ ભક્તિ પ્રાધાન્ય=પ્રધાન ભાવને, પામે છે. વિશેષાર્થ :
સમ્યગ્દષ્ટિને અનંતાનુબંધીના ક્ષયોપશમાદિની અપેક્ષાએ પ્રશમાદિ પાંચે લિગો હોય છે તેથી તે આપેક્ષિક પ્રશમાદિ લિંગો છે, જ્યારે મુનિને તો ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી પેદા થયેલા પ્રશમાદિ પાંચે લિંગો છે. તેથી પ્રશમાદિ લિંગોનાં જે લક્ષણો કહ્યાં, તેવા લક્ષણવાળા પ્રશમાદિ ભાવો અપ્રમત્ત મુનિને હોય છે. તેથી તપસ્વી મુનિને પ્રધાનભૂત ઉપશમાદિ ગુણો હોય છે.
શ્રદ્ધાનાં ..... પ્રધાનમાવં પ્રાનોતિ સુધીના કથનનો સંક્ષિપ્ત સાર પ્રસ્તુત શ્લોકના પૂર્વાર્ધમાં પ્રથમ કહ્યું કે, દર્શનશ્રાવકોને સમ્યક્ત મુખ્ય હોય છે, ભગવાનની ભક્તિ ગૌણ હોય છે અને ભક્તિ તે તપરૂપ છે. તેમાં સાક્ષીરૂપે વિશિકાની ગાથા-૯/૧૦ આપેલ છે. ત્યાર પછી મૂળ શ્લોકમાં કહ્યું કે, તપસ્વી એવા મુનિને આ ભગવાનની ભક્તિ પ્રધાન હોય છે, તેમાં સાક્ષીરૂપે વિશિકાની ગાથા-૯/૧૭ આપેલ છે. અહીં પ્રથમ સમ્યગ્દષ્ટિની ભગવાનની ભક્તિ સમ્યત્ત્વનું અંગ કઈ રીતે છે, તે બતાવીને પછી તેમાં સાક્ષીરૂપે વિંશિકા-૯/૧૭ ગાથા આપી અને મુનિને પ્રધાન ઉપશમાદિ હોય છે, તેમાં સાક્ષી રૂપે વિંશિકા-૭/૧૭ ગાથા આપી અને તે જ અભિપ્રાયને સામે રાખીને મૂળ શ્લોકમાં તપસ્વી એવા મુનિને આ ભક્તિ પ્રધાન હોય છે, તેમ સ્થાપન કર્યું.
આ સર્વ કથનથી એ ફલિત થાય છે કે, સમ્યગ્દષ્ટિ ભગવાનની ભક્તિ કરે છે ત્યારે પુષ્પાદિ સર્વ ક્રિયાકલાપ બાહ્ય ઉપચારાત્મક ભક્તિ છે, અને ભગવાનની ભક્તિથી સમ્યગ્દષ્ટિમાં વર્તતા પ્રશમાદિ ભાવો ધીરે ધીરે ક્ષયોપશમભાવની વૃદ્ધિને પામે છે, તે અંતરંગ પરિણામરૂપ ભક્તિ છે. સમ્યગ્દષ્ટિ જેમ જેમ ભગવાનની ભક્તિ કરે છે, તેમ તેમ ભગવાનના ગુણો પ્રત્યેનું આકર્ષણ વધે છે અને તત્ત્વ પ્રત્યેનો પક્ષપાત દઢ અને સ્થિર થતો જાય છે. તેથી સમ્યગ્દષ્ટિના પ્રશમાદિ ગુણો સમ્યત્વના અંગરૂપ છે અને એને સામે રાખીને વિંશિકા-૯/૧૬માં કહેલ છે કે, સમ્યગ્દષ્ટિને અનંતાનુબંધીના અનુદયની=ણયોપશમની, અપેક્ષાએ પ્રશમાદિ ગુણો છે.
Page #325
--------------------------------------------------------------------------
________________
ઉ૪૦
પ્રતિમાશતક | શ્લોક : પવ ત્યાર પછી મુનિની ભગવાનની ભક્તિ પ્રધાન કઈ રીતે છે, તે બતાવ્યું. તેનો આશય એ છે કે, મુનિ ભગવાનના વચનાનુસાર ક્રિયામાં અપ્રમાદભાવવાળા હોય છે, ત્યારે તેમનામાં નિશ્ચય સમ્યક્ત વર્તતું હોય છે. આવા અપ્રમત્ત મુનિને વિશેષ કોટિના પ્રશમાદિ ભાવો હોય છે, તે જ ભગવાનની ભક્તિ છે. આથી જ અપ્રમત્ત મુનિ જ્યારે ભગવાનના વચનાનુસાર આજ્ઞાનું પાલન કરે છે, તે સર્વ ભગવાનની ભક્તિરૂપ છે, અને તેનાથી તેમનામાં વર્તતો સંજ્વલન કષાયનો ઉદય વિશેષ-વિશેષતર ઉપશમભાવને પામે છે, અને તે જ પ્રમાદિ ભાવોની અભિવ્યક્તિરૂપ ભગવાનની ભક્તિ, તપસ્વી એવા મુનિમાં પ્રધાનભાવે હોય છે; અને સમ્યગ્દષ્ટિમાં ભગવાનની ભક્તિ સમ્યક્તના અંગરૂપ હોય છે. આ પ્રકારનો ગ્રંથકારનો આશય છે.
ટીકા :
अत्र दृष्टान्तमाह-यथा शैशवे बाल्ये, धी:-बुद्धिः, लीलाया प्रधानीभूतायाः क्रीडायाः, अङ्गतया उपसर्जनविधां गौणभावं, धत्ते । तारुण्ये च-यौवनकाले च, सा=बुद्धिः, व्यवसायसंभृततया बलपराक्रमसथ्रीचीनतया, मुख्यता=मुख्यभावम्, अञ्चति प्राप्नोति ।।५१।। ટીકાર્ય :
સત્ર.... મનોતિ પાછા અહીંયાં પૂર્વમાં કહ્યું કે, સમ્યગ્દષ્ટિને ભક્તિ ગૌણપણા વડે છે અને ચારિત્રીને આ ભક્તિ પ્રધાનભાવરૂપે છે એ કથનમાં, દષ્ટાંત કહે છે - જે પ્રમાણે શૈશવમાં બાલ્યકાળમાં, ધી=બુદ્ધિ, લીલાના=પ્રધાનભૂત એવી ક્રીડાતા, અંગપણા વડે ગૌણભાવને ધારણ કરે છે, અને યૌવનકાળમાં તે=બુદ્ધિ વ્યવસાયના સંભૂતપણા વડે=બલ-પરાક્રમ સહિતપણા વડે, મુખ્યતા મુખ્ય ભાવને, પ્રાપ્ત કરે છે. પલા વિશેષાર્થ:
બાલ્યકાળમાં ક્રીડાના અંગરૂપે બુદ્ધિ ગૌણ હોય છે, તેમ સમ્યગ્દષ્ટિની ભગવાનની ભક્તિ સમ્યક્તના અંગરૂપ હોવાથી ગૌણરૂપે છે. આનાથી એ કહેવું છે કે, બાલ્ય અવસ્થામાં બુદ્ધિનો ઉપયોગ માત્ર ક્રીડામાં વર્તતો હોય છે, પરંતુ અર્થોપાર્જનાદિ વ્યવસાયમાં બુદ્ધિનો ઉપયોગ થતો નથી; તેમ સમ્યગ્દષ્ટિની ભગવાનની ભક્તિ પણ ગુણોનો પક્ષપાત કરવામાં જ ચરિતાર્થ થતી હોય છે, પરંતુ ચારિત્રમોહનીયનો વિશેષ ક્ષય કરવામાં પ્રવર્તતી નથી.
યૌવનકાળમાં તે જ બુદ્ધિ અર્થોપાર્જનાદિમાં પોતાનું બળ અને પરાક્રમ ફોરવવામાં પ્રવર્તે છે, તેથી બુદ્ધિનું કાર્ય પોતાના ભાવિના હિતની વિચારણા કરવા રૂપ ત્યાં દેખાય છે. તેમ અપ્રમત્ત મુનિની ભગવાનની ભક્તિ પોતાના ક્ષમાદિ ગુણોને વિકસાવવામાં જ મુખ્યરૂપે પ્રવર્તે છે, તેથી પોતાની અંતરંગ ગુણસંપત્તિને પ્રધાન રૂપે તે વિકસાવે છે.પિપા.
Page #326
--------------------------------------------------------------------------
________________
જ
પ્રતિમાશતક શ્લોક : પર અવતરણિકા:
अत्र सूत्रनीत्या हिंसामाशङ्क्योद्वेगमभिनयति परः - અવતરણિકાર્ચ -
અહીંયાં દ્રવ્યસ્તવમાં સૂત્રનીતિથી=પ્રશ્નવ્યાકરણરૂપ સૂત્રની નીતિથી, હિંસાની આશંકા કરીને પર લુંપાક, ઉદ્વેગનું અભિનયત કરે છે=દ્રવ્યસ્તવમાં હિંસા હોવા છતાં દ્રવ્યસ્તવને ધર્મ શબ્દથી કહેવામાં પોતાને જે ઉદ્વેગ થાય છે, તેને બતાવે છે – શ્લોક :
अर्थं काममपेक्ष्य धर्ममथवा निघ्नन्ति ये प्राणिनः, प्रश्नव्याकरणे हि मन्दमतयस्ते दर्शितास्तत्कथम् । पुष्पाम्भोदहनादिजीववधतो निष्पाद्यमानां जनैः,
पूजां धर्मतया प्रसह्य वदतां जिह्वा न नः कम्पताम् ।।५२ ।। શ્લોકાર્ચ -
અર્થ, કામ અને ધર્મની અપેક્ષા રાખીને જેઓ પ્રાણીઓને હણે છે, તેઓ પ્રજ્ઞવ્યાકરણમાં નિશ્ચિત મંદમતિવાળા કહેવાયેલા છે. તેથી કરીને પુષ્પ, પાણી અને અગ્નિ આદિ જીવોના વધથી જન વડે નિષ્પાપમાન કરાતી, એવી પૂજાને હઠથી ઘર્મપણા વડે કહેતાં અમારી જીભ કેમ ન કંપે ? પિશા
શ્લોકમાં ‘અથવા’ શબ્દ ‘ર' કાર અર્થમાં છે અને દિ' શબ્દ નિશ્ચિત અર્થમાં છે. ટીકા -
___ अर्थमिति :- अर्थ काममथवा धर्ममपेक्ष्य ये प्राणिनो नन्ति ते प्रश्नव्याकरणे हि= निश्चितम्, मन्दमतयो दर्शिताः । तत्-तस्मात्, पुष्पाम्भोदहनादिजीवानां यो वधस्ततो जनै: लोकैः, अतत्त्वज्ञैरित्यर्थः निष्पाद्यमानां-कार्यमाणां, पूजां प्रसह्य हठाद, धर्मत्वेन वदतां ना= अस्माकं जिह्वा कथं न कम्पताम् ? अपि तु कम्पताम्, धर्मिणां जिह्वैव मृषा भाषितुं कम्पत इत्युक्तिः ।।५२।। ટીકાર્ય -
મર્થ રૂ– િ અર્થ, કામ અને ધર્મની અપેક્ષા રાખીને જેઓ પ્રાણીઓને હણે છે, તેઓ પ્રશ્નવ્યાકરણમાં નિશ્ચિત નક્કી, મંદગતિવાળા કહેવાયેલા છે. તે કારણથી પુષ્પ, પાણી અને અગ્નિ આદિ જીવોનો જે વધ છે, તેનાથી લોક વડે અતત્વો વડે, નિપાધમાન=કરાતી, એવી પૂજા, હઠથી
Page #327
--------------------------------------------------------------------------
________________
૬૨
પ્રતિમાશતક/ શ્લોકઃ પર-પ૩ ધર્મપણા વડે બોલતાં અમારી જીભ કેમ ન કંપે ? પરંતુ કંપે જ; કેમ કે મૃષા બોલવા માટે ધર્મીઓની જીલ્લા જ કંપે છે, એ પ્રકારે ઉક્તિ-વચન છે. પિરા
અવતરણિકા :
अत्रोत्तरदातुः स्वस्य वैद्यताऽभिनयाभिव्यक्तये भेषजमुपदर्शयति, . અવતરણિકાર્ય -
અહીંયાં=પૂર્વશ્લોક-પર માં પૂર્વપક્ષીએ કહ્યું કે, લોક વડે કરાતી એવી પૂજામાં હઠથી ધર્મને બોલતાં અમારી જીભ કંપે છે એ કથનમાં, ઉત્તર આપનાર એવા ગ્રંથકારશ્રી પોતાની વૈદ્યપણાની અભિનયની અભિવ્યક્તિ માટે ઔષધ બતાવે છે – બ્લોક :
भोः पापा ! भवतां भविष्यति जगद्वैद्योक्तिशङ्काभृताम्, किं मिथ्यात्वमरुत्प्रकोपवशतः सर्वाङ्गकम्पोऽपि न । यो धर्माङ्गतया वधः कुसमये दृष्टोऽत्र धर्मार्थिका,
सा हिंसा न तु सक्रियास्थितिरिति श्रद्धैव सद्भेषजम् ।।५३ ।। શ્લોકાર્ચ -
હે પાપીઓ ! જગધના વચનમાં શંકાને ધારણ કરનારા તમને મિથ્યાત્વરૂપ વાયુના પ્રકોપના વશથી સવાંગ કંપ પણ શું નહિ થાય ?
પ્રસ્તુત શ્લોકના પૂર્વાર્ધમાં પૂર્વપક્ષી ઉપર ગ્રંથકારે કટાક્ષ કર્યો કે, “પૂજામાં હઠથી ધર્મને બોલતાં અમારી જીભ કંપે છે,” એમ તમે જે કહો છો તો તમારા જેવા શંકાધારીને તો આખા અંગમાં કંપ પ્રાપ્ત થાય તો પણ કાંઈ આશ્ચર્ય નથી. હવે પૂર્વપક્ષીના કંપના નિવારણનું ઔષધ શ્લોકના ઉત્તરાર્ધથી બતાવે છે -
કુશાસ્ત્રમાં ધર્માગપણા વડે જે વધ દેખાડાયો છે, તે અહીંÚપરીક્ષકલોકમાં, ધર્માર્થે હિંસા છે, પરંતુ સક્રિયાસ્થિતિ નથી, આ પ્રકારની શ્રદ્ધા જ સત્ ઔષધ છે. પII. વિશેષાર્થ:
અહીં “પાપીઓ' કહ્યું, એનાથી પાપ કરનાર નથી લેવો, પરંતુ પાપનું અન્વેષણ કરનાર એવો કુમતિ લેવો છે=હિંસાદિ પાપ કરનારને ગ્રહણ કરવો નથી, પરંતુ ભગવાનના વચનમાં શંકારૂપ પાપનું અન્વેષણ કરનાર=છિદ્રને જોનાર, કુમતિ અહીં ગ્રહણ કરવાનો છે. અને આવા પાપીને સંબોધીને ગ્રંથકાર કહે છે કે, ભગવાન જગતના વૈદ્ય છે અને તેમનાં વચન શાસ્ત્રો છે, તેમાં તું શંકાને ધારણ કરે છે. તેથી તારા શરીરમાં મિથ્યાત્વરૂપી વાયુના પ્રકોપના વશથી સવગે કંપ શું નહિ થાય ?
Page #328
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા શતક | શ્લોક : પ૩.
ઉ૪૩ ભગવાનના વચનમાં શંકાને કારણે જે મિથ્યાત્વ વર્તી રહ્યું છે, તેના પ્રકોપના વશથી તત્ત્વમાર્ગમાં ચાલતો આત્મા તત્ત્વમાર્ગમાં પ્રકંપને પામે છે. જે જીવને તત્ત્વમાર્ગના અજ્ઞાનને કારણે મિથ્યાત્વનો ઉદય વર્તે છે, તેની શંકાને ભગવાનના વચનનો બોધ કરાવવાથી દૂર કરી શકાય છે, પરંતુ જે જીવને ભગવાનના વચનમાં જ શંકા વર્તતી હોય, તેનું મિથ્યાત્વ અમે કઈ રીતે દૂર કરી શકીએ ? એમ ગ્રંથકાર કહે છે. જેમ વૈદ્યના વચનમાં શંકાવાળા રોગીને બ્રહ્મા પણ રોગમુક્ત કરી શકે નહિ, તેમ ભગવાનના વચનમાં જે શંકા રાખે છે, તેનો અમે કઈ રીતે પ્રતિકાર કરી શકીએ ? આમ કહીને ગ્રંથકારને એ કહેવું છે કે, લંપાક શાસ્ત્રના વચનમાં શંકિત છે, તેથી પૂજામાં ધર્મને કહેવા માટે તેની જીભ કંપે છે; કેમ કે ભગવાનની પૂજાને ધર્મ કહેવો તે મૃષારૂપ છે, તેમ તે માને છે.
આ રીતે શ્લોકના પૂર્વાર્ધના કથનથી એ ફલિત થાય છે કે, જો પૂર્વપક્ષીને ભગવાનના વચનમાં શંકા હોય તો તેની જીભકંપનના નિવારણનો કોઈ ઉપાય નથી; પરંતુ જો તેને ભગવાનના વચનમાં શંકા ન હોય, પરંતુ પૂજામાં હિંસા દેખાવાના કારણે પૂજાને ધર્મ કહેવો તેને મૃષા ભાસતું હોય, તો તેના નિવારણ માટે શ્લોકના ઉત્તરાર્ધમાં ઔષધને બતાવતાં કહે છે - કુશાસ્ત્રમાં ધર્મના કારણપણા વડે જે પ્રાણીવધ જોવાયો છે, તે પરીક્ષકલોકમાં ધર્માર્થે હિંસા છે, પરંતુ સયિાસ્થિતિ નથી=સલ્કિયાની મર્યાદા નથી, એ પ્રકારે શ્રદ્ધા જ સતુ ઔષધ છે. ટીકા :___'भो: पापाः' इति :- भोः पापा: ! = पापान्वेषिणः कुमतयः ! भवतां जगद्वैद्यस्य भगवतः उक्तौ शङ्काभृतां मिथ्यात्वरूपो यो मरु वायुः, तस्य प्रकोपवशतः किं सर्वाङ्गकम्पोऽपि न भविष्यति ? तत्र वयं के प्रतिकर्तारः, वैद्यवचनविचिकित्सकस्य रोगिणो ब्रह्मणापि प्रतिकर्तमशक्यत्वात् । न सुवैद्योक्तिविचिकित्सावन्तो भविष्यामः, उक्तरोगौषधमुपदिश्यतामिति विवक्षायामाहयो वधः कुसमये-कुशास्त्रे, धर्माङ्गतया-धर्मकारणतया, दृष्टः, अत्र-परीक्षकलोके, सा धर्मार्थिका हिंसा, न तु सत्क्रियास्थिति: अप्रमत्तयोगेन हिंसाया अनभ्युपगमाद् इतीयं श्रद्धैव सत् समीचीनं, भेषजम्, अन्यथा सद्भूतभावाभिगमनायैकोनपञ्चाशता दिनैः परिखोदकं परिशोध्योदकरत्नं कृतवांस्तथा राज्ञा कारितश्च सुबुद्धिः महाहिंसको मन्दबुद्धिश्च स्यात् ।। ટીકાર્યઃ
મો: THE .... કશચત્વાન્ ! હે પાપીઓ પાપનું અન્વેષણ કરનાર હે કુમતિઓ ! જગદ્વૈદ્ય એવા ભગવાનના વચનમાં શંકાને ધારણ કરનાર એવા તમને મિથ્યાત્વરૂપી જે વાયુ તેના પ્રકોપના વશથી શું સવંગ કંપ નહિ થાય ? ત્યાં અમે કોણ પ્રતિકાર કરનારા થઈએ ? કેમ કે વૈધવચનમાં શંકાવાળા રોગીનું બ્રહ્મા વડે પણ પ્રતિકાર કરવા માટે અશક્યપણું છે.
Page #329
--------------------------------------------------------------------------
________________
ઉ૪
પ્રતિમાશક શ્લોક : પર વિશેષાર્થ :
લંપાકના મતને માનનારા પણ કેટલાક સ્વમતમાં બદ્ધાગ્રહવાળા હોય છે. તેઓને જિનપૂજા આદિમાં હિંસાનો આરંભ દેખાય છે, તેથી દ્રવ્યસ્તવને કહેનારાં શાસ્ત્રવચનો તેમને સમ્યગુરુચતાં નથી, તેથી તે વચનોને પોતાની માન્યતામાં વિરોધ ન આવે તે રીતે જોડવા તેઓ પ્રયત્ન કરે છે. તેવા જીવો દ્રવ્યસ્તવને કહેનારાં ભગવાનનાં વચનોમાં શંકાશીલ હોય છે અને તે શંકાને કારણે તેમનામાં મિથ્યાત્વરૂપી વાયુનો પ્રકોપ વર્તતો હોય છે, માટે સાચા તત્ત્વને તેઓ ક્યારેય પામી શકતા નથી. જેમ કોઈને વૈદ્યના વચનમાં શંકા હોય તો તેના રોગને બ્રહ્મા પણ મટાડી શકે નહિ, પરંતુ જો તેઓ વૈદ્યના વચનને સ્વીકારે તો જ તેમનો રોગ મટી શકે તેમ જગતના વૈદ્ય એવા ભગવાનના વચનમાં જો લુપાકને સંદેહ ન હોય તો શાસ્ત્રવચનો દ્વારા જે તેમને પ્રશ્ન થાય છે કે, હિંસાત્મક પૂજાને ધર્મ કેમ કહેવાય ? તે શંકાનું નિવારણ થઈ શકે.
આમ કહીને ગ્રંથકારને એ કહેવું છે કે, જે જીવને ભગવાનના વચનમાં શંકા હોય તેમનો રોગ કોઈ મટાડી શકે નહિ. જો પૂર્વપક્ષીને ભગવાનના વચનમાં શંકા ન હોય તો જે શાસ્ત્રોને તે માને છે, તે શાસ્ત્રોમાં ઘણે ઠેકાણે ગૃહસ્થને દ્રવ્યસ્તવ કરવાનાં વિધાનો જોવા મળે જ છે. આમ છતાં તે વિધાનોને તે શંકાથી જુએ છે કે ધર્મ માટે હિંસા કરી શકાય નહિ. માટે આ વિધાનો ખરેખર સાચાં છે કે નહિ અથવા તો આનો અર્થ કઈ રીતે કરીએ કે જેથી ધર્મ માટે હિંસા સ્વીકારવાનો પ્રસંગ પ્રાપ્ત થાય નહિ ? એ પ્રકારનું સ્વમતબદ્ધ તેનું માનસ હોવાથી તેનો રોગ મટાડવો અશક્ય છે.
અહીં વિશેષ એ છે કે, પ્રસ્તુતમાં પૂર્વપક્ષી લુપાક આગમમાં શ્રદ્ધા કરનાર છે, આથી જ આગમના બળથી ભગવાનની પૂજામાં હિંસા સ્થાપવા માટે તે પ્રયત્ન કરે છે. તેથી સામાન્યથી જોતાં ભગવાનના વચનમાં તેને શંકા છે તેમ ભાસે નહિ, પરંતુ ભગવાનનું વચન તેને અજ્ઞાનને કારણે વિપરીતરૂપે ભાસે છે તેમ લાગે. તેથી ભગવાનના વચનમાં શંકાવાળા તેમને કહ્યા છે તેનો ભાવ એ છે કે, વસ્તુતઃ તે ભગવાનના વચનને માને છે, આમ છતાં આગમમાં દ્રૌપદી આદિનાં પૂજાનાં જે વિધાનો છે, તેના જે વાસ્તવિક અર્થો છે, તેમાં તેમને શંકા છે. અને શાસ્ત્રમાં કહેલાં એ વાક્યો ભગવાન પૂજનીય છે એવો ભાવ દેખાડે છે, પરંતુ પૂજામાં તો હિંસા દેખાય છે, તેથી આ વચનો સાચાં છે કે નહિ ? એવી તેમને શંકા છે. તેથી તે વચનોથી પૂજા સિદ્ધ ન થાય તે રીતે જોડવા તેઓ પ્રયત્ન કરે છે. તેમની આવી શંકાનું કારણ તેમને પોતાને જન્મથી મળેલ એવા સંસ્કારો છે કે ભગવાનની પૂજામાં હિંસા છે. અને આથી જ તેની પુષ્ટિ કરવા માટે પ્રશ્નવ્યાકરણ આદિ આગમોના પાઠ લઈને તેઓ યત્ન કરે છે, પરંતુ આ શંકા ભગવાનના વચનમાં હોવાથી નિવર્તન થઈ શકે નહિ. છતાં પણ કોઈ લંપાક, સ્વમતની વાસનાથી વાસિત હોવાને કારણે જિનપૂજામાં હિંસા છે તે પ્રકારની માન્યતા હોવા છતાં, શાસ્ત્રવચનોને તટસ્થ રીતે જાણવાના યત્નવાળો હોય તો, દ્રૌપદી આદિના પૂજાના કથનને સમ્યગુરીતે જાણવા પ્રયત્ન કરે તો, તેવા ભાવરોગીને સદ્ ઉપદેશકરૂપ વૈદ્યથી ચિકિત્સા થઈ શકે. પરંતુ જે લુપાક પોતાની માન્યતામાં બદ્ધાગ્રહવાળા હોય તો ભગવાનની પૂજાને કહેનારાં વચનોના સાચા અર્થમાં તેમની શંકા અનિવર્તનીય હોય છે, અને તેથી તે ભગવાનમાં જ શંકાવાળા હોવાથી અચિકિત્સ્ય છે.
Page #330
--------------------------------------------------------------------------
________________
ઉ૪૫
પ્રતિમાશતક | શ્લોક : ૫૩ ઉત્થાન :
- પ્રથમ જેઓ સ્વમતમાં બદ્ધાગ્રહવાળા છે તેમને સામે રાખીને કથન કર્યું કે, તેઓનો રોગ કોઈ મટાડી શકે નહિ. તેમ હવે જેમને ભગવાનના વચનમાં શંકા નથી, પરંતુ પ્રશ્નવ્યાકરણના બળથી તેઓને ધર્માર્થે હિંસા પાપરૂપ દેખાય છે, તેથી જ દ્રવ્યસ્તવને ધર્મરૂપે સ્વીકારતા નથી, તેઓને સામે રાખીને કહે છે - ટીકાર્ય :
સુવૈદ્ય ..... વિવલાયાનાદ - સુર્વધના વચનમાં વિચિકિત્સાવાળા=શંકાવાળા, અમે નથી. ઉક્ત રોગનું=પૂજામાં હઠથી ધર્મને કહેતાં અમારી જીભ કંપે છે, એ રૂપ ઉક્ત રોગનું, ઔષધ કહો, એ પ્રકારની વિવક્ષામાં શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે -
થો વધઃ ..... મેનન, કુશાસ્ત્રમાં ધમાંગપણા વડે ધર્મના કારણપણા વડે, જે વધ જોવાયો છે, તે અહીંયાં=પરીક્ષકલોકમાં, ધમર્થે હિંસા છે, પરંતુ સક્રિયાસ્થિતિ નથી; કેમ કે અપ્રમત્તયોગ વડે હિંસાનો અભ્યપગમ-અસ્વીકાર છે, એ પ્રકારની આ શ્રદ્ધા જ સમીચીત=સત્, ઔષધ છે. વિશેષાર્થ :
કુશાસ્ત્રોમાં ધર્મના કારણરૂપે જે યજ્ઞાદિમાં હિંસા જોવાય છે, તે ધર્માર્થે હિંસા છે, અને તેને જ આશ્રયીને પ્રશ્નવ્યાકરણમાં કહ્યું છે કે, ધર્મની અપેક્ષા રાખીને જે પ્રાણીઓની હિંસા કરે છે, તેઓ મંદબુદ્ધિવાળા છે. ગુણસંપન્ન એવા ભગવાનની ભક્તિ માટે પૂજારૂપ સન્ક્રિયાને ધર્માર્થ હિંસા કહેલ નથી; કેમ કે ગુણવાન એવા ભગવાનના ગુણોને અવલંબીને તેમના પ્રત્યે થયેલો જે પૂજ્યભાવ, તેની વૃદ્ધિ માટે અપ્રમત્તયોગથી કરાતી જે ભગવાનની પૂજા, તેમાં હિંસાનો અસ્વીકાર છે.
ગુણવૃદ્ધિ માટેનો જે અપ્રમત્તભાવ છે, તેને પુષ્ટ કરવા માટે પુષ્પાદિ ક્રિયા આલંબનરૂપ છે, તેથી ત્યાં હિંસાનો સ્વીકાર નથી; જેમ સંયમવૃદ્ધિ માટેના અપ્રમત્તભાવમાં ઉપકારક એવી નદી ઊતરવાની ક્રિયામાં મુનિને હિંસાનો અસ્વીકાર છે. આ પ્રકારની જો સમ્યગુ શ્રદ્ધા હોય તો ભગવાનની પુષ્પપૂજામાં લંપાકને ધર્મ દેખાશે, અને તેથી ભગવાનની પૂજાને ધર્મરૂપે કહેતાં તેમની જીભ કંપન પામશે નહિ. તેથી જીભકંપનના નિવારણનો ઉપાય આ સમ્યગુ શ્રદ્ધા જ છે. ઉત્થાન :
ઉપરમાં કહ્યું , યજ્ઞાદિમાં ધર્માર્થક હિંસા છે પરંતુ સક્રિયાસ્થિતિ નથી, આ પ્રકારની આ શ્રદ્ધા જ સત્ ઔષધ છે, તેને પુષ્ટ કરતાં કહે છે – ટીકાર્ચ -
કન્યથા ..... ચાત્ અવ્યથા=અપ્રમત્તયોગથી હિંસાનો અસ્વીકાર હોવાને કારણે સક્રિયાની સ્થિતિ ધમર્થક હિંસા નથી, એમ ન માનો તો, સદભૂત ભાવના અભિગમને માટે ૪૯ દિવસો વડે
Q-૨૧
Page #331
--------------------------------------------------------------------------
________________
૬૪૬
प्रतिभाशतs/cोs:43 પરિખાના=બાઈના ઉદકનું=જળનું, પરિશોધન કરીને ઉદકરત કર્યું તથા રાજા વડે કરાવાયું, એવો સુબુદ્ધિ મંત્રી મહાહિંસક અને મંદબુદ્ધિ થાય. विशेषार्थ :
રાજાને ભગવાનના વચનના અનુસાર સદ્ભત ભાવનો બોધ કરાવવા માટે, પરિખાના=બાઈના, ગંદા પાણીની વિશોધનક્રિયા સુબુદ્ધિ મંત્રીએ કરી, તેમાં ઘણી હિંસા થઈ, અને રાજાને વિશ્વાસ પેદા કરાવવા માટે રાજા દ્વારા ફરી તે પ્રક્રિયા કરાવી ત્યારે ફરીથી હિંસા થઈ; છતાં સુબુદ્ધિ મંત્રીએ ધર્મ પમાડવા માટે યત્ન કરેલ હોવાથી ત્યાં હિંસાનો અસ્વીકાર હોવાથી ખાઈના પાણીની શોધનક્રિયા સન્ક્રિયા હતી, માટે ત્યાં ધર્માર્થક હિંસા નથી. પરંતુ જો ભગવાનની પૂજામાં હિંસા માનવામાં આવે તો સુબુદ્ધિ મંત્રીને પણ મહાહિંસક કહેવા પડે. અને પ્રશ્નવ્યાકરણના કથન પ્રમાણે જો પૂજામાં ધર્માર્થક હિંસા ગ્રહણ કરવામાં આવે અને પૂજા કરનારને મંદ બુદ્ધિવાળા કહેવામાં આવે તો સુબુદ્ધિ મંત્રીને પણ મંદબુદ્ધિવાળા કહેવા પડે. टीका:. तथा च सूत्रम् -
तए णं सुबुद्धिस्स इमेयारूवे अज्झथिए जाव मणोसंकप्पे समुप्पज्जित्था-अहो णं जितसत्तु संते, तच्चे, तहिए,अवितहे, सब्भूते जिणपण्णते भावे णो उवलभति, तं सेयं खलु मम जितसत्तुस्स रण्णो संताणं तच्चाणं, तहियाणं अवितहाणं, सब्भूताणं जिणपण्णत्ताणं भावाणं अभिगमणट्ठयाए एयमठें उवाइणावेत्तए । एवं संपेहेति २ पच्चइएहि पुरुसेहिं सद्धिं अंतरावणाओ नवए घडए पडए य पगेण्हति २ संझाकालसमयंसि पविरलमणुस्संसि णिसंतपडिनिसंतंसि जेणेव फरिहोदए तेणेव उवागच्छइ २ तं फरिहोदगं गेण्हावेति २ णवएसु घडएसु गालावेति २ णवएसु घडएसु पक्खिवावेति २ लंछियमुद्दित्ते करावेतिर सत्तरत्तं परिवसावेति २ दोच्चंपि नवएसु घडएसु गालावेति २ नवएसु घडएसु पक्खिवावेति २, सज्जक्खारं पक्खिवावेइ, लंछिय मुद्दिते कारवेति २ सत्तरत्तं परिवसावेति २, तच्चंपि णवएसु घडएसु जाव संवसावेति । एवं खलु एएणं उवाएणं अंतरा गलावेमाणे अंतरा पक्खिवावेमाणे अंतरा य विपरिवसावेमाणे २ सत्त २ रातिंदिया विपरिवसावेति । तते णं से फरिहोदए सत्तम सत्तयंसि परिणममाणंसि उदगरयणे जाए यावि होत्था ।। 'अभिगमणट्ठयाए'त्ति अवगमलक्षणार्थायेत्यर्थः । 'एयमलैंति एवं पुद्गलानामपरापरपरिणामलक्षणमर्थं । 'उवायणावित्तए'त्ति उपादापयितुं, ग्राहयितुमित्यर्थः । 'अंतरावणाओ'त्ति परिखोदकमार्गान्तरालवर्तिनो हट्टात् कुम्भकारसम्बन्धिन इत्यर्थः । 'सज्जखार त्ति सद्यो भस्म । (ज्ञाताधर्मकथा अ. १२ सू. ९२). टीमार्थ :
तथा च सूत्रम् - सने त शत सूत्र छ - तए णं ..... होत्था ।। त्यार पछी अर्थात् हितशत्रु रानी साथे पाताला५ थया पछी सुद्धि नामना
Page #332
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૫૩
१४७
મંત્રીને આવા રૂપે અર્થાત્ વક્ષ્યમાણરૂપે, આ અધ્યવસાય યાવત્ મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. અહો ! જિતશત્રુ રાજા સત્=વિદ્યમાન, તત્ત્વ=વાસ્તવિક, તથ્ય=સત્ય, અવિતથ=અમિથ્યા અને સદ્ભૂત=વિદ્યમાન સ્વરૂપવાળા જિનપ્રજ્ઞપ્ત ભાવોને જાણી શકતા નથી. તે કારણથી જિતશત્રુ રાજાને સત્રૂપ, તત્ત્વરૂપ, તથ્યરૂપ, અવિતથરૂપ અને સદ્ભૂત એવા જિનપ્રજ્ઞપ્ત ભાવોના અભિગમ=બોધ માટે, આ અર્થને અર્થાત્ પુદ્ગલોના અપર અપર પરિણમનરૂપ આ અર્થને, ગ્રહણ કરાવવા માટે=અંગીકાર કરાવવા માટે મારે શ્રેયકારી છે.
આ પ્રમાણે (તે સુબુદ્ધિ મંત્રી) વિચારે છે, અને વિચારીને વિશ્વાસુ પુરુષની સાથે ખાઈના માર્ગની વચમાં રહેલી કુંભારની દુકાનથી નવા ઘડા અને વસ્ત્ર મંગાવે છે, અને ઘડા લઈને જ્યાં કોઈ વિરલ મનુષ્યની અવરજવર હોય અને જ્યારે લોકો પોતપોતાના ઘરમાં વિશ્રામ લેવા ગયા હોય એવા સંધ્યાકાળના સમયે, જ્યાં ખાઈનું પાણી છે ત્યાં સમીપમાં જાય છે, અને સમીપમાં જઈને તે ખાઈના પાણીને ગ્રહણ કરાવે છે, અને ગ્રહણ કરાવીને નવા ઘડામાં ગળાવે છે. ગળાવીને નવા ઘડામાં પ્રક્ષેપ કરાવે છે, અને પ્રક્ષેપ કરાવીને લાંછિત-મુદ્રિત કરાવે છે; અર્થાત્ ઘડાનું મુખ બાંધીને તેના ઉપર નિશાન લગાવીને મહોર લગાવે છે, અને લાંછિત-મુદ્રિત કરાવીને સાત દિવસ-રાત સુધી સ્થાપન કરાવે છે. અને સ્થાપન કરાવીને ત્રીજી વાર પણ નૂતન ઘડામાં યાવત્ સ્થાપન કરાવે છે. (ત્યાં સુધી દરેક કાર્ય કરે છે.)
આ પ્રમાણે આ ઉપાયથી અર્થાત્ આ ક્રમથી જ વચ્ચે વચ્ચે ગળાવીને, વચ્ચે વચ્ચે પ્રક્ષેપ કરાવીને, વચ્ચે વચ્ચે સ્થાપન કરાવી કરાવીને સાત-સાત રાત્રિ-દિવસ સુધી રખાવે છે. ત્યાર પછી તે ખાઈનું પાણી સાતમી વારના સાતમા દિવસે (સાત સપ્તાહમાં=૪૯ દિવસે) પરિણામ પામે છતે ઉદકરત્ન (ઉત્તમ જળરૂપે) થયું.
વિશેષાર્થ :
ત્યારે સુબુદ્ધિ મંત્રીને આવા પ્રકારનો અધ્યવસાય થયો કે, અહો !જિતશત્રુ રાજા સત્, તત્ત્વ, તથ્ય, અવિતથ અને સદ્ભૂત એવા જિનપ્રજ્ઞપ્ત ભાવોને જાણતા નથી. તે આ રીતે -
(૧) સત્ત્ને તેઓ જાણતા નથી. તેનો ભાવ એ છે કે – સત્=વિદ્યમાન, જિનપ્રજ્ઞપ્ત ભાવો જે રીતે વિદ્યમાન છે, તે રીતે તેઓ જાણતા નથી. પોતાની ઈન્દ્રિયોને જે સ્વરૂપે ખાઈનું પાણી દેખાય છે, તે સ્વરૂપે જુએ છે, પરંતુ શ્રુત જે સ્વરૂપે પુદ્ગલના વિદ્યમાન પરિણામને કહે છે, તે રૂપ તેઓ જાણતા નથી. જિતશત્રુ જે રાજા ઘાણેન્દ્રિયથી ગંધાતું અને ચક્ષુરિન્દ્રિયથી અત્યંત કાદવવાળું તે અરમ્ય જળ જુએ છે, પરંતુ તે જ જળ સુંદરરૂપે પણ પરિણામ પામવાની શક્તિવાળું છે, તે રૂપ વિદ્યમાન ભાવને તેઓ જાણતા નથી.
(૨) જિનપ્રજ્ઞપ્ત ભાવોના તત્ત્વને તેઓ જાણતા નથી, એમ કહ્યું તેનો ભાવ એ છે કે, જીવને માટે સુંદર કે અસુંદર બંને પરિણામ સમાન છે; કેમ કે જ્ઞાનના વિષયભૂત ભાવો સુંદર હોય કે અસુંદર હોય, તેનાથી જીવને કાંઈ પ્રાપ્ત થતું નથી. પરંતુ સુંદર કે અસુંદર ભાવથી નિરપેક્ષ એવો જે જીવનો જ્ઞાન પરિણામ છે, તે જ જીવને માટે તત્ત્વરૂપ છે, તેને જિતશત્રુ રાજા જાણતા નથી.
(૩) જિનપ્રજ્ઞપ્ત ભાવોના તથ્યને તેઓ જાણતા નથી, એમ કહ્યું તેનો ભાવ એ છે કે, નિશ્ચય અને વ્યવહાર ઉભય દૃષ્ટિથી પદાર્થને જોવો તે તથ્ય છે. તેને તેઓ જાણતા નથી, તે આ રીતે –
Page #333
--------------------------------------------------------------------------
________________
ઉ૪૮
પ્રતિમાશતક | શ્લોક: ૫૩ પ્રસ્તુતમાં ખાઈનું પાણી અશુદ્ધ છે, તેમ વ્યવહારનય માને છે, અને તે ઈન્દ્રિયોને ઉપઘાતક છે. પરંતુ ઉપઘાતક દ્રવ્ય પ્રત્યે દ્વેષાદિ ભાવો કરવામાં આવે તો આત્માનું અહિત કરે છે, તેથી અશુભ પરિણામવાળા પુદ્ગલને આશ્રયીને અશુભ ભાવો ન કરવા તે વ્યવહારનો ઉપદેશ છે.
જ્યારે નિશ્ચયનો ઉપદેશ એ છે કે, અશુભ પરિણામવાળા પુદ્ગલોમાં વર્તતો અશુભભાવ છે, તેની સાથે ઈન્દ્રિયનો સંનિકર્ષમાત્ર થવાથી તે અશુભ ભાવ આત્માને પ્રાપ્ત થતી નથી, પરંતુ આત્મા મિથ્યાભિમાન કરે છે કે, તે પુદ્ગલો મને પ્રાપ્ત થયા, તેથી તેના પ્રત્યે દ્વેષ કરે છે. વસ્તુતઃ પુદ્ગલોનો ભાવ પુદ્ગલોમાં વર્તે છે અને આત્માનો પરિણામે આત્મામાં વર્તે છે, તેથી તે પુદ્ગલોના પરિણામ સાથે પોતાને કોઈ સંબંધ નથી, ફક્ત જ્ઞાતૃભાવરૂપે વર્તતો આત્મા ય પરિણામરૂપે પુદ્ગલોના ભાવોનું પરિચ્છેદન માત્ર કરે છે. આ રીતે ઉભયનય દૃષ્ટિથી વર્તતા તથભાવોને ભગવાને કહેલ છે તે રીતે જિતશત્રુ રાજા જાણતા નથી.
(૪) અવિતથ એવા જિનપ્રજ્ઞપ્ત ભાવોને તેઓ જાણતા નથી, એમ કહ્યું તેનો ભાવ એ છે કે, વ્યવહારનયર્થી કે નિશ્ચયનયથી પરસ્પર સાપેક્ષ રીતે પદાર્થને ભગવાન તે જ રીતે બતાવે છે કે, બંને નયોને સ્વસ્થાને યોજીને બંને નયોથી જીવ પોતાનું હિત કરી શકે, આ અવિતથ જિનપ્રજ્ઞપ્ત ભાવ છે. પરંતુ તે બંને નયોની દૃષ્ટિને અસ્થાને યોજન કરે તો હિતનો વ્યાઘાત થાય છે.
જેમ પરપદાર્થને પરપદાર્થ સાથે કોઈ સંબંધ નથી, તેમ નિશ્ચયનયની દૃષ્ટિને સામે રાખીને ગુણસંપન્ન એવા ગુરુ આદિથી પણ પોતાને કોઈ ઉપકાર નથી, એમ માનીને, ગુરુ આદિના વિનયાદિ ન કરે તો પોતાનું જ અહિત થાય. તેથી તે સ્થાને વ્યવહારનયનું અવલંબન લઈને ગુરુ આદિના વિનયાદિ કરવા તે જ ઉચિત બને છે.
ઈન્દ્રિયોના વિષયભૂત ભાવોનો જ્યારે ઈન્દ્રિય સાથે સહજ સંપર્ક થાય, ત્યારે નિશ્ચયનયનું અવલંબન લઈને તે ભાવરૂપે પરિણમન પામતા આત્માને અટકાવવાનો યત્ન કરવો, તે નિશ્ચયનું સ્થાન છે; અને ઈન્દ્રિયોને પોતાને અનુકૂળ વિષયોથી દૂર રાખવાનો યત્ન કરવો, તે વ્યવહારનયનો વિષય છે. આ રીતે ઉભયનયોને યોજે તે અવિતથ જિનપ્રજ્ઞપ્ત ભાવ છે, અને આ અવિતથ જિનપ્રજ્ઞપ્ત ભાવને જિતશત્રુ રાજા જાણતા નથી.
(૫) સભૂત એવા જિનપ્રજ્ઞપ્ત ભાવોને જિતશત્રુ રાજા જાણતા નથી, એમ કહ્યું તેનો ભાવ એ છે કે, - દરેક પદાર્થનો જે મૂળ સ્વભાવ છે, તે સદ્ભત ભાવોને બતાવનાર છે. જેમ કે, ચેતનદ્રવ્યનો જ્ઞાનપરિણામ, પુદ્ગલદ્રવ્યનો પૂરણ-ગલન સ્વભાવ, ધર્માસ્તિકાયનો ગતિસહાયકવભાવ, અધર્માસ્તિકાયનો સ્થિતિસહાયકવભાવ ઈત્યાદિ સ્વભાવની યથાર્થતા જાણતો હોય તો, પ્રસ્તુત ખાઈવર્તી જલ પુદ્ગલસ્વરૂપ છે, તેમાં પૂરણ-ગલન સ્વભાવ છે; જ્યારે મારો સ્વભાવ ચૈતન્યસ્વરૂપ છે, તેથી અન્ય પદાર્થના સ્વભાવની સાથે મને કોઈ નિસ્બત નથી, પરંતુ ત્રિકાળવર્તી ચૈતન્ય એક સ્વભાવવાળો હું છું, અને તે જ મારા માટે પરમાર્થ રૂપ છે. આ પરમાર્થને જે જાણે છે તે સદ્ભૂત જિનપ્રજ્ઞપ્ત ભાવને જુએ છે - જાણે છે. જ્યારે જિતશત્રુ રાજા આ રીતે સદ્ભુત જિનપ્રજ્ઞપ્ત ભાવોને જાણતા નથી.
Page #334
--------------------------------------------------------------------------
________________
૬૪૯
પ્રતિમાશતક | શ્લોકઃ પ૩
ને આ રીતે જિતશત્રુ રાજા સતુ, તત્ત્વ, તથ્ય, અવિતથ અને સદ્ભૂત એવા જિનપ્રજ્ઞપ્ત ભાવોને જાણતા નથી. આ પ્રમાણે સુબુદ્ધિ મંત્રીને અધ્યવસાય થયો. ટીકાઃ
अत्र हि जितशत्रोश्चेतसि तत्त्वज्ञानपरिणमनाय इयानारम्भः सुबुद्धिना कृतः स चाध्यवसायानुरोधादेव चेन हिंसा? प्रकृतेऽपि किमपराद्धम् ? हिंसा चेत्? अभिगमस्य धर्मत्वाद् धर्मार्था एव साऽऽयाता इति कस्त्वदन्य एवं वक्तुं प्रगल्भते? किं बहुना? एवं हि तव धर्मोपदेशाय पुस्तकपत्रादि वाचयतो धर्मार्था हिंसैव प्रसज्यते वेषधारिण:, तदा वायुकायादिविराधनाया अवर्जनीयत्वादकरणपरिहारस्य च त्वदुक्तरीत्यैव सम्भवात् । ટીકાર્ય :
સત્ર..... પરમ જિતશત્રુ રાજાના ચિત્તમાં તત્વજ્ઞાનના પરિણમન માટે, અહીંયાં પરિખાનાખાઈના ઉદક વિષયમાં, આટલો આરંભ સુબુદ્ધિ મંત્રી વડે કરાયો, અને તે આરંભ, અધ્યવસાયના અનુરોધથી જ જો હિંસા નથી એમ તું કહે છે તો પ્રકૃતિમાં પણ શું અપરાધ છે? દ્રવ્યસ્તવમાં પણ શું અપરાધ છે ? કે જેથી ભગવાનની ભક્તિનો અધ્યવસાય હોવાને કારણે હિંસા નથી, એમ તું સ્વીકારતો નથી.
હિંસા ” તેના જવાબરૂપે પૂર્વપક્ષી કહે કે, હિંસા છે, તેથી જ હું દ્રવ્યસ્તવને ધર્મરૂપે માનતો નથી દ્રવ્યસ્તવમાં પુષ્પાદિ જીવની વિરાધના છે તે રૂ૫ અપરાધ છે તેથી દ્રવ્યસ્તવને હું ધર્મરૂપે માનતો નથી.
તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે -
‘મામચ....પ્રન્મિતે?” અભિગમનું ધર્મપણું હોવાથી ધર્માર્થ જ તે=હિંસા, પ્રાપ્ત થઈ, એથી કરીને તારાથી અન્ય કોણ આ પ્રમાણે કહેવા માટે સમર્થ થાય ? વિશેષાર્થ :
જિતશત્રુ રાજાને તત્ત્વજ્ઞાનના પરિણમન માટે સુબુદ્ધિ મંત્રીએ જે અભિગમ કર્યો, તેમાં જે આટલો આરંભ કર્યો ત્યાં અભિગમનું ધર્મપણું હોવાથી આરંભરૂપ સર્વ હિંસા ધર્માર્થ જ પ્રાપ્ત થઈ. એથી કરીને પૂર્વપક્ષી લુંપાકથી અન્ય કોણ આ પ્રમાણે કહેવા માટે પ્રયત્ન કરે ? અર્થાત્ લુંપાક જ આ રીતે કહી શકે કે સુબુદ્ધિ મંત્રીએ ધર્માર્થ હિંસા કરી હોવા છતાં તે મંદબુદ્ધિ નથી, અને ભગવાનની પૂજા માટે જેઓ પુષ્પાદિનો આરંભ કરે છે, તે મંદબુદ્ધિ છે. આમ કહીને ગ્રંથકારને એ કહેવું છે કે, તારા જેવો અવિચારક જ આવું અસંબદ્ધ કહી શકે. વિચારકને તો સુબુદ્ધિનું કૃત્ય શુભ અધ્યવસાયની પુષ્ટિને અનુકૂળ એવી આચરણારૂપ હોવાથી ધર્મરૂપ જ ભાસે છે, તેમ દ્રવ્યસ્તવ પણ ભગવાન પ્રત્યેના બહુમાનની વૃદ્ધિને અનુકૂળ એવી
Page #335
--------------------------------------------------------------------------
________________
ઉપ૦
પ્રતિમાશતક | શ્લોક : પર આચરણારૂપ હોવાથી ધર્મરૂપ જ ભાસે છે. એથી જો પૂર્વપક્ષી, સુબુદ્ધિ મંત્રીના સારા અધ્યવસાયને કારણે તેણે કરેલા આરંભમાં હિંસા નથી તેમ કહેતો હોય, તો ભગવાનની પૂજામાં થતા આરંભમાં પણ શુભ અધ્યવસાય છે, તેથી હિંસા નથી, એમ માનવું જોઈએ.
પૂર્વપક્ષીનું કહેવું એ છે કે, સુબુદ્ધિ મંત્રીએ જિતશત્રુ રાજાને તત્ત્વના પરિજ્ઞાન માટે જે આટલો આરંભ કર્યો, ત્યાં રાજાને તત્ત્વજ્ઞાન પમાડવાનો આશય હોવાથી ત્યાં હિંસા નથી. જ્યારે દ્રવ્યસ્તવમાં કોઈ અન્ય જીવોને તત્ત્વજ્ઞાન પમાડવા રૂપ આશય નથી, પરંતુ ધર્મબુદ્ધિથી જ ત્યાં હિંસા કરાય છે, તેથી તે ધર્માર્થ હિંસા છે, માટે તે કરનારા મંદ બુદ્ધિવાળા છે; કેમ કે શાસ્ત્રમાં ધર્માર્થ હિંસાનો નિષેધ છે.
તેના જવાબ રૂપે ગ્રંથકાર કહે છે કે, સુબુદ્ધિ મંત્રીને રાજાને તત્ત્વજ્ઞાન કરાવવું એ ધર્મરૂપ છે. તેથી સુબુદ્ધિ મંત્રીએ કરેલો આરંભ પણ ધર્માર્થ હિંસારૂપ છે, માટે તે બેમાં કોઈ ભેદ નથી. આમ છતાં જિનપૂજા માટે દ્વેષી એવો માત્ર તે જ સુબુદ્ધિ મંત્રીના આરંભને ધર્મરૂપે અને જિનપૂજાના આરંભને હિંસારૂપે કહી શકે, અન્ય નહિ.
વસ્તુતઃ સુબુદ્ધિ મંત્રીના આરંભમાં જેમ રાજાને તત્ત્વજ્ઞાન કરાવવાનો અધ્યવસાય છે, તેમ જિનપૂજામાં ભગવાનની ભક્તિ કરીને વીતરાગ ભાવથી ચિત્તને ઉપરંજિત કરવાનો અધ્યવસાય છે. તેથી બંને સ્થાનમાં શુભ અધ્યવસાય જ છે. તેથી જ તે હિંસા આનુષંગિક છે, મુખ્ય તો તે ધર્મરૂપ પ્રવૃત્તિ જ છે. ટીકાર્ચ -
હિં વહુના .. ૩ વર્નનીયત્વા, વધારે શું કહેવું? આ પ્રમાણે તને ધમપદેશ માટે પુસ્તક-પત્રાદિ વાંચતા એવા સાધુવેશને ધારણ કરનારને ધમર્થ હિંસા જ પ્રાપ્ત થશે, કેમ કે ત્યારે વાયુકાયાદિની વિરાધનાનું અવજીનીયપણું છે. વિશેષાર્થ:
સાધુઓ ધર્મોપદેશ માટે પુસ્તક-પત્રાદિ વાંચે છે, ત્યારે વાયુકાયની વિરાધના અવર્જનીય છે, તેથી તે ધર્માર્થ હિંસા છે. તેથી તે હિંસા કરનારને મંદબુદ્ધિવાળા કહેવાની આપત્તિ તને પ્રાપ્ત થશે. ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, પુસ્તક-પત્રાદિ વાંચનમાં વિરાધનાનો પરિહાર કરવો અશક્ય છે, જ્યારે જિનપૂજા ન કરીએ તો હિંસાનો પરિહાર શક્ય છે. તેથી પુસ્તક-પત્રાદિ વાંચનમાં હિંસા હોવા છતાં અશક્ય પરિહાર હોવાથી ધર્માર્થ હિંસા નથી, અને પૂજામાં પરિહાર શક્ય હોવા છતાં હિંસા કરવામાં આવે છે, તેથી પૂજા ધર્માર્થ હિંસા છે. માટે બીજો હેતુ કહે છે – ટીકાર્ય :
સવરપુરિદારચ... સન્મવાન્ અકરણ દ્વારા પરિહારનો તારી, કહેવાયેલી રીતિથી જ સંભવ છે.
Page #336
--------------------------------------------------------------------------
________________
प्रतिभाशds | Des:43
૫૧ विशेषार्थ :
પૂર્વપક્ષી કહે છે કે, પુસ્તક-પત્રાદિ વાંચતાં જેમ હિંસાનો પરિહાર અશક્ય છે, જ્યારે દ્રવ્યસ્તવમાં પુષ્પાદિથી પૂજા ન કરો તો હિંસાનો પરિહાર શક્ય છે, એ પ્રકારની પૂર્વપક્ષીની કહેવાયેલી રીતિથી જ પુસ્તકપત્રાદિના વાચનમાં અકરણ દ્વારા હિંસાના પરિવારનો સંભવ છે=ધર્મોપદેશ માટે પુસ્તકપત્રાદિના વાંચનમાં અકરણ દ્વારા હિંસાના પરિહારનો સંભવ છે અર્થાત્ હિંસા થાય છે માટે પુસ્તકપત્રાદિનું વાંચન ન કરવામાં આવે તો હિંસાનો પરિહાર થઈ શકે. टीका:
__ एतेन एवमादि - 'सत्ते सत्तपरिवज्जिया उवहणंति, दढमूढदारुणमई कोहमाणमायालोभहस्सरतीसोयवेदत्थजीयधम्मत्थकामहेउं सवसा, अवसा, अट्ठा, अणट्ठा य तसपाणे थावरे य हिंसंति । मंदबुद्धी सवसा हणंति, अवसा हणंति, सवसा अवसा दुहओ हणंति, अट्ठा हणंति, अणट्ठा हणंति, अट्ठा अणट्ठा दुहओ हणंति, हस्सा हणंति, वेरा हणंति, रतिए हणंति, हस्सा वेरा रतिए हणंति । कुद्धा हणंति, मुद्धा हणंति, लुद्धा हणंति, कुद्धा मुद्धा लुद्धा हणंति । अत्था हणंति, धम्मा हणंति, कामा हणंति, अत्था धम्मा कामा हणंति' इति प्रश्नसूत्रमपि व्याख्यातम्, क्रोधादिकारणैर्हन्तॄणां स्ववशाद्यर्थः प्रपञ्चितानां मन्दबुद्धितयोक्तत्वेऽपि स्वाम्यधिकारे - 'कयरे ते जे सोयअरिआ मच्छबंधा, साउणिया, वाहा, कुरकम्मा' इत्याधुपक्रम्य ‘सण्णी य असण्णिणो पज्जत्ते अपज्जत्ते य असुभलेस्सापरिणामा एते अन्ने य एवमादी करेति पाणाइवायकरणं' (प्रश्न व्या. अ. १ सू. ३) इत्यतिदेशाभिधानेनाशुभलेश्यानामेव प्राणातिपातकर्तृत्वोपदेशाद् भक्तिरागोपबृंहितसम्यग्दर्शनोल्लासेन प्रशस्तलेश्याकानां देवपूजाकर्तृणां हिंसालेशस्याप्यनुपदेशात् । कथं च शृङ्गग्राहिकयाऽतिदेशेन चैतेषां हिंसकत्वानुक्तावपि तथाप्रलापकारिणां नानन्तसंसारित्वम् ? शासनोच्छेदकारिणीमनन्तानुबन्धिनीमायां विनेदृशप्रलापस्यासंभवात् । तदुक्तम् - "जइ वि य णिगिणे" (सूत्रकृ. अ. २ उ. १ गा.९) । इत्यादि । टीमार्थ :
આનાથી અર્થાત્ પૂર્વમાં કહ્યું કે, અપ્રમત્તયોગથી હિંસાનો અભ્યપગમ હોવાને કારણે સક્રિયાની સ્થિતિ ધમર્થિકા હિંસા નથી, અને તેની જ પુષ્ટિ સુબુદ્ધિ મંત્રીના દાંતથી કરી, આનાથી વિમતિ પ્રશ્નસૂત્ર પણ વ્યાખ્યાન કરાયું.
० एतेन एवमादि सत्ते सत्तपरिवज्जिया ..... हणंति इति प्रश्नसूत्रमपि व्याख्यातम् । मे प्रभारी मन्वय छ भने तमा 'क्रोधादिकारणैर्हन्तॄणां ..... हिंसालेशस्याप्यनुपदेशात् सुधार्नु इथन हेतु तरी छे.
0 एवमादि' मा एवम् मापा ५२नु वक्ष्यमा छ माहिम लेने में प्रश्नसूत्र भने त एवम् थी प्यमान मे प्रश्नसूत्र बतावे छे. 'एवमादि' मां 'आदि' ५४थी तत्सदृश अन्य ५९। सूत्रो ४९१२i.
Page #337
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૫૩ ૦ ‘પ્રશ્નસૂત્રમપિ વ્યાવ્યાતન્’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે શ્લોક-૫૨ માં પૂર્વપક્ષીએ કહેલ કે પ્રશ્નવ્યાકરણના કથન પ્રમાણે ધર્મ માટે જે હિંસા કરે છે, તે મંદમતિવાળા છે, તે કારણથી દ્રવ્યસ્તવમાં ધર્મ કહેવામાં અમારી જીભ કંપે છે. એ કથનમાં દ્રવ્યસ્તવ ધર્મરૂપ છે, તે વચન તેને મૃષારૂપે ભાસે છે, તેનું સમાધાન કરાયું; પરંતુ પ્રશ્નસૂત્રનું પણ વ્યાખ્યાન કરાયું.
તે સૂત્રનો અર્થ આ પ્રમાણે
ઉપર
ટીકાર્યઃ
.....
सत्ते सत्तपरिवज्जिया . પાળવાયાં સત્ત્વથી પરિવર્જિત જીવો સત્ત્વને હણે છે, તે કેવા છે ? તે બતાવે છે - દૈઢમૂઢ=અતિશય વિવેકથી રહિત અને દારુણમતિ=ક્રૂર આશયવાળા, એવા જીવો ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, શોકથી, વેદાર્થ (વેદમાં કહેલા અર્થ માટે અર્થાત્ વેદોક્ત ધર્મક્રિયા માટે) જીવનને માટે, કુલજાત્યાદિલક્ષણ ધર્મને માટે, અર્થ=ધનને માટે, કામ=શબ્દાદિ પાંચે ઈંદ્રિયોના વિષયને માટે, સ્વવશ થયા છતા કે પરાધીન થયા છતા અર્થને માટે, અનર્થને માટે ત્રસ પ્રાણોને અર્થાત્ બેઈન્દ્રિયાદિ જીવોને અને સ્થાવરોને અર્થાત્ પૃથ્વીકાયાદિને હણે છે.
મંદબુદ્ધિવાળા અર્થાત્ મિથ્યાત્વના ઉદયથી તત્ત્વાતત્ત્વમાં વિવેકથી રહિત મતિવાળા, સ્વવશ હણે છે, પરાધીનપણે હણે છે, કે સ્વવશ, અવશ ઉભયથી હણે છે. અર્થ માટે હણે છે, અનર્થ માટે હણે છે, કે અર્થ, અનર્થ માટે ઉભયથી હણે છે. હાસ્યથી હણે છે, વૈરથી હણે છે, રતિથી હણે છે, હાસ્ય, વૈર અને રતિથી હણે છે. ક્રુદ્ધ અર્થાત્ ક્રોધયુક્ત હણે છે, મુગ્ધ અર્થાત્ મોહવશ હણે છે, લુબ્ધ અર્થાત્ વિષયગૃદ્ધપણાથી હણે છે, કુદ્ધ, મુગ્ધ, લુબ્ધ અર્થાત્ ક્રોધ, લોભ, મોહવાળા હણે છે. અર્થ માટે (ધનાર્થીઓ) હણે છે, ધર્મ માટે (ધર્માર્થીઓ) હણે છે, કામ માટે (કામાર્થીઓ) હણે છે, અર્થ માટે, ધર્મ માટે, કામ માટે હણે છે. આ પ્રમાણે પ્રશ્નસૂત્ર પણ વ્યાખ્યાત છે. તેમાં હેતુ કહે છે -
સ્વવશ આદિ અર્થોથી પ્રપંચિત એવા ક્રોધાદિ કારણો વડે હણનારાઓને મંદબુદ્ધિપણાથી ઉક્તપણું હોવા છતાં પણ, સ્વામિ અધિકારમાં ‘વરે’ ઈત્યાદિ પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં કહ્યું, એ પ્રકારે અતિદેશનું અભિધાન હોવાને કારણે, અશુભ લેશ્માવાળાઓને જ પ્રાણાતિપાતકર્તૃત્વનો ઉપદેશ હોવાથી, ભક્તિરાગથી ઉપબૃહિત સમ્યગ્દર્શનના ઉલ્લાસથી પ્રશસ્ત લેશ્યાવાળા એવા દેવપૂજા કરનારાઓને હિંસાલેશનો પણ અનુપદેશ છે.
વરે તે - તે સૂત્રનો અર્થ આ પ્રમાણે છે --
‘વરે તે’ - કોણ તે પ્રાણિવધના કરનારા છે ?
જે સૌકરિક=(સૂકરઘાતક) મચ્છબંધા=(મત્સ્યઘાતક) શાકુનિક=(પક્ષીવધથી ઉપજીવીઓ) વ્યાધ=મૃગઘાતક અને ક્રૂરકર્મ કરનારા ઈત્યાદિથી આરંભીને સંશી, અસંશી, પર્યાપ્તા, અપર્યાપ્તા, અશુભ લેશ્યાના પરિણામવાળા આ અને બીજા આવા પ્રકારના પ્રાણીઓ પ્રાણાતિપાતકરણ (અનુષ્ઠાનને) કરે છે.
વિશેષાર્થ:
‘સત્તે સત્તરિવપ્નિયા’ - જે જીવોને સન્માર્ગનો તાત્ત્વિક બોધ નથી, તેવા જીવો કર્મને પરવશ હોય છે
Page #338
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક/ શ્લોક : પ૩
ઉપર અને તે સર્વ સત્ત્વથી પરિવર્જિત હોય છે, અને એવા જીવો જ સત્ત્વને=પ્રાણીઓને, હણે છે, એ પ્રકારનો અર્થ ભાસે છે. અને તે કેવા છે તે બતાવવા માટે કહે છે –
દઢમૂઢ અને દારુણ મતિવાળા એવા તેઓ ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, શોક, વેદમાં કહેલ ધર્મક્રિયા, જીવન, અર્થ અને કામ માટે સ્વવશ કે અવશ=પરવશ, અર્થ માટે કે અનર્થ માટે ત્રસજીવોની અને સ્થાવર જીવોની હિંસા કરે છે.
તેઓ કેવા છે? શું કરે છે? તો કહે છે – મંદ બુદ્ધિવાળા એવા તેઓ સ્વવશ હણે છે, અવશ હરે છે કે સ્વવશ, અવશ ઉભયથી હણે છે; અર્થ માટે હણે છે, અનર્થ માટે હણે છે કે અર્થ, અનર્થ ઉભય માટે હણે છે; હાસ્યથી હણે છે, વેરથી હણે છે, રતિથી હણે છે કે હાસ્ય, વેર અને રતિથી હણે છે; ક્રોધથી હણે છે, મોહથી હણે છે, લોભથી હણે છે કે ક્રોધ, મોહ અને લોભથી હણે છે; અર્થ માટે હણે છે, ધર્મ માટે હણે છે, કામ માટે હણે છે કે અર્થ, ધર્મ અને કામ માટે હણે છે. આ દરેકની સાથે મંદબુદ્ધિવાળાને કર્તા તરીકે લેવાનો છે.
‘તેન ....કન્નસૂત્રમાં વ્યાધ્યાતિમ્ એનો ભાવ એ છે કે સર્જિયાસ્થિતિ એ ધર્માર્થ હિંસા નથી; તેથી પ્રસૂત્રમાં કહેલ ધર્માર્થ હિંસાથી કુશાસ્ત્રમાં સ્વર્ગાદિ અર્થે કરાતી હિંસાનું ગ્રહણ થાય છે, પરંતુ દ્રવ્યસ્તવનું ગ્રહણ થતું નથી. અને તેને જ સ્પષ્ટ કરવા માટે ધતિ ..... હિંસાત્તેશચાણનુપરેશાત્ હેત કહ્યો. તેનું તાત્પર્ય એ છે કે, પ્રસૂત્રના પાઠમાં સ્વવશથી હણે છે, પરવશથી હણે છે, અર્થ માટે હણે છે, અનર્થ માટે હણે છે ઈત્યાદિ કથન કરેલ છે, અને તે સર્વ ક્રોધાદિ કારણોથી હણે છે તેમ કહેલ છે, અને તેઓને મંદબુદ્ધિવાળા પ્રશ્નસૂત્રમાં બતાવેલ છે; પરંતુ સ્વામીઅધિકારમાં મંદબુદ્ધિવાળા કોણ છે? એ પ્રકારે પ્રશ્ન કરીને માછીમાર આદિનો સાક્ષાત્ ઉલ્લેખ કર્યો, અને પછી અતિદેશ કર્યો કે, સંજ્ઞી-અસંજ્ઞી, પર્યાપ્તા-અપર્યાપ્તા જે કોઈ અશુભ લેશ્યાવાળા છે, તેઓ આ પ્રકારનો પ્રાણાતિપાત કરે છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, એકેન્દ્રિયાદિ અસંજ્ઞી જીવો સાક્ષાત્ હિંસા ન કરતા હોય તો પણ, તેઓ અશુભ લેશ્યાવાળા હોય છે તેથી તેઓ પ્રાણાતિપાત કરે છે, અને આ પ્રકારના અતિદેશના અભિધાનથી અશુભ લેશ્યાવાળાઓને જ પ્રાણાતિપાતકર્તુત્વનો ઉપદેશ પ્રાપ્ત થાય છે. તેથી ભગવાન પ્રત્યેની ભક્તિના રાગથી ઉપઍહિત સમ્યગ્દર્શનના ઉલ્લાસ વડે જેઓ દેવપૂજા કરે છે, તે બધા પ્રશસ્ત વેશ્યાવાળા છે અને તેઓને હિંસાલેશનો પણ અનુપદેશ છે. તેથી પ્રશ્નસૂત્રના કથનને આશ્રયીને દ્રવ્યસ્તવમાં ધર્માર્થ હિંસા છે, એમ કહી શકાય નહિ.
અહીં ભક્તિરાગથી ઉપઍહિત સમ્યગ્દર્શનનો ઉલ્લાસ કહ્યો, તેનો ભાવ એ છે કે, સમ્યગ્દષ્ટિ કે સમ્યગ્દર્શનની અભિમુખ જીવો જ્યારે ભગવાનની ભક્તિ કરે છે, ત્યારે, પૂજાની ક્રિયામાં તેઓ દત્ત માનસવાળા હોવાને કારણે તે વખતે તેમને વ્યક્તરૂપે (૧) ભગવાનની ભક્તિનો રાગ ફુરણ થતો હોય છે, તેથી સમ્યગ્દર્શનનો પરિણામ ઉપબૅહિત બને છે. અર્થાત્ ભક્તિ પૂર્વે, “ભગવાનના વચન પ્રમાણે ચાલવાથી મારું એકાંતે હિત થાય છે એવી તીવ્ર બુદ્ધિ હોય છે. તે બુદ્ધિ રૂપ તત્ત્વરુચિસ્વરૂપ સમ્યગ્દર્શનનો પરિણામ
Page #339
--------------------------------------------------------------------------
________________
ઉપર
પ્રતિમાશતક | શ્લોક : પ૩ ભગવાનની ભક્તિના કાળમાં અતિશય-અતિશયતર થતો જાય છે, અને તે વખતે (૨) “ભગવાનનું વચન મારે સમ્યગુ જાણીને તે જ પ્રકારે સેવવું જોઈએ કે જેથી મારું હિત થાય,” એવા પ્રકારનો આશય પૂજાકાળમાં વિચારરૂપે નહિ હોવા છતાં પુષ્ટ-પુષ્ટતર થતો જાય છે. આથી જ ભગવાનની પૂજાથી નિર્મળ થયેલ સમ્યગ્દર્શનના કારણે, સંસાર પૂર્વમાં જે તુચ્છરૂપે ભાસતો હતો તે હવે અતિશય તુચ્છતર-તુચ્છતમરૂપે ભાસે છે. તેથી જ તે સંયમને અભિમુખ-પરિણામવાળો ભગવદ્ ભક્તિથી થાય છે. આથી જ તે વખતે ત્યાં પ્રશસ્ત લેશ્યા વર્તે છે. ટીકાર્ચ -
યંત્ર સંમવાનું શૃંગગ્રાહિક ઉક્તિથી અને અતિદેશથી આ જીવોને દ્રવ્યસ્તવ કરનારાઓને, હિંસકપણાની અનુક્તિ હોવા છતાં પણ તે પ્રકારનો પ્રલાપ કરનારાઓને અનંતસંસારીપણું કેમ નહિ થાય? અર્થાત્ થશે; કેમ કે શાસનના ઉચ્છેદને કરનારી અનંતાનુબંધી માયા વગર આવા પ્રકારના પ્રલાપતો અસંભવ છે. વિશેષાર્થ :
પ્રશ્નસૂત્રના સ્વામીઅધિકારમાં માછીમાર આદિ જીવોને હિંસા કરનારના સ્વામી તરીકે બતાવ્યા, તે શૃંગગ્રાહિકથી બતાવ્યા છે=અંગુલિનિર્દેશથી બતાવ્યા છે, અને સંજ્ઞી-અસંજ્ઞી જે કોઈ અશુભ લેશ્યાવાળા છે, તેઓને અતિદેશથી બતાવ્યા છે.
૦ અતિદેશ=જેનો નિર્દેશ કર્યો ન હોય પણ તેના દ્વારા જેનું ગ્રહણ કરવાનું કથન કર્યું હોય તે અતિદેશ કહેવાય છે.
શંગગ્રાહિકથી અને અતિદેશથી આ બંને કથનથી પ્રશ્નવ્યાકરણમાં ભગવાનની પૂજા કરનારને હિંસકરૂપે કહ્યા નથી. આમ છતાં તે પ્રશ્નસૂત્રના પાઠને લઈને જેઓ કહે છે કે ભગવાનની પૂજા કરનારા પ્રશ્નસૂત્રના કથન પ્રમાણે હિંસક છે, તે પ્રમાણે પ્રલાપ કરનારાઓનું અનંતસંસારીપણું કેમ ન થાય ? અર્થાત્ થાય જ, એમ ગ્રંથકાર કહે છે. કેમ કે તેઓ જો પ્રશ્નવ્યાકરણને સમ્યગૂ રીતે જુએ તો સ્વામીઅધિકારના વક્તવ્યથી તેઓ જાણી શકે કે, દ્રવ્યસ્તવ કરનારને ત્યાં હિંસક તરીકે લીધા નથી. આમ છતાં શાસનના ઉચ્છેદન કરનારી એવી વિશિષ્ટ અનંતાનુબંધીની માયા વસર આવા પ્રકારનો પ્રલાપ લુપાક કરી શકે નહિ.
આશય એ છે કે જો લુપાકને પોતાની માન્યતાનો દઢ અભિનિવેશ ન હોય તો સાચા તત્ત્વને જાણવાની જિજ્ઞાસાથી તેને વિચાર આવે કે, સ્વામીઅધિકારમાં જેમ માછીમાર આદિનું ગ્રહણ કરેલ છે, તેમ જિનપૂજા કરનારનું ગ્રહણ કેમ કરેલ નથી? વળી અતિદેશથી પણ સંજ્ઞી-અસંજ્ઞી, પર્યાપ્તા-અપર્યાપ્તા આદિ અશુભ લેશ્યાવાળા કહેલ છે, પરંતુ જિનપૂજા કરનારા કેમ ન કહ્યા? આવો વિચાર આવે. પરંતુ તેમ વિચાર કર્યા વગર પોતાની માન્યતા પ્રત્યે બદ્ધાગ્રહ હોવાને કારણે શાસ્ત્રીય પદાર્થોને પોતાની માન્યતા પ્રમાણે જોડે છે, તે શાસનના ઉચ્છેદન કરનારી એવી અનંતાનુબંધી માયા છે. તેથી આવી માયા અનંત સંસારનું કારણ બને છે.
Page #340
--------------------------------------------------------------------------
________________
પપ
પ્રતિમાશતક | શ્લોકઃ પ૩ ઉથાન :
આવી માયા અનંત સંસારનું કારણ છે, તે વાત સૂત્રકૃતાંગના વચનથી બતાવે છે – ટીકાર્ય :- .
તકુ - તે કહેવાયેલું છે - “ન વિર બિજિ ...- યદ્યપિ નગ્ન અને કૃશચર હોય, યદ્યપિ માસના અંતે ભોજન કરતો હોય અને જો માયામાં રંગાયેલો હોય તો અનંત ગર્ભથી આવનારો થશેઅનંતવાર સંસારમાં જન્મ પામશે, ઈત્યાદિ સૂત્ર સાક્ષી તરીકે કહેલું છે. વિશેષાર્થ:
અહીં નગ્નથી જીર્ણ-શીર્ણ વસ્ત્રવાળો લેવાનો છે, અને સુંદર આહારાદિનો ત્યાગ કરીને શરીરને જેણે કૃશ કરી નાંખ્યું છે, તે કૃશચર કહેવાય; અને માસક્ષમણના પારણે માસક્ષમણ કરતો હોય છતાં જો શાસનના ઉચ્છેદન કરનારી માયામાં રંગાયેલો હોય, અર્થાતુ પોતાની માન્યતા પ્રમાણે શાસ્ત્રોના અર્થ કરીને શાસ્ત્રના તાત્પર્યને વિનાશ કરનારી અનંતાનુબંધી માયા હોય, તો અનંતા જન્મોની પ્રાપ્તિ કરશે; તેથી તે અનંત સંસારી છે. ઉત્થાન :
હિંસાને ગ્રહણ કરીને પૂર્વમાં કહ્યું કે, પ્રશ્નવ્યાકરણના કથનનું તાત્પર્ય અન્ય દર્શનવાળાની અવિવેકવાળી, ધર્મબુદ્ધિથી કરાતી હિંસામાં, હિંસા કરનારને હિંસક અને મંદબુદ્ધિવાળા કહેવામાં આવ્યા છે, ભગવદ્ પૂજા કરનારને નહિ. માટે પૂજામાં હિંસા નથી, વળી પૂજામાં હિંસા સ્થાપન કરવા માટે એ પ્રશ્નવ્યાકરણના વિષયમાં પૂર્વપક્ષી જે અર્થ કરવા માંગે છે, તે પ્રમાણે અર્થ કરવાથી જે દોષ આવે છે, તે બતાવવા માટે શિષ્ય થી કહે છે – ટીકા -
किञ्च “येऽर्थाय, कामाय, धर्माय नन्ति ते मन्दबुद्धय" इति पराभिमत उद्देश्यविधेयभावोऽप्ययुक्तः, अर्थाय घ्नतामानन्दादीनामपि मन्दबुद्धित्वप्रसङ्गात् । किन्तु ये मन्दबुद्धय उक्तकारणैर्जन्ति ते प्राणातिपातफलं दुरन्तं प्राप्नुवन्तीति मन्दबुद्धित्वमुद्दिश्यतावच्छेदककोटौ प्रविश्यैव प्रयोगो युक्त इति विवेके न चाशङ्का नचोत्तरमिति श्रद्धेयम् ।।५३।। ટીકાર્ચ -
વિષ્ય ... શ્રદ્ધેય” | જે જીવો અર્થ માટે, કામ માટે કે ધર્મ માટે જીવોને હણે છે, તે મંદબુદ્ધિવાળા છે, એ પ્રકારે પર=લુંપાકને અભિમત ઉદ્દેશ્ય-વિધેયભાવ પણ અયુક્ત છે; કેમ કે અર્થ માટે હિંસા કરતા આનંદાદિને પણ મંદબુદ્ધિપણાનો પ્રસંગ પ્રાપ્ત થાય. પરંતુ જે મંદબુદ્ધિવાળા ઉક્ત કારણો વડે ક્રોધાદિ કારણો વડે, (જીવોને) હણે છે, તેઓ દુરંત એવા પ્રાણાતિપાતના ફળને પામે છે,
Page #341
--------------------------------------------------------------------------
________________
ઉપકા
પ્રતિમાશતક/ શ્લોક ૫૩-૫૪ એ પ્રકારે મંદબુદ્ધિપણાને ઉદ્દેશ્યતાવચ્છેદક કોટિમાં પ્રવેશ કરાવીને જ તેનો પ્રયોગ યુક્ત છે. આ પ્રકારનો વિવેક કરાયે છતે આશંકા નથી અને ઉત્તર નથી, એ પ્રકારે શ્રદ્ધા કરવા યોગ્ય છે. પા. વિશેષાર્થ:
પ્રશ્નવ્યાકરણસૂત્રના કથનને પૂર્વપક્ષી એવો અર્થ કરે છે કે, જે જીવો અર્થ-કામ-ધર્મ માટે હિંસા કરે છે, તે મંદબુદ્ધિવાળા છે, તેથી ધર્મને માટે હિંસા કરનાર એવા ભગવાનની પૂજા કરનારાઓ મંદબુદ્ધિવાળા છે. અને તે કથનમાં અર્યાદિને માટે હણનારને ઉદ્દેશીને મંદબુદ્ધિપણાનું વિધાન કરેલ છે, એમ પૂર્વપક્ષીનું કહેવાનું તાત્પર્ય છે. પરંતુ તે પ્રકારનો ઉદ્દેશ્ય-વિધેયભાવ પણ અયુક્ત છે, એમ ગ્રંથકાર કહે છે. કેમ કે તેમ માનવાથી, ધન માટે આરંભની પ્રવૃત્તિ કરનારા એવા આનંદાદિ શ્રાવકો પણ મંદબુદ્ધિવાળા=મિથ્યાત્વી છે, એમ માનવાનો પ્રસંગ આવશે. તેથી પ્રશ્નસૂત્રના કથનનો ઉદ્દેશ્ય-વિધેયભાવ કઈ રીતે કરવો તે બતાવે છે -
જે મંદબુદ્ધિવાળા અર્થાદિ કારણો વડે હણે છે, તેઓ દુરંત એવા પ્રાણાતિપાતના ફળને પામે છે એ પ્રકારે મંદબુદ્ધિત્વનો ઉદ્દેશ્યતાવચ્છેદક કોટિમાં પ્રવેશ કરાવીને જ પ્રયોગ યુક્ત છે.
આશય એ છે કે, જે મંદબુદ્ધિવાળા ઉક્ત કારણોથી હણે છે એમ કહ્યું, એનાથી મંદબુદ્ધિત્વવિશિષ્ટ હોય અને ઉક્ત કારણોથી હણનાર હોય તેને ઉદ્દેશીને દુરંત પ્રાણાતિપાત ફળને તે પ્રાપ્ત કરે છે, તેનું વિધાન થયું. તેથી મંદબુદ્ધિત્વવિશિષ્ટ અર્થાદિ કારણો વડે હણનાર વ્યક્તિ ઉદ્દેશ્ય બની. તેથી તે વ્યક્તિમાં ઉદ્દેશ્યતા પ્રાપ્ત થાય, અને તે વ્યક્તિમાં મંદબુદ્ધિત્વરૂપ જે વિશેષણ છે, તે ઉદ્દેશ્યતાવચ્છેદકરૂપ છે. તેથી ઉદ્દેશ્યતાવચ્છેદક કોટિમાં મંદબુદ્ધિત્વનો પ્રવેશ થયો.
આનાથી એ ફલિત થયું કે, મંદબુદ્ધિ જેઓમાં નથી=૬ઢ મિથ્યાત્વના ઉદયવાળા જેઓ નથી, તેઓ ઉક્ત કારણોથી હિંસા કરતા હોય તો પણ દુરંત પ્રાણાતિપાતના ફળને પામતા નથી, પરંતુ દઢ મિથ્યાત્વના ઉદયવાળા જીવો જ્યારે કામાદિ અર્થે હિંસા કરે છે, ત્યારે દઢ મિથ્યાત્વના ઉદયને કારણે તેઓ દુરંત એવા પ્રાણાતિપાતના ફળને પામે છે. આ પ્રકારનો વિવેક હોતે છતે ભગવાનની પૂજામાં હિંસાની આશંકાનો=પ્રાણાતિપાતના ફળનો, અવકાશ નથી. અને ભગવાનની પૂજામાં સ્વરૂપથી હિંસા હોવા છતાં પ્રશ્નવ્યાકરણસૂત્રમાં કહેલ હિંસાની આશંકાનો અવકાશ ન હોય તો તેના સમાધાનની આવશ્યકતા નથી, એ પ્રમાણે શ્રદ્ધા કરવા યોગ્ય છે. તેના સમાધાનરૂપ આનંદાદિક શ્રાવકોના દૃષ્ટાંતે ઉત્તરની આવશ્યકતા નથી, એ પ્રમાણે શ્રદ્ધા કરવા યોગ્ય છે.પણ અવતરણિકા :
'यो धर्माङ्गतयेत्याधुक्तमेवोपपादयति - અવતરણિકાર્ચ -
યો ધર્માતિયા ઈત્યાદિ શ્લોક-પ૩માં કહેલા કથનનું જ ઉપપાદન કરે છે=શ્લોક-પ૩માં કહેલ કે જે કુશાસ્ત્રમાં ધમાંગપણા વડે વધુ જોવાયો છે, તે ધર્માધિકા હિંસા છે, ઈત્યાદિ કથનને જ ઉપપાદન કરે છે -
Page #342
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૫૪ શ્લોક :
यागयो वध एव धर्मजनकः प्रोक्तः परैः स्वागमे, .नास्मिन्नौघनिषेधदर्शितफलं कार्यान्तरार्थाश्रिते । दाहे क्वापि यथा सुवैद्यक बुधैरुत्सर्गतो वारिते, धर्मत्वेन धृतोऽप्यधर्मफलको धर्मार्थकोऽयं वधः । । ५४ ।।
श्लोकार्थ :
પર વડે સ્વઆગમમાં યાગસ્થલીય વધ જ ધર્મજનક કહેવાયો છે. કાર્યાન્તરરૂપ અર્થને આશ્રિત એવા આમાં=યાગસ્થલીય વધમાં, ઓઘ નિષેધ વડે દર્શિત ફળ નથી એમ નહિ અર્થાત્ છે. જેમ સુવૈધ એવા બુધ વડે ઉત્સર્ગથી વારિત એવા દાહમાં ક્યાંય પણ દુઃખરૂપ ફળ નથી એમ નહિ. આ ધર્માર્થક વધ ધર્મપણાથી ધારણ કરાયેલો પણ અધર્મ ફળવાળો છે. [૫૪]
० अस्मिन् ओघनिषेधदर्शितफलं न इति न खेभ अन्वय समवो अने 'इति' अध्याहार३ये समj.
टीका :
ટીકાર્ય
'यागीय' इति : - यागीय: यागस्थलीयो, वध एव हि परैः = वैदिकैः, स्वागमे धर्मजनकः प्रोक्तः, 'भूतिकामः पशुमालभेत' इत्यादिवचनात् । अस्मिन् ओघनिषेधेन = सामान्यनिषेधेन, दर्शितफलं निषेध्यप्रयोजनं दुर्गतिगमनलक्षणं नेति न । कीदृशेऽस्मिन् ? कार्यान्तरमोघनिषेधनिर्वाह्यमुक्तिरूपफलभिन्नं कार्यं भूतिप्राप्तिलक्षणम्, तदर्थमाश्रिते । दृष्टान्तमाह-यथा सुवैद्यक बुधैः = सद्वैद्यपण्डितैः, दुःखहेतुत्वाद्दाहो न कार्य इति उत्सर्गतो वारिते कार्यान्तरार्थं भ्रमादि (गण्डादि ? ) - रोगोच्छेदार्थमाश्रिते दाहे उत्सर्गनिषेधानुगुणं दुःखरूपं फलं न भवतीति न । अयं धर्मार्थको व धर्मत्वेन धृतोऽपि = भ्रान्तिविषयीकृतोऽपि, अधर्मफलक :- अधर्महेतुः । आह च
94७
'मिथ्यादृष्टिभिराम्नातो हिंसाद्यैः कलुषीकृतः ।.
स धर्म इति वित्तोऽपि भवभ्रमणकारणम् ।।' (योगशास्त्रे द्वि.प्र. श्लो. १३) तस्माद् धर्मार्था हिंसा यागादावेव न तु जिनपूजायामिति श्रद्धेयम् ।।५४ ॥
:
यागीय: . तदर्थमाश्रिते । यागीय = यागस्थलीय वध ४जरेजर पर पडे = वैहिडी वडे स्वखागममां ધર્મજનક કહેવાયેલો છે. કેમ કે ભૂતિની=ભૌતિક આબાદીની, ઈચ્છાવાળાએ પશુનો યજ્ઞ કરવો જોઈએ ઈત્યાદિ वयन छे.
Page #343
--------------------------------------------------------------------------
________________
૫૮
પ્રતિમાશતક | શ્લોકઃ ૫૪ ઓઘનિષેધથી નિર્વાહ વિષાદ, મુક્તિરૂપ ફળથી ભિન્ન કાર્ય ભૂતિપ્રાપ્તિલક્ષણરૂપ કાયાંતર તદ્દ અર્થને આશ્રિત કાતરને આશ્રિત એવા આમાં-યાગસ્થલીયવધમાં, ઓઘનિષેધથી=સામાન્ય નિષેધથી, દર્શિતફળ=નિષેધ્ય પ્રયોજન ફળ, દુર્ગતિગમત લક્ષણ નથી, એમ નહિ. તેમાં દગંત કહે છે -
“યથા .... તિ ર ' જેમ સુધરૂપ બુધ વડે=પંડિત વડે, દુઃખનો હેતુ હોવાથી દાહ ન કરવો જોઈએ, એ પ્રમાણે ઉત્સર્ગથી વારિત એવા (દાહમાં) કાર્યાન્તર અર્થ ભ્રમાદિરોગઉચ્છેદના માટે આશ્રિત એવા દાહમાં ઉત્સર્ગથી નિષેધને અનુગુણ અનુકૂળ, દુઃખરૂપ ફળ નથી, એમ નહિ.
‘ગયે ...... સધર્મદેતુ: ' આ ધમર્થક વધ ધર્મપણારૂપે ધારણ કરાયેલ પણ=ભ્રાંતિનો વિષય કરાયેલ પણ, અધર્મફળવાળો છે.
બાદ ૨તેમાં સાક્ષી આપે છે -
મિથ્યાષ્ટિમિઃ .... મવપ્રમળવારમ્ II મિથ્યાષ્ટિઓ દ્વારા સ્વીકારાયેલો, હિંસાદિથી કલુષ કરાયેલો, ધર્મ એ પ્રમાણે જણાયેલો પણ તેયાગાદિ વધ, ભવભ્રમણનું કારણ છે.
તમન્ .... શ્રદ્ધા તે કારણથી=પૂર્વમાં દાહના દાંતથી બતાવ્યું કે, કાર્યાતરાશ્રિત એવા ભૂતિકામવા માટે કરાયેલા યજ્ઞમાં ઓઘનિષેધથી=સામાન્ય નિષેધથી, દશિત એવું દુર્ગતિગમતલક્ષણ ફળ નથી, એમ નહિ તે કારણથી, ધર્માર્થ હિંસા યાગાદિમાં જ છે, જિનપૂજામાં નથી, એ પ્રમાણે શ્રદ્ધા કરવી. પિઝા
© અહીં સોનિવેધેન ....તુતિરામનનક્ષi .......હ્યું તેનો ભાવ એ છે કે, ઓઘનિષેધથી જે નિષેધ્ય છે, તેનું ફળ ગ્રહણ કરવાનું છે - “ હિંસ્થાત્ સર્વભૂતાનિ' એ ઓઘનિષેધ વચન છે સામાન્ય નિષેધ વચન છે, અને તે સામાન્ય નિષેધથી નિષેધ્ય એવી જે હિંસા છે, તે હિંસાનું ફળ ઓઘનિષેધથી દર્શિત ફળ છે, અને તે ઘનિષેધથી દર્શિત ફળ દુર્ગતિગમન સ્વરૂપ છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈપણ જીવની હિંસા કરવાથી દુર્ગતિની પ્રાપ્તિ થાય છે.
‘ાન્તર' કાર્યાતર કહેવાથી કોઈકની અપેક્ષાએ તે કાર્યાત છે. તે સ્પષ્ટ કરતાં કહે છે - ઓઘનિષેધથી નિર્વાહ્ય એવું મુક્તિરૂપ ફળ=મુક્તિરૂપ કાર્ય, તેનાથી ભિન્ન એવું જે કાર્ય તે કાર્યાતર છે, અને તે ભૂતિપ્રાપ્તિસ્વરૂપ છે. “હિંચ સર્વભૂતાનિ એ ઓઘનિષેધ વચન છે. તેનાથી નિર્વાહ્ય=નિષ્પાદ્ય એવું મુક્તિરૂપ ફળ છે, અને યજ્ઞથી નિર્વાહ્ય એવું ભૂતિપ્રાપ્તિરૂપ ફળ છે. તેથી મોક્ષરૂપ ફળ કરતાં ભૂતિપ્રાપ્તિરૂપ ફળ તે કાર્યાતર છે. વિશેષાર્થ :
સારા વૈદ્યો શરીરને ડામ આપવો જોઈએ નહિ, તેમ ઉત્સર્ગથી કહે છે; કેમ કે શરીરને ડામ આપવાથી દુઃખ ઉત્પન્ન થાય છે. આમ છતાં કોઈને માનસિક ભ્રમાદિ રોગો પ્રગટ્યા હોય ત્યારે શરીરને ડામ આપવાથી તે રોગો મટે છે, તો પણ શરીરને ડામ આપવાથી દાહત પીડા તો થાય છે. તેથી જેમ ભિન્ન કાર્યને આશ્રયીને દાહની વિધિ છે, તે જ રીતે વેદશાસ્ત્રમાં મોક્ષરૂપ કાર્યના અર્થે હિંસાનો નિષેધ છે, તેથી સાધક આત્મા હિંસાનું વર્જન કરીને યમ-નિયમાદિની આચરણા વેદિકશાસ્ત્ર પ્રમાણે કરે છે. પરંતુ મોક્ષથી ભિન્ન એવી
Page #344
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશક શ્લોકઃ ૫૪
ઉપ૯ ભૌતિક કામનાથી યજ્ઞ કરવાનું કથન પણ વેદિકશાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે. તેથી ભૌતિક કામનાથી યજ્ઞ કરવામાં આવે તો, તેમાં થતી હિંસાથી તેના ફળરૂપ કર્મબંધ અને દુર્ગતિની પ્રાપ્તિ પણ થાય જ. કેમ કે કર્મબંધ અને દુર્ગતિના ફળના નિવારણ માટે મોક્ષાર્થી જીવોને આશ્રયીને હિંસાનો નિષેધ કરાયો, અને તે જ હિંસાનું સેવન ભૂતિકામના માટે જ્યારે થતું હોય ત્યારે તે હિંસાથી કદાચ વૈભવ પ્રાપ્તિ થતી હોય તો પણ દુર્ગતિની પ્રાપ્તિ પણ થાય. જેમ વૈદ્યના દષ્ટાંતમાં બતાવેલ કે ભ્રમાદિ રોગ ઉચ્છેદ કરવા માટે દાહનો પ્રયોગ કરવામાં આવે તો ભ્રમાદિ રોગનો ઉચ્છેદ થાય તો પણ દાહથી દુઃખરૂપ ફળ તો પ્રાપ્ત થાય જ છે. તે આ રીતે –
વેદમાં મોક્ષરૂપ કાર્ય માટે હિંસાનો નિષેધ કર્યો છે અને પશુને હોમવાની ક્રિયા એ મોક્ષરૂપ અર્થને સાધનારી નથી, એમ વેદના વાક્યથી જ નક્કી થાય છે; કેમ કે ભૂતિની=ભૌતિક આબાદિની, કામનાવાળાએ પશુનો યજ્ઞ કરવો જોઈએ, એવું વેદમાં કહેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, યજ્ઞની વિધિ ભિન્નાર્થક છે અને તેમાં હિંસાની પ્રાપ્તિ થાય છે, અને હિંસાનો નિષેધ ભિન્નાર્થક છે=મુક્તિઅર્થક છે. તેથી મુક્તિઅર્થક જેનો નિષેધ કરવામાં આવેલો હોય તેનું સેવન મુક્તિથી ભિન્ન કાર્ય સાધવા માટે કરવામાં આવે તો પણ, મુક્તિઅર્થક જેનો નિષેધ છે, તેના સેવનથી જે દુર્ગતિગમનની પ્રાપ્તિ થતી હોય તે થાય જ છે. જ્યારે જિનપૂજામાં તેવું નથી, કેમ કે હિંસાનો નિષેધ મોક્ષાર્થક છે અને પૂજાનું વિધાન પણ મોક્ષાર્થક છે. તેથી એક ઉદ્દેશથી જ હિંસાનો નિષેધ અને હિંસાને અનુકૂળ એવી વિધિની પ્રાપ્તિ છે. અને તે પણ ફક્ત શબ્દરૂપે કથનમાત્ર નથી, પરંતુ જેમ હિંસાના ત્યાગથી શુભ અધ્યવસાય પ્રગટે છે અને તેનાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમ અધિકારી વિશેષને સ્વરૂપહિંસાવાળી એવી પૂજાથી જ મોક્ષને અનુકૂળ શુભ અધ્યવસાય પ્રગટી શકે છે, તેથી તે હિંસા દુર્ગતિગમનલક્ષણ ફળને પ્રાપ્ત કરાવનાર નથી. જ્યારે યાગીય હિંસામાં મોક્ષાનુકૂળ અધ્યવસાય પ્રગટતા નથી. તેથી જ મોક્ષના અર્થીને દુર્ગતિના કારણભૂત એવી હિંસાનો જે નિષેધ કરાયો તે હિંસા સંસારના વૈભવ અર્થે સેવવામાં આવે તો વૈભવ મળે તો પણ દુર્ગતિગમનપ્રાપ્તિરૂ૫ ફળ પણ પ્રાપ્ત થાય.
‘ક’ આ ધર્માર્થક વધ ધર્મપણા વડે ધારણ કરાયેલો પણ=ભ્રાંતિનો વિષય કરાયેલો પણ, અધર્મરૂપી ફળવાળો છે, એમ કહ્યું તેનો ભાવ એ છે કે, ભૂતિની કામનાથી કરાયેલો પશુનો યજ્ઞ પુણ્યરૂપ ધર્મનો જનક છે, તેથી આ ભવમાં કે પરભવમાં ભૂતિની=આબાદીની પ્રાપ્તિ થશે, એવો કોઈને ભ્રમ થઈ જાય તો પણ, પોતાના વૈભવને માટે પશુની હિંસા કરવાનો પરિણામ ત્યાં હોવાથી તે અધર્મનો હેતુ બને છે.
યદ્યપિ વેદવચન પ્રત્યે શ્રદ્ધાવાન કોઈ જીવ “વેદ આમ કહે છે, માટે મારે આમ કરવું જોઈએ.” તેવી બુદ્ધિવાળો હોય, અને તેમાં “પોતે ધર્મ કરે છે,” એવો અધ્યવસાય ત્યાં વર્તતો હોય, તો તે અધ્યવસાય યત્કિંચિત્ ધર્મબુદ્ધિરૂપ શુભ હોવા છતાં, પોતાના તુચ્છ વૈભવ અર્થે બીજા જીવોના પ્રાણ લેવાનો પરિણામ તે વેદના વચનથી થયેલો હોવાને કારણે, તે વેદના વચનોને વિચાર કર્યા વગર ધર્મરૂપે ગ્રહણ કરતો હોય તો, તે સર્વ અશુભ અધ્યવસાય સહવર્તી હોવાથી તે શુભ અધ્યવસાયત જે તુચ્છ પુણ્ય બંધાય, તેના કરતાં પણ મિથ્યાત્વનો અધ્યવસાય, અને પોતાના તુચ્છ વૈભવ અર્થક બીજાને પીડા કરવાનો અધ્યવસાય અતિક્લિષ્ટ હોવાથી, તાત્કાલિક કદાચ તે શુભ અધ્યવસાયથી વિભૂતિ મળી જાય તો પણ, દુર્ગતિગમનલક્ષણરૂપ
Page #345
--------------------------------------------------------------------------
________________
५५०
પ્રતિમાશતક | શ્લોક : ૫૪-૫૫ ફળની પરંપરા પ્રાપ્ત કરાવનાર તે હિંસા બને છે. તે કારણથી કાર્યાંતરઆશ્રિત ભૂતિકામના માટે કરાયેલા યજ્ઞમાં ઓઘનિષેધથી દર્શિત એવું દુર્ગતિગમન ફળ છે. માટે ધર્માર્થ હિંસા યાગાદિમાં છે, જિનપૂજામાં નથી, એ પ્રકારે શ્રદ્ધા કરવી; કેમ કે મોક્ષરૂપ જે કાર્ય માટે હિંસાનો નિષેધ કર્યો છે, તે જ કાર્ય માટે જિનપૂજાનું વિધાન છે. I૫૪
અવતરણિકા :
ननु भवतामपि सामान्यतो निषिद्धाया हिंसायाः फलं कथं न पूजास्थलीयहिंसायाम् ? अत સાદ -
અવતરણિકાર્ય -
પૂર્વમાં કહ્યું કે, યાગીય હિંસામાં ધર્માર્થ હિંસા છે તેથી ત્યાં દુર્ગતિગમતલક્ષણ ફળ છે. તેની સામે પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે - તમને પણ સામાન્યથી નિષિદ્ધ એવી હિંસાનું ફળ પૂજાસ્થલીય હિંસામાં કેવી રીતે નહિ થાય ? આથી કરીને કહે છે –
વિશેષાર્થ :
પૂર્વપક્ષીનો કહેવાનો આશય એ છે કે, અમને જેમ ઓઘથી નિષિદ્ધ એવી હિંસાનું ફળ ભૂતિકામ માટે કરાતા પશુના યજ્ઞમાં પ્રાપ્ત થાય છે, તેમ તમે પણ મોક્ષાર્થીએ ઉત્સર્ગથી હિંસા ન ક૨વી જોઈએ, તેમ માનો છો, તેથી એ હિંસાનું દુર્ગતિગમન લક્ષણ ફળ પૂજાસ્થલીય હિંસામાં કેમ નહિ થાય ? ઉભયત્ર સમાનતા હોવાને કા૨ણે એ ફળ થવું જ જોઈએ. આથી કરીને ગ્રંથકાર શ્લોકમાં કહે છે –
શ્લોક ઃ
શ્લોકાર્થ :
-
अस्माकं त्वपवादमाकलयतां दोषोऽपि दोषान्तरो च्छेदी तुच्छफलेच्छया विरहितश्चोत्सर्गरक्षाकृते । यागादावपि सत्त्वशुद्धिफलतो नेयं स्थितिर्दुष्टतः, श्येनादेरिव सत्त्वशुद्ध्यनुदयात्तत्सम्भवादन्यतः । । ५५ ।।
-
અપવાદને જાણતા એવા અમને દોષાન્તરના ઉચ્છેદને કરનારો અને તુચ્છ ફળની ઈચ્છાથી વિરહિત એવો દોષ પણ ઉત્સર્ગની રક્ષા માટે (પ્રવર્તે) છે. યાગાદિમાં પણ સત્ત્વશુદ્ધિના ફળને આશ્રયીને આ સ્થિતિ નથી=અમારી પૂજામાં કહેવાયેલ જાતિવાળી મર્યાદા નથી. કેમ કે, શ્યનાદિની જેમ સત્ત્વશુદ્ધિના અનુદયથી, અન્યથી તેનો=સત્ત્વશુદ્ધિનો, સંભવ છે. II૫૫।।
Page #346
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક/ શ્લોકઃ પપ
© અહીં ‘રૂવે સ્થિતિઃ' માં સર્વશુધ્ધનુયા’ અને ‘બચતઃ તત્ સંમવાન્ આ બે હેતુ છે. આ કથાવિવરિ અહીં ગજ થી એ કહેવું છે કે, પૂજામાં જે મર્યાદા છે, તે મર્યાદા યાગાદિમાં પણ નથી. ટીકા - ,
___ अस्माकमिति :- अस्माकं त्वपवादमाकलयताम् उत्सर्गकाधिकारिकमपवादं निम्नोन्नतन्यायेन तुल्यसङ्ख्याकमभ्युपगच्छतामित्यर्थः । दोषोऽपि द्रव्यस्तवेऽधिकारिविशेषणीभूतो मलिनारम्भस्तत्कालीनः सदारम्भो वा दोषान्तरस्यानुबन्धहिंसारूपस्योच्छेदी तुच्छफलस्य भूत्यादिलक्षणस्येच्छया विरहितश्चोत्सर्गरक्षाकृत एव-उत्सर्गरक्षार्थमेव, प्रवर्त्तत इत्यविरोधः । ટીકાર્ચ -
લક્ષ્મી ..... વિરોધ: I અપવાદને જાણતા એવા અમને=ઉત્સર્ગની સાથે એક અધિકારિક અને લિપ્ત-ઉન્નત વ્યાયથી તુલ્ય સંખ્યાક અપવાદને સ્વીકારતા એવા અમને, અનુબંધહિંસારૂપ દોષાંતરના ઉચ્છેદને કરનારો અને ભૂત્યાદિ લક્ષણરૂપ તુચ્છ ફળની ઈચ્છાથી વિરહિત એવો, દ્રવ્યસ્તવમાં અધિકારીના વિશેષણભૂત મલિનારંભરૂપ દોષ અથવા તો તત્કાલીન પૂજાકાલીન, સદારંભ રૂપ દોષ, પણ ઉત્સર્ગની રક્ષા માટે જ પ્રવર્તે છે. એથી કરીને અવિરોધ છે= ઉત્સર્ગથી નિષિદ્ધ એવી હિંસાના અસેવનના ફળરૂપ જે મોક્ષ, તેની સાથે પૂજાસ્થલીય હિંસાનો અવિરોધ છે.
૦ રોષોડપિ ... રોષાન્તરચાનુવન્યરિંતાપોશ્કેલી, અહીં ‘’ થી એ કહેવું છે કે, જેઓ ઉત્સર્ગને આશ્રયીને નિરારંભ જીવન જીવે છે, તેમનો ગુણ તો અનુબંધહિંસાનો ઉચ્છેદ કરનાર છે, પરંતુ મલિનારંભરૂપ કે સદારંભરૂપ દોષ પણ અનુબંધ હિંસાનો ઉચ્છેદ કરનાર છે. વિશેષાર્થ:
અહીં અપવાદના બે વિશેષણ કહેલ છે.
(૧) ઉત્સર્ગ એક અધિકારિક અપવાદ મોક્ષનો અર્થી ઉત્સર્ગનો અધિકારી છે, તેમ મોક્ષનો અર્થી જ અપવાદનો અધિકારી છે.
(૨) નિમ્ન-ઉન્નત ન્યાયથી તુલ્ય સંખ્યાક અપવાદ એટલે ઉત્સર્ગ-અપવાદ તુલ્ય સંખ્યામાં છે.
(૧) આશય એ છે કે, જે ઉત્સર્ગનો અધિકારી છે, તે અપવાદનો પણ અધિકારી છે. પ્રસ્તુતમાં ઉત્સર્ગનો અધિકારી મોક્ષનો અર્થી જીવ છે, તો અપવાદનો અધિકારી પણ મોક્ષનો અર્થી જીવ લેવાનો છે. તેથી ઉત્સર્ગ અને અપવાદ બંનેના મોક્ષરૂપ એકલવાળા અધિકારી લેવાના છે, પરંતુ એક વ્યક્તિરૂપ અધિકારી લેવાના નથી.
પ્રસ્તુતમાં ઉત્સર્ગ અને અપવાદ બંનેના જો એક વ્યક્તિરૂપ અધિકારી લઈએ તો ઉત્સર્ગથી નિષિદ્ધ
9-૨૨
Page #347
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૫૫
૬૬૨
એવી હિંસાનું અસેવન મુનિ કરે છે, તેથી ઉત્સર્ગના અધિકારી મુનિ છે, તે જ અપવાદથી પૂજાના અધિકારી બને. જ્યારે મુનિ દ્રવ્યસ્તવના અધિકારી નથી, પરંતુ મલિનારંભી ગૃહસ્થ દ્રવ્યસ્તવના અધિકારી છે, તેથી ઉત્સર્ગ-અપવાદ બંનેના એક વ્યક્તિરૂપ અધિકારી નથી. અને આ રીતે ઉત્સર્ગ અને અપવાદના અધિકારી ભિન્ન વ્યક્તિ હોવા છતાં બંનેનું લક્ષ્ય એક મોક્ષ છે, તે લક્ષ્યની અપેક્ષાએ એક અધિકારી ગ્રહણ કરવાના છે
જ્યારે યાગીય હિંસામાં મોક્ષરૂપ ફળની અપેક્ષાએ એક લક્ષ્યવાળા અધિકારી નથી, પરંતુ ભિન્ન લક્ષ્મવાળા અધિકારી છે; કેમ કે સામાન્યથી નિષિદ્ધ એવી હિંસાના અસેવનના અધિકા૨ી મુનિ મોક્ષલક્ષવાળા છે અને યાગીય હિંસાના અધિકા૨ી ભૂતિની કામનાવાળા છે, તેથી ભિન્ન લક્ષ્યવાળા છે. તેથી લક્ષ્યની અપેક્ષાએ ભિન્ન અધિકારી હોવાથી ઉત્સર્ગની ૨ક્ષા કરનાર એવા અપવાદરૂપ યાગીય હિંસા નથી. જ્યારે પૂજાસ્થલીય અપવાદ, ઉત્સર્ગ એક અધિકારિક અપવાદ હોવાથી ઉત્સર્ગની=મોક્ષલક્ષની રક્ષા કરનારો અપવાદ છે.
અહીં પ્રશ્ન થાય કે, ઉત્સર્ગ અને અપવાદનું મોક્ષરૂપ એક લક્ષ્ય હોવામાત્રથી તે અપવાદ, ઉત્સર્ગની ૨ક્ષા ક૨ના૨ો કઈ રીતે બને ? તેનો ઉત્તર આપે છે - મોક્ષ સર્વથા અહિંસક ભાવરૂપ છે અને હિંસા એ તેનો વિરોધી ભાવ છે, તેથી મોક્ષના અર્થીએ સર્વથા હિંસા ન કરવી જોઈએ, એવું ઉત્સર્ગથી વિધાન છે. આમ છતાં, કોઈ જીવ મોક્ષનો અર્થ છે અને સર્વથા હિંસાના ત્યાગનો તેને પરિણામ પણ છે, પરંતુ સર્વથા હિંસાનો ત્યાગ ક૨વા તે અસમર્થ છે; એવા મોક્ષાર્થી મલિનારંભી ગૃહસ્થને, પોતાની તે ભૂમિકામાં મોક્ષમાર્ગને બતાવનાર અને મોક્ષને પામેલા ભગવાન પ્રત્યે બહુમાનભાવ થાય છે, અને તે ભાવની વૃદ્ધિ થવાથી મોક્ષમાર્ગ તરફ તે પ્રસર્પણ કરી શકે છે, તેને તે ભાવની વૃદ્ધિનું કા૨ણ અપવાદરૂપ દ્રવ્યસ્તવ તે જીવ માટે બને છે. અને તે દ્રવ્યસ્તવના સેવનથી તેને ભગવાનના માર્ગ પ્રત્યેની રુચિ વૃદ્ધિમત્ થાય છે, અને સર્વથા અહિંસકભાવરૂપ સંયમ પ્રત્યે તેના ચિત્તનું પ્રસર્પણ થાય છે, તેથી આવા જીવે સેવેલ દ્રવ્યસ્તવરૂપ અપવાદ, ઉત્સર્ગની રક્ષા કરનાર બને છે; જ્યારે યાગસ્થલીય અપવાદ ભિન્ન લક્ષ્ય હોવાથી ઉત્સર્ગની રક્ષા કરનાર બનતો નથી, તેથી તે અપવાદરૂપ પણ નથી.
(૨) વળી, અપવાદનું બીજું વિશેષણ નિમ્ન-ઉન્નત ન્યાયથી ઉત્સર્ગની તુલ્ય સંખ્યાક કહ્યું. તેનો ભાવ એ છે કે, જેમ ઉન્નતની અપેક્ષાએ નિમ્નની પ્રસિદ્ધિ છે, તેમ નિમ્નની અપેક્ષાએ ઉન્નતની પ્રસિદ્ધિ છે. તેથી નિમ્ન-ઉન્નત પરસ્પર સાપેક્ષ છે, માટે તે બંનેની સમાન સંખ્યા પ્રાપ્ત થાય. એ જ ન્યાયથી ઉત્સર્ગની અપેક્ષાએ અપવાદ નક્કી થાય છે અને અપવાદની અપેક્ષાએ ઉત્સર્ગ છે. તેથી જેટલા ઉત્સર્ગમાર્ગ છે, તેટલા અપવાદમાર્ગ છે; અને જેટલા અપવાદમાર્ગ છે, તેટલા ઉત્સર્ગમાર્ગ છે. આ રીતે ઉત્સર્ગ અને અપવાદ તુલ્ય સંખ્યાવાળા છે.
જેમ મોક્ષાર્થી જીવ જો સમર્થ હોય તો, મોક્ષના ઉપાયભૂત સર્વથા અહિંસાપાલનમાં યત્ન કરે તે ઉત્સર્ગમાર્ગ છે, પરંતુ કોઈ મોક્ષાર્થી જીવ સર્વથા અહિંસાપાલન માટે સમર્થ ન હોય તો મોક્ષના ઉપાયરૂપે દ્રવ્યસ્તવમાં પ્રવર્તે. અને સર્વથા અહિંસાપાલનરૂપ ઉત્સર્ગમાર્ગની અપેક્ષાએ દ્રવ્યસ્તવ તે અપવાદમાર્ગ છે; કેમ કે દ્રવ્યસ્તવ કરનાર જીવ એમ જ વિચારે છે કે, મારે મોક્ષમાં જવું છે, તેથી સર્વથા નિરવદ્યભાવ કરવા યોગ્ય છે; પણ સર્વથા નિરવઘભાવ હું કરી શકતો નથી, તો ભગવાનની પૂજા આદિ કરી એવો
Page #348
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : પપ
૬૩ ભાવ પેદા કરું કે જે સર્વથા નિરવદ્યભાવમાં વિશ્રાંત થાય. આમ, ઉત્સર્ગ-અપવાદ બંનેમાં લક્ષ્ય એક છે અને બંનેની સંખ્યા પણ સમાન જ છે.
જેમ મુનિ માટે સર્વથા નિર્દોષ ભિક્ષા લાવવી તે ઉત્સર્ગ છે, આમ છતાં તથાવિધ સંયોગમાં સંયમનું સંસ્તરણ ન થઈ શકે તેવું હોય તો, શક્ય એટલા દોષોના પરિહારપૂર્વક અને યતનાપૂર્વક દોષિત ભિક્ષા લાવે તે પણ સંયમનું કારણ બને છે, તેથી તે ઉત્સર્ગ અનુરોધી અપવાદ છે; કેમ કે, ઉત્સર્ગ-અપવાદ બંનેમાં મુનિનું સાધ્ય એક નિર્લેપ ચિત્ત છે. હવે જ્યારે નિર્દોષ ભિક્ષા લાવી શુદ્ધ ચિત્તથી મુનિને ધર્મધ્યાન કરવું છે, તે કરી શકે તેમ નથી, ત્યારે અપવાદથી દોષિત ભિક્ષા લાવીને પણ ધર્મધ્યાન કરે, તો તે દોષિત ભિક્ષારૂપ અપવાદનું સેવન પણ સંયમની વૃદ્ધિનો ઉપાય છે. આમ, બંનેમાં લક્ષ્ય એક છે.
તે જ રીતે ગૃહસ્થ માટે નિરારંભ જીવન જીવવું, એ ઉત્સર્ગમાર્ગ છે. પરંતુ સર્વથા નિરારંભ જીવન જીવી શકે તેવું સામર્થ્ય હજુ તેનામાં પ્રગટ્યું નથી, ત્યારે તે ગૃહસ્થ દ્રવ્યસ્તવ રૂપ અપવાદમાર્ગનું સેવન કરે અને એ જ ભાવ ભાવે કે પૂજાના આ સદારંભ દ્વારા ક્યારે હું મલિન આરંભ દૂર કરી, નિરારંભી બનું ? આ રીતે સર્વથા નિષિદ્ધ હિંસારૂપ ઉત્સર્ગનો આ દ્રવ્યસ્તવરૂપ અપવાદ થયો. એ રીતે જેટલા ઉત્સર્ગમાર્ગ છે તે દરેકના અપવાદો છે અને દરેક અપવાદ છે તે કોઈક ઉત્સર્ગની અપેક્ષાએ છે. તેથી નિમ્ન-ઉન્નત ન્યાયથી ઉત્સર્ગની તુલ્ય સંખ્યાક અપવાદ છે.
આનાથી એ ફલિત થયું કે, ઉત્સર્ગ અપવાદ સાથે સંલગ્ન છે, તેથી તુલ્ય-સંખ્યાક પ્રાપ્ત થાય છે, અને જે અપવાદ, ઉત્સર્ગ સાથે સંલગ્ન હોય તે અપવાદ જ ઉત્સર્ગની રક્ષા કરનારો બને છે. આથી જ ભિન્નાર્થક અપવાદ હોય તે ઉત્સર્ગની સાથે સંલગ્ન નથી, તેથી ઉત્સર્ગની રક્ષા કરનારો થતો નથી; જેમ ભૂતિકામના માટે કરાતી યાગીય હિંસા મોક્ષથી ભિન્નાર્થક હોવાને કારણે ઉત્સર્ગની સાથે સંલગ્ન નથી, તેથી ઉત્સર્ગની રક્ષા કરનાર થતી નથી.
વળી દ્રવ્યસ્તવમાં અધિકારીના વિશેષણભૂત મલિન આરંભરૂપ જે દોષ છે, તે પણ અનુબંધહિંસારૂપ દોષાંતરનો ઉચ્છેદ કરનાર છે, એમ કહ્યું, ત્યાં પ્રશ્ન થાય કે, મલિન આરંભ તો જીવમાં રહે છે, પરંતુ દ્રવ્યસ્તવમાં મલિન આરંભ રહેતો નથી. તેથી પ્રસ્તુતમાં દ્રવ્યસ્તવમાં રહેલ મલિન આરંભરૂપ દોષ અનુબંધહિંસાનો ઉચ્છેદ કરનાર છે, તેમ કેમ કહ્યું ? તેનું સમાધાન એ છે કે, મલિન આરંભરૂપ દોષ દ્રવ્યસ્તવના અધિકારી એવા શ્રાવકમાં છે, અને તે દોષ શ્રાવક સંસારમાં મલિન આરંભ કરે છે ત્યારે, ઉપયોગરૂપે તેનામાં વર્તતો હોય છે; અને જ્યારે ભગવાનની પૂજા કરે છે ત્યારે, ઉપયોગરૂપે મલિન આરંભ વર્તતો નહિ હોવા છતાં, સંયમી જેવું નિરારંભી માનસ પ્રગટ નહિ થયું હોવાથી મલિન આરંભ કરે તેવી ચિત્તવૃત્તિ હજુ તેની વિદ્યમાન છે, તેવો શ્રાવક પૂજાનો અધિકારી છે. તેથી અધિકારીના વિશેષણભૂત એવો મલિન આરંભ જે જીવમાં છે, તે જીવ દ્રવ્યસ્તવનો અધિકારી છે. તેથી દ્રવ્યસ્તવ અને મલિન આરંભ એક શ્રાવકરૂપ અધિકરણમાં રહેલા હોવાથી એકાધિકરણ સંબંધથી દ્રવ્યસ્તવમાં મલિન આરંભ છે, તેમ સ્વીકારવામાં આવે છે. અને જીવમાં રહેલો મલિન આરંભ જ્યારે દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ કરાવે છે, ત્યારે તે મલિન આરંભ દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ દ્વારા
Page #349
--------------------------------------------------------------------------
________________
ઉ૪
પ્રતિમાશતક, શ્લોક : પપ અનુબંધહિંસાનો ઉચ્છેદ કરે છે, અને જ્યારે આ જ મલિન આરંભરૂપ પરિણામ સંસારની પ્રવૃત્તિ કરાવે છે, ત્યારે કર્મબંધનું કારણ બને છે..
યદ્યપિ દ્રવ્યસ્તવનો અધિકારી એવો ગૃહસ્થ જિનપૂજાકાળમાં તે મલિન આરંભ કરતો નથી, પરંતુ પૂર્વ-ઉત્તરકાળમાં જે સંસારના આરંભની ક્રિયા કરે છે, તે મલિન આરંભ પૂજાકાળમાં વાસનારૂપે સ્થાયી છે, તે પૂજામાં પ્રવર્તક બને છે. તેથી તે મલિન આરંભરૂપ દોષ દ્રવ્યસ્તવની પ્રવૃત્તિનું કારણ હોવાથી તે દોષ દ્રવ્યસ્તવમાં કહેલ છે, અને તે મલિન આરંભરૂપ દોષ દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરાવીને અનુબંધહિંસારૂપ દોષનો ઉચ્છેદ કરે છે; કેમ કે મલિન આરંભને કારણે જ દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ થઈ. તેથી મલિનારંભી એવો ગૃહસ્થ ભગવાનની ભક્તિના કારણે વિરતિના પરિણામ તરફ પ્રસર્પણને પામે છે, તેથી મલિનારંભને અનુબંધહિંસારૂપ દોષાંતરનો ઉચ્છેદ કરનાર કહેલ છે.
પૂર્વમાં સ્થાપન કર્યું કે, મલિન આરંભરૂપ દોષ દ્રવ્યસ્તવ દ્વારા અનુબંધહિંસારૂપ દોષાંતરનો ઉચ્છેદ કરે છે. હવે નયાંતરની દૃષ્ટિથી તે દોષને અનુબંધહિંસાના ઉચ્છેદરૂપે ન સ્વીકારતાં પૂજાકાલીન સદારંભ જ અનુબંધહિંસારૂપ દોષાંતરનો ઉચ્છેદી છે, તે બતાવતાં કહે છે -
અથવા પૂજાકાલીન જે સદારંભરૂપ દોષ છે, તે અનુબંધહિંસારૂપ દોષાંતરનો ઉચ્છેદ કરનાર છે.
અહીં પ્રશ્ન થાય કે, સદારંભને દોષ કેમ કહેવાય? તેનો ઉત્તર એ છે કે, આત્માનો ભાવ નિરારંભ છે. તેથી સદારંભ પણ આત્માનો ભાવ નથી, તેથી તે દોષરૂપ છે. આમ છતાં સદારંભરૂપ દોષ અનુબંધહિંસારૂપ દોષાંતરનો ઉચ્છેદ કરનાર છે. વળી, તે દોષ ભૂત્યાદિલક્ષણરૂપ તુચ્છ ફળની ઈચ્છાથી વિરહિત છે, તેથી તે ઉત્સર્ગની રક્ષા કરનારો બને છે. યદ્યપિ જે દોષ, દોષાંતરનો ઉચ્છેદી હોય અને ઉત્સર્ગની રક્ષા કરનારો હોય, તે તુચ્છ ફળની ઈચ્છાથી રહિત હોય જ, તો પણ પ્રસ્તુતમાં સ્વરૂપ ઉપસંજક વિશેષણ છે=મૂળ શ્લોકમાં દોષ દોષાંતરનો ઉચ્છેદી નથી એમ કહ્યું તેનું વિશેષણ આપ્યું કે, “તુચ્છફળની ઈચ્છાથી વિરહિત છે એ સ્વરૂપ ઉપરંજક વિશેષણ છે. તેનું પ્રયોજન એ છે કે, અન્ય દર્શનવાળાની યાગાદિ ક્રિયામાં હિંસા છે, અને તુચ્છફળની ઈચ્છાથી સહિત છે, તેના કરતાં દ્રવ્યસ્તવમાં વર્તતો હિંસાનો દોષ તુચ્છફળની ઈચ્છાથી વિરહિત છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, અમારે દ્રવ્યસ્તવમાં વર્તતો દોષ ઉત્સર્ગની રક્ષા કરવા માટે પ્રવર્તે છે; કેમ કે પૂજાની ક્રિયા અપવાદરૂપ ક્રિયા છે. ત્યાં પ્રશ્ન થાય કે, એ રીતે પરને પણ યજ્ઞાર્થ હિંસા કરનારને પણ, ઉત્સર્ગઅપવાદની પ્રાપ્તિ થઈ શકે છે. તેના નિરાકરણ માટે કહે છે – ટીકા :
' परेषां तु सामान्यनिषेध उत्सर्गो मुमुक्षोः, अपवादश्च यागीयहिंसाविधिलक्षणो भूतिकामस्येति भिन्नविषयत्वादुत्सर्गापवादभावानुपपत्तिरेव । तदुक्तं हेमसूरिभिः 'नोत्सृष्टमन्यार्थमपोद्यते चेति । (કચયો વ્યવછેવાવ્ય-૨૨)
Page #350
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : પપ
૬૬૫ ટીકાર્ચ -
પરેષi ..... અનુપત્તિવા પરને વળી, સામાન્ય નિષેધરૂપ ઉત્સર્ગ મુમુક્ષને છે અને ત્યાગીય હિંસાવિધિલક્ષણરૂપ અપવાદ ભૂતિકામવાળાને છે, એથી કરીને ભિન્ન વિષયપણું હોવાથી ઉત્સર્ગઅપવાદભાવની અનુપાતિ જ છે. વિશેષાર્થ :
અહીં પ્રથમ એમ કહ્યું કે, પરને વળી, સામાન્ય નિષેધરૂપ ઉત્સર્ગ મુમુક્ષુને છે અને ત્યાગીયહિંસાવિધિલક્ષણરૂપ અપવાદ ભૂતિકામનાવાળાને છે. એ રીતે ઉત્સર્ગ-અપવાદ બંનેના ભિન્ન અધિકારી બતાવ્યા, અને પછી કહ્યું કે, એથી કરીને ઉત્સર્ગ-અપવાદનું ભિન્નવિષયપણું હોવાથી ઉત્સર્ગ-અપવાદભાવની અનુપપત્તિ છે. આમ, આ બંને પરસ્પર વિરોધી ભાસે છે; કેમ કે જો ઉત્સર્ગ-અપવાદભાવની અનુપપત્તિ હોય તો સામાન્ય નિષેધરૂપ ઉત્સર્ગ અને યાગીય હિંસાવિધિ લક્ષણરૂપ અપવાદ એ શબ્દથી વાચ્ય કેમ કર્યા?
તેનો ઉત્તર એ છે કે, સામાન્ય નિષેધવચન ઉત્સર્ગ છે; જેમ કે, મુમુક્ષુએ હિંસા ન કરવી જોઈએ. તેનું અપવદન કરીને=નિરાકરણ કરીને, જે હિંસાને કહેનારું કથન હોય તે અપવાદ કહેવાય. તે રીતે યાગાદિ હિંસા અપવાદ કહી શકાય. પરંતુ આમાં ઉત્સર્ગ-અપવાદનું લક્ષણ ઘટતું નથી; કેમ કે હિંસાના નિષેધરૂપ ઉત્સર્ગ મુમુક્ષુને આશ્રયીને છે, જ્યારે યાગીય હિંસારૂપ અપવાદ મુમુક્ષુને આશ્રયીને નથી, પરંતુ ભૂતિકામનાવાળાને આશ્રયીને છે. તેથી જેમ સ્વસિદ્ધાંત પ્રમાણે ઉત્સર્ગ-અપવાદ એક લક્ષ્ય સાથે સંલગ્ન હોય છે, તેવા ઉત્સર્ગઅપવાદની અન્ય મતમાં અનુપપત્તિ છે, કેમ કે લક્ષ્ય જુદું જુદું છે.
જે ઉત્સર્ગ અને અપવાદ એક લક્ષ્યથી પરસ્પર સંલગ્ન હોય છે, તે જ અપવાદમાં રહેલ દોષ, દોષાંતરનો ઉચ્છેદ કરી ઉત્સર્ગની રક્ષા માટે પ્રવર્તે છે. જ્યારે મુક્તિની કામનાથી હિંસાના નિષેધરૂપ ઉત્સર્ગ સાથે અસંલગ્ન એવો ભૌતિક કામનાયુક્ત હિંસાલક્ષણ અપવાદ યાગાદિ છે, તેથી તેમાં રહેલ હિંસારૂપ જે દોષ છે તે નરકગમનાદિરૂપ ફળને આપે છે, પરંતુ દોષાંતરનો ઉચ્છેદ કરી ઉત્સર્ગની રક્ષા કરનારો બનતો નથી, કેમ કે બંનેનું લક્ષ્ય એક ન હોવાથી બંને અસંલગ્ન છે. જેમ - સાધુની અપવાદથી દોષિત ભિક્ષાનું ગ્રહણ ભિક્ષાના દોષ કરતા આર્તધ્યાનરૂપ દોષાંતરનો ઉચ્છેદ કરીને ધર્મધ્યાનની પ્રવૃત્તિરૂપ ઉત્સર્ગની રક્ષા કરે છે. કેમ કે નિર્દોષ ભિક્ષા અને દોષિત ભિક્ષા બંનેનું એક લક્ષ હોવાથી બંને સંલગ્ન છે.
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, ઉત્સર્ગ-અપવાદભાવની અનુપત્તિ છે, તેમાં સાક્ષી આપતાં કહે છે – ટીકાર્ય :
ત - તે હેમસૂરી વડે કહેવાયેલું છે -‘નોત્કૃષ્ટ .... પોઘતે ’ તિ અત્યાર્થ ઉત્કૃષ્ટ=ઉત્સર્ગનો વિષય, અત્યાર્થ અપવાદનો વિષય થઈ શકતો નથી. એ નિયમ પ્રમાણે યાગીય હિંસા અપવાદ થઈ શકે નહિ. તે આ રીતે -
Page #351
--------------------------------------------------------------------------
________________
ઉલકા
પ્રતિમાશતક | શ્લોકઃ પપ યાગ માટે કરાતી હિંસાનો અર્થ ભૌતિક કામના છે અને તેનાથી અન્ય એવા મોક્ષરૂપ અર્થ માટે ઉત્સર્ગથી હિંસાનો નિષેધ કર્યો છે. તેથી લક્ષ જુદું હોવાથી તે યાગીય હિંસા મોક્ષના ઉત્સર્ગનો અપવાદ થઈ શકે નહિ.
‘કપઘતે જ અહીંવ' કાર છે, તે અન્યયોગવ્યવચ્છેદિકા ગ્રંથના શ્લોક-૧૧ના પૂર્વકથન સાથે સમુચ્ચયાર્થક છે.
‘’ તિ અહીં તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ટીકા -
ननु यागादौ प्रतिपदोक्तफलकामनया माभूदेवमुत्सर्गापवादभाव:, 'तमेतं वेदानुवचनेन ब्राह्मणा विविदिषन्ति यज्ञेने त्यादि श्रुतेः, प्रतिपदोक्तफलत्यागेन शतपथविहितकर्मवृन्दस्य विविदिषायां सत्त्वशुद्धिद्वारा सम्भविसमुच्चयेनोपयोगो भविष्यतीत्यत आह - ટીકાર્ય :
નનું ...” “નનું' થી શ્લોકના ઉત્તરાર્ધનું ઉત્થાન કરે છે - વાવો - યાગાદિમાં પ્રતિપદ ઉક્ત ફળની કામના હોવાને કારણે આ રીતે પૂર્વમાં તમે કહ્યું એ રીતે, ઉત્સર્ગ-અપવાદભાવ ભલે ન થાઓ, પરંતુ તમેd ..” ઈત્યાદિ ઋતિથી પ્રતિપદ ઉક્ત ફળનો ત્યાગ થવાના કારણે, શતપદમાં વિહિત એવા કર્મવંદનો વિવિદિષામાં સત્ત્વશુદ્ધિ દ્વારા સંભવિ સમુચ્ચયરૂપે ઉપયોગ થશે. એથી કરીને કહે છે - અહીં તમેd ..... શ્રુતિનો અર્થ આ પ્રમાણે છે -
તે આને=બ્રહ્મ સ્વરૂપને, વેદના અનુવચનથી બ્રાહ્મણો યજ્ઞ દ્વારા વિવિદિષા કરે છે. છે ‘શત વિહિતવર્મવૃન્દ્ર' નો અન્વય “ઉપાયો વિષ્યતિ' ની સાથે છે.
‘સંમવિલમુળ ’ અહીં સ્વરૂપઅર્થક તૃતીયા છે. સંભવિ સમુચ્ચયપ્રાપ્તિનું કારણ વિવિદિષાથી થતી સત્તશુદ્ધિ છે.
વિશેષાર્થ :
યાગાદિને કહેનારા દરેક પદમાં ‘ભૂતિકામનાવાળો યજ્ઞ કરે ઈત્યાદિ કથનો હોવાના કારણે ભૌતિક ફળની કામના દેખાય છે, જે મોક્ષની વિરોધી છે. તેથી મોક્ષાર્થે જે હિંસા સામાન્યનો નિષેધ છે, તે ઉત્સર્ગ છે, તે ઉત્સર્ગનો અપવાદ યાગીય હિંસા બની શકે નહિ. તેથી તમે કહો છો એ રીતે ઉત્સર્ગ-અપવાદભાવ ન થાઓ, એ પ્રમાણે પૂર્વપક્ષી સ્વીકારે છે, અને કહે છે કે, તે આને=બ્રહ્મ સ્વરૂપને, વેદના અનુવચનથી બ્રાહ્મણો યજ્ઞ દ્વારા વિવિદિષા કરે છે–વિશેષ વિશેષ જાણવા માટે યત્ન કરે છે, એ પ્રમાણે શ્રુતિ હોવાથી પ્રતિપદ ઉક્ત ફળનો ત્યાગ થાય છે=યાગાદિના પ્રત્યેક પદોમાં કહેલ છે કે, “ભૂતિકામનાવાળો પશુનો યજ્ઞ કરે” ઈત્યાદિ રૂપ ઉક્ત ફળનો ત્યાગ થાય છે, યજ્ઞ કરીને જ્યારે બ્રાહ્મણો શુદ્ધ બ્રહ્મને જાણવા યત્ન કરે છે ત્યારે જ સંભવે કે જ્યારે ભૂતિકામના ચાલી જાય. તેથી વિવિદિષા પ્રગટે છે=શુદ્ધબ્રહ્મને જાણવા માટેના યત્નસ્વરૂપ વિવિદિશા
Page #352
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતકશ્લોક : પપ
૬૭ પ્રગટે છે. ત્યારે ભૂતિકામના ચાલી જાય છે. તેનાથી સત્તશુદ્ધિ થાય છે, અને તેના દ્વારા સંભવિ સમુચ્ચય થાય છે=ઉત્સર્ગથી જે હિંસાનો નિષેધ કરાયો તે નિષેધના પાલનથી સંભવિ એવા જે ભાવો કે જે મોક્ષને અનુકૂળ છે, તેનો સમુચ્ચય થાય છે. તેથી શતપદમાં વિહિત કર્મવૃંદનો સંભવિ સમુચ્ચય કરવારૂપે ઉપયોગ થશે. તેથી યાગીય હિંસા મોક્ષને અનુકૂળ થઈ જશે. કેમ કે શતપદમાં વિહિત કર્મવૃંદ તે યાગીય હિંસાદિ સ્વરૂપ છે અને તે સત્ત્વશુદ્ધિ દ્વારા મોક્ષનું કારણ બને છે.
અહીં સત્ત્વશુદ્ધિનો અર્થ એ છે કે, બ્રાહ્મણો જ્યારે યજ્ઞ કરે છે, ત્યારે ભૂતિકામનારૂપ ફળનો ત્યાગ કરીને વિવિદિષામાં પ્રવૃત્તિ કરે છે=બ્રહ્મને વિશેષ જાણવા માટે યત્ન કરે છે, અને તે વખતે જે સત્ત્વની શુદ્ધિ થાય છે=જીવની શુદ્ધિ થાય છે=બ્રહ્મના સ્વરૂપથી ચિત્ત ઉપરંજિત થાય છે, તે જ સત્ત્વની શુદ્ધિ છે. અને આ સત્ત્વશુદ્ધિથી જ અહિંસાથી સંભવિ એવા મોક્ષને અનુકૂળ ભાવોનો સમુચ્ચય થાય છે=મોક્ષને અનુકૂળ એવા ભાવો પ્રગટ થાય છે, અને તે રૂપે જ શતપદવિહિત કર્મવૃંદનો ઉપયોગ થશે યજ્ઞરૂ૫ અનુષ્ઠાનનો ઉપયોગ થશે, તેથી તે યજ્ઞ પણ મોક્ષનું કારણ બનશે. આ પ્રકારે પૂર્વપક્ષી કહે છે, તેને ગ્રંથકાર શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે - ટીકા -
__यागादावपीति :- यागादावपि सत्त्वशुद्धिफलमाश्रित्य नेयमस्मदुक्तजातीया स्थिति:-मर्यादा, कुता? दुष्टत:-स्वरूपतो दुष्टात्, श्येनादेरिव-श्येनयागादेरिव, सत्त्वशुद्ध्यनुदयात्=मनःशुद्धः कर्तुमशक्यत्वात्। ये हि प्रतिपदोक्तफलत्यागेन वेदोक्तमितिकृत्वा ज्योतिष्टोमादि सत्त्वशुद्ध्यर्थमाद्रियन्ते, तैः श्येनयागोऽप्यभिचारफलत्यागेन सत्त्वशुद्ध्यर्थमादरणीय इति भावः । अवदाम च ज्ञानसारप्रकरणे
'वेदोक्तत्वान्मनःशुद्ध्या, कर्मयज्ञोऽपि योगिनः ।
ब्रह्मयज्ञ इतीच्छन्तः श्येनयागं त्यजन्ति किम् ।।' (नियागाष्टके श्लोक ३) इति । ટીકાર્ય :
યાદી .... શવત્વાન્ ા યાગાદિમાં પણ સત્વશુદ્ધિરૂપ ફળને આશ્રયીને આ સ્થિતિ=અમારા વડે કહેવાયેલી જાતીય મર્યાદા, નથી, કેમ કે સ્વરૂપથી દુષ્ટ હોવાથી યેનયાગાદિની જેમ સત્ત્વશુદ્ધિનો અનુદય છે=મનશુદ્ધિ કરવી અશક્ય છે.
૦ ‘પતો દુષ્ટ એ શ્યનયાગાદિનું વિશેષણ છે અને નવી રિવ' નો અન્વય સત્ત્વશધ્યનુદ્દા સાથે છે. તેથી એ ફલિત થાય છે કે, દુષ્ટ એવા શ્યનયાગાદિથી જેમ સત્ત્વશુદ્ધિનો અનુદય છે, એ રીતે યાગાદિમાં સત્ત્વશુદ્ધિનો અનુદય છે. એથી કરીને અમારી કહેવાયેલી જાતીય મર્યાદા યાગાદિમાં નથી. વિશેષાર્થ :
પૂર્વપક્ષીએ કહ્યું એ રીતે યાગાદિમાં સત્ત્વશુદ્ધિરૂપ ફળને આશ્રયીને તેઓ યાગીય હિંસાને અપવાદિક
Page #353
--------------------------------------------------------------------------
________________
99C
પ્રતિમાશતક/ શ્લોક: પપ હિંસા કહેવા માંગતા હોય, તો ગ્રંથકાર કહે છે કે, અમે દ્રવ્યસ્તવમાં કહેલ જે અપવાદિક હિંસા છે, તજ્જાતીય=તત્સદશ, મર્યાદા તમારા યાગાદિમાં નથી; કેમ કે જેમ તમે સ્વરૂપથી દુષ્ટ એવા શ્યનયાગાદિથી મનઃશુદ્ધિ થઈ શકતી નથી તેમ માનો છો, તે જ રીતે સ્વરૂપથી દુષ્ટ એવા યાગાદિથી મનઃશુદ્ધિ થઈ શકતી નથી; કેમ કે જેમ શ્યનયાગમાં શત્રુને રિબાવીને મારવામાં આવે છે, એ રૂપ કાર્ય વેદમાં કહેલ છે, તેથી તે શ્યનયાગ સ્વરૂપથી દુષ્ટ માનવામાં આવેલ છે; તેમ લાગીય હિંસામાં ભૂતિની કામના માટે પશુની હિંસા કરવારૂપ પ્રવૃત્તિ હોવાથી તે સ્વરૂપથી દુષ્ટ છે=ભૂતિની કામના છે અને પશુની કરાતી હિંસામાં આત્મશુદ્ધિનું કોઈ અંગ નહિ હોવાથી ફક્ત ક્રૂરતારૂપ દુષ્ટભાવ છે. તેથી સ્વરૂપથી દુષ્ટ છે; તેથી તેનાથી મનઃશુદ્ધિ થઈ શકે નહિ. તેને જ સ્પષ્ટ કરતાં ‘વે દિ' થી કહે છે - ટીકાર્ય :
“દિ' જેઓ પ્રતિપદ ઉક્ત ફળના ત્યાગ દ્વારા વેદોક્ત છે, એથી કરીને જ્યોતિષ્ઠોમાદિ યજ્ઞોને સત્વશુદ્ધિ માટે આદરે છે, તેઓ વડે યેનયાગ પણ અભિચાર ફળના ત્યાગ વડે સત્વશુદ્ધિ માટે આદરવો જોઈએ. વિશેષાર્થ :
- પૂર્વપક્ષી કહે છે કે, ભૂતિકામનાથી યજ્ઞ કરાય છે ત્યારે, તે યજ્ઞ મોક્ષાર્થ પ્રવૃત્ત નહિ હોવા છતાં, જ્યારે યજ્ઞ કરતાં કરતાં વિવિદિષા પ્રગટે છે ત્યારે ભૂતિકામનાનો ત્યાગ થઈ જાય છે, તેથી તે યજ્ઞની ક્રિયા મોક્ષનું કારણ બને છે. માટે યાગીય હિંસા પણ મોક્ષાર્થક થવાને કારણે અપવાદિક બનશે. તેથી ગ્રંથકાર કહે છે કે, જો તેમ સ્વીકારીએ તો શ્યનયાગ પણ પ્રથમ અભિચાર ફળ માટે કરવામાં આવે છે, અને યજ્ઞ કરતાં કરતાં વિવિદિષા પ્રગટે તો ત્યાં અભિચાર ફળનો ત્યાગ થઈ શકે; તેથી શ્યનયાગ પણ મોક્ષનું કારણ બની શકે, અને તેમ સ્વીકારીએ તો શ્યનયાગને દુષ્ટ કહી શકાય નહિ.
અહીં પૂર્વપક્ષી કહે કે, શ્યનયાગ સ્વરૂપથી દુષ્ટ છે, માટે સત્ત્વશુદ્ધિનું કારણ બનતો નથી. તો ગ્રંથકાર કહે છે કે, જ્યોતિષ્ટોમાદિ યજ્ઞ પણ સત્ત્વશુદ્ધિનું કારણ નથી તેમ માનવું જોઈએ; કેમ કે શ્યનયાગમાં અભિચાર ફળની આકાંક્ષા છે, તેથી તે સ્વરૂપથી દુષ્ટ છે, માટે સત્ત્વશુદ્ધિનું કારણ બનતો નથી; તેમ જ્યોતિષ્ટોમાદિ યજ્ઞો ભૂતિકામના માટે કરાય છે, તેથી સત્તશુદ્ધિનું કારણ બની શકે નહિ.
અહીં જ્યોતિષ્ઠોમાદિ યજ્ઞમાં પશુની હિંસા થાય છે, એ અપેક્ષાએ સ્વરૂપથી દુષ્ટ નથી. જો એ અપેક્ષાએ સ્વરૂપથી દુષ્ટ કહીએ તો ભગવાનની પૂજામાં પણ સ્વરૂપથી હિંસા થાય છે, તેથી ભગવાનની પૂજા પણ સ્વરૂપથી દુષ્ટ સિદ્ધ થાય. પરંતુ શ્યનયાગમાં શત્રુને રિબાવી રિબાવીને મારવાનો આશય છે, એ સ્વરૂપે શ્યનયાગ દુષ્ટ છે, તેમ જ્યોતિષ્ટોમાદિમાં ભૂતિની કામના છે, એ સ્વરૂપે તે દુષ્ટ છે, કેમ કે પોતાના ભૂતિની કામના માટે બીજા જીવોનો નાશ કરવાનો અધ્યવસાય છે. જ્યારે ભગવાનની પૂજામાં તો વીતરાગભાવ પ્રત્યેનો પૂજ્યભાવ છે અને તે પૂજ્યભાવની વૃદ્ધિ અર્થે તેના ઉપાયભૂત પૂજામાં પ્રવૃત્તિ છે. તેથી ભગવાનની
Page #354
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૫૫
SHE
ભક્તિમાં જે હિંસા થાય છે, તે સ્વરૂપથી હિંસા છે અને અનુબંધથી અહિંસાનું કારણ છે; કેમ કે ભગવાનની પૂજાથી ગુણની વૃદ્ધિ થાય છે, જે અહિંસાનું કારણ બને છે.
૭ અહીં અભિચારનો અર્થ એ છે કે, ‘મિવરળ અમિવારઃ’ પ્રસ્તુતમાં સ્પેનયાગમાં કાગડાને જે રીતે રિબાવીને યજ્ઞમાં નાશ કરવામાં આવે છે, તેનું અભિચરણ=અનુસરણ, શત્રુ ઉપર થાય છેતે રીતે રિબાવીને શત્રુનો નાશ કરવામાં આવે છે, એ રૂપ અભિચાર ફળ અહીં ગ્રહણ કરવાનું છે.
ઉત્થાન :
‘યે દ્દિ થી કૃતિ ભાવઃ” સુધીના કથનને કહેનાર ગ્રંથકાર પોતાનું અન્ય વચન કહે છે -
ટીકાર્ચઃ
‘ઝવવામ =’ - અને જ્ઞાનસાર પ્રકરણમાં અમે કહ્યું છે
-
वेदोक्त
વિમ્ ।। વેદોક્તપણું હોવાથી મનઃશુદ્ધિ દ્વારા યોગીઓનો કર્મયજ્ઞ પણ બ્રહ્મયજ્ઞ છે, એ પ્રમાણે ઈચ્છતા એવા તમે શ્વેતયાગને કેમ ત્યજો છો ? ‘રૂતિ’ શબ્દ જ્ઞાનસારની સાક્ષીની સમાપ્તિસૂચક છે.
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, યાગાદિમાં પણ, સત્ત્વશુદ્ધિરૂપ ફળને આશ્રયીને અમને પૂજામાં જેવી અપવાદઉત્સર્ગની મર્યાદા છે, તેવી મર્યાદા નથી. એ જ વાતને પુષ્ટ ક૨વા અન્ય યુક્તિ આપે છે -
ટીકા :
तथान्यतो गायत्री जपादेस्तत्सम्भवात् सत्त्वशुद्धिसम्भवान्नेयं स्थितिरित्यपि बोध्यम् । अस्माकं त्वनन्यगत्या आयव्ययतुलनयाऽपवादाश्रयणे सत्त्वशुद्धेर्नासम्भवः । । ५५ ।।
ટીકાર્ય :
....
तथान्यतो • વોધ્યમ્ । અને અન્યથી=ગાયત્રીજપાદિથી, તેનો સંભવ હોવાથી=સત્ત્વશુદ્ધિનો સંભવ હોવાથી, આ સ્થિતિ નથી=અમારા વ્યસ્તવમાં ઉત્સર્ગ-અપવાદની જેવી મર્યાદા છે, તેવી મર્યાદા યાગીય હિંસાવિધિમાં નથી, એ પ્રમાણે પણ જાણવું.
૦ ‘નેવં સ્થિતિરિ~પિ વોધ્યુમ્’ અહીં ‘પિ’ થી એ કહેવું છે કે, પૂર્વમાં કહ્યું કે, જેમ સ્પેનયાગથી મનઃશુદ્ધિ થઈ શકતી નથી, તેમ જ્યોતિષ્ટોમાદિ યજ્ઞથી મનઃશુદ્ધિ કરવી અશક્ય છે, તેથી અમારી કહેલી જાતીય મર્યાદા નથી, તે તો જાણવું, પરંતુ અહિંસક એવા ગાયત્રીજપાદિથી સત્ત્વશુદ્ધિનો સંભવ હોવાથી હિંસક એવી યાગીય હિંસાથી સત્ત્વશુદ્ધિ કરવી અનુચિત છે. એથી કરીને આ સ્થિતિમર્યાદા નથી, એમ પણ જાણવું.
Page #355
--------------------------------------------------------------------------
________________
ઉ૭૦
પ્રતિમાશતક/ બ્લોક : પપ ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, યાગીય હિંસામાં અમારા દ્રવ્યસ્તવની સદશ મર્યાદા નથી; અને તેમાં હેત આપ્યો કે, અહિંસક એવા ગાયત્રીજપાદિથી મનઃશુદ્ધિ થઈ શકે છે, તેથી હિંસક એવા યાગાદિથી મનઃશુદ્ધિ કરવી ઉચિત નથી. ત્યાં પૂર્વપક્ષી કહે કે, તમે પણ સામાયિકાદિ દ્વારા સત્ત્વશુદ્ધિ કરી શકો છો, તો પછી હિંસક એવા દ્રવ્યસ્તવથી સત્ત્વશુદ્ધિ કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે – ટીકાર્થ:
ગર્ભવં ....... સમ્મા ! અમને વળી અનન્યગતિ હોવાને કારણે આય-વ્યયની તુલનાથી અપવાદના આશ્રયણમાં સત્ત્વશુદ્ધિનો અસંભવ નથી. પપા. વિશેષાર્થ:
ગ્રંથકાર કહે છે કે, અમારા મત પ્રમાણે મલિનારંભી દ્રવ્યસ્તવનો અધિકારી છે. તેમના માટે સત્ત્વશુદ્ધિનો બીજો કોઈ ઉપાય નથી, તેથી અનન્યગતિ હોવાને કારણે દ્રવ્યસ્તવમાં થતી હિંસા અને દ્રવ્યસ્તવમાં થતા લાભોની તુલના કરવામાં આવે છે=દ્રવ્યસ્તવમાં થતા લાભ રૂપ આય અને દ્રવ્યસ્તવમાં થતી હિંસારૂપ વ્યયની તુલના કરવામાં આવે છે, અને જ્યારે વ્યય કરતાં આયની અધિક પ્રાપ્તિ થતી હોય અને વગર વ્યયે આયનો અસંભવ હોય ત્યારે અપવાદનું આશ્રયણ કરવામાં આવે છે, અને તે આશ્રયણમાં સત્ત્વશુદ્ધિનો અસંભવ નથી=સત્ત્વશુદ્ધિ થાય છે.
શ્રાવક સંસારમાં જે મલિન આરંભ કરે છે, તે જાણે છે કે આરંભ કરવાની પરિણતિ હજુ મારી ઉચ્છિન્ન થઈ નથી. આમ છતાં, નિરારંભી એવા મુનિઓ પ્રત્યે અને નિરારંભી જીવન જીવવાનો ઉપદેશ આપનાર એવા ભગવાન પ્રત્યે જેને અત્યંત પૂજ્યબુદ્ધિ છે, તેવો તે શ્રાવક, તેમના પ્રત્યેની ભક્તિ કરીને નિરારંભી જીવન જીવવાનું સત્ત્વ કેળવતો હોય છે. તેથી ભક્તિકાળમાં જે પુષ્પાદિના અવલંબનથી જ ભગવાન પ્રત્યે ભક્તિભાવ કેળવીને નિરારંભરૂપ તેમના માર્ગ પ્રત્યે પ્રસર્પણના પરિણામવાળો તે બને છે, તે વખતે થતા તે પુષ્પાદિના આરંભરૂપ વ્યય કરતાં સત્ત્વશુદ્ધિના અધિક લાભરૂપ આય પ્રાપ્ત થવાના કારણે, ત્યાં મનઃશુદ્ધિ પ્રગટે છેઃનિરારંભ જીવન પ્રત્યેની અભિમુખ બુદ્ધિરૂપ મનઃશુદ્ધિ ત્યાં પ્રગટે છે, માટે અમને કોઈ દોષ નથી.
દ્રવ્યસ્તવ વગર માત્ર સામાયિકથી શુદ્ધિ તે જ કરી શકે કે જે અત્યંત સંક્ષેપપૂર્વક નિરવદ્ય જીવન જીવતો હોય, અને તેવો શ્રાવક પૂજાનો અધિકારી નથી પણ અન્ય શ્રાવક માત્ર સામાયિકથી શુદ્ધિ કરી શકે નહિ, પરંતુ ઉચિત કાળે દ્રવ્યસ્તવથી જ શુદ્ધિ કરી શકે છે, તેથી “અનન્ય ગતિ હોવાને કારણે' એમ કહેલ છે. આપપા.
Page #356
--------------------------------------------------------------------------
________________
ઉ૭૧
પ્રતિમાશતક | શ્લોકઃ ૫૬. અવતરણિકા:
अनन्यगतिकत्वे पूजादावन्यथासिद्धिं शङ्कते - અવતરણિકાર્ચ -
પૂજાદિમાં અનન્યગતિપણું પૂર્વમાં બતાવ્યું, તવિષયક અન્યથાસિદ્ધિની શંકા કરે છે - વિશેષાર્થ :
પૂજા કે તેવી બીજી આરંભ-સમારંભવાળી ભક્તિની ક્રિયામાં મલિનારંભીને અનન્યગતિપણું છે, એમ પૂર્વમાં કહ્યું, ત્યાં પૂર્વપક્ષી પૂજાદિમાં અનન્યગતિપણું અન્યથાસિદ્ધ છે=અનન્યગતિપણું નથી, તે શંકા કરે છે. શ્લોક :
नन्वेवं किमु पूजयापि भवतां सिद्ध्यत्यवद्योज्झिताद्, भावापद्विनिवारणोचितगुणः सामायिकादेरपि । सत्यं योऽधिकरोति दर्शनगुणोल्लासाय वित्तव्यये,
तस्येयं महते गुणाय विफलो हेतुर्न हेत्वन्तरात् ।।५६ ।। શ્લોકાર્ચ -
નનું' થી શંકા કરતાં પૂર્વપક્ષી કહે છે કે, આ રીતે=પૂર્વે શ્લોક-પ૫ માં કહ્યું કે, હિંસક એવા યાગાદિ કરતાં ગાયત્રીજપાદિથી સત્ત્વશુદ્ધિનો સંભવ છે એ રીતે, પુષ્પાદિની હિંસારૂપ પૂજાથી અન્ય સામાયિકાદિથી સત્વશુદ્ધિનો સંભવ હોતે છતે, તમને પૂજા વડે શું? ભાવઆપત્તિનું નિવારણ કરાયે છતે ઉચિત ગુણ અવધરહિત એવા સામાયિકાદિથી પણ સિદ્ધ થાય છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે - તારી વાત સાચી છે, પરંતુ દર્શનગુણના ઉલ્લાસ માટે જે વિતવ્યયમાં અધિકારી થાય છે, તેમને આ પૂજા, મહાન ગુણ માટે થાય છે, (તુલ્ય ફળમાં પણ કહે છે -) અને હેવંતરથી હેતુ વિફળ નથી. IIપકા ટીકા:
नन्वेवमिति :- नन्वेवं सत्त्वशुद्धेरन्यतः संभवे भवतां स्वरूपतः सावद्यया पूजयापि किम् ? जिनविरहप्रयुक्तभावापद्विनिवारणे उचितोगुणोऽवद्योज्झितात्=पापरहितात्, सामायिकादेरपि सिद्ध्यति, तस्य पारमार्थिकविनयरूपत्वात् । आह च 'पुष्पामिषस्तुतिप्रतिपत्तीनां यथोत्तरं प्रामाण्यमिति । ટીકાર્ય :
નન્વયં .... વિમ્ ?” “નન થી પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે કે, આ રીતે પૂર્વે શ્લોક-પ૫ માં કહ્યું
Page #357
--------------------------------------------------------------------------
________________
ઉ૭૨
પ્રતિમાશતક | શ્લોકઃ પ૬ કે, હિંસક એવા યાગાદિ કરતાં ગાયત્રીજપાદિથી સત્વશુદ્ધિનો સંભવ છે એ રીતે, પુષ્પાદિની હિંસારૂપ પૂજાથી અન્ય સામાયિકાદિથી સત્વશુદ્ધિનો સંભવ હોતે છતે તમને સ્વરૂપથી સાવધ એવી પૂજા વડે પણ શું? ઉત્થાન :
પૂર્વપક્ષી પૂજા સિવાય અન્યથી સત્ત્વશુદ્ધિનો સંભવ કઈ રીતે થાય છે, તે બતાવતાં કહે છે - ટીકાર્ચ -
નિવર.વિનયપત્વિા જિનવિરહપ્રયુક્ત ભાવઆપત્તિનું વિનિવારણ કરાયે છતે ઉચિત ગુણ અવધરહિત=પાપરહિત, એવા સામાયિકાદિથી સિદ્ધ થાય છે, કેમ કે તેનું =સામાયિકનું, પારમાર્થિક વિનયરૂપપણું છે. વિશેષાર્થ :
પૂર્વપક્ષીનો કહેવાનો આશય એ છે કે, પરને જેમ ગાયત્રીના જપાદિથી સત્ત્વશુદ્ધિનો સંભવ હોતે છતે યાગાદિ હિંસા અપવાદરૂપ બનતી નથી તેમ તમે કહ્યું, એ રીતે તમને અન્યથી સત્ત્વશુદ્ધિનો સંભવ હોવાથી સ્વરૂપથી સાવદ્ય એવી પૂજાની પ્રવૃત્તિ અપવાદરૂપ સ્વીકારી શકાય નહિ.
અન્યથી સત્ત્વશુદ્ધિનો સંભવ કઈ રીતે છે, તે બતાવતાં પૂર્વપક્ષીએ કહ્યું કે, જિનવિરહપ્રયુક્ત ભાવઆપત્તિનું વિનાવરણ કરાયે છતે ઉચિત ગુણ પાપરહિત એવા સામાયિકાદિથી પણ સિદ્ધ થાય છે; કેમ કે સામાયિક પારમાર્થિક વિનયરૂપ છે. તેનો આશય એ છે કે વર્તમાનમાં સાક્ષાત્ ભાવજિનનો વિરહ છે, તેથી જીવને જિનવિરહ પ્રયુક્ત ભાવઆપત્તિ પ્રાપ્ત થાય છે. ઉત્તમ ભાવ કરવા માટેની સામગ્રીનો અભાવ તે ભાવઆપત્તિ છે; કેમ કે જો સાક્ષાત્ ભગવાન હોય તો તેમને વંદન-નમન-પૂજનાદિ કરીને જે પરિણામો કરી શકાય છે, તે તેમના વિરહમાં કરવાં દુષ્કર છે. માટે સાક્ષાતુ ભગવાનના વિરહને કારણે ભાવ આપત્તિ પ્રાપ્ત થઈ. તેનું નિવારણ કરવા માટે યત્ન કરવો હોય તો તેને અનુરૂપ ઉચિત વિનય કેળવવો જોઈએ. તેથી શ્રાવકો ભાવજિનના વિરહમાં જિનમૂર્તિની પૂજા કરીને ઉચિત ગુણ કેળવે છે. તેનાથી ભાવઆપત્તિનું નિવારણ થાય છે. પરંતુ પૂર્વપક્ષી કહે છે કે, પાપરહિત એવા સામાયિકાદિથી પણ ઉચિત ગુણ થઈ શકે છે. જેમ સાવદ્ય એવી પૂજાથી તમે ઉચિત ગુણની સિદ્ધિ માનો છો, તેમ પાપરહિત એવા સામાયિકાદિથી પણ તે ગુણની સિદ્ધિ થઈ શકે છે; કેમ કે સામાયિકાદિ ક્રિયા તે ભગવાનના વચનાનુસાર સેવવા યોગ્ય નિરવદ્ય અનુષ્ઠાનરૂપ છે. તેથી જેઓ ભગવાનના વચનના સ્મરણપૂર્વક સામાયિકાદિ અનુષ્ઠાન કરે છે, તે ભગવાનનો જ વિનય કરે છે અને તે પારમાર્થિક વિનય છે.
વિનય એક પ્રકારની માનસિક ક્રિયા છે અને ભગવાનના વચનના સ્મરણપૂર્વક સામાયિકાદિ અનુષ્ઠાનનું સેવન કરવું, તે ભગવાનનો પારમાર્થિક વિનય છે; કેમ કે, પૂજાદિ ઉપચાર વિનયરૂપ છે, જ્યારે વચનના સ્મરણપૂર્વક રત્નત્રયીનું પાલન કરવું, એ પારમાર્થિક વિનયરૂપ છે.
Page #358
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક/ બ્લોક ૫૬
ઉ૭૩ ભગવાનના વચનાનુસાર કરાતું રત્નત્રયીનું સેવન એ આત્મામાં રહેલાં કર્મોનું વિનયન કરી શકે છે. આથી જ જ્ઞાન, દર્શન અને ચારિત્રને વિનયરૂપ કહેલ છે. આ રીતે સામાયિકાદિથી ઉચિત ગુણની સિદ્ધિ થઈ શકે છે, તેથી પૂર્વપક્ષી કહે છે કે, સ્વરૂપથી સાવદ્ય પૂજા કરતાં અન્ય એવા સામાયિકાદિથી ચિત્તની શુદ્ધિનો સંભવ હોવાથી સ્વરૂપથી સાવદ્ય પૂજા કરવી ઉચિત નથી. ઉત્થાન :
પૂર્વપક્ષીએ કહ્યું કે, સામાયિકનું પારમાર્થિક વિનયરૂપપણું છે. તેને જ બતાવવા અર્થે શાસ્ત્રપાઠ આપે છે – ટીકાર્ય -
બાદ ઘ - પુષ્યામિષ ...... પ્રામાતિ પુષ્પ, આમિષ, સ્તુતિ અને પ્રતિપત્તિનું યથોત્તર પ્રામાણ્ય છે.
૦ પ્રામાભિતિ અહીં ‘તિ’ શબ્દ સાક્ષીપાઠની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ:
યદ્યપિ ચારેય પ્રકારની પૂજા શાસ્ત્રને સંમત છે, તે રૂપે પ્રમાણ છે, પરંતુ ઉત્તરોત્તર અધિક અધિક ભગવદ્ ભક્તિસ્વરૂપ હોવાથી અધિક અધિક પ્રમાણરૂપ છેઃસ્વકાર્ય એવી નિર્જરાને અધિક અધિક કરનાર છે, અને સામાયિક એ પ્રતિપત્તિરૂપ હોવાથી પુષ્પાદિ પૂજા કરતાં અધિક નિર્જરાનું કારણ છે, અને ચારેયમાં પ્રતિપત્તિ પૂજા સર્વશ્રેષ્ઠ છે, તેથી સામાયક પ્રતિપત્તિરૂપ હોવાથી પારમાર્થિક વિનય સ્વરૂપ છે.
ભગવાન પ્રત્યેના બહુમાનભાવને કારણે ઉત્તમ દ્રવ્યોની પૂજાનો પરિણામ થાય છે, તેથી શ્રાવક પુષ્પચંદનાદિ ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરે છે, અને તે નિર્જરાનું કારણ છે, તેથી પુષ્પાદિ પૂજા પ્રમાણરૂપ છે. પુષ્પાદિ પૂજા કર્યા પછી ભગવાન જેવા થવાની અભિલાષાવાળો શ્રાવક, ઉત્તમ સામગ્રીકઆમિષ, ભગવાન સમક્ષ મૂકીને આ ભોગસામગ્રી પ્રત્યે નિસ્પૃહ ચિત્ત કરવાની અભિલાષાવાળો હોય છે, તેથી પ્રથમ પુષ્પાદિ પૂજા કરતાં આમિષ પૂજા અધિક નિર્જરાનું કારણ બને છે, માટે અધિક પ્રમાણરૂપ છે. ત્યાર પછી ભગવાનના ગુણોથી આત્માને રંજિત કરવા માટે ભગવાનના ગુણોની સ્તુતિરૂપ ચૈત્યવંદનની ક્રિયા કરે છે, જે પુષ્પ અને આમિષ પૂજા કરતાં અધિક નિર્જરાનું કારણ છે; કેમ કે ભગવાનના ગુણોથી ઉપરંજિત થઈને વિશેષ પ્રકારના નિર્લેપભાવ તરફ જવા માટેનો ઉપયોગ સ્તુતિકાળમાં હોય છે. તેથી પુષ્પ અને આમિષ પૂજા કરતાં સ્તોત્રપૂજા અધિક નિર્જરાનું કારણ છે, માટે અધિક પ્રમાણરૂપ છે. અને ચોથી પ્રતિપત્તિ પૂજા એ ભગવાનની આજ્ઞાના પાલનરૂપ છે. પૂજાદિ ક્રિયારૂપ આજ્ઞાનું પાલન પ્રતિપત્તિ પૂજારૂપ નથી, પરંતુ સર્વત્ર નિસ્પૃહ થઈને નિરવદ્ય જીવન જીવવાના સ્વરૂપ આજ્ઞાનું પાલન પ્રતિપત્તિ પૂજારૂપ છે, અને તે પ્રતિપત્તિ પૂજારૂપ સામાયિક અનુષ્ઠાન છે; કેમ કે સર્વ સાવદ્યનો ત્યાગ કરીને નિરવદ્ય ભાવો તરફ જવાના યત્નરૂપ સામાયિકની ક્રિયા છે. અને તે પરિપૂર્ણ મુનિને હોય છે, અને શ્રાવકને દ્વિવિધ-ત્રિવિધ હોવાથી મુનિની કાંઈક નજીક જવા સ્વરૂપ છે. તેથી પ્રથમ ત્રણ પૂજા કરતાં પ્રતિપત્તિ પૂજા અધિક નિર્જરાનું કારણ છે, માટે સર્વથી અધિક પ્રમાણરૂપ છે.
Page #359
--------------------------------------------------------------------------
________________
ઉ૭૪
પ્રતિમાશતક | શ્લોક : ૫ ઉત્થાન :
અવતરણિકામાં ગ્રંથકારે અનન્યગતિપણામાં અન્યથાસિદ્ધિની શંકાનું જે ઘોતન કર્યું, તે શંકા આટલા કથનથી શ્લોકમાં વ્યક્ત થાય છે. હવે શ્લોકના ઉત્તરાર્ધથી તે શંકાનું નિવારણ કરે છે - ટીકા :___उत्तरमाह-'सत्यमिति-सत्यमित्य गीकारे, यो दर्शनगुणोल्लासाय सम्यक्त्वगुणवृद्ध्यर्थं, वित्तव्यये क्षेत्रे धनवापायाधिकरोति अधिकारभाग्भवति, तस्येयं पूजा, महते गुणाय भवति, अधिकारिविशेषेण कारणविशेषात्फलविशेषस्य न्याय्यत्वाद्, भूम्ना तत्प्रवृत्तेश्चात एव द्रव्यस्तवः श्राद्धानां हस्तिशरीरतुल्यो, भावस्तवश्च तेषां किञ्चित्कालीनसामायिकादिरूपस्तदक्षितुल्य इति तत्र तत्र स्थितम् । ટીકાર્ય :
૩ત્તરમાદ - પૂર્વપક્ષીએ પૂર્વમાં કહ્યું કે, જે રીતે તમે ગાયત્રીજપાદિથી સત્વશુદ્ધિનો સંભવ હોવાને કારણે યાગીય હિંસાને અપવાદરૂપ સ્વીકારતા નથી, એ જ રીતે સામાયિકાદિથી સત્વશુદ્ધિનો સંભવ હોવાને કારણે સ્વરૂપથી સાવધ પૂજા પણ હિતકારી નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે -
“સત્યમ્' એ અર્ધ અંગીકારમાં છે. તારી=પૂર્વપક્ષીની, વાત સાચી છે; કેમ કે, સામાયિકાદિથી શુદ્ધિ થતી હોય તો સ્વરૂપથી સાવધ એવી પૂજા ઈષ્ટ ન ગણાય, પરંતુ કોઈક અપેક્ષાએ સામાયિકાદિથી શુદ્ધિ ન થતી હોય તેવા જીવોને આશ્રયીને પૂજાથી શુદ્ધિ થાય છે, એ અપેક્ષાએ પોતાને પૂર્વપક્ષીની વાત ઈષ્ટ નથી. તે બતાવતાં કહે છે -
“ો ના ..... ચાધ્યત્વ,' જે દર્શતગુણના ઉલ્લાસ માટે સમ્યક્ત ગુણની વૃદ્ધિ માટે, વિતવ્યયક્ષેત્રમાં ધનવપન માટે અધિકારભાગી થાય છે, તેની આ પૂજા, મહાન ગુણ માટે થાય છે, કેમ કે અધિકારી વિશેષ વડે કારણવિશેષથી ફલવિશેષતું ત્યાધ્યપણું છે. ઉત્થાન :
અહીં શંકા થાય કે, પૂજા કરનાર જીવ પણ સામાયિકનો અધિકારી છે. તેથી શ્રાવક સામાયિક પણ કરે છે, અને સામાયિકથી જો તેની શુદ્ધિ થતી હોય તો સાવદ્ય પ્રવૃત્તિરૂપ પૂજામાં કેમ પ્રયત્ન કરે ? તેથી કહે
ટીકાર્ય :
મૂના ..... તિમ્ 'અતિશયથી અધિકપણાથી, તેમાં દ્રવ્યસ્તવમાં, પ્રવૃત્તિ છે, આથી કરીને જ શ્રાવકોને દ્રવ્યસ્તવ હાથીના શરીર તુલ્ય છે, અને કિંચિત્કાલીન સામાયિકાદિરૂપ ભાવસ્તવ
Page #360
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૫૬
તેઓને=શ્રાવકોને, તેની=હાથીની, અક્ષિ તુલ્ય છે, એ પ્રમાણે ત્યાં ત્યાં=જ્યાં જ્યાં દ્રવ્યસ્તવ-ભાવસ્તવની વિચારણા શાસ્ત્રમાં કરી છે ત્યાં ત્યાં, સ્થિત છે.
વિશેષાર્થ
:
૬૭૫
જીવને ભગવાનના ગુણોથી રંજિત થઈને ભગવાન પ્રત્યે બહુમાનભાવ પ્રગટ્યો છે, આમ છતાં સંસારની સાવદ્ય પ્રવૃત્તિથી તેનું ચિત્ત હજી નિવૃત્ત થયું નથી અને તેથી મમલનારંભરૂપ સંસારની અર્થોપાર્જનાદિરૂપ ક્રિયાઓ કરે છે, તેવા જીવને પોતાના દર્શનગુણને અતિશયિત કરવા માટે ભગવાનની ભક્તિમાં ધનવ્યય કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. તેવો જીવ ભગવાનની પૂજાથી જે પ્રકારના ગુણો પ્રગટાવી શકે છે, તેવા વિશેષ ગુણો સામાયિકાદિની ક્રિયાથી તે પ્રગટાવી શકતો નથી; કેમ કે હજુ પણ નિરારંભ જીવન જીવવા માટે તેનું માનસ ઉલ્લસિત થયું નથી, પરંતુ નિરારંભી એવા સાધુઓ અને નિરારંભ જીવનને બતાવનાર એવા ભગવાનનાં વચનો પ્રત્યે તેને અત્યંત આદર છે, તેવો જીવ ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરીને વિશેષ પ્રકારના ભાવોલ્લાસ કરી શકે છે.
જ્યારે સામાયિકની પ્રવૃત્તિ ફક્ત ક્રિયાત્મક કરવાની નથી, પરંતુ નિરારંભી માનસ પેદા કરવા માટે કરવાની છે, અને નિરારંભભાવમાં યત્ન કરી શકે તેવું વિશેષ માનસ મલિનારંભી શ્રાવકનું નથી. તેથી પૂજાની ક્રિયા માટે તેવો શ્રાવક અધિકા૨ીવિશેષ છે, અને તેવા શ્રાવકની પૂજાની ક્રિયા તે નિર્જરા પ્રત્યે કા૨ણવિશેષ છે. તેથી જ્યારે તેવો મલિનારંભી શ્રાવક પૂજા કરીને જે નિર્જરારૂપ ફળવિશેષને પ્રાપ્ત કરે છે કે દર્શનશુદ્ધિને પ્રાપ્ત કરે છે, તેવું ફળવિશેષ સામાયિકથી પ્રાપ્ત કરી શકતો નથી. તેથી તેવા જીવોને પૂજામાં વિશેષ યત્ન ક૨વો તે ન્યાય્ય=યુક્ત છે. આથી જ તેવો વિવેકસંપન્ન શ્રાવક સામાયિકાદિ ક્રિયા કરતાં ભગવદ્ભક્તિના અનુષ્ઠાનમાં અધિક પ્રવૃત્તિ કરે છે. આથી કરીને શાસ્ત્રમાં કહ્યું છે
-
શ્રાવકને દ્રવ્યસ્તવ હાથીના શરીર જેટલો વિશાળ છે અને સામાયિકાદિરૂપ ભાવસ્તવ હાથીની આંખ જેટલો અલ્પમાત્રામાં હોય છે; કેમ કે તે જાણે છે કે મારી ભૂમિકા પ્રમાણે દ્રવ્યસ્તવથી જે લાભ મને થાય છે, તેવો લાભ સામાયિકથી મને થઈ શકે તેમ નથી. આમ છતાં તેવો શ્રાવક સર્વથા નિરવદ્યભાવનો અર્થી છે, તેથી જ્યારે જ્યારે વીર્યનો પ્રકર્ષ થાય ત્યારે ત્યારે કોઈક કાળે સામાયિકાદિમાં યત્ન કરીને પણ પોતાનું વિશેષ ચિત્ત નિર્માણ કરવા પ્રયત્ન કરે છે, તો પણ તેનો વિશેષ પ્રયત્ન દ્રવ્યસ્તવમાં છે.
જોકે વિવેકસંપન્ન શ્રાવક ક્યારેક સામાયિક કરે ત્યારે ભાવસ્તવની પ્રાપ્તિ થાય તો, અવશ્ય દ્રવ્યસ્તવ કરતાં અધિક નિર્જરાને સામાયિક દ્વારા પ્રાપ્ત કરે છે, તો પણ તેનું નિરારંભી ચિત્ત નહિ હોવાને કારણે દીર્ઘકાળ સુધી સામાયિક દ્વારા તેવો ભાવ તે કરી શકતો નથી, જ્યારે પૂજા દ્વારા દીર્ઘકાળ સુધી ઉત્તમ ભાવો કરી શકે છે. આથી જ અધિક નિર્જરાનું કારણ સામાયિક હોવા છતાં તેવો શ્રાવક હાથીના શરીર જેટલી દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ કરે છે અને હાથીની આંખ જેટલી અલ્પમાત્રામાં સામાયિકની ક્રિયા કરે છે.
Page #361
--------------------------------------------------------------------------
________________
૬૭૬
ઉત્થાન :
પૂર્વમાં સ્થાપન કર્યું કે, ધન વાપરવાના ક્ષેત્રમાં જ ધનવપન માટે જે અધિકારી છે, તે વ્યક્તિને ભગવાનની પૂજાથી વિશેષ ગુણ થાય છે. તેથી જ સામાયિકાદિ કરતાં દ્રવ્યસ્તવમાં તેવા શ્રાવકની વિશેષ પ્રવૃત્તિ હોય છે. તેવા જીવોને આશ્રયીને તો સામાયિક કરતાં પૂજામાં યત્ન કરવો વિશેષ ઉચિત છે. પરંતુ ભિન્ન પ્રકારના જીવોને આશ્રયીને વિચારીએ તો, કેટલાકને દ્રવ્યસ્તવથી જેમ મનશુદ્ધિ થઈ શકે છે, તેમ સામાયિકથી પણ મનશુદ્ધિ થઈ શકતી હોય, તો સામાયિક અને દ્રવ્યસ્તવ તુલ્યફળવાળું તેવા જીવોને આશ્રયીને હોઈ શકે. અને તે સ્થાનમાં પૂર્વપક્ષી કહે કે, જેમ ગાયત્રીજપાદિથી મનની શુદ્ધિ થવાથી યાગાદિ ક૨વા ઉચિત નથી, તેમ સામાયિકથી મનશુદ્ધિ થવાને કારણે આરંભરૂપ પૂજાની ક્રિયા કરવી ઉચિત ન ગણાય. તેનું નિરાકરણ કરતાં કહે છે –
ટીકા ઃ
तुल्यफलत्वेऽप्याह-" हेत्वन्तरात् हेतुर्विफलो न" तथा च दानादीनां सामायिकादीनां देवपूजायाश्च श्राद्धोचितफले तृणारणिमणिन्यायेन कारणत्वान्न दोषोऽत एव श्रमणमधिकृत्याप्युक्तम्'संवरनिर्जरारूपो बहुप्रकारस्तपोविधिः सूत्रे ।
रोगचिकित्साविधिरिव कस्यापि कथञ्चिदुपकारी' ।। इति ।। ५६ ।।
ટીકાર્થ
પ્રતિમાશતક | શ્લોક : ૫૬
:
તુલ્ય તત્વડયાદ - તુલ્યળમાં પણ કહે છે -
હેન્વન્તરાત્ ..... વિતો ન । ‘હેન્વંતરથી હેતુ વિળ નથી'=મનઃશુદ્ધિના કારણીભૂત સામાયિકાદિરૂપ હેન્વંતરથી દ્રવ્યસ્તવરૂપ મનઃશુદ્ધિનો હેતુ વિફળ નથી.
એ જ વાતને યુક્તિથી સ્પષ્ટ કરતાં કહે છે
તથા વૈ .....
ઉમ્ અને તે રીતે=હેન્વંતરથી હેતુ વિફળ નથી તે રીતે, દાનાદિનું, સામાયિકાદિનું અને દેવપૂજાનું શ્રાદ્ધને ઉચિત ફળમાં તૃણ-અરણિ-મણિના ન્યાયથી કારણપણું હોવાથી દોષ નથી. આથી કરીને જ શ્રમણને આશ્રયીને પણ કહેવાયેલું છે
-
-
संवर • ૩વારી ।। તિ।। સૂત્રમાં સંવર, નિર્જરારૂપ અનેક પ્રકારે તપોવિધિ રોગની ચિકિત્સાવિધિની જેમ કોઈને પણ કોઈ રીતે ઉપકારી છે.
‘કૃતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. પ૬॥
વિશેષાર્થ :
પૂર્વમાં સ્થાપન કર્યું કે, શ્રાવકોને હાથીના શરીર જેટલો દ્રવ્યસ્તવ છે અને હાથીની આંખ જેટલો કિંચિત્કાલીન સામાયિકાદિરૂપ ભાવસ્તવ છે. તેનું કારણ એ છે કે શ્રાવક દ્રવ્યસ્તવથી જેવા વિશિષ્ટ ભાવો પેદા
Page #362
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : પ.
ઉ૭ કરી શકે છે, તેવા વિશિષ્ટ ભાવો સામાયિકાદિથી કરી શકતો નથી; તેથી ફળનો અર્થ એવો શ્રાવક વિશેષરૂપે દ્રવ્યસ્તવમાં યત્ન કરે છે.
હવે કોઈ શ્રાવક દ્રવ્યસ્તવની જેમ સામાયિકથી પણ સમાન ફળ મેળવી શકે છે, તો તેને આશ્રયીને શું? તે વાત મૂળ શ્લોકમાં બતાવતાં કહે છે –
હેવંતરથી હેતુ વિફળ નથી.
આશય એ છે કે, મોક્ષના કારણરૂપ દ્રવ્યસ્તવ કરતાં હેવંતરરૂપ સામાયિકથી હેતુ વિફળ નથી=મોક્ષના કારણરૂપ દ્રવ્યસ્તવરૂપ હેતુ વિફળ નથી. માટે જેમ શ્રાવકને સામાયિક કર્તવ્ય છે તેમ ઉચિત કાર્યરૂપ દ્રવ્યસ્તવ પણ કર્તવ્ય છે એ સિદ્ધ થાય છે. અને તે જ પદાર્થને સ્પષ્ટ કરવા માટે તથા ર થી કહે છે –
અને તે રીતે=હેવંતરથી હેતુ વિફળ નથી તે રીતે, શ્રાવકને દાનાદિ, સામાયિકાદિ અને દેવપૂજાના શ્રાવકને ઉચિત ફળમાં તૃણ, અરણિ, મણિ ન્યાયથી કારણપણું હોવાને કારણે દોષ નથી.
આશય એ છે કે, જેમ તૃણથી અગ્નિ પેદા થઈ શકે છે, અરણિના કાષ્ઠથી અગ્નિ પેદા થઈ શકે છે અને મણિથી અગ્નિ પેદા થઈ શકે છે, તેથી અગ્નિનો અર્થી જે વખતે જે ઉપલબ્ધ હોય તેનાથી અગ્નિ માટે યત્ન કરે છે; તેમ શ્રાવક પણ શ્રાવકાચારના ઉચિત ફળની પ્રાપ્તિ દાનાદિ, સામાયિકાદિ અને દેવપૂજાથી કરી શકે છે. તેથી ઉચિત કાળે તે દાનાદિમાં પ્રયત્ન કરે, તેમ ઉચિત કાળે સામાયિકમાં પણ યત્ન કરે અને ઉચિત કાળે દેવપૂજામાં પણ યત્ન કરે. પરંતુ એમ ન વિચારે કે, સામાયિકથી મને ફળની પ્રાપ્તિ થાય છે, તો દેવપૂજા કરવાની જરૂર નથી; કેમ કે, જેમ નિર્જરાનું કારણ શ્રાવક માટે સામાયિક છે, તેમ દેવપૂજા પણ છે. માટે શ્રાવકને સામાયિકથી નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ હોવા છતાં દેવપૂજામાં યત્ન કરે તેમ સ્વીકારવામાં દોષ નથી.
હેવંતરથી હેતુ વિફળ નથી, એ જ વાતને આગમવચનથી સ્પષ્ટ કરવા માટે કહે છે કે, આથી કરીને જ સાધુને આશ્રયીને કહેવાયેલું છે – જેને જેવા પ્રકારનો રોગ હોય તેને તેવા પ્રકારે જુદી જુદી ચિકિત્સા હોય છે. તે રીતે સાધુને સંવર-નિર્જરાના કારણરૂપ એવો તપ પણ, કોઈક જીવને આશ્રયીને કોઈક તપ ઉપકારક થાય, અને અન્ય જીવને આશ્રયીને અન્ય તપ ઉપકારક થાય. જેમ કોઈ જીવ સ્વાધ્યાયાદિથી વિશેષ સંવેગ પેદા કરી શકતો હોય તો સ્વાધ્યાયાદિથી તેને ઉપકાર થાય, અને કોઈ જીવ વિશેષ પ્રકારના ઉપવાસાદિ તપથી વિશેષ સંવેગ પેદા કરી શકતો હોય તો તેવા જીવોને આશ્રયીને ઉપવાસાદિ તપ ઉપકારક થાય. પરંતુ એટલા માત્રથી સ્વાધ્યાયાદિને આશ્રયીને ઉપવાસાદિને સંવરના અકારણ તરીકે સ્વીકારી શકાય નહિ. તેથી જેમ જે સાધુને જે તપથી નિર્જરાની સિદ્ધિ થઈ હોય તે સાધુ તેમાં જ યત્ન કરે તો પણ, અન્ય તપ કર્તવ્ય નથી તેમ કહી શકાય નહિ; તે જ રીતે જે શ્રાવક સામાયિકથી મોક્ષને અનુકૂળ ભાવો કરી શકે છે, તે શ્રાવક સામાયિકમાં યત્ન કરે તો પણ, જે શ્રાવકને ભગવાનની પૂજાથી પણ વિશેષ પરિણામ થતો હોય તેણે પણ સામાયિકથી જ આત્મહિત સાધવું અને દેવપૂજા કર્તવ્ય નથી, તેમ સ્વીકારી શકે નહિ. પરંતુ પોતાની ભૂમિકા પ્રમાણે જ્યારે સામાયિકથી લાભ થતો હોય ત્યારે સામાયિકમાં યત્ન કરે, અને જ્યારે સામાયિકથી તેવો ભાવ કરી શકે તેમ ન હોય ત્યારે દ્રવ્યસ્તવમાં યત્ન કરે, કે જેથી વિશેષ પ્રકારનો ભાવ દ્રવ્યસ્તવથી ઉલ્લસિત થાય.
Q-૨૩
Page #363
--------------------------------------------------------------------------
________________
GOC
પ્રતિમાશતકશ્લોક : પફ-પ૭ આશય એ છે કે, શ્રાવક સંસારના આરંભવાળો હોય છે, તેથી તદ્દન નિરારંભ પરિણામ તરફ જવાના યત્નરૂપ સામાયિકમાં પ્રાયઃ યત્ન કરી શકે નહિ; અને ક્વચિત્ સામાયિકમાં યત્ન કરી શકે તો પણ અલ્પકાળ પૂરતો કરી શકે તેમ હોય છે. તેથી તેવો શ્રાવક શેષકાળમાં દ્રવ્યસ્તવમાં યત્ન કરે તો ભગવાનના ગુણોથી પોતાના ચિત્તને રંજિત કરી શકે, પરંતુ તેને છોડીને ફક્ત સામાયિકમાં યત્ન કરે તો પોતાની તેવી ચિત્તની ભૂમિકા નહિ હોવાથી સામાયિકની ક્રિયામાં માત્ર યત્ન થઈ શકે, પરંતુ માત્ર સામાયિકની ક્રિયા કરવાથી નિરારંભ માનસ કરી શકે નહિ. તેથી તેવા કાળે ભગવાનની ભક્તિથી જ તેનું હિત પ્રાપ્ત થાય છે. આપણા
અવતરણિકા :
आरम्भशङ्कायामत्र दोषानाह - અવતરણિયાર્થ:
અહીંયાં=જિનાચવિષયક આરંભની શંકામાં, દોષોને કહે છે – વિશેષાર્થ :
શ્લોક-૫૫માં કહેલ કે, ગાયત્રીજપાદિથી મન શુદ્ધિ થતી હોય તો સ્વરૂપથી દુષ્ટ એવા જ્યોતિષ્ઠોમાદિ યજ્ઞોથી મન:શુદ્ધિ માટે યત્ન કરવો ઉચિત ન ગણાય. તેનું સમાધાન એ કર્યું કે, પૂજામાં અનન્યગતિ છે, તેથી અપવાદિક પૂજામાં સત્ત્વશુદ્ધિનો સંભવ છે; જ્યારે જ્યોતિષ્ઠોમાદિમાં અનન્યગતિ નથી.
પૂજામાં અનન્યગતિ કઈ રીતે છે, તે વાત શ્લોક-પડ માં સ્પષ્ટ કરી. ત્યાં પૂર્વપક્ષી શંકા કરે કે, પૂજામાં પણ આરંભના દોષો છે. તેથી જેમ સ્વરૂપથી દુષ્ટ એવા જ્યોતિષ્ટોમાદિથી સત્ત્વશુદ્ધિ કરવી ઉચિત નથી, તેમ આરંભની પ્રવૃત્તિવાળી એવી ભગવાનની પૂજાની ક્રિયાથી સત્ત્વશુદ્ધિ કરવી ઉચિત નથી, પરંતુ સામાયિકાદિથી મનઃશુદ્ધિ કરવી ઉચિત છે, એ પ્રકારની શંકામાં દોષો કહે છે -
બ્લોક:
अन्यारम्भवतो जिनार्चनविधावारंभशङ्काभृतो, मोहः शासननिन्दनं च विलयो बोधेश्च दोषाः स्मृताः । सङ्काशादिवदिष्यते गुणनिधिर्धर्मार्थमृद्ध्यर्जनम्, शुद्धालम्बनपक्षपातनिरतः कुर्वन्नुपेत्यापि हि ।।५७।।
શ્લોકાર્ધ -
અન્ય આરંભવાળાઓ એવા જિનાર્ચનવિધિમાં આરંભની શંકા ધારણ કરનારાઓને મોહ, શાસનનિંદન અને બોધિનો વિલય દોષો કહેવાયેલા છે. સંકાશાદિની જેમ ધર્મને માટે
Page #364
--------------------------------------------------------------------------
________________
GIG
પ્રતિમાશતક | શ્લોકઃ પ૭ ઋદ્ધિનું સર્જન અંગીકાર કરીને પણ વિનોપાર્જન કરતો, શુદ્ધ આલંબનના પક્ષપાતમાં નિરત એવો શ્રાવક નિશ્ચિત ગુણનિધિ તરીકે અભિમત છે. પછી ટીકા :
'अन्यारम्भवत' इति :- अन्यारम्भ:-जिनगृहातिरिक्तारम्भः, तद्वतो, जिनार्चनविधौ-विहितजिनपूजायामारम्भशङ्कां बिभर्तीत्यारम्भशङ्काभृत् तस्य, मोहा अनाभोगः, स्वेष्टार्थभ्रंशात् । शासननिन्दनं च कीदृश एतेषां शासने धर्मो ये स्वेष्टदैवतमपि शङ्कितकलुषिता नाराधयन्तीति, ततो बोधेविलयश्च, अनुचितप्रवृत्त्या शासनमालिन्यापादनस्य तत्फलत्वात् । आह च
'य: शासनस्य मालिन्येऽनाभोगेनापि वर्त्तते ।
बनाति स तु मिथ्यात्वं महानर्थनिबन्धनम्' इति । (द्वात्रिंशिका ६/३०) एते दोषाः स्मृताः । ટીકાર્ચ -
કન્યારબદ .... મૃતક / અન્ય આરંભ=જિનગૃહથી અતિરિક્ત આરંભ, તે આરંભવાળાઓ અને જિનાર્ચનવિધિમાં=વિહિત જિનપૂજામાં, આરંભની શંકા ધારણ કરનારાઓને આ દોષો રહેલા છે- (૧) મોહ-અનાભોગ (અજ્ઞાન). છે, સ્વઈષ્ટના અર્થતા ભ્રંશથી; અને (૨) શાસનકિંદન છે, કે આમના શાસનમાં કેવા પ્રકારનો ધર્મ છે કે શંકાથી કલુષિત થયેલા તેઓ સ્વઈષ્ટદેવતાને પણ આરાધતા નથી ? અને તેનાથી=શાસનલિદાના નિમિત્તથી (૩) બોધિનો વિલય થાય છે, કેમ કે અનુચિત પ્રવૃત્તિથી શાસનમાલિત્યતા આપાદનનું તત્કલપણું=બોધિવિલયરૂપ ફલપણું, છે. તેમાં સાક્ષી આપતાં કહે છે -
‘સાદ ઘ' - અને કહ્યું છે - ... વિશ્વન, જે શાસનના માલિચમાં અનાભોગથી પણ વર્તે છે. તે વળી મહાઅનર્થના કારણભૂત મિથ્યાત્વને બાંધે છે.
૦ ‘તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.
“નરધાન્તીતિ’ માં તિ શબ્દ હેતુ અર્થક છે. વિશેષાર્થ:
જે જીવ સંસારમાં આરંભ કરી રહ્યો છે અને જિનપૂજામાં આરંભની શંકાને ધારણ કરી રહ્યો છે અને તે શંકાને કારણે પૂજાની પ્રવૃત્તિથી દૂર રહે છે, તો મલિનારંભીને પૂજા દ્વારા જે ઈષ્ટ અર્થરૂપ ચિત્તની નિર્મળતા થાય છે, તે તેને થતી નથી; અને તેમાં કારણ તેનો મોહઅજ્ઞાનરૂપ દોષ છે તે જાણતો નથી કે મલિનારંભીને ચિત્તની શુદ્ધિનો ઉપાય એ ભગવાનની પૂજા છે, અને આવા અજ્ઞાનને કારણે જ ચિત્તશુદ્ધિરૂપ પોતાના ઈષ્ટ અર્થથી તે ભ્રષ્ટ થાય છે=વંચિત રહે છે.
Page #365
--------------------------------------------------------------------------
________________
ઉ૮૦
પ્રતિમાશતક | શ્લોક : પ૭ વળી જે જિનપૂજામાં આરંભની શંકા કરે છે, તે બીજા દ્વારા શાસનની નિંદા કરાવે છે, અને તે નિંદાનું સ્વરૂપ બતાવતાં કહે છે -
આ લોકોના શાસનમાં કેવા પ્રકારનો ધર્મ છે કે સ્વઈષ્ટદેવતાને પણ શંકાથી કલુષિત થયેલા એવા તેઓ આરાધતા નથી!તટસ્થ વિચારક હોય તેને થાય કે ધર્મ હંમેશાં ઈષ્ટદેવતાની આરાધના કરવાનું કહે છે, પરંતુ આ લોકોના શાસનમાં જે ધર્મ છે, તે વિવેક વગરનો છે. આથી જ પોતાના ઈષ્ટદેવતાની પૂજામાં આરંભની શંકાથી કલુષિત થઈને તેઓ પોતાના ઈષ્ટદેવતાની પણ આરાધના કરતા નથી. આ પ્રકારની શાસનની નિંદા વિચારકને તેમની અનુચિત પ્રવૃત્તિથી થાય. તેથી પૂજામાં આરંભની શંકા કરનારાઓ બીજા જીવોને શાસનથી વિમુખ રાખવાનું કૃત્ય કરે છે, તેથી બોધિદુર્લભ બને છે; કેમ કે, ભગવાનની પૂજામાં આરંભની શંકાથી તેઓ પૂજા કરતા નથી તે અનુચિત પ્રવૃત્તિ છે, અને તેના કારણે તેઓ શાસનનું માલિન્ય આપાદન કરે છે, અને તેનું ફળ બોધિનો વિલય=નાશ છે. અને તેમાં અન્યની સાક્ષી આપી કે, શાસનના માલિન્યમાં જેઓ અનાભોગથી વર્તે છે, તેઓ મહાઅનર્થના કારણભૂત મિથ્યાત્વને બાંધે છે.
અહીં વિશેષ એ છે કે, જે જીવોને કોઈ દર્શન પ્રત્યે પક્ષપાત ન હોય અને તત્ત્વને જાણવામાં અભિમુખ થયેલા હોય એવા જીવોને, પ્રથમ દૃષ્ટિએ તે તે ધર્મની ઉચિત પ્રવૃત્તિને જોઈને તે તે ધર્મ પ્રત્યે આકર્ષણ થાય છે. તેવા જીવો જ્યારે જુએ કે, જૈનો આરંભની શંકાથી ઈષ્ટદેવતાની પૂજા કરતા નથી, ત્યારે તેઓને જૈનધર્મ વિવેક વગરનો છે, તેમ લાગે; તેથી તે દર્શનને જાણવાની જિજ્ઞાસા તેઓને થાય નહિ. તેઓની બુદ્ધિમાં જૈનદર્શનની હીનતાનું જે સ્થાપન થયું, તેનું કારણ જે લોકો ભગવાનની પૂજામાં આરંભની શંકા કરીને ભગવાનની પૂજા કરતા નથી, તે બને છે. તેથી તેઓની તે પ્રવૃત્તિ શાસનની નિંદાનું કારણ કહેલ છે. ટીકાઃ
ननु एवमन्यारम्भप्रवृत्तः पूजार्थमारम्भे प्रवर्ततामित्यागतम् । तथा च'धर्मार्थं यस्य वित्तेहा तस्यानीहा गरीयसी ।
प्रक्षालनाद्धि पङ्कस्य दूरादस्पर्शनं वरम् ।। (अग्निकारिकाष्टक श्लो. ६)
इत्यनेन विरोध इति चेत् ? न, सर्वविरतापेक्षयास्य श्लोकस्याधीतत्वेनाविरोधात् । गृहस्थापेक्षया तु सावधप्रवृत्तिविशेषस्य कूपदृष्टान्तेनानुज्ञातत्वान्न केवलं तस्य पूजागीभूतपुष्पावचयाप्यारम्भे प्रवृत्तिरिष्टा अपि तु वाणिज्यादिसावधप्रवृत्तिरपि काचित् कस्यचित्, विषयविशेषपक्षपातरूपत्वेन पापक्षयगुणबीजलाभहेतुत्वात् । तदिदमाह - सङ्काशादिवत् सङ्काशश्रावकादिरिव, धर्मार्थमृद्ध्यर्जनं= वित्तोपार्जनमुपेत्यापि अङ्गीकृत्यापि, हि=निश्चितम्, कुर्वन् शुद्धालम्बने या पक्षपातस्तत्र निरत इति हेतोर्गुणनिधि: गुणनिधानमिष्यते ।।
Page #366
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોકઃ પ૭.
૬૮૧ ટીકાર્થ:
નન .... તિ ઘે? “નનું' થી પૂર્વપક્ષી કહે કે, આ પ્રમાણે અન્ય આરંભમાં પ્રવૃત્ત થયેલા પૂજાઓને માટે. આરંભમાં પ્રવર્તા, એ પ્રમાણે પ્રાપ્ત થયું. અને તે પ્રમાણે પૂજા માટે આરંભમાં પ્રવૃત્તિનો સ્વીકાર કરવો પડે તે પ્રમાણે, થઈ ... વર // આ સાક્ષીપાઠ સાથે વિરોધ છે.
“થઈ ... વર” | સાક્ષીપાઠ કહો, તેનો અર્થ આ પ્રમાણે - ધર્મના માટે જેને ધનની ઈચ્છા છે, તેને અનીહાઅનિચ્છા, શ્રેષ્ઠ છે. કાદવના પ્રક્ષાલનથી ખરેખર દૂરથી અસ્પર્શન શ્રેષ્ઠ છે=કાદવથી ખરડાઈને પ્રક્ષાલન કરવા કરતાં કાદવથી દૂર રહેવું શ્રેષ્ઠ છે.
ર’ તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, એમ ન કહેવું.
સર્વવિરત ...... વિરોથાત્, સર્વવિરતની અપેક્ષાએ આ શ્લોકનું અધીતપણું હોવાથી કહેવાયેલું હોવાથી, અવિરોધ છે.
Jદસ્થાપેક્ષા ..... દેતુત્વાન્ ! વળી ગૃહસ્થની અપેક્ષાએ ફૂપદષ્ટાંતથી સાવઘપ્રવૃત્તિવિશેષનું અનુજ્ઞાતપણું હોવાને કારણે, તેનેeગૃહસ્થને, પૂજાના અંગભૂત પુષ્પના અવચયવાળી પણ આરંભમાં પ્રવૃત્તિ કેવલ ઈષ્ટ છે એમ નહિ, પરંતુ કોઈક વાણિજ્યાદિ સાવધ પ્રવૃત્તિ પણ કોઈકને ઈષ્ટ છે; કેમ કે વિષયવિશેષતા પક્ષપાતરૂપ હોવાને કારણે પાપક્ષય દ્વારા ગુણબીજના લાભનું કારણ છે. વિશેષાર્થ:
નન થી પૂર્વપક્ષી કહે છે કે, તમે પૂર્વમાં સ્થાપન કર્યું કે, અન્ય આરંભવાળી વ્યક્તિ જિનપૂજામાં આરંભની શંકા કરે છે, તેને મોહાદિ દોષોની પ્રાપ્તિ છે. તે રીતે એ પ્રાપ્ત થયું કે, સંસારના આરંભમાં પ્રવૃત્ત વ્યક્તિએ પૂજા માટે આરંભમાં પ્રવૃત્તિ કરવી જોઈએ; અને તેમ સ્વીકારીએ તો ‘ધર્માર્થ .. એ શ્લોકની સાથે વિરોધ પ્રાપ્ત થાય છે. કેમ કે એ શ્લોકમાં સ્પષ્ટ કહ્યું છે કે, ધર્મ માટે જેને ધનની ઈચ્છા છે, તેના કરતાં ધનની અનિચ્છા શ્રેષ્ઠ છે. અને તે રીતે વિચારીએ તો ધર્મ માટે આરંભની પ્રવૃત્તિ કરવા કરતાં આરંભની પ્રવૃત્તિ ન કરવી તે શ્રેષ્ઠ થાય. તેથી સાક્ષીપાઠને કહેનારા શાસ્ત્રવચન સાથે વિરોધ હોવાને કારણે પૂજા માટે આરંભની પ્રવૃત્તિ મલિનારંભીએ કરવી જોઈએ તેમ કહેવું ઉચિત નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, તારી વાત બરાબર નથી. ‘ઘર્થ .....' એ શ્લોક સર્વવિરતિની અપેક્ષાએ કહેવામાં આવે છે.
આશય એ છે કે કોઈ જીવ સર્વવિરતિના પરિણામને પામેલો હોય કે સર્વવિરતિના પરિણામ તરફ જતો હોય તેવા જીવને આશ્રયીને કહ્યું છે કે, ધર્મનાં કાર્યો કરવા માટે તું વિત્તની ઈચ્છા રાખે છે, તેના કરતાં તું અનિચ્છામાં યત્ન કરીશ=નિસ્પૃહ ચિત્તમાં યત્ન કરીશ, તે શ્રેષ્ઠ છે. પરંતુ જે લોકો મલિનારંભવાળા છે તેઓ અનિચ્છામાં યત્ન કરી શકે તેમ નથી, આથી જ સંસારના ભોગો માટે આરંભ-સમારંભની પ્રવૃત્તિ કરે છે. તેવા જીવોને આશ્રયીને તો ધર્માર્થે વિત્તની ઈચ્છા પણ દોષરૂપ નથી, અને એ જ વાત આગળ યુક્તિથી બતાવે છે -
Page #367
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૫૭ વળી ગૃહસ્થની અપેક્ષાએ સાવઘપ્રવૃત્તિવિશેષનું ફૂપદષ્ટાંત વડે અનુજ્ઞાતપણું હોવાથી ગૃહસ્થને પૂજાના અંગભૂત પુષ્પોને ભેગાં કરવારૂપ આરંભમાં પ્રવૃત્તિ કેવલ ઈષ્ટ છે એમ નહિ, પરંતુ કોઈક વાણિજ્યાદિ સાવદ્ય પ્રવૃત્તિ પણ કોઈકને ઈષ્ટ છે; કેમ કે વિષયવિશેષના પક્ષપાતરૂપ હોવાને કારણે=લોકોત્તર પુરુષ એવા ભગવાનરૂપ વિષયવિશેષ પ્રત્યે પક્ષપાત હોવાને કારણે, તે ભગવાનની ભક્તિ માટે કરાતી સાવઘ પ્રવૃત્તિ પણ પાપક્ષ દ્વારા ગુણબીજના લાભનો હેતુ છે=વીતરાગતા પ્રત્યેના રાગરૂપ ગુણબીજનું કારણ છે.
અહીં સાવઘપ્રવૃત્તિવિશેષ કહ્યું, તેનો ભાવ એ છે કે મલિનારંભી ગૃહસ્થ સંસારમાં જે સાવઘ પ્રવૃત્તિ કરે છે, તે ભગવદ્ભક્તિ-અર્થક નથી, તેથી તે પ્રવૃત્તિ કૂપદષ્ટાંતથી અનુજ્ઞાત નથી. પરંતુ ભગવદ્ભક્તિઅર્થક કરાતી જે સાવદ્ય પ્રવૃત્તિ છે, તે તેના કરતાં વિલક્ષણ છે અને વિશેષરૂપ છે, તેથી કૂપદષ્ટાંતથી તે અનુજ્ઞાત છે. અને તે સાવધ પ્રવૃત્તિની વિલક્ષણતા એ છે કે અન્ય સાવદ્ય પ્રવૃત્તિ ચિત્તને મલિન કરનાર છે, જ્યારે ભગવદ્ભક્તિ-અર્થક કરાતી સાવધ પ્રવૃત્તિ ચિત્તની શોધક છે; એ રૂ૫ વિશેષતા હોવાને કારણે કૂપદષ્ટાંતથી અનુજ્ઞાત છે. અને કૂપદષ્ટાંતથી તે અનુજ્ઞાત હોવાને કારણે આરંભમાં ફક્ત પૂજાનાં અંગભૂત પુષ્પોને એકઠાં કરવાની પ્રવૃત્તિ ઈષ્ટ છે એમ નહિ, પરંતુ કોઈક પ્રકારની વાણિજ્યાદિ સાવદ્ય પ્રવૃત્તિ પણ કોઈકને ઈષ્ટ છે.
આશય એ છે કે, કર્માદાનરૂપ સાવદ્ય પ્રવૃત્તિ ઈષ્ટ છે એમ કહેવું નથી, પરંતુ શ્રાવકને ઉચિત એવી વાણિજ્યાદિ પ્રવૃત્તિ ઈષ્ટ છે. અને કોઈકને ઈષ્ટ છે, પરંતુ બધાને ઈષ્ટ નથી, એમ કહ્યું તેનો ભાવ એ છે કે સંકાશ શ્રાવક જેવા જીવો કે જેમણે પૂર્વભવમાં દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું છે, અને તે ઋણમુક્તિ અર્થે વાણિજ્યાદિ પ્રવૃત્તિ કરે છે, તેઓને ઈષ્ટ છે. અને “સંકાશાદિની જેમ, એ પ્રમાણે આગળમાં કહેવાશે તે રીતે અન્ય પણ કોઈક જીવો, સામાયિક-પૌષધાદિ નિરવદ્ય પ્રવૃત્તિ કરીને ધર્મમાં ઉદ્યમ કરવાની ઈચ્છાવાળા હોવા છતાં તે રીતે કરવા સમર્થ બનતા નથી, પરંતુ ભગવદ્ પૂજાથી જ ચિત્તવિશુદ્ધિ કરી શકે એવી ભૂમિકાવાળા છે, અને પોતાની પાસે સારી રીતે ભગવદ્ભક્તિ કરી શકે એવા પ્રકારનો ધનસંચય નથી, તેવા જીવો વાણિજ્યાદિ સાવદ્ય પ્રવૃત્તિ કરીને પણ ભગવદ્ભક્તિ કે તેવા પ્રકારનાં શાસનપ્રભાવનાદિ કાર્યો કરે, તેવા જીવોને પણ ‘વિત્' થી ગ્રહણ કરવાના છે; અને દુર્ગતા નારી જેવા અવ્યુત્પન્નને પણ ‘વવિ ’ થી ગ્રહણ કરવાના છે, એનું સ્પષ્ટીકરણ આ જ શ્લોકમાં ગ્રંથકાર સ્વયં આગળ કરવાના છે.
અહીં વિષયવિશેષનો પક્ષપાત હોવાને કારણે એમ કહ્યું, તેનો ભાવ એ છે કે, ભગવદ્ભક્તિ અર્થે જ્યારે સાવધ પ્રવૃત્તિ સંકાશ સદશ કે અન્ય કોઈ બીજો પણ કરે, ત્યારે તે સાવદ્ય પ્રવૃત્તિ ભગવદ્ પૂજા અર્થે હોવાને કારણે તે સાવધ પ્રવૃત્તિનો વિષય ધનસંચય દ્વારા ભગવદ્ભક્તિ છે, પરંતુ ભોગાદિ નથી; તેથી ભગવદ્ભક્તિરૂપ વિષયવિશેષનો તે સાવદ્ય પ્રવૃત્તિ કરવામાં પક્ષપાત છે, અને તે પક્ષપાતને કારણે તે સાવદ્ય પ્રવૃત્તિ દ્વારા પાપક્ષય થાય છે, જ્યારે સંસારની ભાગલાલસાથી સાવધ પ્રવૃત્તિ થાય છે ત્યારે પાપબંધ થાય છે. તેથી ભગવદ્ભક્તિ અર્થે કરાતી વાણિજ્યાદિ સાવદ્ય પ્રવૃત્તિથી પાપક્ષ દ્વારા ગુણબીજનો લાભ થાય છેeતે સાવદ્ય પ્રવૃત્તિકાળમાં ભગવાન પ્રત્યે વધતો જતો બહુમાનભાવ પાપલય દ્વારા ગુણપ્રાપ્તિના બીજનું સાધન બને છે, તેથી તેવી સાવદ્ય પ્રવૃત્તિ ઈષ્ટ છે.
Page #368
--------------------------------------------------------------------------
________________
૧૮૩
પ્રતિમાશતક, શ્લોક: પ૭ ટીકાર્ચ -
તમિાદ' - તે આ પૂર્વમાં કહ્યું કે, કોઈકને કોઈક વાણિજયાદિ સાવધ પ્રવૃત્તિ ઈષ્ટ છે, તે આ, મૂળ શ્લોકમાં કહે છે -
સાવિ પુષ્યત્વે IT સંકાશાદિની જેમ ધર્મ માટે ઋદ્ધિનું અર્જન વિત્તનું અર્જત ધન ઉપાર્જન, અંગીકાર કરીને પણ શુદ્ધ આલંબનમાં જે પક્ષપાત છે, તેમાં નિરત છે, એ હેતુથી નિશ્ચિત ગુણનિધિગુણનું નિધાન, ઈચ્છાય છે.
૦ અહીં મૂળ શ્લોકમાં શુદ્ધ આલંબનના પક્ષપાતમાં નિરત એવો જીવ ગુણનું નિધાન ઈચ્છાય છે, એમ અન્વય છે, પરંતુ તે વિશેષણ-હેતુ-અર્થક છે. તેથી એ પ્રાપ્ત થાય કે શુદ્ધ આલંબનમાં જે પક્ષપાત છે, તેમાં નિરત છે, એથી કરીને ગુણનું નિધાન છે.
સંકાશશ્રાવકનું દષ્ટાંત ટીકા -
सङ्काशश्रावको हि प्रमादाद् भक्षितचैत्यद्रव्यो निबद्धलाभान्तरायादिक्लिष्टकर्मा, चिरं पर्यटितदुरन्तसंसारकान्तारोऽनन्तकालाल्लब्धमनुष्यभवो दुर्गतनरशिरःशेखररूप: पारगतसमीपोपलब्धस्वकीयपूर्वभववृत्तान्त:, पारगतोपदेशतो दुर्गतत्वादिनिबन्धनकर्मक्षपणाय 'यदहमुपार्जयिष्यामि द्रव्यं तद् ग्रासाच्छादनवर्ज सर्वं जिनायतनादिषु नियोक्ष्ये' इत्यभिग्रहवान् तथा प्रवर्त्तते स्म कालेन च निर्वाणमवाप्तवानिति ।
ટીકાર્ય :
સશસ્ત્રાવો. સાતવાનિતિ પ્રમાદથી ભક્ષિત-ચૈત્ય-દ્રવ્યવાળો, બાંધ્યું છે લાભાંતરાયાદિ કર્મ જેણે એવો, લાંબા કાળ સુધી પર્યટન કર્યું છે દુરંત સંસાર-કાંતારમાં જેણે એવો, અનંતકાળે પ્રાપ્ત કરેલ છે મનુષ્યભવ જેણે એવો, દુર્ગત મનુષ્યમાં શિરોમણિ રૂપ, પારગતની=સર્વજ્ઞની, સમીપમાં જાગ્યો છે સ્વકીય પૂર્વભવનો વૃતાંત જેણે એવો સંકાશ શ્રાવક, પારગતના સર્વજ્ઞતા, ઉપદેશથી દુર્ગતપણાદિના કારણરૂપ કર્મના ક્ષય માટે “જે હું ધન ઉપાર્જન કરીશ તે ગ્રાસ-આચ્છાદન વર્જીને સર્વ જિનાયતનાદિમાં નિયોજન કરીશ" એ પ્રમાણે અભિગ્રહવાળો તે પ્રમાણે પ્રવર્તતો હતો, અને કાળે કરીને નિર્વાણ પામ્યો.
ત્તિ' શબ્દ સંકાશના દાંતની સમાપ્તિસૂચક છે.
ટીકા :
अथ एतदित्थं सङ्काशस्यैव युक्तम्, तथैव तत्कर्मक्षयोपपत्तेर्न पुनरन्यस्येत्यादिग्रहणमफलमन्यथा 'शुद्धागमैर्यथालाभ' मित्याद्यभिधानानुपपत्तेरिति चेत् ? न, व्युत्पन्नाव्युत्पन्नाशयविशेषभेदे
Page #369
--------------------------------------------------------------------------
________________
૬૮૪
પ્રતિમાશતક | શ્લોકઃ ૫૭ नान्यस्याप्यादिना ग्रहणौचित्यात्, अन्यथा 'सुव्वइ दुग्गइनारी' इत्यादिवचनव्याघातापत्तेः, न हि तया यथालाभं न्यायोपात्तवित्तेन वा तानि गृहीतानि । तथा चैत्यसम्बन्धितया ग्रामादिप्रतिपादनानुપત્તેિ ટીકાર્ય :
અથ ... તિ ? ૧, “મથ’ થી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, આ=ધર્મ માટે સંકાશે જે પિત્તોપાર્જનની ક્રિયારૂપ સાવધ પ્રવૃત્તિ કરી આ, આ પ્રકારે=જે પ્રકારે સંકાશે સાવધ પ્રવૃત્તિ કરીને દેવદ્રવ્યનું ઋણ ચૂકવ્યું અને તેનાથી ગુણની પ્રાપ્તિ થઈ એ પ્રકારે, સંકાશને જયુક્ત છે; કેમ કે તે પ્રકારે જ તેના કર્મક્ષયની ઉપપત્તિ છે, વળી અન્યની નહિ. એથી કરીને સંકાશાદિમાં આદિનું ગ્રહણ અફળ છે, અન્યથા=આદિનું ગ્રહણ અફળ ન માનો તો, શુદ્ધ આગમ વડે યથાલાભ ઈત્યાદિ શાસ્ત્રમાં અભિધાનની અનુપપત્તિ છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, એમ ન કહેવું.
વ્યુત્પન્ન .. પૃહીતના કેમ કે વ્યુત્પન્ન-અવ્યુત્પષના આશયવિશેષના ભેદરૂપે અવ્યનું પણ “આદિ'થી ગ્રહણ કરવું ઉચિત છે, અન્યથા “સુવ્રફલુરૂ નારી” ઈત્યાદિ વચનવ્યાઘાતની આપત્તિ છે. જે કારણથી તેણી વડે=દુર્ગતા તારી વડે, યથાલાભ અને ન્યાય ઉપાવિતથી તે=પુષ્પો, ગ્રહણ કરાયાં નથી.
૦ ‘ચાયોપાવજોન વા તને દીતાનિ અહીં રા'કાર છે, તે ‘' કાર અર્થક છે. વિશેષાર્થ:
‘મથ’ થી પૂર્વપક્ષીનું કહેવું એ છે કે, ધર્મ માટે સંકાશે વાણિજ્યાદિ સાવદ્ય પ્રવૃત્તિ કરી અને જે પ્રકારે સંકાશે સાવદ્ય પ્રવૃત્તિ કરીને દેવદ્રવ્યનું ઋણ ચૂકવ્યું, અને તેનાથી તેને ગુણની પ્રાપ્તિ થઈ, એ પ્રકારે સંકાશને જ યુક્ત છે; કેમ કે ધનાર્જન કરીને દેવદ્રવ્યને ચૂકવે તે રીતે જ તેના કર્મનો ક્ષય થાય તેમ છે. પરંતુ જેઓએ દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું નથી, તેવા જીવોને ધર્મ માટે વાણિજ્યાદિ સાવદ્ય પ્રવૃત્તિ કરવી ઉચિત નથી. એથી કરીને સંકાશાદિમાં “આદિ પદનું ગ્રહણ અફલ છે= સાવિ’ એમ ન કહેવું જોઈએ. પરંતુ સાવ એમ કહેવું જોઈએ. અને સંકાશની જેમ ભગવદ્ભક્તિ અર્થે વાણિજ્યાદિ સાવદ્ય પ્રવૃત્તિ ઈષ્ટ છે, એમ માનો તો શુદ્ધીમેર્યથાનામ ઈત્યાદિ શાસ્ત્રના અભિયાનની અનુપપત્તિ થશે.'
આશય એ છે કે શુદ્ધ પ્રાપ્તિ દ્વારા જે પ્રકારે લાભ થાય, તે પ્રકારે પુષ્પાદિને ગ્રહણ કરીને ભગવાનની ભક્તિ કરવાનું વિધાન અષ્ટક પ્રકરણમાં સૂરિપુરંદર પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજે કહેલું છે. અને તેનાથી પૂર્વપક્ષીને એ કહેવું છે કે, પૂજા માટે પુષ્પ તોડવાનો નિષેધ છે, કેમ કે જે રીતે શુદ્ધ પ્રાપ્ત થાય તે રીતે ગ્રહણ કરવાનું કહ્યું છે. તેથી પુષ્પ તોડવામાં પુષ્યના જીવોની કિલામણા થાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, પૂજામાં પુષ્પત્રોટન દ્વારા હિંસાનો નિષેધ હોય ત્યારે પૂજા અર્થે વાણિજ્યાદિ સાવદ્ય વ્યાપાર તો સુતરાં ઈષ્ટ ન જ હોય. તેથી સંકાશને દેવદ્રવ્યના ભક્ષણથી થયેલા કર્મના ક્ષય
Page #370
--------------------------------------------------------------------------
________________
૬૮૫
પ્રતિમાશતક | શ્લોક : ૫૭ માટે વાણિજ્યાદિ સાવદ્ય વ્યાપાર ભલે ઈષ્ટ હોય, તો પણ અન્યને ભગવદ્ભક્તિ અર્થે પણ સાવદ્ય પ્રવૃત્તિ ઈષ્ટ નથી. તેથી સંકાશાદિમાં “આદિનું ગ્રહણ અફલ છે.
તેના જવાબરૂપે ગ્રંથકાર કહે છે કે, એમ ન કહેવું; કેમ કે વ્યુત્પન્ન-અવ્યુત્પન્નના આશયવિશેષના ભેદરૂપે અન્યનું પણ “આદિ'થી ગ્રહણ કરવું ઉચિત છે. અન્યથા=અન્યનું “આદિ' પદથી ગ્રહણ કરવું ઉચિત ન માનો તો સુવર્ ....” ઈત્યાદિ વચનના વ્યાઘાતની આપત્તિ આવશે. જે કારણથી તેણી વડે=દુર્ગતા નારી વડે, યથાલાભ અને ન્યાય-ઉપાત્ત-વિત્ત વડે તે=પુષ્પો, ગ્રહણ કરાયાં નથી.
આશય એ છે કે, વ્યુત્પન્ન-અવ્યુત્પન્નના આશયવિશેષના ભેદરૂપ અન્યનું પણ સંકાશ સદશથી અન્યનું પણ, આદિ દ્વારા ગ્રહણ કરવું ઉચિત છે.
જેઓ શાસ્ત્રમાં વ્યુત્પન્નઃનિપુણ મતિવાળા હોય તે શાસ્ત્રવિધિ પ્રમાણે કરે, અને જેઓ શાસ્ત્રમાં અવ્યુત્પન્ન અનિપુણ મતિવાળા હોય, તેઓ દુર્ગતા નારીની જેમ “શુદ્ધાથાના' એ મર્યાદાને જાણતા નહિ હોવાને કારણે ભક્તિના અતિશયથી જે રીતે કરે, તે રીતે પણ તેઓને ભગવદ્ભક્તિનો આશય હોય છે. તેથી વ્યુત્પન્ન અને અવ્યુત્પન્નનો ભગવાનની ભક્તિના આશયવિશેષરૂપ ભેદ સંકાશ કરતાં અન્ય જીવોમાં પણ પ્રાપ્ત થાય છે= સંકાશમાં પોતાના પૂર્વભવમાં કરાયેલા દેવદ્રવ્યના ભક્ષણના નિવારણનો આશય હોય છે, જ્યારે વ્યુત્પન્ન-અવ્યુત્પન્નને ભગવાનની ભક્તિ કરવાનો આશયવિશેષ હોય છે. તેથી સંકાશ કરતાં અન્ય એવા વ્યુત્પન્ન-અવ્યુત્પન્નનો જે આશયવિશેષ છે, તે જુદા પ્રકારનો છે, અને તે પ્રકારના આશયવિશેષના ભેદથી સંકાશ કરતાં અન્યને પણ “આદિ' થી ગ્રહણ કરવા ઉચિત છે.
અહીં વ્યુત્પન્નની પ્રવૃત્તિ આ પ્રકારની છે –
જે જીવ શાસ્ત્રો સાંભળીને હિતાહિતની પ્રવૃત્તિના વિષયમાં વ્યુત્પન્નઃનિપુણ છે, તે જાણે છે કે, સર્વથા નિસ્પૃહ ચિત્ત કરવું તે જ ઉચિત છે, અને તેના માટે સંયમમાં પ્રવૃત્તિ કરવી તે જ ઉત્તમ છે. આમ છતાં તેને લાગે કે હજુ પોતાનું ચિત્ત સંપૂર્ણ નિરવદ્ય જીવન જીવી શકે તેવું સંપન્ન નથી, તેથી નિરવદ્યભાવનો ઉપદેશ આપનાર ભગવાન કે નિરવદ્ય ભાવોમાં યત્ન કરનાર એવા મુનિઓની ભક્તિ કરીને જ હું મારા આત્માનું હિત સાધી શકું તેમ છું, તેવો વ્યુત્પન્ન શ્રાવક, ધર્મના અર્થે વિવેકપૂર્વક ધન ઉપાર્જન કરે, અને તેના દ્વારા ભગવાનની ભક્તિ આદિ કરીને આત્માના ઉત્તમ ભાવો કરે તે ઉચિત છે. અને તેવો વ્યુત્પન્ન શ્રાવક ભગવાનની ભક્તિ અર્થે પૂજાદિ કરે ત્યારે શક્ય એટલી યતના અવશ્ય કરે, અને આથી જ જે પુષ્પો તોડ્યા વગર સહજ પ્રાપ્ત થઈ શકે તેવાં હોય તેને શુદ્ધ વસ્ત્ર ઉપર ગ્રહણ કરીને પ્રાપ્ત કરે, જેથી પુષ્પન્નોટનકૃત કિલામણા પુષ્પોને ન થાય. અને જે પુષ્પો તે રીતે પ્રાપ્ત થાય તેમ ન હોય તેને ભક્તિ અર્થે તોડીને પણ ગ્રહણ કરે, અને ન્યાય-ઉપાર-વિત્ત વડે કરીને માળી પાસેથી શુદ્ધ પ્રાપ્ત થતાં હોય તો તે રીતે ગ્રહણ કરે, અને તે શક્ય ન દેખાય તો પુષ્પાદિ અર્થે બગીચા આદિની વ્યવસ્થા પણ કરે.
અવ્યુત્પન્નની ભક્તિ આ પ્રકારે છે –
Page #371
--------------------------------------------------------------------------
________________
ઉ૮૬
પ્રતિમાશતક | શ્લોકઃ ૫૭ દુર્ગતા નારી એ અવ્યુત્પન્ન અનિપુણ હતી. તેણે વીર પરમાત્માની ભક્તિ અર્થે જે પુષ્પો ગ્રહણ કરેલ, તે પોતાની માલિકીનાં ન હતાં કે પોતે ન્યાયથી ધન કમાઈને ખરીદેલાં ન હતાં, તેથી ન્યાય-ઉપાર-વિત્તથી તે પ્રાપ્ત થયાં નથી. વળી તે પુષ્પો યથાલાભ પ્રમાણે પણ ગ્રહણ કરેલાં નથી, પરંતુ પૂજા કરવી છે અને પુષ્પો જોઈએ છે, તેથી તે પુષ્યોને તોડ્યાં છે, પરંતુ સ્વયં પડે તેવાં હોય તેને વસ્ત્રમાં ધારણ કરીને પુષ્પોને કિલામણા. ન થાય તે રીતે ગ્રહણ કર્યા નથી.
આમ છતાં ભગવાનની ભક્તિના આશયપૂર્વક તે જઈ રહી છે, તેથી તે પૂજાના પ્રણિધાનથી મૃત્યુ પામીને દેવ બને છે. તે રીતે અન્ય અવ્યુત્પન્ન પણ પૂજાના પ્રણિધાનથી વાણિજ્યાદિ સાવદ્ય પ્રવૃત્તિ કરતા હોય તે વખતે નિર્જરારૂપ લાભને પ્રાપ્ત કરે છે. ઉત્થાન :
પૂર્વમાં અથ' થી પૂર્વપક્ષીએ કહ્યું કે, સંકાશને માટે વાણિજ્યાદિ વ્યાપાર યુક્ત છે, અન્યને માટે નહિ. તેનું નિરાકરણ કરતાં બતાવ્યું કે, વ્યુત્પન્ન-અવ્યુત્પન્નના આશયવિશેષના ભેદરૂપે, “આદિ' પદથી અન્યનું ગ્રહણ કરવું ઉચિત છે. ત્યાં પ્રશ્ન થાય કે, “શુદ્ધાર્થથાનામ એ અભિધાનની અનુપપત્તિ છે. તેનું શું? તેથી બીજો હેતુ કહે છે - ટીકાર્ય :
તથા .. અનુષપડ્યું તે પ્રમાણે શુદ્ધાર્થધામ' ઈત્યાદિનો પૂર્વપક્ષીએ જે અર્થ કર્યો તે પ્રમાણે, ચૈત્ય સંબંધિપણાથી ગ્રામાદિ પ્રતિપાદનની અનુપપત્તિ છે. વિશેષાર્થ:
પૂર્વપક્ષીએ ‘શુદ્ધાર્થથાનમમ્' થી કહેલ કે, પુષ્પોને તોડ્યા વગર ન્યાયપિાત્ત ધનથી ગ્રહણ કરવાં જોઈએ. તેથી એ પ્રાપ્ત થયું કે, સ્વયં બગીચા કરીને પૂજા અર્થે પુષ્પો ગ્રહણ કરવાં ઉચિત નથી, પરંતુ ન્યાયથી પ્રાપ્ત થયેલા ધન દ્વારા માળી પાસેથી તે રીતે ખરીદવાં જોઈએ કે જેથી પુષ્પ તોડવાનો આરંભ ન કરવો પડે. પરંતુ તે રીતે ચૈત્ય સંબંધી ગ્રામાદિ પ્રતિપાદનની અનુપપત્તિ થશે; કેમ કે ચૈત્ય સંબંધી જેમ બગીચા આદિ ન કરી શકાય, તેમ આરંભ-સમારંભરૂપ હોવાને કારણે ગ્રામાદિ પણ રાખી શકાય નહિ, અને પ્રામાદિનું પ્રતિપાદન કલ્પભાષ્યાદિમાં દેખાય છે. તેથી “શુદ્ધાર્થથાના મમ્' નો અર્થ પૂર્વપક્ષી જેવો કરે છે, તેવો નથી, પરંતુ અન્ય રીતે છે. ટીકા:दृश्यते च तत्प्रतिपादनं कल्पभाष्यादौ -
'चोएइ चेइयाणं रूप्पसुवण्णाइ गामगावाइं । लग्गंतस्स हु मुणिणो तिगरणसुद्धि कहं णु भवे ।।१।।
Page #372
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક/ શ્લોક પ૭
૬૮૭ भण्णइ एत्थ विभासा, जो एयाइं सयं विमग्गिज्जा । न हु तस्स हुज्ज सुद्धी, अह कोइ हरेज्ज एयाई ।।२।। . સવ્વત્થામે તહિં સંયેળ હોદ્દ વિન્ચે તું
सचरित्तचरित्तीणं एयं सव्वेसिं कज्जं तु ।।३।। शुद्धागमैर्यथालाभमित्यादि तु न स्वयं पुष्पत्रोटननिषेधपरं किन्तु पूजाकालोपस्थिते मालिके दर्शनप्रभावनाहेतोर्वणिक्कला, न प्रयोक्तव्येत्यस्यार्थस्य ख्यापनपरमित्यदोष इति ।।५७॥ ટીકાર્થ:
દૃશ્ય ૨ - અને તેનું પ્રતિપાદન=ગ્રામાદિનું પ્રતિપાદન, કલ્પભાળ્યાદિમાં દેખાય છે, તે આ
પ્રમાણે -
વોડુ .... અવે | ‘પૂર્વપક્ષી પ્રશ્ન કરે છે - ચૈત્ય અર્થે રૂપ્ય-સુવર્ણાદિ, ગ્રામ-ગાવાદિ અંગે લાગેલા મુનિને ત્રિકરણશુદ્ધિ કઈ રીતે થાય ?
મM૬ ..... થાવું || તેનો ઉત્તર આપે છે - અહીં વિભાષા=વિકલ્પ, છે. જે સાધુ સ્વયં આને= રૂપ્યસુવર્ણાદિને, માંગે છે, તેને શુદ્ધિ થતી નથી. હવે કોઈ (જિનમંદિર સંબંધી) આ=રૂથ્ય-સુવર્ણાદિ હરણ કરે.
સંધ્યસ્થાન ... ન્ને તુ ત્યાં તેની શોધમાં, સર્વ યત્નથી સંઘ વડે લાગવું જોઈએ. સચારિત્રી અને અચારિત્રી સર્વનું આ=દેવદ્રવ્યનું રક્ષણ કરવું એ, કાર્ય છે. ઉત્થાન :
પૂર્વમાં બતાવ્યું કે, ચૈત્યાદિ સંબંધી પ્રામાદિ પ્રતિપાદનની અનુપપત્તિ હોવાથી શુદ્ધાર્થિધાનામ' નો અર્થ પૂર્વપક્ષી કરે છે, તેમ થઈ શકે નહિ. ત્યાં પ્રશ્ન થાય છે, તો પછી શુદ્ધી મર્થથાના મમ્' નો અર્થ ખરેખર શું છે કે, જેથી સંકાશ સિવાય અન્યને પણ ‘ગરિ પદથી ગ્રહણ કરીએ તો વાંધો ન આવે ? તેથી કહે છે - ટીકાર્ય :
શુદ્ધાઃ ... લોક રિ “શુદ્ધારમૈર્યવાના ઈત્યાદિ અભિધાન સ્વયં પુષ્પન્નોટનના નિષેધપર નથી, પરંતુ પૂજાકાળમાં ઉપસ્થિત એવા માળીના વિષયમાં દર્શનપ્રભાવનાના હેતુથી વણિફકલા ત કરવી જોઈએ, એ અર્થના વ્યાપન પર છે, જેથી કરીને અદોષ છે.
તિ’ શબ્દ કથનની સમાપ્તિસૂચક છે. પછા વિશેષાર્થ :
પૂર્વમાં કહેલ કલ્પભાષ્યના કથનથી ચૈત્ય સંબંધી ગ્રામાદિનું પ્રતિપાદન છે, તેથી ‘શુદ્ધાર્મર્થથાનામ ઈત્યાદિ અભિધાન સ્વયં પુષ્પ તોડવાના નિષેધપર નથી, પરંતુ પૂજાકાળમાં ઉપસ્થિત એવા માળીના વિષયમાં
Page #373
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક ઃ ૫૭-૫૮ દર્શન-પ્રભાવનાના હેતુથી વણિક્ કળા ન કરવી જોઈએ, એ અર્થનું ખ્યાપન કરે છે. તેથી પૂર્વપક્ષીએ કહેલ કે, ‘આવિ’ પદથી સંકાશ સિવાય અન્યને ગ્રહણ કરશો તો ‘શુદ્ધામૈર્યથાનામમ્’ ઈત્યાદિ અભિધાનની અનુપપત્તિ થશે, એ દોષ હતો તે હવે પ્રાપ્ત થશે નહિ. કેમ કે‘શુષ્કાળભૈર્યથાનામમ્’ નો અર્થ એ કરવાનો છે કે, ન્યાયઉપાત્ત ધન દ્વારા માળી પાસેથી ઉદારતાપૂર્વક પુષ્પાદિ ગ્રહણ ક૨વાં કે જેથી માળીને પણ તે પ્રવૃત્તિ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કારણ બને. પરંતુ તેટલા કથનમાત્રથી ચૈત્યદ્રવ્ય માટે ગ્રામાદિનો નિષેધ પ્રાપ્ત થતો નથી, અને તે જ રીતે અન્યને પણ ભગવદ્ભક્તિ અર્થે ધન ઉપાર્જનનો નિષેધ પ્રાપ્ત થતો નથી.
૬૮.
‘શુદ્ધામૈર્યથાનામમ્’ નો પૂર્વપક્ષી એવો અર્થ કરે છે કે, પુષ્પોને કિલામણા ન થાય એ રીતે જે પ્રકારે પુષ્પો પ્રાપ્ત થાય તે પ્રકારે પુષ્પો ગ્રહણ ક૨વાનાં છે. અને તેનો અર્થ તે એ કરે છે કે, ભગવાનની પૂજામાં આરંભના વર્જનનો ઉદ્દેશ છે, તેથી ભગવાનની પૂજા અર્થે જો પુષ્પત્રોટનનો નિષેધ થતો હોય તો તે રીતે ભગવાનની પૂજા માટે ધન ઉપાર્જનનો પણ નિષેધ પ્રાપ્ત થાય. માટે સંકાશને છોડીને અન્ય કોઈને ધર્મ માટે ધન કમાવું ઉચિત નથી, પરંતુ સંકાશ જેવા જે જીવોએ દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું હોય, તેમણે જ દેવદ્રવ્યનું ઋણ ચૂકવવા માટે ધન કમાવું ઉચિત છે. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે.
અહીં ગ્રંથકાર કહે છે કે, ‘શુદ્ધામૈર્યથાનામમ્’ નો અર્થ પૂર્વપક્ષી કરે છે, તેવો નથી, પરંતુ હરિભદ્ર અષ્ટક મુજબ આ પ્રમાણે છે - શુદ્ધ પ્રાપ્તિનો ઉપાય એટલે તેના વડે જે રીતે લાભ થાય તેમ પુષ્પો ગ્રહણ ક૨વાનાં છે, અને શુદ્ધ પ્રાપ્તિનો ઉપાય એ છે કે, ન્યાયપૂર્વક કમાયેલા ધનથી કે અચૌર્યથી પુષ્પો ખરીદવાનાં છે, અને તે પણ જે પ્રકારે માળી આદિને પણ લાભ થાય, તે રીતે ગ્રહણ ક૨વાનાં છે. આથી જ ગ્રંથકારશ્રી કહે છે કે, પૂજાકાળમાં ઉપસ્થિત માળીના વિષયમાં દર્શન-પ્રભાવનાના હેતુથી વિણકલા ન કરવી જોઈએ. તેથી માળીને પણ કે અન્ય કોઈ ભગવાનની પૂજા જોનારને પણ ભગવાનના શાસન પ્રત્યે સદ્ભાવ થાય તે રીતે ઉદારતાપૂર્વક પુષ્પો ખરીદવાં જોઈએ, એવો અર્થ ‘શુદ્ધામૈર્યથાનામમ્’ થી ઘોતિત થાય છે. I૫૭ના
અવતરણિકા :
नन्वेवं मलिनारम्भो नाधिकारिविशेषणं किन्तु सदारम्भेच्छैवेति यतेरप्यधिकार स्यादत आहઅવતરણિકાર્ય :
‘નનુ’ થી શંકા કરતાં કહે છે કે, આ રીતે=શ્લોક-૫૭માં બતાવ્યું કે, સંકાશાદિએ ભગવાનની પૂજા અર્થે વાણિજ્યાદિ સાવઘ પ્રવૃત્તિ કરી અને દુર્ગતા નારીએ ભગવાનની પૂજા અર્થે પુષ્પત્રોટનરૂપ સદારંભ કર્યો તે લાભપ્રદ છે એ રીતે, મલિનારંભ અધિકારીનું વિશેષણ નથી, પરંતુ સદારંભની ઈચ્છા જ(પૂજાના અધિકારીનું વિશેષણ) છે. એથી કરીને તો યતિને પણ દ્રવ્યસ્તવનો અધિકાર પ્રાપ્ત થાય. એથી કરીને કહે છે -
Page #374
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૫૮
વિશેષાર્થ :
૬૮૯
શંકાકારનો આશય એ છે કે, મલિનારંભ પૂજાના અધિકારીનું વિશેષણ નથી, પરંતુ સદારંભની ઈચ્છા જ અધિકારીનું વિશેષણ છે; કેમ કે સંકાશ શ્રાવકે સદારંભની ઇચ્છાથી જ ભગવદ્ ભક્તિ અર્થે વાણિજ્યાદિ સાવઘ પ્રવૃત્તિમાં પ્રયત્ન કર્યો, અને એ રીતે યતિ પણ પૂજાનો અધિકારી થશે; કેમ કે સદારંભની ઈચ્છા યતિને પણ હોઈ શકે છે. આ રીતની શંકાનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે –
શ્લોક ઃ
यः श्राद्धोऽपि यतिक्रियारतमतिः सावद्यसंक्षेपकृत्, भीरुः स्थावरमर्दनाच्च यतनायुक्तः प्रकृत्यैव च । तस्यात्रानधिकारितां वयमपि ब्रूमो वरं दूरतः, पङ्कास्पर्शनमेव तत्कृतमलप्रक्षालनापेक्षया ।। ५८ । ।
શ્લોકાર્થ ઃ
જે શ્રાદ્ધ પણ યતિક્રિયામાં રત મતિવાળો, સાવધનો સંક્ષેપ કરનાર અને સ્થાવરના મર્દનથી ભીરુ અને પ્રકૃતિથી જ યતનાયુક્ત=યતનાવાળો છે, તેની=તેવા શ્રાવકની, અમે પણ અહીં=પૂજામાં, અનધિકારિતા કહીએ છીએ. ॥૫॥
તેમાં હેતુ કહે છે - તત્કૃત=પંકના સ્પર્શકૃત, જે મળ, તેના પ્રક્ષાલનની અપેક્ષાએ દૂરથી પંકનું અસ્પર્શન શ્રેષ્ઠ છે. II૫૮॥
ટીકા ઃ
'य: श्राद्धोऽपि' इत्यादि : - यः श्राद्धोऽपि यतिक्रियायां रता=कर्त्तव्यत्वेनोत्सुका मतिर्यस्य स तथा, सावद्यसंक्षेपकृत् सर्वसावद्यवर्जनार्थं, स्थावराणां पृथिव्यादिनां, मर्दनाद् भीरुः । प्रकृत्यैव= स्वभावेनैव, च यतनायुक्तः, तस्यात्र = पूजायामनधिकारितां वयमपि ब्रूमः, मलिनारम्भस्य नाशनीयस्य भावादनारम्भफलस्य च चारित्रेच्छायोगत एवोपपत्ते: । तत्कृतः = पङ्कस्पर्शकृतो, यो मलस्तस्य प्रक्षालनापेक्षया हि दूरतः पङ्कास्पर्शनमेव वरम् ।
ટીકાર્ય :
यः श्राद्धोऽपि વરમ્ । જે શ્રાવક પણ યતિક્રિયામાં રત=કર્તવ્યપણાથી ઉત્સુક મતિવાળો, સર્વસાવઘના વર્જન માટે સાવઘનો સંક્ષેપ કરનારો, સ્થાવરોના=પૃથિવ્યાદિના, મર્દનથી ભીરુ અને પ્રકૃતિથી સ્વભાવથી જ, યતનાયુક્ત છે, તેની અહીં=પૂજામાં, અનધિકારિતાને અમે પણ કહીએ
છીએ.
Page #375
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૫૮
તેમાં હેતુ કહે છે - નાશનીય એવા મલિનારંભનો અભાવ છે અને ચારિત્રતા ઈચ્છાયોગથી જ અનારંભળની ઉપપત્તિ છે. જે કારણથી તત્કૃત=પંકના સ્પર્શકૃત, જે મલ, તેના પ્રક્ષાલનની અપેક્ષાએ દૂરથી પંકનું અસ્પર્શન શ્રેષ્ઠ છે. (તે કારણથી ચારિત્રના ઈચ્છાયોગથી જઅનારંભળની ઉપપત્તિ છે, એ પ્રકારે યોજન છે.)
૦ મૂળ શ્લોકમાં ‘સાવઘસંક્ષેપઋતુ' છે, તેમાં સર્વસાવધવર્નનાર્થ ટીકામાં પૂરક છે.
મૂળ શ્લોકમાં સંક્ષેપરુચિ શ્રાવકને અમે અનધિકારી કહીએ છીએ, એમ બતાવીને તેમાં સીધો હેતુ ‘વર .’ કહેલ છે. પરંતુ તેની વચમાં હેતુ અધ્યાહાર છે, જે ટીકામાં ‘મહિનારમસ્ય . વોપપત્તેઃ’ સુધી કહેલ છે.
दूरतः
GCO
૭ પ્રક્ષાનનાપેક્ષવા ફ્રિ અહીં ‘ફ્રિ’ છે, તે મૂળમાં નથી, પણ ટીકામાં છે, તે ‘યસ્માર્થ’ છે; અને તેનાથી એ કહેવું છે કે, મલિનારંભ રહિત સંક્ષેપરુચિ શ્રાવકને અનારંભફળની પ્રાપ્તિ પૂજાથી કરવા કરતાં, ચારિત્રરૂપ ઈચ્છાયોગથી જ કરવી વધારે ઉચિત છે અને તે બતાવવા માટે કહે છે કે, કાદવમાં હાથ નાંખીને ધોવા કરતાં કાદવનો સ્પર્શ ન કરવો તે જ તેના માટે ઉચિત છે.
વિશેષાર્થ -
જે શ્રાવક પણ યતિક્રિયામાં રત છે, સર્વ સાવઘના વર્જન માટે સાવઘનો સંક્ષેપ કરનારો છે અને પૃથ્વી આદિ સ્થાવર જીવોના મર્દનથી ભીરુ છે, અને સ્વભાવથી યતનાપરાયણ છે=જેમ મુનિ ઈર્યાસમિતિપૂર્વક ગમન ચેષ્ટા કરે છે, તેમ ગમનાદિ ચેષ્ટા કે કોઈ વસ્તુ ગ્રહણ કરવાની ક્રિયા કે મૂકવાની ક્રિયા, પૂરી યતનાપૂર્વક કરે છે કે જેથી કોઈ જીવની વિરાધના ન થાય, તેવા શ્રાવકને પૂજામાં અનધિકારિતા અમે કહીએ છીએ; કેમ કે પૂજા દ્વારા અધિકારીના વિશેષણભૂત જે મલિનારંભ છે તે નાશનીય છે, અને તેનો અભાવ આવા શ્રાવકમાં છે, તેથી તે પૂજામાં અનધિકારી છે.
સંસા૨વર્તી ગુણસંપન્ન એવો શ્રાવક પણ ઈંદ્રિયોની ઉત્સુકતાને કારણે સંયમ લેવા માટે પ્રયત્ન કરી શકતો નથી, તેથી તેનામાં મલિનારંભ વર્તે છે. તેવા મલિનારંભી શ્રાવકને પૂજામાં પ્રયત્ન કરવાથી તેની ઈંદ્રિયોની ઉત્સુકતા પ્રવર્તતી હતી, તેનો નાશ થાય છે. તેવો નાશનીય એવો મલિનારંભ તેને વર્તતો હોવાને કા૨ણે તે પૂજાનો અધિકારી છે, જ્યારે અત્યંત સાવઘસંક્ષેપરુચિ શ્રાવક તેવી સર્વ ઉત્સુકતા વગરનો હોવાથી મલિનારંભવાળો નથી, માટે પૂજાનો અધિકારી તે નથી.
અહીં સ્થૂલ વ્યવહા૨થી સંસારના આરંભની પ્રવૃત્તિ ક૨ના૨ને મલિનારંભીથી ગ્રહણ કરાય છે, અને સૂક્ષ્મ દૃષ્ટિથી સંસારના આરંભના કારણીભૂત એવી ઉત્સુકતા જેનામાં વર્તતી હોય તેને મલિનારંભી કહેવાય છે. અહીં પ્રશ્ન થાય કે, પૂજા દ્વારા જેમ મલિનારંભ નાશનીય છે, તેમ અનારંભફળ પણ પ્રાપ્ત કરવાનું છે. તેથી ઉ૫૨માં કહ્યું તેવા શ્રાવકમાં નાશનીય મલિનારંભ નહિ હોવા છતાં અનારંભફળ માટે તે પૂજામાં પ્રવર્તે તેમ માનવું ઉચિત થશે; કેમ કે સર્વથા અનારંભરૂપ સર્વવિરતિરૂપ ફળ મેળવવાની ઈચ્છા તેવા શ્રાવકને પણ છે. તેથી બીજો હેતુ કહે છે -
Page #376
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક ઃ ૫૮
અનારંભફળની ચારિત્રરૂપ ઈચ્છાયોગથી જ ઉ૫પત્તિ છે.
આશય એ છે કે પૂજાથી પ્રાપ્તવ્ય અનારંભરૂપ ફળ છે, અને તે ફળની સાવઘસંક્ષેપચિ એવા શ્રાવકને ચારિત્રવિષયક જે ઈચ્છાયોગ વર્તી રહ્યો છે તેનાથી ઉપપત્તિ=પ્રાપ્તિ, થઈ જાય છે; કેમ કે ચારિત્રવિષયક તીવ્ર ઈચ્છા હોવાને કારણે તે યતિક્રિયામાં રત મતિવાળો છે, તેથી સાવધનો સંક્ષેપને ક૨ના૨ો છે, તેથી જ સ્વભાવથી યતનાપરાયણ છે અને તેનાથી જ અનારંભફળની પ્રાપ્તિ તેને થશે. માટે અનારંભફળ માટે સ્વરૂપથી સાવઘ પ્રવૃત્તિરૂપ પૂજાની તેવા શ્રાવકને આવશ્યકતા રહેતી નથી. તેથી જ એવા શ્રાવકને પંકના સ્પર્શકૃત જે મળ છે, તેના પ્રક્ષાલનની અપેક્ષાએ દૂરથી પંકનું અસ્પર્શન શ્રેષ્ઠ છે. તેથી કૂપના દૃષ્ટાંતથી સંક્ષેપરુચિવાળા આવા શ્રાવકને પૂજા અનુમત નથી, પરંતુ મલિનારંભી શ્રાવકને જ કૂપના દૃષ્ટાંતથી પૂજા અનુમત છે. અત્યંત સાવઘના સંક્ષેપરુચિ એવા શ્રાવકને તો પંકનો અસ્પર્શ ક૨વાના ન્યાયથી પૂજા નિષિદ્ધ છે.
અહીં શ્રાવક યતિક્રિયામાં રત મતિવાળો છે એમ કહ્યું, તેનાથી એ નથી કહેવું કે, તે સાધુની ક્રિયા કરે છે, પરંતુ સંયમ ગ્રહણ ક૨વા માટે અત્યંત ઉત્સુક મતિવાળો છે; આમ છતાં કોઈક એવા પ્રકારના સંયોગને કા૨ણે સંયમ ગ્રહણ કરી શકે તેવો નથી, તેથી સર્વ સાવઘના વર્જનપૂર્વક સંયમની પ્રાપ્તિ માટે પોતાના સંયોગો પ્રમાણે સાવઘ પ્રવૃત્તિનો અત્યંત સંક્ષેપ કરે છે. તેથી પોતાની પ્રાથમિક જરૂરીયાત પૂરતી જ સાવઘ પ્રવૃત્તિ તે કરે છે, અને પૃથિવ્યાદિ કોઈ જીવનું ઉપમર્દન ન થાય તે રીતે શક્તિ અને સંયોગ પ્રમાણે જીવરક્ષા માટે યત્ન કરે છે. એના કારણે જ સાધુની જેમ સ્વભાવથી સર્વ ક્રિયાઓમાં જીવરક્ષાને અનુકૂળ ઉચિત પ્રમાર્જનાદિ સ્વરૂપ યતના કરે છે. તેથી આવો શ્રાવક પૂજામાં અધિકારી નથી; કેમ કે ભોગનો જ પરિણામ તેને નથી.
ઉલ્લ
વળી આવા શ્રાવકને ચારિત્રની ઈચ્છાનો યોગ છે તેમ કહ્યું, તેનાથી ભાવથી ચારિત્રી છે તેમ કહેવું નથી; પરંતુ ચારિત્રની અત્યંત અભિમુખ ઈચ્છા છે, અને તેના કારણે જ ચારિત્રને અનુકૂળ શક્તિના પ્રકર્ષથી નિરવઘભાવમાં તે યત્ન કરે છે. આનાથી તેને અનારંભ એવા સંયમફળની પ્રાપ્તિ થવાની છે, તેથી અનારંભરૂપ સંયમફળ માટે પૂજા કરવાની આવશ્યકતા તેને રહેતી નથી.
જેમ મળમાં હાથ નાંખીને પછી તેને ધોવા, તેના કરતાં મળમાં હાથ ન નાંખવા તે ઉચિત છે, તેમ આવા જીવો નિરારંભની અત્યંત અભિમુખ છે, તેવા જીવોને ભગવાનની ભક્તિ અર્થે પણ સ્નાનાદિરૂપ આરંભ કરીને નિરારંભ તરફ જવાનો યત્ન કરવો, તેના કરતાં સંયમને અત્યંત અભિમુખ માનસની પુષ્ટિ થાય, તેવી નિ૨વઘ ક્રિયાથી સંયમને અભિમુખ જવું ઉચિત છે.
ઉત્થાન :
સંપૂર્ણ શ્લોક-૫૮ નો ટીકામાં અર્થ કર્યા પછી નિગમન રૂપે ‘તસ્માત્’ થી કહે છે -
तस्मात्सदारम्भेच्छा, मलिनारम्भश्चेत्युभयमेवाधिकारिविशेषणं श्रद्धेयमित्यर्थः ।
ટીકાઃ
Page #377
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : પ૮ ટીકાર્ય :
તH ..... ત્યર્થ તે કારણથી=પૂર્વમાં કહ્યું કે, જે શ્રાવક સાવધનો સંક્ષેપ કરનારો છે, તેવો શ્રાવક પણ પૂજામાં અધિકારી નથી એમ અમે કહીએ છીએ તે કારણથી, સદારંભની ઈચ્છા અને મલિનારંભ એ પ્રકારે અધિકારનાં ઉભય જ વિશેષણ શ્રદ્ધેય છે, એ પ્રમાણે અર્થ છે વિશેષાર્થ:
આશય એ છે કે, જો સદારંભની ઈચ્છાવાળો જ પૂજાનો અધિકારી હોત તો સાવદ્ય સંક્ષેપરુચિ શ્રાવક પણ પૂજાનો અધિકારી થાત, અને ફક્ત મલિનારંભવાળાને જ પૂજાનો અધિકારી કહીએ તો જેમને આત્મકલ્યાણ અર્થે સદારંભ કરવાની ઈચ્છા નથી, તેવા અત્યંત હિંસક આદિ જીવો પણ પૂજાના અધિકારી પ્રાપ્ત થાય. તેથી ઉભય વિશેષણ જ સંગત છે.
આનાથી એ ફલિત થયું કે, અવતરણિકામાં જે કહ્યું કે, સદારંભની ઈચ્છા જ અધિકારીનું વિશેષણ છે, તેથી યતિ પણ અધિકારી થશે, તેનું નિરાકરણ થઈ ગયું; કેમ કે યતિમાં અધિકારીનાં બે વિશેષણોમાંથી સદારંભની ઈચ્છારૂપ વિશેષણ હોવા છતાં મલિનારંભરૂપ વિશેષણ નથી.
અહીં સદારંભથી અનારંભફળની પ્રાપ્તિ થાય એવો સદારંભ ગ્રહણ કરવો છે. તેથી સાવઘસંક્ષેપરુચિ શ્રાવક પણ અનારંભરૂપ ફળ પ્રાપ્ત થાય તેવા ચારિત્રની ઈચ્છાને અનુકૂળ એવી યતના કરે છે, તે સદારંભ છે; અને મુનિ પણ સંયમજીવનની જે યાતનાઓ કરે છે, તે અનારંભફળને અનુકૂળ એવો સદારંભ છે, અને ભગવાનની ભક્તિ કરનાર શ્રાવક જે પૂજા કરે છે, તે પણ અનારંભરૂપ સંયમસ્વરૂપ ફળની પ્રાપ્તિ કરાવે તેવો સદારંભ છે.
આનાથી એ ફલિત થાય કે, સંક્ષેપરુચિ શ્રાવકને અને મુનિને સદારંભની ઈચ્છા હોવા છતાં મલિનારંભ નથી, માટે તેઓ પૂજા કરતા નથી, પરંતુ નિરવદ્ય એવી સામાયિકાદિની ક્રિયા કરે છે; અને સદારંભની ઈચ્છાવાળો એવો મલિનારંભી ગૃહસ્થ અનારંભના ફળ અર્થે ભગવાનની પૂજા કરે છે, કેમ કે ભૂમિકાના ભેદથી ઉપાયનો ભેદ છે.
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, સંક્ષેપરુચિ શ્રાવક પૂજાનો અનધિકારી છે, એમ અમે કહીએ છીએ, તેમાં સાક્ષી આપે છે - ટીકાઃ
उक्तं च द्वितीयाष्टकवृत्तौ-गृहिणोऽपि प्रकृत्या पृथिव्याधुपमर्दनभीरोर्यतनावतः, सावद्यसंक्षेपरुचेर्यतिक्रियानुरागिणो न धर्मार्थं सावद्यारम्भप्रवृत्तिर्युक्तेति । हन्तैवं यतिक्रियाभ्यासेन श्रमणोपासकत्वमिदानीन्तनानां कुमतीनामनुमतं स्यात्, न स्यात्, तस्य स्वमतिविकल्पितत्वेनाबहुमतत्वात्,
Page #378
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક ઃ ૫૮
૬૩
निरपेक्षस्य संयतस्यैव भवितुमुचितत्वात् । तदाह - 'णिरविक्खस्स उ जुत्तो संपुन्नो संजमो चेव त्ति ।' द्रव्यस्तवभावस्तवोभयभ्रष्टस्य च दुर्लभबोधित्वात्; तदुक्तं धर्मदासगणिक्षमाश्रमणैः
ટીકાર્ય
:
‘जो पुण णिरच्चणो च्चिअ सरीरसुहकज्जमित्ततल्लिच्छ ।
तस्स न बोहिलाभो न सुग्गई नेय परलोगो ।। (उपदेशमाला = ४९३) त्ति ।
‘ઉń ચ દ્વિતીયાષ્ટ્રવૃત્તો' - અને દ્વિતીય અષ્ટકવૃત્તિમાં કહેલું છે
-
વૃદ્વિનોઽપિ ..... યુìતિ । પ્રકૃતિથી પૃથિવ્યાદિના ઉપમર્દનથી ભીરુ, યતનાવાળા, સાવઘસંક્ષેપરુચિ, યતિક્રિયાના અનુરાગી એવા ગૃહસ્થને પણ ધર્મના માટે સાવઘારંભની પ્રવૃત્તિ યુક્ત નથી.
‘કૃતિ’ શબ્દ અષ્ટકવૃત્તિની સાક્ષીની સમાપ્તિસૂચક છે.
-
ઉત્થાન :
મૂળ શ્લોકના કથનની સમાપ્તિ પછી તેના વિષયમાં શંકા ઉદ્ભાવન કરી તેનું સમાધાન આપે છે -
ટીકાર્યઃ
हन्तैवं અનુમતં સ્વાત્, ખરેખર આ રીતે=પૂર્વમાં કહ્યું કે, સાવઘતા સંક્ષેપને કરનાર એવા શ્રાવકને પૂજામાં અનધિકારિતા અમે પણ કહીએ છીએ એ રીતે, યતિક્રિયાના અભ્યાસ વડે હમણાંના કુમતિઓનું શ્રમણોપાસકપણું અનુમત થાય, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે. તેના જવાબ રૂપે ગ્રંથકાર કહે છે -
.....
વિશેષાર્થ:
‘7 સ્વાત્' નહિ થાય=હમણાંના કુમતિઓનું સ્વીકારાયેલું શ્રમણોપાસકત્વ અનુમત નહિ થાય. તેમાં હેતુ કહે છે -
तस्य
ઞવડુમતત્વાત્, કેમ કે તેનું સ્વમતિવિકલ્પિતપણું હોવાને કારણે અબહુમતપણું છે.
હમણાંના કુમતિઓ જે યતિક્રિયાના અભ્યાસ માટે શ્રાવકોને સાધુની જેમ કિંચિત્ કાલ માટે સાધુક્રિયા કરાવીને સાધુની જેમ ભિક્ષા આદિ પ્રવૃત્તિ કરવાનું કહે છે, અને તે જ શ્રમણોપાસકત્વ છે એમ કહે છે, તે ભગવાનની આજ્ઞાને અનુરૂપ નથી, પરંતુ સ્વમતિવિકલ્પિત હોવાથી અબહુમત છે. તેથી તેમનો મત અમને અભિમત નથી.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, આ રીતે થોડો કાળ સાધ્વાચારને પાળે તેનાથી કાંઈક સંયમની ક્રિયાઓનો તેઓને અભ્યાસ થાય છે, તેથી તેમનું ચિત્ત સાધુની જેમ નિરપેક્ષ પરિણામવાળું બને છે. તેથી બીજો હેતુ કહે છે -
૨-૨૪
Page #379
--------------------------------------------------------------------------
________________
ઉ૪
પ્રતિમાશતક/ બ્લોકઃપ૮ ટીકાર્ય :
નિરપેક્ષી .... વિતત્વર્િ - નિરપેક્ષને સંયત જ થવું ઉચિત છે. તવાદ થી તેમાં સાક્ષી આપતાં કહે છે - ળિવિસ.... ચેત્તિ / નિરપેક્ષને વળી સંપૂર્ણ સંયમ જ યુક્ત છે.
ત્તિ' શબ્દ સાક્ષીપાઠની સમાપ્તિસૂચક છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, આ રીતે યતિક્રિયાનો અભ્યાસ જે કરતા હોય, અને નિરપેક્ષ પરિણામ ન હોય તો પણ જે યતિક્રિયા કરે છે, તેને અનુરૂપ કોઈક શુભ ભાવો તો થાય છે, તેથી તેને સ્વીકારવામાં શું વાંધો છે ? તેથી કહે છે -
ટીકાર્ય :
વ્યસ્તવ .. તુર્તમોધિત્વાન, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ ઉભયથી ભ્રષ્ટ, દુર્લભબોધિપણું છે. વિશેષાર્થ :
તે શ્રમણોપાસક ગૃહસ્થ શ્રાવક જ્યારે યતિક્રિયાનો અભ્યાસ કરે છે ત્યારે દ્રવ્યસ્તવ સેવતા નથી, અને ચિત્ત નિરપેક્ષ પરિણામવાળું નહિ થવાના કારણે સામાયિકાદિ ભાવોવાળું ન થવાથી ભાવસ્તવ પણ ત્યાં નથી. આ રીતે યતિક્રિયાના અભ્યાસ દ્વારા તે લોકો ઉભય ભ્રષ્ટ બને છે અને તેથી તેઓ દુર્લભબોધિપણાને પામે છે.
ઉત્થાન :
દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ ઉભયભ્રષ્ટનું દુર્લભબોધિપણું છે, તેમાં સાક્ષી આપે છે. ટીકાર્ય :
તદુ¢ ધર્મવાળમાશ્રમી:' - ધર્મદાસગણિ ક્ષમાશ્રમણ વડે તે કહેવાયેલું છે –
નો પુ ..... પરતો જો’ | ત્તિ | ‘જે વળી નિરર્ચન જ છે અને શરીરસુખકાર્યમાત્રમાં તસ્લિપ્સાવાળો= તત્પર છે, તેને બોધિલાભ નથી, સુમતિ= મોક્ષ, નથી, અને પરલોક સુદેવપણું, નથી.
0 ત્તિ શબ્દ ઉપદેશમાલાની સાક્ષીની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ :
જે નિરર્ચન=ભાવઅર્ચનથી રહિત છે= તિવેશને ધારણ કરેલ હોવાથી દ્રવ્યાચન કરતો નથી અને ભાવઅર્ચન પણ કરતો નથી, અને નિરપેક્ષ પરિણામવાળો નહિ હોવાને કારણે શરીરસુખકાર્યમાત્રમાં તત્પર છે=સાધુવેશમાં રહીને શરીરને સંભાળવું અને એ રીતે આહારાદિની પ્રવૃત્તિ કરતો હોય અને સુખના
Page #380
--------------------------------------------------------------------------
________________
ઉલ્પ
પ્રતિમાશતક | શ્લોક : પ૮ કાર્યમાત્રમાં તત્પર રહેતો હોય, તે જીવને બોધિલાભ નથી=જન્માંતરમાં જૈનધર્મની પ્રાપ્તિ નથી, સુગતિ નથી=મોક્ષની પ્રાપ્તિ નથી, અને પરલોક નથી=સુદેવત્વની પ્રાપ્તિ નથી.
આ કથનથી એ ફલિત થયું કે, જે નિરપેક્ષ પરિણામવાળા નથી, તેથી સંયમ ગ્રહણ કરતા નથી અને યતિક્રિયાના અભ્યાસ અર્થે પ્રવૃત્તિ કરે છે ત્યારે દ્રવ્યસ્તવ કરતા નથી, તેઓને દુર્લભબોધિની પ્રાપ્તિ છે. તેથી કુમતોને અભિમત એવું શ્રમણોપાસકત્વ યુક્ત નથી. ટીકા :
कस्तर्हि सावद्यसंक्षेपाच्छ्राद्धः प्राचीनैरत्रानधिकार्युक्तः ? इति चेत् ? सचित्तारम्भादिवर्जनपर उपरितनप्रतिमाप्रतिपत्त्यनन्तरं यावज्जीवं तथाभिग्रहपरः । एवं चिय जं चित्तो सावगधम्मो बहुप्पगारो' इत्यादिवचनात्, इत्येव हि इच्छया तु धर्मसंकरे क्रियमाणे न किञ्चित्फलमित्युक्तमेव ।।५८।। ટીકાર્ચ -
વાર્તાર્દિ - અહીં પ્રશ્ન થાય કે, જે યતિક્રિયાના અભ્યાસથી પ્રવર્તતા હોય તેને તમે સંક્ષેપરુચિ શ્રાવક તરીકે સ્વીકારતા નથી, તો સાવઘના સંક્ષેપથી કયો શ્રાદ્ધ=શ્રાવક, પ્રાચીનો વડે અહીં= દ્રવ્યસ્તવમાં, અધિકારી કહેવાયો? એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેનો ઉત્તર ગ્રંથકાર આપે છે –
સત્તરમ્..... તથમિપ્રપરા સચિતઆરંભાદિના વર્જનમાં તત્પર=સાતમી પ્રતિમાથી માંડીને ઉપરની પ્રતિમામાં તત્પર, એવી ઉપરિત પ્રતિમાઓનો સ્વીકાર કર્યા પછી થાવજીવ તેવા અભિગ્રહમાં તત્પર (એવો) શ્રાવક પૂજા માટે અધિકારી કહેવાયેલો છે. તેમાં હેતુ કહે છે -
પર્વવિદં ... વનતિ, જે કારણથી આવા પ્રકારનો જ ચિત્ર શ્રાવકધર્મ બહુ પ્રકારવાળો છે. ઈત્યાદિ વિશિકા-૧૦/૧૩નું વચન છે. વિશેષાર્થ :
શ્રાવક બારેય વ્રતોનું સમ્યગુ પાલન કર્યા પછી, સચિત્ત આરંભાદિ વર્જનપર સાતથી માંડીને ઉપરિતન પ્રતિમાઓને સ્વીકાર્યા પછી માવજીવન તેવા અભિગ્રહમાં તત્પર હોય=સચિત્તઆરંભાદિ વર્જનપર-તે સર્વ પ્રતિમાઓને વહન કર્યા પછી શક્તિનો પ્રકર્ષ થવાથી માવજીવન સુધી આ રીતે નિરારંભ જ જીવીશ, તેવા પ્રકારના અભિગ્રહમાં તત્પર, એવો શ્રાવક પૂજામાં અનધિકારી છે.
અહીં વિશેષ એ છે કે, પ્રતિમાઓને વહન કર્યા પછી કોઈકને સત્ત્વનો પ્રકર્ષ થાય તો સંયમ ગ્રહણ કરે, કોઈકને સત્ત્વનો પ્રકર્ષ ન થાય તો ફરી સત્ત્વના પ્રકર્ષ માટે પ્રતિમાઓને વહન કરે, અને કોઈકને ફરી પ્રતિમા વહનની વૃત્તિ ન રહે તો વ્રતધારી શ્રાવક તરીકે પણ રહે. કેટલાક જીવો પ્રતિમા વહન કર્યા પછી સંયમના અર્થી થયા હોય, તો પણ તેવા પ્રકારના શારીરિક કે અન્ય સંયોગાદિને કારણે સંયમ ગ્રહણ કરી શકે તેમ ન હોય, તો યાવજીવન મારે ગૃહસ્થવેશમાં જ સાવદ્યનો અતિ સંક્ષેપ કરીને જીવવું છે, એવા પરિણામવાળા થયા હોય તેવા શ્રાવકો પૂજામાં અનધિકારી છે.
Page #381
--------------------------------------------------------------------------
________________
GES
પ્રતિમાશતક/ શ્લોકઃ ૫૮-૫૯ ઉપરમાં કહ્યું તેવા સાવદ્યસંક્ષેપરુચિ શ્રાવક પૂજામાં અનધિકારી છે, તેમાં સાક્ષીપાઠરૂપે હેત કહ્યો કે, જે કારણથી આવા પ્રકારનો જ ચિત્ર શ્રાવકધર્મ બહુ પ્રકારવાળો છે, એવું વિંશિકા-૧૦/૧૩ નું વચન છે.
વિશિકા-૧૦/૧૩ ની ‘વં વિષ થી વહુHIRોની જે સાક્ષી આપી, તેનો આશય એ છે કે, આ રીતે જ શ્રાવકધર્મ ઘણા પ્રકારવાળો છે. આનાથી એ કહેવું છે કે, કોઈક શ્રાવક સચિત્ત આરંભાદિનો ત્યાગ. કરીને પ્રતિમાકાળ સુધી તે વ્રતોનું વહન કરે છે, તો કોઈક યાવજીવન પણ તે વ્રતોનું વહન કરે છે. આ પ્રકારના શ્રાવકધર્મના ભેદ છે, તેથી જે જીવો યાવજીવન સચિત્ત આરંભાદિના ત્યાગના અભિગ્રહમાં તત્પર છે, તેઓને પૂજાનો નિષેધ છે, અન્યને નહિ. ટીકાર્ય :
ફર્ચેવ દિ.... હમેવ એથી કરીને જ=પ્રતિમા સ્વીકાર્યા પછી થાવજીવન તેવા પ્રકારના અભિગ્રહમાં તત્પર એવો શ્રાવક પૂજામાં અધિકારી છે, એથી કરીને જ, ઈચ્છા વડે વળી ધર્મ સંકર કરાયે છતે કાંઈ ફળ નથી, એ પ્રકારે ઉક્ત જ છે=પૂર્વમાં જે કહ્યું કે, કુમતિઓનું શ્રમણોપાસકત્વ અનુમત નહિ થાય; કેમ કે તેનું સ્વમતિવિકલ્પિતપણું હોવાથી અબહુમત છે, એ કથન દ્વારા ઉક્ત જ છે. વિશેષાર્થ:
પ્રતિમા સ્વીકાર્યા પછી માવજીવન તેવા પ્રકારના અભિગ્રહમાં તત્પર શ્રાવક પૂજામાં અનધિકારી છે, એથી કરીને જ સ્વેચ્છાથી શ્રમણોપાસકત્વ અને યતિધર્મનો સંકર કરાયે છતે કાંઈ ફળ નથી, એમ કહ્યું, તેનો આશય એ છે કે, જેઓ નિરપેક્ષ પરિણામવાળા છે અને યતિની ક્રિયા કરે છે, તેમને શ્રમણ કહેવા; અને જેઓ તેવા નિરપેક્ષ પરિણામવાળા નથી, આમ છતાં સાધુની ક્રિયા અભ્યાસરૂપે કરે છે, તેમને શ્રમણોપાસક કહેવા; એ પ્રકારે એક જ સાધ્વાચારની ક્રિયામાં શ્રમણત્વ અને શ્રમણોપાસત્વરૂપ ધર્મનો સંકર કરીને, જેઓ નિરપેક્ષ પરિણામવાળા નથી તેઓ શ્રમણોપાસકત્વના નામે યતિક્રિયા કરે છે, તેનાથી કાંઈ ફળ મળતું નથી; કેમ કે ભગવાનના વચનાનુસાર પોતાની ભૂમિકા પ્રમાણે ઉચિત ક્રિયા કરવાથી જ ઉચિત ફળ મળે છે. ભગવાન નિરપેક્ષ મુનિને યતિક્રિયા કરવાનું કહે છે, અને યતિક્રિયાને અતિ આસન્ન એવા સંક્ષેપરુચિ શ્રાવકને એ પ્રકારની શ્રાવકાચારની ક્રિયાઓ કરવાનું કહે છે, અને જેઓ સાવદ્યના સંક્ષેપના પરિણામવાળા નથી, તેવા મલિનારંભી શ્રાવકોને દ્રવ્યસ્તવમાં પ્રધાનરૂપે યત્ન કરવાનું કહે છે, તે રીતે સ્વભૂમિકાનુસાર કરવાથી જ તેનું ફળ પ્રાપ્ત થાય. પરંતુ સ્વમતિકલ્પના કરીને યતિક્રિયાના અભ્યાસ અર્થે કિંચિત્ કાળ સાધુપણું સ્વીકારીને પ્રયત્ન કરવો, તે આજ્ઞાવિરુદ્ધ છે, માટે તેનાથી કાંઈ ફળ મળતું નથી. પહેલા અવતરણિકા -
सिंहावलोकितेन हिंसांशमतिमेव द्रव्यस्तवे निरस्यति -
Page #382
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૫૯
GGI અવતરણિકાW:
સિંહાવલોકિત વ્યાયથી દ્રવ્યસ્તવમાં હિંસાના અંશની મતિનું નિરાકરણ કરે છે - વિશેષાર્થ :- .
શ્લોક-પ૩ માં કહેલ કે, ધર્માર્થિકા હિંસા કુસમયમાં જોવાયેલી છે, પરંતુ પૂજામાં નહીં, તે રીતે પૂજામાં હિંસાંશ નથી, એ સ્થાપન કરેલ. ત્યાર પછી આગળ જઈને ફરી તે જ વાતનું સમર્થન કરવારૂપ સિંહાવલોકિત ન્યાય વડે, દ્રવ્યસ્તવમાં હિંસાનો અંશ નથી તે બતાવવા અર્થે દ્રવ્યસ્તવમાં હિંસાંશની મતિનું જ નિરાકરણ કરે છે – શ્લોક :
धर्मार्थं सृजतां क्रियां बहुविधां हिंसा न धर्मार्थिका, हिंसांशे न यतः सदाशयभृतां वाञ्छा क्रियांशे परम् । न द्रव्याश्रवतश्च बाधनमपि स्वाध्यात्मभावोन्नते
रारम्भादिकमिष्यते हि समये योगस्थितिव्यापकम् ।।५९।। શ્લોકાર્ચ -
ધર્મના માટે બહુપ્રકારવાળી ક્રિયા કરતાં ધર્માર્થિકા હિંસા નથી; જે કારણથી શુભભાવવાળાને હિંસા અંશમાં વાંછા નથી, પરંતુ ક્રિયા અંશમાં વાંછા છે, અને દ્રવ્યાશ્રવથી સ્વઅધ્યાત્મભાવની ઉન્નતિનું બાધન પણ નથી; જે કારણથી સિદ્ધાંતમાં યોગસ્થિતિવ્યાપક આરંભાદિક ઈચ્છાય છે. ll૧૯II.
૦ શ્લોકમાં ‘દિ' શબ્દ છે, તે “યમાર્થ છે. ટીકા -
धर्मार्थमिति :- धर्मार्थं बहुविधां=बहुप्रकारां, क्रियां पूजादिरूपां सृजतां धर्मार्थिका धर्मार्था, हिंसा न, यतः सदाशयभृतां शुभभाववतां, हिंसांशे वाञ्छा न, परं-केवलं, क्रियांशे वाञ्छा, तथा चानुबन्धहिंसानिरास: सदाशयश्च यतनोपबृंहितो ग्राह्यः, इति हेतुहिंसापि निरस्तैव तथा च, स्वरूपहिसैवास्ति । तत्राह-द्रव्याश्रवतश्च स्वस्य योऽध्यात्मभावस्तदुनतेर्बाधनमपि न अज्झत्थे चेव बन्धप्पमोक्खे' इत्याचारवचनात् । ટીકાર્ય :
ઘર્માર્થ .... અનુવન્યસ્ટિંસનરાલા ધર્મ માટે બહુવિધ બહુ પ્રકારવાળી, પૂજાધિરૂપ ક્રિયા કરનારને
Page #383
--------------------------------------------------------------------------
________________
ઉ૮.
પ્રતિમાશતક | શ્લોકઃ ૫૯ ધર્માધિકાકધમર્થ, હિંસા નથી; જે કારણથી શુભભાવવાળાને હિંસા અંશમાં વાંછા નથી, કેવલ ક્રિયા અંશમાં વાંછા છે, અને તે પ્રમાણે, અનુબંધહિંસાનો નિરાસ છે.
સારાગ્ન .વાતિ અને યતનાથી ઉપબ્રહિત એવો સદાશય ગ્રહણ કરવો, એથી કરીને (પૂજામાં) હેતુહિંસા પણ નિરસ્ત જ છે, અને તે પ્રમાણે સ્વરૂપહિંસા જ છે. વિશેષાર્થ -
ધર્મ માટે પૂજા કરનાર ગૃહસ્થ જ્યારે પૂજામાં યત્ન કરે છે ત્યારે પુષ્પાદિની કિલામણા યદ્યપિ થાય છે, તો પણ તે ભગવાનના ગુણોના બહુમાનરૂપ સદાશયવાળો હોવાથી પુષ્પોને પીડા કરવાનો પરિણામ તેને નથી, ફક્ત ભગવાનના ગુણોના બહુમાનને કારણે બહુમાનની વૃદ્ધિને અનુકૂળ એવી ક્રિયામાં વાંછા છે, તેથી ત્યાં અનુબંધહિંસાનો નિરાસ છે.
યદ્યપિ કોઈ ગૃહસ્થ સંસારમાં ધનાદિ અર્થે આરંભ કરતો હોય ત્યાં પણ કદાચ હિંસામાં વાંછા ન રાખતો હોય, અને ધનપ્રાપ્તિને અનુકૂળ એવી ક્રિયાની વાંછા રાખતો હોય, તો પણ ત્યાં પોતાના ધનના મમત્વરૂપ અશુભભાવ હોવાને કારણે અનુબંધહિંસાનો નિરાસ નથી; પરંતુ પ્રસ્તુતમાં ભગવાનની ભક્તિ કરીને સંયમના પરિણામની નિષ્પત્તિની ઈચ્છારૂપ શુભ આશય છે, તે સંયમ પ્રત્યે કારણરૂપ હોવાથી ત્યાં અનુબંધહિંસાનો નિરાસ છે. અને જે સદાશય છે, તે યતનાથી ઉપભ્રંહિત એવો સદાશય ગ્રહણ કરવાનો છે, એથી કરીને પૂજામાં હતુહિંસા પણ નિરસ્ત જ છે, અને તે રીતે પૂજામાં સ્વરૂપહિંસા જ છે.
આશય એ છે કે, ભગવાનની પૂજા કરનારને “આ ભગવાનની પૂજાથી મને સંયમનો પરિણામ નિષ્પન્ન થાઓ” એવો અભિલાષ જેમ હોય છે, તેમ વિવેકી ગૃહસ્થને ભગવાનની પૂજામાં ભગવાનની ભક્તિની વૃદ્ધિ માટે ઉપયોગી હિંસા કરતાં, પ્રયોજન વગરની હિંસા લેશ પણ ન થાય, તેવી યતના પણ હોય છે.
જેમ વિવેકી ગૃહસ્થ પૂજા માટે સ્નાન કરે ત્યારે મલશુદ્ધિ માટે આવશ્યક એવા પરિમિત જલથી સ્નાન કરે છે, અને તે વખતે શરીરમાં અશુદ્ધિ ન રહેવી જોઈએ તે રીતે જેમ યતના આવશ્યક છે, તેમ શુદ્ધિના ઉપયોગમાં ઉપયોગી ન થાય તે રીતે જલનો વ્યય પણ ન થવો જોઈએ તેવી યતના પણ તે કરે છે. તેથી યતનાકાળમાં શક્ય એટલો વધુમાં વધુ જીવરક્ષાનો પરિણામ વર્તે છે. એ રીતે પુષ્પાદિમાં પણ પુષ્પાદિ જીવોને કિલામણા ન થાય એ રીતે યત્નપૂર્વક ગ્રહણાદિ કરે છે, અને ભક્તિના અતિશય અર્થે અધિક પણ ફૂલ તે રીતે જ યોજે છે કે જેથી અંગરચનાની વૃદ્ધિનું તે કારણ બને, અને સુંદર અંગરચના દ્વારા ભાવવૃદ્ધિનું તે કારણ બને. પરંતુ પ્રયોજનરહિત જેમ તેમ પુષ્પોનો વ્યય થાય, તે રીતે તે યત્ન કરતો નથી.
આ સર્વ પ્રકારની સમ્યગુ યતના જીવરક્ષાના પરિણામની વૃદ્ધિ કરે છે, અને ઉત્તમ દ્રવ્યથી કરાયેલી પૂજા ઉત્તમ પુરુષના પ્રત્યે બહુમાનભાવ પેદા કરે છે, અને તે ઉત્તમ ભાવ સંયમ પ્રત્યે પ્રસર્પણવાળો બને છે, તેથી ત્યાં અનુબંધહિંસા અને હેતુહિંસા નથી. પરંતુ જેઓ ભગવાન પ્રત્યે બહુમાનપૂર્વક સારામાં સારી ભગવાનની ભક્તિ કરે છે, આમ છતાં સમ્યગુબોધના અભાવના કારણે યથાર્થ યતના ન કરતા હોય, તેઓને
Page #384
--------------------------------------------------------------------------
________________
૬૯
પ્રતિમાશતક | શ્લોક પલ હેતુહિંસાનો નિરાસ નથી, આમ છતાં તેઓ પ્રજ્ઞાપનીય હોય તો હેતુહિંસા નિરનુબંધ બને છે. આ રીતે સમ્યક કરાયેલી પૂજામાં કેવલ સ્વરૂપહિંસા જ છે, જે ફક્ત દ્રવ્યાશ્રવરૂપ છે. જેમ સંયમી મુનિ સંયમની વૃદ્ધિ માટે યતનાપૂર્વક વિહાર કરતા હોય ત્યારે વાઉકાયની વિરાધનારૂપ સ્વરૂપહિંસા છે, તેની જેમ આ રીતે કરાયેલી પૂજામાં ફક્ત સ્વરૂપહિંસા છે, તે દ્રવ્યાશ્રવરૂપ છે. ટીકાર્ચ -
તન્નાદ' - ત્યાં પૂર્વમાં સિદ્ધ કર્યું કે, દ્રવ્યસ્તવમાં ફક્ત સ્વરૂપહિંસા છે ત્યાં, મૂળશ્લોકમાં કહે છે -
દ્રાવતશ્ય .. વારવચન | અને દ્રવ્યાશ્રવથી સ્વનો જે અધ્યાત્મભાવ તેની ઉન્નતિનું બાધા પણ નથી; કેમ કે “અધ્યવસાયથી જ બંધ અને મોક્ષ છે,” એ પ્રકારનું આચારનું આચારાંગ સૂત્રનું, વચન છે. વિશેષાર્થ :
જ્યાં અનુબંધહિંસા અને હેતુહિંસા નથી, ત્યાં હિંસાને અનુકૂળ કોઈ પરિણતિ નથી, પરંતુ મોક્ષને અનુકૂળ પરિણામ છે, ત્યાં જે કાંઈ સ્વરૂપહિંસા થાય, તે યોગના પ્રવર્તનરૂપ છે, જે દ્રવ્યાશ્રવ સ્વરૂપ છે. તેથી જિનાર્ચામાં જે વિધિપૂર્વક યત્ન કરે છે, ત્યાં ફક્ત સ્વરૂપહિંસા હોય છે, તેથી ત્યાં દ્રવ્યાશ્રવ હોય છે અને તેનાથી પોતાના અધ્યાત્મભાવની ઉન્નતિનો બાધ થતો નથી.
પૂજાકાળમાં ભગવાન પ્રત્યેના બહુમાનભાવને કારણે બહુમાનની વૃદ્ધિ અર્થક ક્રિયા અંશમાં જે વાંછા છે, તેના કારણે બહુમાનને અનુકૂળ એવી પુષ્પાદિથી પૂજા થાય છે, તેમાં હિંસાના પરિણામથી અસંવલિત એવો જે યોગ વર્તે છે, તેનાથી થતી જે દ્રવ્યહિંસા છે, તે દ્રવ્યાશ્રવરૂપ છે. તેનાથી ભગવાનની પૂજાને કારણે વધતો જતો જે અધ્યાત્મભાવ છે તેનો બાધ થતો નથી; કેમ કે આચારાંગ સૂત્રનું વચન છે કે, અધ્યવસાય જ બંધ અને મોક્ષ સ્વરૂપ છે. તેથી પ્રસ્તુતમાં જે અધ્યવસાય છે, તે ભગવાન પ્રત્યેના બહુમાનભાવની વૃદ્ધિને અનુકૂળ છે, અને દ્રવ્યાશ્રવરૂપ જે યોગ=વ્યાપાર છે, તેમાં સ્વરૂપહિંસા છે, તે બંધનું કારણ બનતી નથી; કેમ કે બંધને અનુકૂળ અધ્યવસાય નથી. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, પૂજામાં યતનાપૂર્વકનો સદાશય હોવા છતાં પૂજાની ક્રિયાથી પુષ્પાદિ જીવોને કિલામણાદિ થાય છે, તેથી ભગવાનની ભક્તિકાળમાં જે અધ્યાત્મભાવની વૃદ્ધિ થાય છે, તેનો બાધ થશે;
જ્યારે સામાયિકાદિ કરવામાં આવે તો અધ્યાત્મભાવની વૃદ્ધિનો બાધ નહિ થાય. તેથી પૂજા કરતાં સામાયિકમાં યત્ન કરવો એ જ વધારે ઉચિત છે. એવી શંકાને સામે રાખીને કહે છે – ટીકા -
इदमेव कथम् ? अत्राह-हि-यत:, समये-सिद्धान्ते, योगस्थितिव्यापकं यावद्योगास्तिष्ठन्ति
Page #385
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૫૯
तावदित्यर्थः, इष्यते=मन्यते, 'जावं च णं एस जीवे एयइ वेयइ तावं च णं आरंभइ सारंभइ समारंभइ' इत्यादिवचनादारम्भाद्यन्यतरत्वेन योगव्यापकतालाभात् ।
800
ટીકાર્થ:
-
‘રૂવમેવ ચમ્’ ? આ જકેવી રીતે છે ?=પૂજામાં સ્વરૂપહિંસારૂપ દ્રવ્યાશ્રવ છે, આ જકેવી રીતે છે ? अत्राह નામાત્ । એ પ્રકારના શંકાકારના આશયમાં કહે છે જે કારણથી સિદ્ધાંતમાં યોગસ્થિતિવ્યાપક અર્થાત્ જ્યાં સુધી યોગો રહે છે ત્યાં સુધી આરંભાદિક છે, એ રૂપ યોગસ્થિતિવ્યાપક, આરંભાદિક ઈચ્છાય છે, કેમ કે ‘જ્ઞાવં ૬ ...થી.. સમારમ ્' ઈત્યાદિ વચન વડે આરંભાદિ અત્યંતરપણા વડે યોગવ્યાપકનો લાભ છે.
.....
‘ખાવું = થી સમારમર્’' પાઠનો અર્થ આ પ્રમાણે છે
-
આ જીવ જાય છે, કંપન કરે છે ત્યાં સુધી આરંભ, સારંભ=સંરંભ અને સમારંભ છે, એ પ્રકારનું વચન છે. (તેથી યોગની સાથે આરંભાદિ અત્યંતરનું વ્યાપકપણું છે.)
વિશેષાર્થ:
‘રૂવમેવ થમ્’ થી પ્રશ્ન કરનારનો આશય એ છે કે, તમે કહો છો એ રીતે પૂજામાં યતનાથી ઉપબૃહિત ભગવાનના ગુણોનો બહુમાનભાવ હોવાને કા૨ણે ભલે કોઈ જીવની હિંસાનો પરિણામ ન હોય, આમ છતાં પૂજા કરનાર જાણે છે કે, મારા ભાવની વૃદ્ધિ અર્થે હું પૂજામાં યત્ન કરું છું, તો પણ મારી તે ક્રિયા દ્વારા પુષ્પાદિ જીવોની વિરાધના અવશ્ય થાય છે. છતાં તે હિંસા અધ્યાત્મભાવની ઉન્નતિનો બાધ કેમ ન કરે ? આ પ્રકારના શંકાકારના આશયમાં ‘ઞત્રા’ - થી જે કહ્યું, તેનો આશય એ છે કે, સિદ્ધાંતમાં જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી આરંભાદિ છે, એ પ્રકારની વ્યાપ્તિ છે. તેથી તેરમા ગુણસ્થાનક સુધી યોગો હોવાને કારણે આરંભાદિની પ્રાપ્તિ છે. તેથી ત્યાં સુધી અવશ્ય સ્વરૂપહિંસા હોય છે. જો સ્વરૂપહિંસારૂપ દ્રવ્યાશ્રવ અધ્યાત્મનો બાધક બનતો હોય તો યાવતુ યોગકાળ સુધી અધ્યાત્મની પ્રાપ્તિ કોઈને સંભવી શકે નહિ. તેથી કેવળ યોગરૂપ દ્રવ્યાશ્રવથી અધ્યાત્મનો બાધ નથી તેમ માનવું જ યુક્ત છે, અને તો જ સર્વ યોગકાળમાં મોક્ષને અનુકૂળ અધ્યાત્મ છે, તેનો સ્વીકાર થઈ શકે.
યોગસ્થિતિવ્યાપક આરંભાદિ ઈચ્છાય છે, તેમાં હેતુ કહ્યો કે,નવં હૈં ..થી... સમારંભઽ તેનો ભાવ એ છે કે, જ્યાં સુધી આ જીવ જાય છે, કંપન કરે છે, ત્યાં સુધી આરંભ, સંરંભ અને સમારંભ છે, એ પ્રકારનું શાસ્ત્રવચન છે. તેથી યોગની સાથે આરંભાદિ અન્યત૨નું વ્યાપકપણું છે.
ઉત્થાન ઃ
પૂર્વમાં સિદ્ધ કર્યું કે, યોગની સાથે આરંભાદિ વ્યાપક હોવાને કારણે યોગથી થતા દ્રવ્યાશ્રવથી અધ્યાત્મની ઉન્નતિનો બાધ થતો નથી, તેની જ પુષ્ટિ કરવા અર્થે તર્ક કરે છે -
Page #386
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : પ૯
૭૦૧ ટીકા :
यदि च द्रव्याश्रवमात्राद् बन्धः स्यात्तदा त्रयोदशगुणस्थानेऽपि स्यात्, न चैवमस्ति, समितगुप्तस्य द्रव्याश्रवसत्त्वेऽपि उपादानकारणानुसारितयैव बन्धवैचित्र्यस्याचारवृत्तिचूादी व्यवस्थितत्वात् । ટીકાર્ચ -
િવ. વ્યવસ્થિતત્વાન્ ! જો દ્રવ્યાશ્રવમાત્રથી બંધ થાય તો તેરમા ગુણસ્થાનકે પણ બંધ થવો જોઈએ, અને એ પ્રમાણે નથી તેરમા ગુણસ્થાનકે દ્રવ્યાશ્રવમાત્રથી કર્મબંધ નથી; કેમ કે સમિત અને ગુપ્ત એવા મુનિને દ્રવ્યાશ્રવ હોવા છતાં પણ ઉપાદાનકારણના અનુસારીપણા વડે કરીને જ બંધવૈચિત્રનું આચારાંગની વૃત્તિ અને ચૂણિ આદિમાં વ્યવસ્થિતપણું છે. વિશેષાર્થ:
તક હંમેશાં વિપર્યયમાં પર્યવસાન પામે છે. તેથી પ્રસ્તુત તર્કથી એ પ્રાપ્ત થાય કે તેરમા ગુણસ્થાનકમાં કર્મબંધ નથી, આમ છતાં સ્વરૂપહિંસારૂપ દ્રવ્યાશ્રવ છે. તે જ રીતે ભગવાનની પૂજામાં પણ સ્વરૂપહિંસારૂપ દ્રવ્યાશ્રવ છે, છતાં કર્મબંધ થાય નહિ, જેમ તેરમા ગુણસ્થાનકમાં સ્વરૂપહિંસા હોવા છતાં કર્મબંધ થતો નથી.
અહીં પ્રશ્ન થાય કે, તેરમા ગુણસ્થાનકે દ્રવ્યાશ્રવ હોવા છતાં કર્મબંધ કેમ થતો નથી ? તેથી શાસ્ત્રોપજીવી યુક્તિ બતાવેલ છે. તેનો ભાવ આ પ્રમાણે છે -
સમિતિ અને ગુપ્તિવાળા મુનિથી જીવોની કોઈ હિંસા થાય, ત્યારે દ્રવ્યાશ્રવ હોવા છતાં પણ કર્મબંધના કારણભૂત એવા ઉપાદાનકારણને અનુસારી જ બંધવૈચિત્ર્યનું આચારાંગની વૃત્તિ અને શૂર્ણિ આદિમાં વ્યવસ્થિતપણું છે.
આશય એ છે કે, કર્મબંધનું કારણ જીવનો અધ્યવસાય છે. જ્યારે મુનિ સમિતિ અને ગુપ્તિમાં અપ્રમાદવાળો હોય, ત્યારે સમ્યગુ યતના હોવા છતાં કોઈ જીવની હિંસા થાય તો પણ હિંસાને અનુકૂળ એવો અધ્યવસાય ત્યાં નથી, પરંતુ અહિંસાને અનુકૂળ અધ્યવસાય છે. હવે કર્મબંધનું ઉપાદાનકારણ હિંસાને અનુકૂળ અધ્યવસાય છે, અને કર્મના અબંધને અનુકૂળ અહિંસાનો અધ્યવસાય છે, અને તે અધ્યવસાયને અનુરૂપ જ કર્મનો બંધ કે કર્મનો અબંધ થાય છે, એમ આચારાંગની વૃત્તિ અને ચૂર્ણિમાં કહેલ છે. અને ૧૩મા ગુણસ્થાનકે કર્મબંધને અનુકૂળ એવો હિંસાનો અધ્યવસાય નથી, માટે યોગને કારણે કોઈ જીવની હિંસા થાય તો પણ ૧૩મા ગુણસ્થાનકે કર્મબંધ નથી. તે જ રીતે ભગવાનની પૂજાકાળમાં સમ્યગુ યતનામાં તત્પર એવા શ્રાવકને હિંસાને અનુકૂળ એવો કોઈ અધ્યવસાય નથી, તેથી તેવા શ્રાવકને પૂજામાં થતી હિંસામાં તે હિંસાકૃત લેશ પણ કર્મબંધ થતો નથી.
Page #387
--------------------------------------------------------------------------
________________
૭૦૨
પ્રતિમાશતક | શ્લોક પલ ઉત્થાન :
અહીં ધર્મસાગરજી ઉપાધ્યાયનો મત એ છે કે, પૂજામાં ભગવાનની ભક્તિરૂપ અને સમ્યગુ યતનારૂપ શુભભાવ છે, તે નિર્જરાનું કારણ હોવા છતાં દ્રવ્યહિંસાનો અંશ છે, તેથી તેનાથી કર્મબંધ પણ થાય છે. તે ધર્મસાગરજીના મતનું નિરાકરણ કરતાં કહે છે – ટીકા :
न च द्रव्यतया परिणतिरपि सूक्ष्मैकेन्द्रियादेरिव सूक्ष्मबन्धजननीतिधर्मार्णवमतमपि युक्तम्, एकेन्द्रियादीनामपि सूक्ष्मबन्धस्योपादानसूक्ष्मतापेक्षित्वात्, अप्रमत्तसाधोव्याश्रवसम्पत्तौ तनिमित्तस्य परमाणुमात्रस्यापि बन्धस्य निषेधात्; ‘णहु तस्स तण्णिमित्ता बंधो सुहुमोवि देसिओ समए' इत्यागमात् । प्रपञ्चितं चेदं धर्मपरीक्षायां महता ग्रन्थेन ।।५९।। ટીકાર્ય -
.... ત્રિાન, અને દ્રવ્યપણારૂપે પરિણતિ પણ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિની જેમ સૂક્ષ્મબંધજનની=સૂક્ષ્મબંધને પેદા કરનારી, છે, એ પ્રમાણે ધર્મસાગરનો મત પણ યુક્ત નથી; કેમ કે એકેન્દ્રિયાદિને પણ સૂક્ષ્મબંધના ઉપાદાનની સૂક્ષ્મતાનું અપેક્ષિતપણું છે.
૦ ‘તથા પરિતિ' અહીં પિ' થી એ કહેવું છે કે, ભાવરૂપે હિંસાની પરિણતિ તો કર્મબંધુજનની છે, પરંતુ દ્રવ્યરૂપે હિંસાની પરિણતિ પણ સૂક્ષ્મબંધુજનની છે.
છઘવતમપિ ગુજં' અહીં ‘રિ' થી એ કહેવું છે કે, લુપાક માને છે કે, જિનપૂજામાં સ્વરૂપહિંસા છે, એ રૂપ દ્રવ્યાશ્રવ અધ્યાત્મનો બાધક છે, તે તો યુક્ત નથી, પરંતુ ધર્મસાગરનો મત પણ યુક્ત નથી.
૦‘ ફૂદ્રિવારિવ’ અહીં ‘સા’િ પદથી બાદર એકેન્દ્રિયનું ગ્રહણ કરવું.
‘ક્રિયાકિનારે અહીં મારિ પદથી બેઈદ્રિયાદિનું ગ્રહણ કરવું. વિશેષાર્થ :
જિનપૂજામાં ભાવહિંસા નહિ હોવા છતાં દ્રવ્યરૂપે જે હિંસા છે, તે દ્રવ્યપણારૂપે હિંસાની પરિણતિ પણ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિની જેમ સૂક્ષ્મબંધજનની છે, એ ધર્મસાગરજીનો જે મત છે. તેનો ભાવ એ છે કે, અધ્યવસાય પ્રમાણે કર્મબંધ થાય છે, તો પણ ભગવાનની પૂજામાં હિંસાનો અધ્યવસાય નહિ હોવા છતાં જે દ્રવ્યરૂપે હિંસાની પરિણતિ છે, તેનાથી અલ્પ કર્મબંધ થાય છે; જેમ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિને વ્યક્તરૂપે ભોગાદિનો કોઈ અધ્યવસાય નહિ હોવા છતાં અવિરતિને કારણે તેમને સૂક્ષ્મ કર્મબંધ થાય છે; પરંતુ તે ધર્મસાગરજીનો મત યુક્ત નથી; કેમ કે એકેન્દ્રિયાદિને પણ સૂક્ષ્મબંધના ઉપાદાનની સૂક્ષ્મતાનું અપેક્ષિતપણું છે.
આશય એ છે કે, એકેન્દ્રિયાદિને જે સૂક્ષ્મ કર્મબંધ શાસ્ત્ર માને છે, તે દ્રવ્ય પરિણતિને આશ્રયીને નહિ, પરંતુ કર્મબંધના ઉપાદાન કારણભૂત એવો જે ભાવ=અધ્યવસાય, છે, તે એકેન્દ્રિયાદિને સૂક્ષ્મ છે,
Page #388
--------------------------------------------------------------------------
________________
૭૦૩
પ્રતિમાશતક | શ્લોક પલ તેની અપેક્ષાએ એકેન્દ્રિયાદિને શાસ્ત્રમાં સૂક્ષ્મબંધ માન્યો છે. તેથી સૂક્ષ્મ એકેન્દ્રિયાદિની જેમ એ પ્રમાણે દૃષ્ટાંત કહ્યું, તે અસંગત છે. ઉત્થાન :- .
અહીં પ્રશ્ન થાય કે, આ રીતે દૃષ્ટાંતની સંગતિ ન થાય તો પણ દ્રવ્ય પરિણતિથી સૂક્ષ્મ બંધ થાય છે, તેમ માનવામાં શું વાંધો છે? તેથી બીજો હેતુ કહે છે - ટીકાર્ય :
પ્રમત્ત ..... *માન્ ! અપ્રમત્ત સાધુને દ્રવ્યાશ્રવની સંપત્તિ થયે છતે તદ્વિમિત્ત દ્રવ્યાશ્રવની સંપત્તિ નિમિત, પરમાણુમાત્રના પણ બંધનો નિષેધ છે; કેમ કે તેનેઅપ્રમત્ત સાધુને, શાસ્ત્રમાં સૂક્ષ્મ પણ તક્રિમિત બંધ દ્રવ્યાશ્રવની સંપત્તિ નિમિત્ત બંધ, કહો નથી, એ પ્રમાણે આગમ છે.
પ્રષ્યિતં ..... પ્રત્યેન ! અને આ ધર્મપરીક્ષામાં મોટા વિસ્તાર વડે પ્રપંચિત છે. ૫૯ વિશેષાર્થ:
સમિતિ અને ગુપ્તિવાળો મુનિ જ્યારે અપ્રમત્ત ભાવમાં વર્તે છે ત્યારે ભગવાનના વચનનું સ્મરણ કરી, તેનું દઢ અવલંબન લઈને તે પ્રમાણે સતત અધ્યવસાય કરતો હોય છે, અને તે અધ્યવસાયને ઉપષ્ટભક એવા મન, વચન અને કાયાના યોગોને તે પ્રવર્તાવે છે. તે વખતે તેના યોગથી જો કોઈ જીવની હિંસા થાય તો તે હિંસારૂપ જે દ્રવ્યાશ્રવ છે, તનિમિત્તે તેઓને લેશ પણ કર્મબંધ થતો નથી.
અહીં પ્રશ્ન થાય કે, અપ્રમત્ત મુનિને પણ દસમા ગુણસ્થાનક સુધી કર્મબંધ છે, તો અહીં દ્રવ્યાશ્રવની પ્રાપ્તિમાં લેશ પણ કર્મબંધ નથી, તેમ કેમ કહ્યું? તેનો આશય એ છે કે, અપ્રમત્ત મુનિ જ્યારે ભગવાનના વચનાનુસાર ક્રિયાઓમાં યત્ન કરે છે, તે વખતે તેમની ક્રિયાથી કોઈ જીવની હિંસા થાય તો તે હિંસાકૃત લેશ પણ કર્મબંધ થતો નથી. આમ છતાં, સંપૂર્ણ મોહનીયકર્મનો ઉચ્છેદ તેઓએ કર્યો નથી, તેથી તેઓમાં વર્તતા મોહનીયકર્મના ઉદયથી તેઓને કર્મબંધ થાય છે. પરંતુ પ્રસ્તુત ક્રિયા મોહના ઉચ્છેદમાં પ્રવર્તે છે, તેથી તે ક્રિયાથી નિર્જરાની પ્રાપ્તિ થાય છે, અને તે ક્રિયાકાળમાં જે હિંસા થાય છે તે યોગથી થાય છે. આથી જ અપ્રમત્ત મુનિના તે ઉપયોગથી જેટલા અંશમાં મોહનો અવરોધ થાય છે, તેટલા અંશમાં કર્મબંધ અટકે છે અને પૂર્વબદ્ધ કર્મની નિર્જરા થાય છે. અને તે ઉપયોગથી અવરોધ પામવા છતાં જે કષાયો હજુ ઉચ્છિન્ન થયા નથી, તે કષાયકૃત કર્મબંધ થાય છે, અને તે ગુણસ્થાનકકૃત કર્મબંધ છે. અને આવો અપ્રમત્ત મુનિ પણ જ્યારે કોઈક નિમિત્તને પામીને પ્રમાદાદિમાં વર્તે તો દ્રવ્યહિંસા ન થાય તો પણ તે પ્રમાદરૂપ ભાવહિંસાને કારણે ગુણસ્થાનકકૃત કર્મબંધ કરતાં વિશેષ કર્મબંધ થાય છે. પલા
Page #389
--------------------------------------------------------------------------
________________
७०४
प्रतिभाशतs/cोs:५० मवतरBिI:
एवं व्यवस्थिते कूपनिदर्शनचिन्त्यतामाविर्भावयति - અવતરણિકાર્ય :
એ રીતે વ્યવસ્થિત હોતે છતે પૂજામાં લેશ પણ કર્મબંધ નથી એ પ્રકારે શ્લોક-૫૯માં સિદ્ધ કર્યું એ રીતે વ્યવસ્થિત હોતે છતે, શ્લોક-૫૭માં કહેલ કૂપદષ્ટાંતથી ગૃહસ્થની ભગવાનની પૂજા અનુજ્ઞાત છે, એ કથનમાં ફૂપતિદર્શનની કૂપદષ્ટાંતની ચિંત્યતાને આ કૂપદષ્ટાંત પૂજામાં કેવી રીતે घ20 ? मे ३५ वित्यताने, माविमा छ - टोs:
पूजायां खलु भावकारणतया हिंसा न बन्धावहा गौणीत्थं व्यवहारपद्धतिरियं हिंसा वृथा निश्चये । भावः केवलमेक एव फलदो बन्धोऽविरत्यंशज
स्त्वन्य: कूपनिदर्शनं तत इहाशङ्कापदं कस्यचित् ।।६०।। Alsiर्थ :
પૂજામાં ભાવનું કારણપણું હોવાને કારણે હિંસા નક્કી બંધાવતા નથી. આ પ્રકારે આ વ્યવહાર પદ્ધતિ ગૌણી છે-પૂજામાં પ્રશસ્ત હિંસાથી પુણ્ય બંધાય છે, આ પ્રકારે આ વ્યવહાર પદ્ધતિ ઉપચારથી છે. નિશ્ચયનયથી વિચાર કરાયે છતે હિંસા વૃથા ફોગટ છે. કેવળ એક જ ભાવ ફળને આપનારો છે. અવિરતિ અંશથી ઉત્પન્ન થયેલ બંધ અન્ય છેઃપૂજામાં થનારા ભાવથી मन्य छ, d strelथी महीयांपूmi, uष्टid sोनी माशानुं स्थान छ. II50 टीका:
___पूजायामिति :- पूजायां 'खलु' इति निश्चये भावस्य द्रव्यस्तवकरणाध्यवसायरूपस्य कारणतया हिंसा बन्थावहा न भवति, एषा ज्ञापयति हि स्नानादिसामग्री द्रव्यस्तवेऽधिकारिणं, न च स हिंसाकर्मणा बध्यते, दुर्गतनार्या देवलोकगमनानुपपत्तेः, बन्धावहा चेत् ? पुण्यबन्धावहैव, उक्तभावेन प्रशस्तीकरणात् प्रशस्तरागवत् । पुष्पादिसङ्घट्टनादिरूपोऽसंयमस्तत्र हेतुरुक्त इति चेत् ? सोऽपि पर्युदासेन संयमयोगविरुद्धयोगरूप एव स्यात्, तस्यापि च भावेन प्रशस्तीकरणे किं हीयते ? उत्तरकालिक एव भावोऽप्रशस्तं प्रशस्तीकर्तुं समर्थो न पौर्वकालिक इति चेत् ? न दुर्गतनारीदृष्टान्तेन विहितोत्तरत्वात्, कश्चायं मन्त्रो यः पूर्वापरभावेन न्यूनाधिकभावं नियमयतीति।
Page #390
--------------------------------------------------------------------------
________________
૭૦૫
પ્રતિમાશતક | શ્લોકઃ ૬૦ ટીકાર્ય :
પૂનાથાં.....રમતિ, પૂજામાં દ્રવ્યસ્તવકરણઅધ્યવસાયરૂપહું દ્રવ્યસ્તવ કરું, એ અધ્યવસાયરૂપ, ભાવનું કારણ પણું હોવાને કારણે (પૂજાની ક્રિયામાં) વર્તતી હિંસા બંધાવા થતી નથી. ઉત્થાન :
પૂજામાં શુભભાવ હોવાને કારણે પૂજાની ક્રિયામાં વર્તતી હિંસા બંધાવતા થતી નથી, તેની જ પુષ્ટિ કરતાં કહે છે - ટીકાર્ય :
અષા ..... ધવાર, જે કારણથી આ સ્નાનાદિ સામગ્રી દ્રવ્યસ્તવમાં અધિકારીને જ્ઞાપન કરે
છે.
વિશેષાર્થ
દ્રવ્યસ્તવ કરવાના અધ્યવસાયપૂર્વક જીવ જ્યારે પૂજામાં તત્પર થાય છે, ત્યારે સ્નાનાદિની ક્રિયાથી તેનો પ્રારંભ થાય છે. તે સ્નાનાદિ ક્રિયામાં યદ્યપિ હિંસા થાય છે, તો પણ ભગવાનની પૂજાના અધ્યવસાયપૂર્વક તેમાં પ્રવૃત્તિ હોવાથી આ પૂજાવિષયક સ્નાનાદિની સામગ્રી દ્રવ્યસ્તવવિષયક અધિકારીને જણાવે છે=આ પ્રકારે સ્નાનાદિ કરનાર જીવ ખરેખર દ્રવ્યસ્તવનો અધિકારી છે, તેમ જણાવે છે, અને શાસ્ત્રથી જે અધિકારીરૂપે જ્ઞાત હોય તે પોતાના અધિકારને ઉચિત ક્રિયા કરે તો તે ક્રિયાથી કર્મબંધ થતો નથી. તેથી પ્રસ્તુતમાં પૂજામાં થતી હિંસાથી કર્મબંધ થતો નથી.
વસ્તુતઃ મલિનારંભી જીવ પૂજાનો અધિકારી છે. તેથી જે શ્રાવકમાં મલિનારંભ છે, તે પૂજાની અધિકારિતાને બતાવે છે, તો પણ અધિકારી જીવ જ્યારે પોતાના અધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરતો હોય ત્યારે તેની પૂજા અર્થે સ્નાનાદિની પ્રવૃત્તિ બતાવે છે કે, આ અધિકારી જીવની પોતાના અધિકાર પ્રમાણેની પ્રવૃત્તિ છે, અને અધિકારી જીવ પોતાના અધિકાર પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરતો હોય, તેનાથી કર્મબંધ થતો નથી. કેમ કે શાસ્ત્રો ઉચિત પ્રવૃત્તિને યોગ કહે છે અને યોગ એ મોક્ષનું કારણ છે. તેથી ઉચિત પ્રવૃત્તિરૂપ યોગ મોક્ષને અનુકૂળ એવી નિર્જરાનું કારણ બને છે.
ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, પૂજાની ક્રિયા ભક્તિરૂપ હોવાથી બંધાવહ ન કહો, તો પણ તેમાં થતા હિંસાકર્મથી=હિંસાની ક્રિયાથી, જીવ બંધાય તો ખરો ને ? તેથી કહે છે - ટીકાર્ય :
ન ઘ ...... અનુરૂપઃ, અને તે=પૂજા કરનાર જીવ હિંસાકર્મથી=હિંસાની ક્રિયાથી, બંધાતો નથી; કેમ કે તેમ માનો તો દુર્ગતા તારીના દેવલોકગમનની અનુપપત્તિ છે.
Page #391
--------------------------------------------------------------------------
________________
૭૦૬
પ્રતિમાશતક | શ્લોક : ૬૦ વિશેષાર્થ :
પૂજા કરનાર જીવ હિંસાકર્મથી બંધાતો નથી; કેમ કે પૂજામાં થતી હિંસાની ક્રિયાથી પૂજા કરનાર બંધાય તો દુર્ગતિની પ્રાપ્તિ થાય. પરંતુ દુર્ગતા નારીએ ભગવાનની પૂજા અર્થે પુષ્ય તોડી હિંસા કરેલ હોવા છતાં તે દેવલોકમાં ગયેલ છે. તેથી પૂજામાં થતી હિંસાની ક્રિયાથી જો પૂજા કરનાર વ્યક્તિને કર્મબંધ થાય તો દુર્ગતા નારીના દેવલોકગમનની સંગતિ થઈ શકે નહિ. ટીકાર્ચ -
વન્યાવિદા ..... પ્રશસ્તરીવત્ ! અને જો હિંસાકર્મ=હિંસાની ક્રિયાને, બંધાવહા માનો તો પુથબંધાવા જ સ્વીકારવી જોઈએ; કેમ કે, ઉક્ત ભાવ વડે દ્રવ્યસ્તવ કરવાના અધ્યવસાયરૂપ ઉક્ત ભાવવડે, પ્રશસ્ત રાગની જેમ (હિંસાનું) પ્રશસ્તીકરણ થાય છે. વિશેષાર્થ:
પૂર્વે કહ્યું કે, દ્રવ્યસ્તવ કરવાના અધ્યવસાયરૂપ ભાવનું કારણ પણું હોવાના કારણે પૂજામાં થતી હિંસાની ક્રિયાથી કર્મબંધ થતો નથી, અને એ જ વાતને યુક્તિ દ્વારા પુષ્ટ કરી કે, જો પૂજામાં થતી હિંસાની ક્રિયાથી પૂજા કરનાર વ્યક્તિને કર્મબંધ થાય તો દુર્ગાનારીએ પુષ્પો તોડી હિંસા કરી, તેથી તેના દેવલોક ગમનની સંગતિ થાય નહિ.
હવે કહે છે કે, પૂજામાં થતી હિંસાની ક્રિયાથી કર્મબંધ થાય છે, એમ માનો તો, પુણ્યકર્મનો બંધ થાય છે, તેમ જ માનવું જોઈએ; કેમ કે, દ્રવ્યસ્તવ કરવાના પરિણામરૂપ ઉક્ત ભાવવડે પૂજા અર્થક કરાતા સ્નાનાદિમાં થતી હિંસા પ્રશસ્ત બને છે. તેથી પ્રશસ્ત રાગની જેમ પ્રશસ્ત હિંસા પુણ્યબંધનું કારણ બને છે.
પૂજામાં પુષ્પાદિની જે હિંસા થાય છે તેને નિશ્ચયનયની દૃષ્ટિએ કર્મબંધનું કારણ સ્વીકારવામાં આવતું નથી, અને વ્યવહારનયની દૃષ્ટિએ પૂજામાં થતી હિંસાથી પુણ્યકર્મનો બંધ થાય છે તેમ સ્વીકારવામાં આવે છે. અહીં પ્રથમ નિશ્ચયનયની દૃષ્ટિને સામે રાખીને કથન કર્યું કે પૂજામાં થતી હિંસાની ક્રિયાથી કર્મબંધ થતો નથી, અને પછી કહ્યું કે, પૂજામાં થતી હિંસાની ક્રિયાને બંધનું કારણ માનો તો પુણ્યબંધનું કારણ સ્વીકારવું પડે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે, કર્મબંધ બાહ્ય હિંસાથી થતો નથી, અને જીવનો અંતરંગ પરિણામ ભગવદ્ભક્તિને અનુકૂળ હોવાથી બાહ્ય આચરણારૂપ હિંસા કર્મબંધ પ્રત્યે અકિંચિત્થર છે તે નિશ્ચયનયની દૃષ્ટિએ છે, અને બાહ્ય ક્રિયાને પણ બંધના કારણરૂપે સ્વીકારનાર વ્યવહારનયની દૃષ્ટિને સામે રાખીને કહ્યું કે, ભગવદ્ભક્તિના ભાવથી હિંસાની ક્રિયાનું પ્રશસ્તીકરણ થયેલ હોવાથી તે હિંસાની ક્રિયા પુણ્યબંધનું કારણ છે. ટીકાર્ય :
પુષ્કવિ .. રૂત્તિ ઘે? અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, પુષ્પાદિના સંઘટ્ટનાદિરૂપ અસંયમ ત્યાં હિંસાથી થતા કર્મબંધમાં, હેતુ કહેવાયેલ છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે -
Page #392
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૧૦
૭૦૭ સો ડર.... વિ દીય? તે પણ=અસંયમ પણ, પથુદાસથી પથુદાસ નથી સંયમયોગથી વિરુદ્ધ યોગરૂપ જ થશે, અને તેનું પણ=સંયમયોગથી વિરુદ્ધ યોગરૂપ અસંયમનું પણ, ભાવ વડે કરીને પ્રશસ્તીકરણમાં શું હાનિ થાય ? વિશેષાર્થ :
પૂર્વપક્ષીને કહેવાનો આશય એ છે કે, પૂજામાં પુષ્પાદિના સંઘટ્ટનાદિરૂ૫ અસંયમ કર્મબંધના હેતુ તરીકે કહેવાયેલ છે. તેથી જે કર્મબંધમાં અસંયમ હેતુ હોય તે પુણ્યબંધ રૂ૫ ન હોઈ શકે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારે કહ્યું કે, તે અસંયમ પણ પર્યદાસ નગુથી સંયમયોગથી વિરુદ્ધ યોગરૂપ જ થશે, અને સંયમ યોગથી વિરુદ્ધ યોગરૂપ અસંયમ પણ શુભ ભાવ વડે પ્રશસ્ત થાય, તેમાં શું હાનિ છે ?
આશય એ છે કે દ્રવ્યસ્તવમાં જે અસંયમને કારણે કર્મબંધ કહેલ છે, તે અસંયમમાં જે “” કાર છે, તે નિષેધાર્થક છે, અને તે નિષેધ પ્રસજ્ય અને પર્યુદાસના ભેદથી બે પ્રકારનો છે.
પ્રસજ્યનિષેધ એ છે કે, વસ્તુનો અત્યંત અભાવ. જેમ સંયમનો અભાવ એ સંયમથી વિરુદ્ધ ક્લિારૂપ ન સ્વીકારતાં સંયમ નામના પદાર્થના અસ્તિત્વનો અભાવ સ્વીકારવામાં આવે, ત્યારે પ્રસજ્યનિષેધ થાય છે.
પર્યદાસનિષેધ એ છે કે, વસ્તુના અસ્તિત્વનો અભાવ નથી, પરંતુ વિપરીતરૂપે અસ્તિત્વ છે. જેમ અજીવ કહીએ, ત્યાં જીવનિષ્ઠ ચેતના જેમાં નથી, એવી વસ્તુ અજીવ તરીકે ગ્રહણ થાય છે. તે રીતે પ્રસ્તુતમાં પર્યદાસનિષેધથી સંયમયોગના વિરુદ્ધ યોગરૂપ અસંયમ પ્રાપ્ત થશે. સંયમમાં જે યોગ વર્તે છે, તેનાથી વિરુદ્ધ યોગ હોય ત્યારે ત્યાં સંયમનો અત્યંત અભાવ નથી લેવાનો, પરંતુ વિપરીત રૂપે અસંયમનું અસ્તિત્વ ગ્રહણ કરવાનું છે, એ પથુદાસનિષેધ છે.
આ રીતે પર્યદાસનિષેધથી અસંયમ પણ સંયમયોગથી વિરુદ્ધ યોગરૂપ જ થશે અને દ્રવ્યસ્તવ કરવાના અધ્યવસાયરૂપ ભાવ વડે કરીને તે અસંયમનું પણ પ્રશસ્તીકરણ થાય છે. જેમ હિંસા પ્રશસ્ત થઈ શકે છે, તેમ અસંયમ પણ પ્રશસ્ત થઈ શકે છે. તેથી અસંયમને પુણ્ય કર્મબંધમાં હેત કહેવામાં કોઈ દોષ નથી, એ પ્રમાણે ગ્રંથકાર કહે છે. ટીકાર્ય :
ઉત્તરાનિવ નિયમથતીતિ / અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, ઉત્તરકાલિક જ ભાવ . અપ્રશસ્તને પ્રશસ્ત કરવા સમર્થ બને, પૂર્વકાલિક (ભાવ) નહિ. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, એમ ન કહેવું. કેમ કે દુર્ગતા નારીના દષ્ટાંતથી વિહિત ઉત્તરપણું છે, અને આ કયો મંત્ર છે કે, જે પૂર્વ-અપરભાવ વડે કરીને ચૂન-અધિક ભાવનું નિયમન કરે છે?
છે ‘નિયમથતીતિ' અહીં ‘તિ” શબ્દ છે, તે શ્લોકના પ્રથમ પાદના વક્તવ્યની સમાપ્તિસૂચક છે.
Page #393
--------------------------------------------------------------------------
________________
૭૦૮
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ વિશેષાર્થ :
પૂર્વપક્ષીનું કહેવું એ છે કે, અપ્રશસ્ત હોય એનું પ્રશસ્તીકરણ થાય તેથી પૂર્વમાં અપ્રશસ્ત એવું સંયમ હોય અને ઉત્તરકાલિક ભાવ પેદા થાય તો તે અપ્રશસ્ત એવા સંયમને પ્રશસ્ત કરી શકે. પરંતુ તમે તો પૂર્વમાં સ્થાપન કર્યું કે, દ્રવ્યસ્તવ કરવાના અધ્યવસાયરૂપ પૂર્વના ભાવને કારણે પૂજામાં થતી હિંસા કે પૂજાકાળમાં વર્તતો અસંયમ પ્રશસ્ત થાય છે. વસ્તુતઃ સ્નાનાદિના પૂર્વમાં કે પુષ્પ તોડવાની ક્રિયાની પૂર્વમાં દ્રવ્યસ્તવ કરવાનો જે શુભભાવ છે, તેનાથી સ્નાનાદિમાં થતી હિંસા કે અસંયમ પ્રશસ્ત કઈ રીતે થઈ શકે? કેમ કે હિંસા કે અસંયમની ઉત્તરમાં જો તે ભાવ હોય તો જ હિંસાને કે અસંયમને તે શુભ ભાવ પ્રશસ્ત કરી શકે છે.
પૂર્વપક્ષીના આ કથનના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે કે, દુર્ગતા નારીના દૃષ્ટાંતથી જ તેનો ઉત્તર પ્રાપ્ત થઈ જાય છે. દુર્ગતા નારીને લોકો દ્વારા ભગવાનના આગમનનું શ્રવણ થવાથી જગદ્ગુરુની ભક્તિ કરીને હું સંસારસાગરથી પાર પામું એવો પ્રશસ્તકોટિનો ભાવ થયેલ, અને તે ભાવપૂર્વક તેણીએ પુષ્પોને તોડેલ. તેટલામાં તેનું આયુષ્ય સમાપ્ત થવાથી મૃત્યુ પામીને તે દેવગતિ પામેલ. તેથી પૂર્વના શુભ ભાવથી તેની પુષ્પત્રોટનરૂપ હિંસાની ક્રિયા કે અસંયમની ક્રિયા પ્રશસ્ત બનેલ.
પોતાના કરાયેલા તે આધાનથી જ પુષ્ટિ કરતાં ગ્રંથકાર કહે છે કે, આ તને કયો મંત્ર પ્રાપ્ત થયો છે કે, જે પૂર્વનો ભાવ પ્રશસ્તીકરણ કરવા સમર્થ નથી, એ રૂપ ન્યૂન છે ? અને અપરનો ભાવ પ્રશસ્તીકરણ કરવા સમર્થ છે તેથી તે અધિક છે, એવું નિયમન કરે છે ? આ પૂર્વપક્ષીની કેવલ મતિકલ્પના છે, વસ્તુતઃ કોઈ પદાર્થ નથી.
અહીં પૂર્વપક્ષીનું એ કહેવું છે કે, પુષ્પાદિસંઘટ્ટનરૂપ અસંયમ પૂર્વમાં હોય અને પાછળથી સારો ભાવ થાય તો તેનાથી અપ્રશસ્ત એવા અસંયમને પ્રશસ્ત કરી શકાય. પરંતુ પૂર્વમાં થયેલો ભાવ ઉત્તરકાળમાં હોતો નથી, તેથી ઉત્તરકાળમાં ઉત્પન્ન થનાર અસંયમને તે પ્રશસ્ત કેવી રીતે કરી શકે ? અર્થાતુ ન કરી શકે.
પૂર્વપક્ષીના કથનના ઉત્તરમાં ગ્રંથકાર તેને કહે છે કે, આ તારી મતિકલ્પના છે. વસ્તુતઃ વ્યવહારનયથી સ્ત્રી આદિને જોવાની ક્રિયા અપ્રશસ્તરૂપ છે, તો પણ કોઈ જીવ અપ્રશસ્ત એવી સ્ત્રીને જોવાની ક્રિયા કરે અને તેનાથી ઉત્તરકાળમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય, તો તે પ્રશસ્તભાવને કારણે સ્ત્રીદર્શનની ક્રિયા પ્રશસ્ત બને છે. તેથી જેમ પૂર્વની અપ્રશસ્ત એવી સ્ત્રી જોવાની ક્રિયાને ઉત્તરનો ભાવ પ્રશસ્ત કરી શકે છે, તેમ ભગવાનની પૂજાના આશયથી કરાયેલ પુષ્પાદિસંઘટ્ટનરૂપ ક્રિયા ઉત્તરમાં થતી હોવા છતાં, પૂર્વમાં થયેલ ભગવાનની ભક્તિનો આશય પુષ્પાદિસંઘટ્ટનરૂપ હિંસાની ક્રિયાને પ્રશસ્ત કરે છે. તેથી ઉત્તરકાલિક ભાવ જ પૂર્વકાલિક ક્રિયાને પ્રશસ્ત કરી શકે, પરંતુ પૂર્વકાલિક ભાવ ઉત્તરકાલિક ક્રિયાને પ્રશસ્ત ન કરી શકે, તેમ માનવું અયુક્ત છે.
શ્લોકના બીજા-ત્રીજા પાદનું પર્વ” થી ઉત્થાન કરે છે -
Page #394
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૬૦
ટીકાઃ
एवं सूक्ष्मक्षिकायां प्रशस्तहिंसा पुण्यावहापि न स्यादिति चेत् ? इदमित्थमेवेत्याह- इत्थमियं व्यवहारपद्धतिः=व्यवहारनयसरणिर्गौणी प्रशस्तहिंसायाः पुण्यबन्धहेतुत्वस्यापि 'घृतं दहति' इति न्यायेनैवेष्टत्वात् । निश्चये = निश्चयनये, तु विचार्यमाणे हिंसावृथैव अन्यतरबन्ध-स्याप्यहेतुत्वात्, केवलं एक एव भावः फलदः प्रशस्तो प्रशस्तो वा प्रशस्तमप्रशस्तं फलं जनयितुं समर्थ इत्यर्थः ।।
ટીકાર્ય :
૭૦૯
एवं
કૃત્યારૢ - આ રીતે સૂક્ષ્મ ઈક્ષિકામાં પ્રશસ્ત હિંસા પુણ્યાવહા પણ નહિ થાય. આ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર તેનો ઉત્તર આપે છે કે, આ આમ જ છે, એ પ્રકારે (શ્લોકના બીજા પાદથી) કહે છે
-
इत्थमियं • કૃષ્ણત્વાત્ । આ પ્રકારની આ વ્યવહાર પદ્ધતિ=વ્યવહારનયની સરણ, ગૌણી= ઉપચારથી છે; કેમ કે પ્રશસ્ત હિંસાના પુણ્યબંધના હેતુપણાનું પણ ‘ઘી બાળે છે’ – એ ન્યાયથી જ ઈષ્ટપણું છે.
વિશેષાર્થ :
પૂર્વપક્ષીનો કહેવાનો ભાવ એ છે કે, જેમ સ્થૂલ દૃષ્ટિથી જોતાં હિંસાથી પાપ દેખાય છે, આમ છતાં તમે સૂક્ષ્મ ઈક્ષિકા કરીને બતાવ્યું કે, પૂર્વના શુભભાવથી પૂજામાં થતી હિંસા પ્રશસ્ત થઈ જાય છે, તેથી તેનાથી પુણ્ય બંધાય છે, એમ જે રીતે તમે કહ્યું એ રીતે સૂક્ષ્મ ઈક્ષિકા કરવામાં આવે તો, પ્રશસ્ત હિંસા પુણ્યાવહા પણ નહિ થાય.
આશય એ છે કે, જેમ સ્થૂલથી જોવાથી હિંસા પાપનું કા૨ણ દેખાય છે, તેને જ સૂક્ષ્મ રીતે જોવાથી ભગવાનની પૂજામાં થતી હિંસા પ્રશસ્ત હોવાને કા૨ણે પુણ્યબંધનું કારણ દેખાય છે; તે જ રીતે તેને વધુ સૂક્ષ્મથી જોવામાં આવે તો બાહ્ય હિંસાદિ કૃત્યથી નહિ, પણ જીવના ભાવથી જ પુણ્ય કે પાપ બંધાય છે. તેથી બાહ્ય કૃત્યરૂપ પ્રશસ્ત હિંસા પણ પુણ્યબંધનું કારણ થશે નહિ. આ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર, આ આમ જ છે, એ પ્રકારના તાત્પર્યથી મૂળ શ્લોકમાં કહે છે - આ પ્રકારની આ વ્યવહારનયની પદ્ધતિ ઉપચારથી છે; કેમ કે, પ્રશસ્ત હિંસા પુણ્યબંધનું કારણ છે, એ પણ ઘી બળે છે, એ ન્યાયથી જ ઈષ્ટ છે.
આશય એ છે કે, પૂર્વપક્ષીએ જે શંકા કરી કે, આ રીતે સૂક્ષ્મ ઈક્ષિકામાં=સૂક્ષ્મથી જોવામાં, પ્રશસ્ત હિંસા પુણ્યબંધ કરાવનાર પણ નહિ થાય, તેનો સ્વીકાર કરતા ગ્રંથકાર કહે છે કે, આ, આમ જ છે. આથી કરીને ગ્રંથકારે શ્લોકના બીજા પાદમાં કહ્યું કે, પ્રશસ્ત હિંસા પુણ્યબંધ કરાવે છે, આ પ્રકારની આ વ્યવહાર પદ્ધતિ ગૌણી=ઔપચારિકી છે; કેમ કે ઘી બાળે છે, એમાં વસ્તુતઃ ઘી બાળતું નથી, પરંતુ ઘીમાં પ્રવિષ્ટ અગ્નિના પરમાણુઓ હાથ નાંખનારને બાળે છે. તેમ શુભભાવવિશિષ્ટ જે હિંસા છે, તેનાથી
૭-૨૫
Page #395
--------------------------------------------------------------------------
________________
૭૧૦.
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ પુણ્યબંધ થાય છે, ત્યાં વસ્તુતઃ હિંસા પોતે પુણ્યબંધ કરાવતી નથી, પરંતુ પૂજામાં વર્તતો જે શુભભાવ છે, તે પુણ્યબંધ કરાવે છે; તો પણ ઘી બાળે છે એ ન્યાયથી વ્યવહારનયથી હિંસા પુણ્યાવહ છે તે ઈષ્ટ છે. ટીકાર્ચ -
નિશ્વયે ..... ફર્થ વળી નિશ્ચયનયની દૃષ્ટિથી વિચાર કરાયે છતે હિંસા વૃથા જ છે હિંસા કર્મબંધનું કારણ નથી; કેમ કે અન્યતર બંધનું પણ અહેતુપણું છે–પુણ્ય કે પાપ અવતર - બંધનું પણ હિંસાનું અહેતુપણું છે. કેવલ એક જ ભાવ ફળને આપનારો છે, તે પ્રશસ્ત અથવા
અપ્રશસ્ત (ભાવ) પ્રશસ્ત-અપ્રશસ્ત ફળને પેદા કરવા માટે સમર્થ છે, એ પ્રકારે તાત્પર્ય છે. વિશેષાર્થ :
નિશ્ચયનયની દૃષ્ટિએ વિચારીએ તો હિંસા પાપ કે પુણ્ય બંનેમાંથી એક પણ બંધનો હેતુ નથી, પરંતુ નિશ્ચયનયના મતે પ્રશસ્ત ભાવ પ્રશસ્ત ફળને આપે છે=હિંસાકાળમાં પ્રશસ્તભાવ વર્તતો હોય તો પ્રશસ્ત ફળ આપે છે. જેમ વિવેકી શ્રાવક પૂજા માટે પુષ્પત્રોટનાદિરૂપ હિંસાની ક્રિયા કરે છે, ત્યાં પ્રશસ્ત ભાવ વર્તતો હોવાથી પ્રશસ્ત ફળ મળે છે. અને અપ્રશસ્તભાવ અપ્રશસ્ત ફળને આપે છે, જેમ સંસારી જીવો આરંભસમારંભ આદિ કરે છે, ત્યાં અપ્રશસ્ત ભાવ વર્તતો હોવાથી અપ્રશસ્ત ફળ મળે છે.
ટીકા :
अत एव कामभोगानाश्रित्योत्तराध्ययनेऽप्युक्तम्__'न कामभोगा समयं उवेंति, ण यावि भोगा विगयं उर्वति ।
નો તખમોને ય પરિસાદે ય, સમો નો તેનું સ વીડગરા ત્તિ ' (ાધ્ય. ૩૨ T. ૨૦૨)
अत एव च विषयेष्वपि सत्तत्त्वचिन्तयाऽभिसमन्वागमनमबन्धकारणमुक्तमाचारे । ટીકાર્થ:
મત વિ ..... 37 - આથી કરીને જ=નિશ્ચયનયની દૃષ્ટિએ કેવલ એક જ ભાવ ફળને આપનારો છે. આથી કરીને જ, કામભોગોને આશ્રયીને ઉત્તરાધ્યયનમાં પણ કહેલું છે –
છાપો .... વીર ત્તિ IT “કામભોગો સમતાને આપતા નથી અને વળી ભોગો વિકૃતિને પેદા કરતાં નથી, પરંતુ જે તેમાં પ્રખ્ય અને પરિગ્રહ છે, તે જ વિકૃતિને કરે છે, અને જે તેમાં સમાન છે, તે વીતરાગ છે.”
૦ ‘ત્તિ” શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ :
બાહ્યહિંસા નિશ્ચયનયથી કર્મબંધનો હેતુ નથી, તેમ બાહ્ય કામભોગો સમતાનું કારણ નથી કે વિકૃતિનું કારણ નથી; પરંતુ જીવનો છે તેમાં પ્રદ્વેષ અને પરિગ્રહ છે, તે જ વિકૃતિ છે, અને જે તેમાં
Page #396
--------------------------------------------------------------------------
________________
૭૧૧
પ્રતિમાશતક | શ્લોકઃ ૬૦ સમાન છે તે વીતરાગ છે. તેથી કામભોગો કર્મબંધ કે કર્મના અબંધનું કારણ નથી, પરંતુ જીવનો છે તેમાં પ્રàષ અને પરિગ્રહ છે, તે કર્મબંધનું કારણ છે, અને વીતરાગભાવ છે તે કર્મના અબંધનું કારણ છે.
અહીં પરિગ્રહથી મૂચ્છ ગ્રહણ કરવાની છે, અને તેનાથી એ બતાવવું છે કે, કામભોગકાળમાં વર્તતો જીવમાં પ્રેષનો પરિણામ કે મૂચ્છનો પરિણામ કર્મબંધ પ્રત્યે કારણ છે, અને જે વીતરાગ છે તેમને કામભોગકાળમાં કોઈ કર્મબંધ થતો નથી. ટીકાર્ય :
સત વ ..... સવારે . આથી કરીને જ=નિશ્ચયનયની દૃષ્ટિથી કેવલ એક જ ભાવ ફળને આપનારો છે, આથી કરીને જ, વિષયોમાં પણ સત્ તત્વચિંતા વડે કરીને જે અભિસમત્વાગમન છે, તે અબંધનું કારણ આચારાંગમાં કહેવાયેલું છે. વિશેષાર્થ:
કોઈ જીવ વિષયોનું સેવન કરતો હોય તો પણ પદાર્થનું જે વાસ્તવિક તત્ત્વ છે તેનું ચિંતન કરે, અને તેના કારણે એની ઈન્દ્રિયો ચારે બાજુથી સમ્યગુ રીતે પાછી પોતાના ભાવોમાં=જ્ઞાનભાવમાં, આગમન કરે, તે અભિસમન્વાગમન છે.
આશય એ છે કે, ઇંદ્રિયો વિષયોમાં રાગાદિ ભાવોના અસંસ્પર્શવાળી બને, તો તે અભિસમન્વાગમનને આચારાંગ સૂત્રમાં અબંધનું કારણ કહેલ છે. ટીકા :
एवंविधः समाधिः, पूर्वभूमिकायां न भवत्येवेति चेत् ? न, सर्वथाऽभावस्य वक्तुमशक्यत्वात् । सम्यग्दर्शनसिद्धियोगकाल एव प्रशमलक्षणलिङ्गसिद्धरनुकम्पादीनामिच्छाद्यनुभावत्वात्, तदुक्तं विंशिकायां
'अणुकंपा णिव्वेओ संवेगो तह य होइ पसमु त्ति ।
एएसिं अणुभावा ईच्छाईणं जहासंखं' त्ति । ___ अनुभावा:-कार्याणि । इच्छादीनाम्-इच्छाप्रवृत्तिस्थिरसिद्धियोगानाम् । समाधिजनितश्च भावो ह्युत्थानकालेऽपि संस्कारशेषतया मैत्र्याधुपबृंहितोऽनुवर्तत एवान्यथा क्रियासाफल्यासिद्धेः, 'भावोऽयमनेन विना चेष्टा द्रव्यक्रिया तुच्छेति' वचनात् । ટીકાર્ચ -
વંવિધ ... - અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, આવા પ્રકારની સમાધિ પૂર્વભૂમિકામાં १. आशयभेदा एते सर्वेऽपि हि तत्त्वतो ऽवगन्तव्याः । इति पूर्वार्द्धः । (षोडशक-३/१२)
Page #397
--------------------------------------------------------------------------
________________
૭૧૨
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ હોતી નથી જ, તો તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, એ પ્રમાણે ન કહેવું, કેમ કે સર્વથા અભાવનું કહેવા માટે અશક્યપણું છે. કેમ કે, સમ્યગ્દર્શનના સિદ્ધિયોગકાળમાં જ પ્રશમાદિ લક્ષણ લિંગની સિદ્ધિ છે. તેમાં હેતુ કહે છે - અનુકંપાદિનું ઈચ્છાદિ અનુભાવપણું છે=અનુકંપા આદિ ઈચ્છાદિના અનુભાવોનું કાર્યો, છે.
૦ અનુપાવીનાનું અહીં ‘રિ’ થી નિર્વેદ, સંવેગ તથા પ્રશમનું ગ્રહણ કરવું.
‘ચ્છાટિ’ અહીં ‘સારિ’ થી પ્રવૃત્તિ, સ્થિર અને સિદ્ધિયોગનું ગ્રહણ કરવું. ‘તલુ વિશિથી તે વિંશિકામાં કહેવાયેલું છે -
અનુપ ..... નહાસંલં ત્તિ ! આ ઈચ્છા આદિના યથાસંખ્ય અનુકંપા, નિર્વેદ, સંવેગ તથા પ્રશમ એ પ્રમાણે અનુભાવો=કાર્યો છે. વિશેષાર્થ :
‘વંવિધા' થી જે કહ્યું, ત્યાં પૂર્વપક્ષીનો કહેવાનો આશય એ છે કે, બાહ્ય વિષયો લેશ પણ ન સ્પર્શે તેવું ઉત્તમ ચિત્ત અપ્રમત્ત મુનિનું જ હોઈ શકે છે, પરંતુ પૂજા કરનાર તો શ્રાવક છે. તેથી અપ્રમત્ત મુનિના જેવી તેની ભૂમિકા નથી. માટે અપ્રમત્ત મુનિની અપેક્ષાએ પૂર્વભૂમિકામાં રહેલા એવા શ્રાવકને આવા પ્રકારની સમાધિ થઈ શકે નહિ. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, ગૃહસ્થને આવા પ્રકારની સમાધિનો સર્વથા અભાવ કહેવો અશક્ય છે.
આશય એ છે કે, કોઈ શ્રાવક પૂજા કરતી વખતે સ્નાનાદિકૃત હર્ષાદિ ભાવને પામતો ન હોય, પરંતુ ભગવાનની ભક્તિ કરવા માટે જ હું આ સ્નાનાદિ કરું છું, એવી બુદ્ધિને વહન કરતો હોય, અને ભગવદ્ ભક્તિ અર્થે જ કેવલ આ દ્રવ્યશુદ્ધિ આવશ્યક છે, એ આશયથી શુદ્ધિમાં યત્ન કરતો હોય, અને પૂજાકાળમાં પણ ઉત્તમ સામગ્રીને જોઈને ઈન્દ્રિયોના વિષયોથી તેની ચિત્તવૃત્તિ સંશ્લેષ પામતી ન હોય, પરંતુ ઉત્તમ એવા જગદ્ગુરુની ઉત્તમ સામગ્રીથી જ ભક્તિ કરવી જોઈએ, એ પ્રકારની બુદ્ધિ વર્તતી હોય, તેથી ઉત્તમ સામગ્રીથી પૂજા કરતાં ભગવાનનું બહુમાન વૃદ્ધિમતું થતું હોય છે.
વળી, પોતાની સુંદર પૂજાને જોઈને અન્ય જીવો તેની પ્રશંસા કરે ત્યારે પણ એ રીતનો જ હર્ષ થાય કે, આ ભગવાનની ઉત્તમ.ભક્તિને જોઈને તે જીવો ભગવાન પ્રત્યે બહુમાનભાવવાળા થાય, કે જેથી જન્માંતરમાં એમને લોકોત્તર ધર્મની પ્રાપ્તિ થાય, પરંતુ સ્વાગત પ્રશંસાદિને સાંભળીને હર્ષનો પરિણામ ન કરે. એવા જીવો જ્યારે ભગવાનની ભક્તિમાં અનુપયોગી એવા હિંસાના પરિવારમાં ઉપયોગવાળા હોય, ત્યારે આવા પ્રકારની સમાધિનો સર્વથા અભાવ નથી. તેથી જ તેમની ભગવદ્ભક્તિ અબંધનું કારણ બને કે પુણ્યબંધનું કારણ બને છે. પરંતુ જેમની ભગવાનની પૂજાનો શુભાશય યતનાના પરિણામથી ઉપભ્રંહિત નથી, તેવા જીવોને આનુષંગિક જે અપ્રશસ્ત ભાવો થાય છે, તતુત કર્મબંધ થાય છે; કેમ કે તેવા જીવો શુભાશયથી પૂજા કરવા છતાં પણ સભ્ય યતનાના અભાવને કારણે પૂજાકાળમાં પણ તેમની ઈન્દ્રિયો
Page #398
--------------------------------------------------------------------------
________________
૭૧૩
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ વિષયોથી ઉપહત થાય છે કે ચિત્ત પણ માનાદિથી ઉપહત થાય છે. તેવા જીવોને પૂર્વભૂમિકામાં આવા પ્રકારની સમાધિ નથી, પરંતુ પૂજાના અધિકારી કેટલાક સમ્યગ્દષ્ટિ જીવો પૂર્વભૂમિકામાં આવા પ્રકારની સમાધિવાળા હોય છે. તેમને અવિરતિનો ઉદય હોવા છતાં પૂજાકાળમાં સમ્યગુ યતનાથી ઉપભ્રંહિત પરિણામ હોવાને કારણે તેમની ઈંદ્રિયો વિષયોમાં વ્યાકુળ થતી નથી, તેથી જ તેઓ અખ્ખલિત રીતે ભગવાનની ભક્તિમાં યત્નવાળા બની શકે છે. તેથી પૂર્વપક્ષીના કહેવા મુજબ પૂર્વભૂમિકામાં આવા પ્રકારની સમાધિના અભાવનું કથન યુક્ત નથી. તેની જ પુષ્ટિ કરતાં તેમાં હેત કહે છે - સમ્યગ્દર્શનના સિદ્ધિયોગકાળમાં પ્રથમ લક્ષણ લિંગની સિદ્ધિ છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, અવિરત સમ્યગ્દષ્ટિ જીવ પણ સિદ્ધિયોગની ભૂમિકાવાળો હોય ત્યારે, તેને પ્રશમભાવ વર્તતો હોય છે ત્યારે આવા પ્રકારની સમાધિ હોય છે, તેથી વિષયોથી તેનું ચિત્ત ઉપહત થતું નથી. આમ છતાં તે ચારિત્રી નથી, તેથી પૂર્વભૂમિકામાં છે, ત્યાં આવા પ્રકારની સમાધિ હોય છે.
સમ્યગુદર્શનના સિદ્ધિયોગકાળમાં પ્રથમ લક્ષણ લિંગની સિદ્ધિ કેમ છે ? તેમાં હેતુ કહે છે – અનુકંપાદિ ઈચ્છાદિના અનુભાવો=કાર્યો, છે.
ઈચ્છાદિ કારણો છે અને અનુકંપાદિ કાર્યો છે, તેથી એ પ્રાપ્ત થાય કે ઈચ્છાયોગનું કાર્ય અનુકંપા છે, પ્રવૃત્તિયોગનું કાર્ય નિર્વેદ છે, સ્થિરયોગનું કાર્ય સંવેગ છે અને સિદ્ધિયોગનું કાર્ય પ્રશમ છે. તેથી સિદ્ધિયોગકાળમાં પ્રથમ પરિણામ હોય છે. માટે જે સમ્યગ્દષ્ટિ જીવોને સિદ્ધિયોગ પ્રગટ્યો છે, તેવો જીવ ભગવાનની પૂજાના કાળમાં પ્રશમના પરિણામવાળો હોય છે. તેના કારણે ભગવાનની પૂજાના આશયથી અન્ય કોઈ આશયને સ્પર્શતો નથી, અને ભગવાનની ભક્તિનો આશય એ પ્રશસ્તભાવસ્વરૂપ છે, તેથી સિદ્ધયોગી એવા સમ્યગ્દષ્ટિની પૂજા સર્વથા અબંધનું કારણ બને છે. આ સિદ્ધયોગીને અનંતાનુબંધી કષાયના કે અપ્રત્યાખ્યાનય કષાયના વિશેષ પ્રકારના ઉપશમને કારણે, ઉદયમાન=ઉદયમાં પ્રવર્તી રહેલા, પ્રત્યાખ્યાનીય કષાયો પણ પૂજાકાળમાં ચિત્તને અન્યત્ર લઈ જતા નથી. તેથી તેમનો પૂજાનો ઉપયોગ અબંધનું કારણ છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું એવા પ્રકારની સમાધિવાળો ભાવ જે જીવ ભગવાનની પૂજામાં તન્મય હોય તેને જ સંભવી શકે છે. જ્યારે સામાન્ય રીતે પૂજા કરનારાઓને તેવા પ્રકારની સમાધિ હોતી નથી. તેથી પૂજાકાળમાં અન્ય અન્ય ભાવો પણ સ્પર્શે છે, તેથી ત્યાં કર્મબંધ પણ થાય છે. માટે તેવાઓની અપેક્ષાએ પૂજા અફલ કે કર્મબંધનું કારણ માનવી પડશે. તેથી કહે છે - ટીકાર્ય :
સમયનનિતબ્ધ .... વવનાનું અને મૈત્રી આદિથી ઉપઍહિત સમાધિજનિત ભાવ વ્યુત્થાતકાળમાં
Page #399
--------------------------------------------------------------------------
________________
૭૧૪
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ =એકાગ્રતારૂપ ધ્યાન વગરના કાળમાં પણ, સંસ્કારશેષપણા વડે અનુવર્તે છે. અન્યથા વ્યુત્થાનકાળમાં સમાધિજનિત ભાવ જો સર્વથા ન અનુવર્તે તો, ક્રિયાના સાફલ્યની અસિદ્ધિ છે. કેમ કે આ ભાવ છે, આના વગર દ્રવ્યક્રિયારૂપ ચેણ તુચ્છ છે, એ પ્રમાણે વચન છે. વિશેષાર્થ :
જે વિવેકસંપન્ન ગૃહસ્થો ભગવાનના લોકોત્તર સ્વરૂપને જાણીને તેમના પ્રત્યે ભક્તિવાળા થયા છે, તેમને “લોકોત્તમ એવા ભગવાનની ભક્તિથી હું આ સંસારસાગરને તરું,” આવા પ્રકારનો સમાધિજનિત ભાવ ભગવાનની પૂજાકાળમાં વર્તે છે, અને આ સમાધિજનિત ભાવ હંમેશાં મૈત્યાદિભાવોથી ઉપભ્રંહિત હોય છે, અને આવો ભાવ જ્યારે જીવ વ્યુત્થાનદશામાં પણ હોય ત્યારે પણ સંસ્કારશેષરૂપે હોય છે. આ ભાવ વ્યુત્થાનદશામાં પણ સંસ્કારશેષરૂપે ન હોય તો ભગવાનની પૂજાની ક્રિયા સફળ નથી. તેમાં યુક્તિ બતાવે છે –
આ ભાવ છે= “ભગવાનની પૂજાને કરીને હું આ સંસારસાગરને તરું” આ પ્રકારનો પ્રણિધાન આશયરૂપ ભાવ છે. આ ભાવ વગરની પૂજાની ચેષ્ટા તુચ્છ દ્રવ્યક્રિયા છે, એવું શાસ્ત્રવચન છે, તેથી જેમને વ્યુત્થાનકાળમાં પણ સંસ્કારશેષરૂપે આ ભાવ નથી, તેમની ભગવાનની પૂજાની ક્રિયા નિષ્ફળ છે.
આનાથી એ ફલિત થાય છે કે, જેઓ સિદ્ધયોગી છે, તેઓ જ્યારે ભગવાનની પૂજા કરે છે ત્યારે તન્મયભાવથી તેમને સમાધિજનિત ભાવ વર્તે છે, તેઓની પૂજાની ક્રિયા પરિપૂર્ણ અબંધનું કારણ છે; અને જેમને ભગવાનની પૂજામાં સમાધિજનિત ભાવ હોવા છતાં વ્યુત્થાનકાળમાં પણ સંસ્કારશેષરૂપે તે ભાવ વર્તે છે, તેઓની પૂજા પણ સફળ બને છે; પરંતુ જેમને લેશ પણ સમાધિજનિત ભાવ નથી, તેવા જીવો એકાગ્રતાથી પૂજા કરતા હોય કે વ્યુત્થાનદશામાં હોય તો પણ તેઓની તે પૂજાની ક્રિયા તુચ્છ અને નિઃસાર છે.
અહીં “સમાધિજનિત' ભાવ કહ્યો, તેનું તાત્પર્ય એ છે કે, જેમનું ચિત્ત ભગવાનના સ્વરૂપના વિચારથી સ્વસ્થતાને પામેલ છે, તેથી પૂજાકાળમાં તેમની ઇંદ્રિયો અનુત્સુક છે, તેથી તેઓ શાસ્ત્રવિધિ પ્રમાણે અલના વગર સમ્યફ પ્રકારની પૂજાની વિધિમાં પ્રયત્ન કરી શકે છે. આવા જીવોના પૂજાકાળમાં ઇંદ્રિયોના અન્ય વ્યાપારો શાંત થયેલા છે. આથી જ સાક્ષાત્ ભગવાનની સાથે વાર્તાલાપ કરતા હોય તેવા પ્રકારનું ઉત્તમ માનસ તેઓને પ્રવર્તે છે, તે સમાધિજનિત ભાવ સિદ્ધયોગીને છે.
વળી, તે સમાધિજનિત ભાવ હંમેશાં મૈત્રાદિથી ઉપઍહિત હોય છે. તેનું સ્વરૂપ એ છે કે, જ્યારે જીવને આ સંસારસાગરમાં લોકોત્તમ એવા ભગવાન તારનારા છે, એવો બોધ થાય છે, ત્યારે ભગવાન પ્રત્યે અતિ બહુમાનભાવ થાય છે, અને જે વિવેકસંપન્ન હોય તેને વિચાર આવે છે કે, “હું એ રીતે લોકોત્તમ એવા ભગવાનની ભક્તિ કરું કે જેથી જગતના જીવોને પણ ભગવાન પ્રત્યે બહુમાનભાવ પેદા થાય.” આ પ્રકારનો ભાવ જગતના જીવોના હિતની ચિંતારૂપ છે, તેથી મૈત્રીપરિણામવાળો છે. વળી ભગવાનના
Page #400
--------------------------------------------------------------------------
________________
૭૧૫
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ ગુણોને જોઈને ભગવાન પ્રત્યે પક્ષપાતનો પરિણામ થયો છે, તેથી ગુણપક્ષપાતરૂપ પ્રમોદભાવ પણ ત્યાં વર્તે છે, આ રીતે સમાધિજનિત ભાવ મૈત્રાદિથી ઉપભ્રંહિત હોય છે.
જો કે આ મૈત્રાદિ ભાવો ભગવાનની પૂજામાં તન્મય થયેલા જીવને સાક્ષાત્ વિચારણારૂપે હોતા નથી, પરંતુ ભગવાનના ગુણોમાં તન્મય થયેલો જીવ રાગાદિથી પર થતો જાય છે અને જેમ જેમ જીવ રાગાદિથી પર થતો જાય છે, તેમ તેમ તેનું ચિત્ત મૈત્રાદિભાવોના પ્રકર્ષવાળું બને છે. તેથી મૈત્રાદિથી ઉપઍહિત સમાધિજનિત ભાવ હોય છે.
વળી કહ્યું કે, વ્યુત્થાનકાળમાં પણ મૈત્રાદિથી ઉપભ્રંહિત સંસ્કારશેષપણારૂપે સમાધિજનિત ભાવ અનુવર્તે છે. ત્યાં પૂજામાં વ્યુત્થાનદશા એ છે કે, કોઈ જીવને ભગવાનના ગુણોથી ભગવાન પ્રત્યે આકર્ષણ હોવા છતાં તે સિદ્ધયોગી નહિ હોવાથી, પૂજાકાળ દરમ્યાન તેમની ઇંદ્રિયો સર્વથા ઉત્સુકતા વગરની નહિ હોવાને કારણે ક્વચિત્ અન્ય અન્ય વિષયને ગ્રહણ કરે છે. આમ છતાં ભગવાન પ્રત્યેનો પૂજ્યભાવ વર્તે છે, અને ભગવાન સંસારસાગરને તારનારા છે માટે તેમની પૂજાથી હું સંસારસાગરને તરું, એ પ્રકારનો અધ્યવસાય સંસ્કારશેષરૂપે વ્યુત્થાનદશામાં પણ વર્તતો હોય છે. આથી જ ભગવાનની પૂજાકાળમાં ઈદ્રિયોની અન્ય વિષયોમાં ક્વચિત્ પ્રવૃત્તિ હોય તો પણ તે સંસ્કારશેષરૂપે રહેલ અધ્યવસાય વારંવાર ચિત્તને ભગવાનની ભક્તિમાં જોડવા પ્રેરણા આપે છે. એ જ બતાવે છે કે, વ્યુત્થાન દશામાં પણ સમાધિજનિત ભાવ સંસ્કારશેષરૂપે ત્યાં વર્તે છે. તેથી આવા જીવોની પૂજાની ક્રિયા સફળ છે.
અહીં મૈત્રાદિથી ઉપભ્રંહિત સમાધિજનિત ભાવ વ્યુત્થાનદશામાં પણ સંસ્કારરૂપે અનુવર્તે છે, એમ ન કહેતા “સંસ્કારશેષપણારૂપે' અનુવર્તે છે, તેમ કહ્યું. તેનો ભાવ એ છે કે, સંસારમાં જેમ કોઈ ખાવા-પીવા આદિની વસ્તુ કે અન્ય વસ્તુ સમાપ્ત થઈ ગઈ હોય તો પણ તેની શેષ રહેતી હોય ત્યારે કહેવાય કે, આ વસ્તુ શેષરૂપે છે, તે રીતે અહીં સમાધિજનિત ભાવ સંસ્કારાત્મક શેષરૂપે વર્તે છે. તેથી વારંવાર પૂજાકાળમાં તે સમાધિજનિત ભાવ જીવને ભગવાનના ગુણોમાં જોડવા પ્રેરણા આપે છે, અને સંસારની અન્ય ક્રિયામાં તે સમાધિજનિત ભાવ સંસ્કારરૂપે હોવા છતાં સંસ્કારશેષરૂપે નથી. આથી જ ભગવાન પ્રત્યે બહુમાનભાવના સંસ્કારો આત્મામાં પડેલા હોવા છતાં વારંવાર ભગવાનના ગુણો સાથે ચિત્તને જોડવા પૂજાકાળમાં થતા પ્રયત્ન જેવો પ્રયત્ન પ્રાયઃ અન્યકાળમાં થતો નથી.
સારાંશ એ છે કે, સમ્યગ્દષ્ટિ શ્રાવક જ્યારે ભગવાનની પૂજા કરવાનો પ્રારંભ કરે, ત્યારે પ્રણિધાન કરે છે કે “હું આ લોકોત્તમ પુરુષની પૂજા કરીને સંસારસાગરથી તરું;” એ પ્રણિધાન અવ્યથાનદશામાં =ધ્યાનદશામાં, હોય ત્યારે પૂજાની ક્રિયા દરમ્યાન સંસ્કારરૂપે વર્તે છે અને તે સંસ્કાર પૂજાની ક્રિયામાં સુદઢ યત્ન કરાવે તેવા છે; અને જ્યારે તે શ્રાવક વ્યુત્થાનદશામાં હોય ત્યારે તે સમાધિજનિત ભાવના સંસ્કારો શેષરૂપે થોડા, હોવાથી કાંઈક કાંઈક ભગવાનને અવલંબીને ઉત્તમ ભાવોના પ્રવર્તક બને છે; અને જ્યારે તે શ્રાવક સંસારની અન્ય ક્રિયા કરે છે, ત્યારે તે સમાધિજનિત ભાવો સંસ્કારરૂપે હોવા છતાં પ્રવર્તક બનતા નથી.
Page #401
--------------------------------------------------------------------------
________________
૭૧૬
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ ટીકા :
एवं विविक्तविवेकेऽविरतसम्यग्दृष्टेरपि पूजायां न बन्धोऽविरत्यंशजस्तु बन्धोऽन्यः पूजायोगाप्रयुक्तः, अन्यथा जिनवन्दनादावपि तदापत्तेस्तत इह कूपनिदर्शनं कूपज्ञातं, कस्यचित् यथाश्रुतज्ञस्याशङ्कापदं-आशङ्कास्थानम् ।। ટીકાર્ય :
વં વિવિ¢વિવે..... તલાપત્તે , એ રીતે પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે સમ્યગ્દર્શનના સિદ્ધિયોગ કાળમાં પૂજાથી લેશ પણ કર્મબંધ થતો નથી, અને વ્યથાનદશા હોય ત્યારે પણ સમાધિજનિત ભાવ સંસ્કારશેષપણા રૂપે હોવાને કારણે ત્યાં બંધ હોવા છતાં ક્રિયાનું સાફલ્ય છે, એ રીતે, વિવિક્તનો વિવેક કરાયે છ7=પૂજાના અધિકારી એવા અવિરતસમ્યગ્દષ્ટિમાં ધ્યાનદશા અને વ્યુત્થાનદશારૂપ જે વિવિક્ત એવો વિભાગ, તેમાંથી વ્યુત્થાનદશાવાળાને છોડીને અવ્યુત્થાનદશાવાળા અવિરતસમ્યગ્દષ્ટિને ગ્રહણ કરવારૂપ વિવેક કરાયે છતે, અવિરતસમ્યગ્દષ્ટિને પણ પૂજામાં બંધ નથી. વળી, અવિરતિ અંશથી જન્ય અન્ય બંધ પૂજાયોગથી અપ્રયુક્ત છે. તેમાં હેતુ કહે છે - અન્યથા જિસવંદનાદિમાં પણ તેની આપત્તિ છે.
તત: ..... સાશાસ્થાનમ્ ! તેથી કરીને=અવિરત સમ્યગ્દષ્ટિને પણ પૂજામાં બંધ નથી તેથી કરીને, અહીંયાં=પૂજામાં, યથાશ્રુતને જાણનારા એવા કોઈકને ફૂપદગંત આશંકાનું સ્થાન બને છે.
છે ‘વિરતીરે' અહીં ‘પ' થી એ કહેવું છે કે, દેશવિરતિધરને તો પૂજામાં બંધ નથી, પણ અવિરતસમ્યગ્દષ્ટિને પણ પૂજામાં બંધ નથી. વિશેષાર્થ :
સિદ્ધયોગી એવો અવિરતસમ્યગ્દષ્ટિ જ્યારે જગદ્ગુરુની પૂજામાં તન્મયભાવવાળો બને છે, ત્યારે તેની પૂજાની સર્વ ક્રિયા યતનાથી ઉપઍહિત હોય છે. તેથી તેમની પૂજાની ક્રિયામાં પૂજાગૃત લેશ પણ કર્મબંધ થતો નથી, પરંતુ પૂજાકૃત નિર્જરા કે પુણ્યાનુબંધિ પુણ્ય જ બંધાય છે; અને પોતે જે અવિરતિ ગુણસ્થાનકે છે, તેને કારણે જ્ઞાનાવરણીયાદિ પાપ પ્રકૃતિરૂપ કર્મ બંધાય છે, તે પૂજાયોગથી અપ્રયુક્ત છે. જો આવું ન માનો અને એમ માનો કે, અવિરતિ અંશથી થનારો બંધ પૂજામાં વર્તતી પુષ્પાદિના ઉપમદનજન્ય જે અવિરતિ છે, તકૃત છે, તો જિનવંદનાદિમાં પણ તેની આપત્તિ આવે; કેમ કે જિનવંદનકાળમાં પણ ત્યાં યદ્યપિ હિંસા નહિ હોવા છતાં અવિરતસમ્યગ્દષ્ટિને અવિરતિ અંશથી થનારો બંધ હોય છે.
પૂર્વમાં કહ્યું એ રીતે સિદ્ધયોગી એવા અવિરતસમ્યગ્દષ્ટિને પૂજામાં કર્મબંધ નથી, તેથી કરીને પૂજામાં યથાશ્રુતને જાણનારા એવા કોઈકને કૂપદૃષ્ટાંત આશંકાનું સ્થાન છે. તે આ પ્રમાણે –
યથાશ્રુત કૂપદષ્ટાંત જાણનાર જીવ જે પ્રમાણે કૂપદષ્ટાંત સંભળાય છે, તે પ્રમાણે તે જાણતો
Page #402
--------------------------------------------------------------------------
________________
૭૧૭
પ્રતિમાશતક | શ્લોકઃ ૬૦ હોવાથી માને છે કે, કૂવો ખોદતાં જેમાં પ્રથમ કાદવથી ખરડાવવું પડે છે, પરંતુ જલની પ્રાપ્તિ થતાં તે કાદવને ધોઈ શકાય છે; તેમ પ્રસ્તુતમાં પૂજામાં થતી હિંસાથી કર્મબંધ થાય છે, તેની શુદ્ધિ પૂજામાં થતા શુભભાવથી થઈ જાય છે. અહીં કૂપદષ્ટાંત સંગત થાય છે, પરંતુ અહીં કહેવાયું કે, સમાધિજનિતભાવવાળો સમ્યગુ યતનાપૂર્વક પૂજા કરે તો તેની પૂજાની ક્રિયામાં લેશ પણ કર્મબંધ નથી, તેથી તે કૂપદષ્ટાંત યથાશ્રુત જાણનારને આશંકાનું સ્થાન બને છે અર્થાત્ જો પૂજામાં લેશ પણ કર્મબંધ ન હોય તો શાસ્ત્રમાં જે રીતે કૂપદષ્ટાંત બતાવેલ છે, તે કૂપદષ્ટાંત પૂજામાં કઈ રીતે સંગત થાય, એવી શંકાનું સ્થાન બને છે. ટીકા :
एवं हि तदावश्यके द्रव्यस्तवीयप्रसङ्गसमाधानस्थले व्यवस्थितम् -
'नामढवणादविए भावे अ थयस्स होइ निक्खेवो । दव्वथवो पुष्फाई संतगुणुक्कितनाभावे' इति । व्याख्या-तत्र नामेति नामस्तवः, स्थापनेति स्थापनास्तवः, द्रव्य इति द्रव्यविषयो द्रव्यस्तवः, भावेति (भावे चेति) भावविषयश्च भावस्तव इत्यर्थः । इत्थं स्तवस्य भवति निक्षेपो-न्यासः । तत्र क्षुण्णत्वान्नामस्थापने अनादृत्य द्रव्यस्तवभावस्तवस्वरूपमेवाह-द्रव्यस्तवः पुष्पादिरिति, आदिशब्दाद्गन्धधूपादिपरिग्रहः, कारणे कार्योपचाराच्चैवमाह, अन्यथा द्रव्यस्तवः पुष्पादिभिः समभ्यर्चनमिति । तथा सद्गुणोत्कीर्तना भाव इति, सन्तश्च ते गुणाश्च सद्गुणाः अनेनासद्गुणोत्कीर्तनानिषेधमाह, करणे च मृषावाद इति, सद्गुणानामुत्कीर्तना-उत्-प्राबल्येन परया भक्त्या कीर्तना=संशब्दना, यथा-'प्रकाशितं यथैकेन त्वया सम्यग् जगत्त्रयम् समग्रैरपि नो नाथ ! परतीर्थाधिपैस्तथा। विद्योतयति वा लोकं यथैकोऽपि निशाकरः । समुद्गतः समग्रोऽपि किं तथा तारकगणः ।।२।।' इत्यादिलक्षणो, 'भाव' इति द्वारपरामर्शो भावस्तव इति गाथार्थः ।। ટીકાર્ચ -
“પૂર્વ દિ' આ રીતે હવે કહેવામાં આવશે એ રીતે, તે કૂપદષ્ણત, આવશ્યકમાં દ્રવ્યસ્તવીય પ્રસંગના સમાધાન સ્થળમાં વ્યવસ્થિત છે. વિશેષાર્થ -
આવશ્યકમાં દ્રવ્યસ્તવ સંબંધી પૂર્વપક્ષી દ્વારા પ્રસંગ આપવામાં આવે છે કે, ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ શ્રેષ્ઠ છે; કેમ કે દ્રવ્યસ્તવમાં વિત્તનો પરિત્યાગ થાય છે, જ્યારે ભાવસ્તવમાં વિત્તનો પરિત્યાગ નહિ થવાને કારણે ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ શ્રેષ્ઠ છે. એ પ્રકારના પૂર્વપક્ષી દ્વારા અપાયેલા પ્રસંગના સમાધાનરૂપે આવશ્યકમાં કૂપદૃષ્ટાંત આ રીતેaહવે કહેવામાં આવશે એ રીતે, વ્યવસ્થિત છે. ટીકાર્ય :
નામ ..... મા’ રૂત્તિ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ - એમ સ્તવના ચાર વિક્ષેપ થાય છે. દ્રવ્યસ્તવ પુષ્પાદિરૂપ છે અને સદ્ગણ ઉત્કીર્તનારૂપ=વિદ્યમાન ગુણની ઉત્કીર્તના રૂ૫, ભાવ છે=ભાવસ્તવ છે.
Page #403
--------------------------------------------------------------------------
________________
૭૧૮
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ વ્યાખ્યા - ત્યાં સ્તવના ચાર નિક્ષેપા કહ્યા ત્યાં, નામ એટલે નામસ્તવ, સ્થાપના એટલે સ્થાપનાસ્તવ, દ્રવ્ય એટલે દ્રવ્ય છે વિષય જેનો એવો દ્રવ્યસ્તવ એ સ્તવનો વિષય દ્રવ્ય છે માટે દ્રવ્યસ્તવ, અને ભાવ એટલે ભાવ છે વિષય
જેનો એવો ભાવસ્તવ=એ સ્તવનો વિષય ભાવ છે, માટે ભાવસ્તવ, એ પ્રમાણે અર્થ જાણવો. આ પ્રમાણે સ્તવના નિક્ષેપ=ન્યાસ, થાય છે.
અહીં ટીકામાં પતિ’ પાઠ છે, ત્યાં આ. નિ. ભાષ્ય ગાથા-૧૯૨ની ટીકામાં ભાવે વેરિ’ પાઠ છે, તે સંગત છે.
વિશેષાર્થ:
સ્તવ' શબ્દથી નામાદિ ચાર અર્થો વાચ્ય બને છે. તેથી “સ્તવ' શબ્દ નામાદિ ચાર અર્થોમાં સ્થાપન થાય છે, તે નિક્ષેપ પદાર્થ છે. ટીકાર્ય :વ્યાખ્યા:- તત્ર સ્વરૂપનેવાહ - ત્યાં=ચાર નિક્ષેપમાં, નામ અને સ્થાપનાનું લણપણું હોવાથી=બહુ ચર્ચાઈ ગયેલ હોવાથી, નામ અને સ્થાપનાનો અનાદર કરીને દ્રવ્યસ્તવ અને ભાવાસ્તવના સ્વરૂપને જ કહે છે નામં વII હવા ખાવે સ .....રૂત્યાતિ આવશ્યક નિર્યુક્તિ ભાષ્ય ગાથા-૧૯૧માં કહેલ દ્રવ્યસ્તવ અને ભાવાસ્તવના સ્વરૂપને જ કહે છે –
દ્રવ્યસ્તવ ... સગર્જનકિતિ દ્રવ્યસ્તવ પુષ્પાદિ છે. અહીં પુષ્પ”િ માં ‘ગારિ' શબ્દથી ગંધ-ધૂપાદિનું ગ્રહણ કરવું. કારણમાં કાર્યના ઉપચારથી દ્રવ્યસ્તવ પુષ્પાદિ છે, એ પ્રમાણે કહેલ છે. અન્યથા=કારણમાં કાર્યનો ઉપચાર કરવામાં ન આવે તો, પુષ્પાદિથી અર્ચન એ દ્રવ્યસ્તવ એ પ્રમાણે કહેવું જોઈએ.
૦ “પુષ્ટિ માં ગરિ' શબ્દથી ધધૂપતિ નું ગ્રહણ કરવું, એમ કહ્યું છે. ત્યાં ગંધથી સર્વ સુગંધી પદાર્થો લેવા અને ધૂપરિ’ માં સાહિ’ શબ્દથી દીપાદિનું ગ્રહણ કરવું.
તથા .... સંશદ્ધના સગુણ ઉત્કીર્તનાનો ભાવ છે વિદ્યમાન એવા ગુણો તે સદ્ગણો, આના દ્વારા અસદ્ગુણ ઉત્કીર્તનાના નિષેધને કહે છે. અને કરણમાં અસદ્ગણ ઉત્કીર્તનાના કરણમાં=અસણની ઉત્કીર્તના=સ્તવના, કરવામાં મૃષાવાદ છે.
૦ ‘તિ’ શબ્દ ભાવસ્તવના કથનની સમાપ્તિસૂચક છે. પૂર્વમાં સગુણો શું છે તે કહ્યું. હવે સદ્ગણની ઉત્કીર્તના કહે છે -
સદ્ગુણોની ઉત્કીર્તના='5' એટલે પ્રબળપણાથી પરમ ભક્તિ દ્વારા કીર્તના સંશબ્દના, તે સગુણ ઉત્કીર્તના છે. વિશેષાર્થ :
પરમ ભક્તિથી ભગવાનના વિદ્યમાન ગુણોનું કીર્તન કરવું, તે ભાવસ્તવ છે. સદ્ગણોનું ઉત્કીર્તન એ ફક્ત ભગવાના ગુણોને શબ્દથી કહેવા માત્રરૂપે નથી, પરંતુ પ્રબળ વીર્યશક્તિથી અને પ્રકૃષ્ટ ભક્તિથી ભગવાનના ગુણોનું શબ્દ દ્વારા ઉચ્ચારણ કરવારૂપ છે.
Page #404
--------------------------------------------------------------------------
________________
૭૧૯
પ્રતિમાશતક | શ્લોક : ૧૦
- સદ્દગુણ ઉત્કીર્તના શું છે, તે દૃષ્ટાંતથી બતાવે છે – ટીકાર્ય :વ્યાખ્યા :- અથા- .... ફત્યાતિ નક્ષ, - જેમ હે નાથ ! તારા એકલા વડે જે રીતે ત્રણ જગતને સમ્યફ પ્રકાશિત કરાયું, તે પ્રમાણે સમગ્ર પણ પરતીર્થાધિપો વડે પ્રકાશિત કરાયું નથી; અથવા જે પ્રમાણે એક પણ ચંદ્ર લોકને વિઘોતિત=પ્રકાશિત, કરે છે તે પ્રમાણે ઉદય પામેલો એવો સમગ્ર પણ તારાગણ શું લોકને પ્રકાશિત કરે ? અર્થાત્ કરતો નથી. ઈત્યાદિ સ્વરૂપવાળી સદ્ગણોની ઉત્કીર્તના છે.
આવશ્યકનિયુક્તિ ભાષ્ય-૧૯૧ ગાથામાં સંત પુતિના પછી ‘મા’ શબ્દ છે, તેનો અર્થ બતાવતાં કહે છે - વ્યાખ્યા :- “માવ' ..... તિ પથાર્થ || એ પ્રકારનો શબ્દ દ્વારપરામર્શરૂપ છે, અને ભાવનો અર્થ ભાવસ્તવ છે. વિશેષાર્થ :
સ્તવના નામાદિ ચાર નિક્ષેપા કહ્યા, તે ચાર દ્વાર છે, અને તે ચાર વાર દ્વારા “સ્તવ' શબ્દનો વાચ્યાર્થ બોધ કરવાનો છે. છેલ્લું દ્વાર ભાવ છે, તેનો પરામર્શક “સંતપુતિના' પછી રહેલો “માવે' શબ્દ છે. તેથી તે “ભાવ” શબ્દનો અર્થ ભાવસ્તવ છે.
આનાથી એ પ્રાપ્ત થયું કે, સદ્ગુણોની ઉત્કીર્તના એ ભાવસ્તવ છે. એ પ્રમાણે આવશ્યકનિર્યુક્તિ ભાષ્ય-૧૯૧ મૂળ ગાથામાં કહેલ “સંત પુણુવિયતના માવે” નો અર્થ થયો. ટીકાઃ
इह चालितप्रतिष्ठापितोऽर्थः सम्यग्ज्ञानायालमिति चालनां च कदाचिद्विनेयः करोति, कदाचित्स्वयमेव गुरुरिति, उक्तं च 'कत्थइ पुच्छइ सीसो कहिंचिऽपुट्ठा कहेंति आयरिया' इत्यादि (दस वै. नि. ३८) यतश्चात्र वित्तपरित्यागादिना द्रव्यस्तव एव ज्यायान् भविष्यतीत्यल्पबुद्धीनामाशङ्कासम्भव इत्यतस्तद्व्युदासार्थं तदनुवादपुरस्सरमाह-'दव्वथओ भावथओ, दव्वथओ बहुगुण त्ति बुद्धि सिआ । अनिउणमइवयणमिणं छज्जीवहिअं जिणा बिंति ।। व्याख्या-द्रव्यस्तवो भावस्तव इत्यत्र द्रव्यस्तवो बहुगुणः' प्रभूततरगुण इति-एवं बुद्धिः स्याद्, एवं चेत् मन्यसे इत्यर्थः । तथाहि-किलास्मिन् क्रियमाणे वित्तपरित्यागाच्छुभ एवाध्यवसायस्तीर्थस्य चोन्नतिकरणं दृष्ट्वा च तं क्रियमाणमन्येऽपि प्रतिबुद्ध्यन्त इति स्वपरानुग्रहः । सर्वमिदं सप्रतिपक्षमिति चेतसि निधाय 'द्रव्यस्तवो बहुगुण' इत्यर्थस्यासारतां ख्यापनायाह - ‘अनिउणमइवयणमिति । अनिपुणमतेर्वचनमनिपुणमतिवचनम्, 'इद मिति द्रव्यस्तवो बहुगुण इति । किमित्यत आह-'षड्जीवहितं जिना ब्रुवते' षण्णां पृथिवीकायादीनां हितं जिना:-तीर्थकरा, ब्रुवते प्रधानं मोक्षसाधनमिति गम्यते ।
ટીકાર્ય :
આવશ્યક નિર્યુક્તિ ભાષ્ય ગાથા-૧૯૨નું ઉત્થાન કરતાં કહે છે -
Page #405
--------------------------------------------------------------------------
________________
૭૦.
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ રૂદ વાજિત ... મુરતિ, અહીંયાં દ્રવ્ય અને ભાવદ્વાર દ્વારા સ્તવશબ્દનો અર્થ કર્યો એમાં, ચાલિત અને પ્રતિષ્ઠાપિત અર્થ સમ્યગુ જ્ઞાન માટે સમર્થ થાય છે, એથી કરીને, અને ચાલના ક્યારેક શિષ્ય કરે છે, ક્યારેક સ્વયં જ ગુરુ કરે છે, એથી કરીને તેના અનુવાદપુરસ્સર કહે છે, એ પ્રમાણે અવય છે.
ચાલના ક્યારેક શિષ્ય કરે છે અને ક્યારેક સ્વયં જ ગુરુ કરે છે, એમ કહ્યું. તેમાં સાક્ષી આપે છે
૩ ૨ - “સ્થ૬' અને કહ્યું છે કે - ક્યારેક શિષ્ય પૂછે છે, ક્યારેક નહિ પુછાયેલા આચાર્યો કહે છે ઈત્યાદિ સાક્ષીપાઠ છે. વિશેષાર્થ -
ચાલિત અને પ્રતિષ્ઠાપિત અર્થ સમ્યજ્ઞાન માટે થાય છે, એમ કહ્યું, તેનો આશય એ છે કે, શાબ્દબોધમાં જે શબ્દથી સીધો બોધ થાય છે, તે પદાર્થ બોધ છે. ત્યાર પછી વાક્યર્થ બોધમાં ચાલના કરાય છે=તેમાં સામાન્યથી દેખાતી શંકાનું ઉભાવન કરાય છે, અને ચાલનાથી ચાલિત થયેલો અર્થ મહાવાક્યાર્થથી પ્રતિષ્ઠાપિત કરાય છે=શંકાના નિરાકરણપૂર્વક તે અર્થ સમ્યક પ્રતિષ્ઠાપિત કરાય છે, તેનાથી સમ્યજ્ઞાન થાય છે. તે ચાલના ક્યારેક શિષ્ય કરે છે, પરંતુ શ્રોતા તેવી પટુ બુદ્ધિવાળો ન હોય તો તેને સમ્યગુ બોધ કરાવવા માટે ક્યારેક સ્વયં જ ગુરુ ચાલના કરે છે. ટીકાર્ચ -
થતશ્વાત્ર ... પુરક્ષરનાદ - જે કારણથી અહીંયાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ કહ્યો, ત્યાં, વિત્તના પરિત્યાગથી દ્રવ્યસ્તવ જ શ્રેષ્ઠ થશે, એ પ્રકારે અલ્પબુદ્ધિવાળાઓને આશંકાનો સંભવ છે. એથી કરીને તેના વ્યદાસ માટે અલ્પ બુદ્ધિવાળાને થયેલી આ આશંકાના નિરાસ માટે, તેના અનુવાદ પુરસ્સર= વિત્તના પરિત્યાગથી દ્રવ્યસ્તવ શ્રેષ્ઠ થશે, એ રૂપ ચાલના-કથન-પુરસ્સર આવશ્યકનિયુક્તિ ભા. ગાથા-૧૯રમાં કહે છે -
વ્યથળો ..... વિતિ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ એ બંનેમાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રકારે બુદ્ધિ થાય. આ અતિપુણમતિવાળાનું વચન છે, જિનેશ્વરો પડજીવનિકાયનું હિત કહે છે.
૦ આવશ્યકનિયુક્તિ ભાષ્ય ગાથા-૧૯રની અવતરણિકામાં કહ્યું કે, ચાલિત અને પ્રતિષ્ઠાપિત અર્થ સમ્યગું જ્ઞાન માટે સમર્થ થાય છે. તેથી તેના અનુવાદપૂર્વક આવશ્યકનિયુક્તિ ભાષ્ય ગાથા-૧૯૨નું કથન કહે છે. તેનું યોજન આ રીતે છે -
“બૅથયો ..... યુદ્ધિ સિમા ' એ કથન ચાલનારૂપ છે અને “નિયમરૂવયમિi ..... વિંતિ' એ કથન પ્રત્યવસ્થાનરૂપ છે.
વળી અવતરણિકામાં કહેલ કે, ચાલના ક્યારેક શિષ્ય કરે છે અને ક્યારેક સ્વયં જ ગુરુ કરે છે. તે અહીંયાં ચાલના ગુરુએ કરેલ છે. અને ત્રીજું જે કહ્યું કે, જે કારણથી અહીંયાં વિત્તના પરિત્યાગથી દ્રવ્યસ્તવ શ્રેષ્ઠ છે, એ પ્રકારની શંકા દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ કથન દ્વારા ઊભી કરી, અને તેનો બુદાસ છગ્નીવદિ નિ વિંતિ એ કથનથી કરેલ છે. આ રીતે આ ત્રણ ભાવો ગાથા-૧૯રમાંથી નીકળે છે.
Page #406
--------------------------------------------------------------------------
________________
પ્રતિમા શતક | શ્લોક : ૬૦
૭૨૧
વ્યાખ્યા :- વ્યસ્તવો • કૃત્યર્થઃ । દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ એ બંનેમાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રમાણે બુદ્ધિ થાય. અહીં પ્રશ્ન થાય કે, ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રકારે બુદ્ધિ કેમ થાય ? તેને સ્પષ્ટ કરતાં કહે છે -
આ પ્રકારે જો તું માને છે=આગળમાં જે ‘તથાદિ’ થી બતાવે છે, એ પ્રકારે જો તું માને છે, તો ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રકારની બુદ્ધિ થાય. એમ તાત્પર્ય સમજવો.
વિશેષાર્થ :
આશય એ છે કે, આ. નિ. ભાષ્ય મૂળ ગાથા-૧૯૨માં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રકારની બુદ્ધિ થાય, એટલું જ કહ્યું છે. પરંતુ એનો અર્થ એ છે કે, ‘તાન્નિ’ થી જે આગળમાં કહેવાનું છે, એ પ્રકારે જો તું માને છે, તો તને આ પ્રકારની બુદ્ધિ થશે, એમ મૂળ ગાથાનો અર્થ છે.
ટીકાર્થ ઃ
વ્યાખ્યા :- તથાદિ સ્વપરાનુપ્રશ્નઃ, તે આ પ્રમાણે - ખરેખર આ કરાયે છતેદ્રવ્યસ્તવ કરાયે છતે, વિત્તના પરિત્યાગથી શુભ જ અધ્યવસાય થાય છે અને તીર્થનું ઉન્નતિકરણ થાય છે, અને કરાતા એવા તેને= દ્રવ્યસ્તવને, જોઈને અન્ય પણ પ્રતિબોધ પામે છે. એથી કરીને સ્વ-પરનો અનુગ્રહ છે (એ પ્રકારે જો તું માને છે તો ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ પ્રભૂતતર ગુણવાળો=બહુગુણવાળો છે, એ પ્રકારની તારી મતિ થાય, એ પ્રમાણે અન્વય જાણવો.)
વિશેષાર્થ :
.....
ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવને જે બહુગુણવાળો માને છે, તેમનું કહેવું એ છે કે
(૧) દ્રવ્યસ્તવમાં વિત્તના પરિત્યાગથી શુભ અધ્યવસાય થાય છે.
(૨) દ્રવ્યસ્તવને જોઈને અન્ય ધર્માત્માઓ તેની અનુમોદના કરે છે. તેનાથી તેઓના હૈયામાં જે ધર્મભાવની વૃદ્ધિ થાય છે, તે તીર્થનું ઉન્નતિકરણ છે; કેમ કે, દ્રવ્યસ્તવની અનુમોદના કરીને તેઓએ ભગવાનના શાસનને પોતાના હૈયામાં ઉન્નત કર્યું છે.
(૩) દ્રવ્યસ્તવને જોઈને બીજા પણ=ધર્માત્માઓ સિવાયના અન્ય પણ, પ્રતિબોધને પામે છે. એથી કરીને દ્રવ્યસ્તવથી સ્વ-૫૨નો અનુગ્રહ થાય છે.
આવશ્યકનિર્યુક્તિ ભાષ્ય ગાથા-૧૯૨ના ઉત્તરાર્ધમાં ચાલના કર્યા પછી પ્રતિષ્ઠાપિત અર્થનું ઉત્થાન કરતાં કહે છે -
ઢીકાર્ય ઃ
વ્યાખ્યા :- સર્વમિાં ગમ્યતે । આ સર્વ સપ્રતિપક્ષ છે=પૂર્વમાં કહ્યું કે, દ્રવ્યસ્તવ કરાયે છતે વિત્તના પરિત્યાગથી શુભ જ અધ્યવસાય થાય છે, તેનો પ્રતિપક્ષ દ્રવ્યસ્તવ કરાયે છતે વિત્તના પરિત્યાગથી શુભને બદલે અશુભ અધ્યવસાય પણ થાય છે, તેમ તીર્થની ઉન્નતિને બદલે તીર્થની ઉન્નતિ નથી પણ થતી, અને કરાતા એવા દ્રવ્યસ્તવને જોઈને અન્ય
.....
Page #407
--------------------------------------------------------------------------
________________
૭૨૦
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ પ્રતિબોધ નથી પણ પામતા, એ રૂપ આ સર્વ સપ્રતિપક્ષ છે, એ પ્રમાણે ચિત્તમાં સ્થાપન કરીને, દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રકારના અર્થની અસારતા ખ્યાપન કરવા માટે આવશ્યકનિયુક્તિ ગાથા-૧૯૨ના ઉત્તરાર્ધમાં કહે છે -
આ દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રકારનું અનિપુણમતિનું વચન છે. દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ અનિપુણમતિનું વચન કેમ છે ? એથી કરીને કહે છે -
છ જીવના હિતને જિનેશ્વરો કહે છે–પૃથ્વીકાયાદિ છ જીવના હિતને તીર્થકરો પ્રધાન મોક્ષનું સાધન કહે છે. . અહીં પ્રધાન મોક્ષસાધનમ્ એ પદ આવશ્યકનિર્યુક્તિ ભાષ્ય ગાથા-૧૯રમાં અધ્યાહારરૂપે છે. વિશેષાર્થ :
સર્વમિદં સપ્રતિપક્ષમ્' જે કહ્યું તેનો આશય એ છે કે, “તથાદિ થી દ્રવ્યસ્તવને બહુગુણવાળો સ્થાપન કરવા માટે ત્રણ કારણો બતાવ્યાં. એ ત્રણ કારણો સપ્રતિપક્ષ છે, તે આ રીતે -
(૧) દ્રવ્યસ્તવમાં વિત્તના પરિત્યાગથી શુભ અધ્યવસાય થાય છે. તેનો પ્રતિપક્ષ એ છે કે, દ્રવ્યસ્તવમાં વિત્તના પરિત્યાગથી અશુભ પણ અધ્યવસાય થાય છે.
(૨) દ્રવ્યસ્તવથી તીર્થનું ઉન્નતિકરણ થાય છે, તેનો પ્રતિપક્ષ એ છે કે, દ્રવ્યસ્તવમાં શુભ અધ્યવસાયરૂપ ભાવસ્તવ હોય તો જ તીર્થની ઉન્નતિ થાય છે, અને શુભ અધ્યવસાયરૂપ ભાવસ્તવ ન હોય તો તીર્થની ઉન્નતિ થતી નથી.
(૩) કરાતા એવા દ્રવ્યસ્તવને જોઈને શિષ્ટ પુરુષો પ્રતિબોધ પામે છે. તેનો પ્રતિપક્ષ એ છે કે, ભાવરહિત એવા દ્રવ્યસ્તવને કરાતો જોઈને શિષ્યો પ્રતિબોધ પામતા નથી.
આ સર્વ સપ્રતિપક્ષ છે, એ પ્રમાણે ચિત્તમાં સ્થાપન કરીને દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રકારના કથનની અસારતા ખ્યાપન કરવા માટે કહે છે – દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રકારનું વચન અનિપુણ મતિવાળાનું વચન છે.
આશય એ છે કે, દ્રવ્યસ્તવ એ પુષ્પાદિના અભ્યર્ચનરૂપ છે અને તેનાથી શુભ ભાવ થાય કે ન થાય ઈત્યાદિરૂપ પ્રતિપક્ષ વિદ્યમાન છે, જે આવશ્યકનિયુક્તિની ટીકામાં આગળ બતાવવાના છે. તેથી જો દ્રવ્યસ્તવથી શુભ અધ્યવસાય ન થતો હોય તો દ્રવ્યસ્તવ અસાર છે, માટે દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ અનિપુણ મતિવાળાનું વચન છે. અને તે જ વાતને ભગવાનના વચનથી દઢ કરવા માટે કહે છે કે, ષડૂજીવનું હિત જિનો કહે છે=તીર્થકરો ષડૂજીવના હિતને મોક્ષનું પ્રધાન કારણ કહે છે. તેથી એ પ્રાપ્ત થાય કે, મોક્ષનું પ્રધાન કારણ ષડૂજીવનું હિત છે, અને તે ષડૂજીવના હિતને અનુકૂળ એવો શુભ અધ્યવસાય જો વ્યસ્તવથી થતો હોય તો તે દ્રવ્યસ્તવ ફળવાન છે, અન્યથા દ્રવ્યસ્તવ વ્યર્થ છે. અને ભાવસ્તવ તો ષડૂજીવના હિતરૂપ છે, તેથી ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ અસાર વચન
છે.
Page #408
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૬૦
૭૨૩ આવશ્યકનિયુક્તિ ભાષ્ય ગાથા-૧૯૧માં કહ્યું કે, દ્રવ્યસ્તવ પુષ્પાદિરૂપ છે, અને ભાવવ વિદ્યમાન ગુણોની ઉત્કીર્તનાસ્વરૂપ છે. ત્યારપછી આવશ્યકનિયુક્તિ ભાષ્ય ગાથા-૧૯રના પૂર્વાર્ધમાં એવી શંકા કરી કે, દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે એવી મતિ થાય. અને તેનું નિરાકરણ કરતાં ભાવસ્તવ બહુગુણવાળો છે, એ સ્થાપન કરવા માટે તે જ ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું કે, આ અનિપુણ મતિવાળાનું વચન છે અને જિનેશ્વરો પડૂજીવ નિકાયના હિતને કહે છેઃજિનેશ્વરો ષજીવનિકાયના હિતને મોક્ષનું પ્રધાન કારણ કહે છે. આ બંને કથન સાંભળીને પ્રશ્ન થાય કે, ભાવસ્તવ જિનેશ્વરના વિદ્યમાન ગુણોની ઉત્કીર્તનારૂપ છે કે ષડૂજીવનિકાયના હિતરૂપ છે, કે પછી વિદ્યમાન ગુણોની ઉત્કીર્તના અને ષડૂજીવનિકાયનું હિત એક જ પદાર્થ છે ?
આનું સમાધાન એ છે કે, ભાવસ્તવ તો ભગવાનના વિદ્યમાન ગુણોની ઉત્કીર્તનાસ્વરૂપ છે, પરંતુ ભગવાનના ગુણોની ઉત્કીર્તના છ જીવ નિકાયનું હિત કરનાર મુનિ વિશેષ પ્રકારે કરી શકે છે, તેનું કારણ એ છે કે મુનિ ભગવાનના ગુણોની અતિ આસન્ન રહેલા હોય છે.
ભગવાનના ગુણોનું કીર્તન એટલે ભગવાનના ગુણોને પોતાના આત્મામાં આવિર્ભાવ કરવાની ક્રિયા.” ભગવાન વિતરાગ છે, તેથી તેઓ નિસ્પૃહતાની નિષ્ઠા સુધી પહોંચેલા છે. જ્યારે મુનિ હજુ વીતરાગ નથી, પરંતુ નિસ્પૃહી હોય છે. આથી જ તેમને સંસારના કોઈપણ ભૌતિક સુખો કે વિષયોની સ્પૃહા હોતી નથી. આમ નિસ્પૃહી મુનિ ભગવાનના નિસ્પૃહતા આદિ ગુણોની કીર્તના કરીને પોતાના નિસ્પૃહ ભાવને નિષ્ઠા તરફ લઈ જવા યત્ન કરે છે, તેથી મુનિના જીવનમાં ભગવાનના વિદ્યમાન ગુણોની કીર્તના મુખ્યરૂપે હોય છે.
જ્યારે શ્રાવક હજુ સંપૂર્ણ નિસ્પૃહી બન્યો નથી, પરંતુ તેને નિસ્પૃહતા સારભૂત લાગે છે. તેથી જ નિસ્પૃહી એવા ભગવાન કે નિસ્પૃહી એવા મુનિઓ પ્રત્યે તેને બહુમાનભાવ છે. અને તે નિસ્પૃહતા પ્રત્યેનો બહુમાનભાવ છે, તે જ તેનો ભાવસ્તવ છે. તેથી નિસ્પૃહતાનો પરિણામ નહિ હોવા છતાં નિસ્પૃહતાનો બહુમાનભાવ શ્રાવકને હોવાથી તેમને ભાવસ્તવ અલ્પ માત્રામાં છે, જ્યારે મુનિમાં નિસ્પૃહતાના પરિણામપૂર્વક નિસ્પૃહ શિરોમણિ એવા ભગવાન પ્રત્યે બહુમાન થાય છે. તેથી બાહ્ય રીતે મુનિ કે શ્રાવકની ભગવાનના ગુણોની ઉત્કીર્તના સમાન હોવા છતાં મુનિ જે ભગવાનના ગુણોની ઉત્કીર્તન કરે છે, તે વિશેષ પ્રકારનો ભાવસ્તવ છે.
મુનિમાં નિસ્પૃહતા વર્તે છે, તેથી જ તેને જગતના તમામ પદાર્થો પ્રત્યે સમભાવ હોય છે. તે જ રીતે પજવનિકાય પ્રત્યે પણ સમભાવ હોય છે. તેથી જ મુનિ પજવનિકાયના પાલનમાં યત્ન કરે છે, અને આ ષડૂજીવનિકાયના પાલનમાં કરાતો યત્ન ભગવાનના બહુમાનપૂર્વક ભગવાનની આજ્ઞાના પાલનસ્વરૂપ છે, તેથી આજ્ઞાપ્રતિપત્તિરૂપ ભાવસ્તવસ્વરૂપ છે. શાસ્ત્રમાં જે ચાર પ્રકારની પૂજા કહી છે, તેમાં પુષ્પ અને આમિષ પૂજા એ દ્રવ્યસ્તવરૂપ છે, અને તે શ્રાવકોને મુખ્ય હોય છે. અને સ્તોત્રપૂજા એ ભગવાનના ગુણના કીર્તનરૂપ છે, જે શ્રાવકને અલ્પ માત્રામાં હોય છે, અને સાધુને વધારે હોય
Page #409
--------------------------------------------------------------------------
________________
૭૪
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ છે. તેના કરતાં પણ શ્રેષ્ઠ ભાવસ્તવરૂપ પ્રતિપત્તિ પૂજા છે, જે સાધુને મુખ્ય હોય છે, અને તે ભગવાનના વચનાનુસાર જીવનિકાયના પાલન સ્વરૂપ છે. આથી જ જે આવા નિસ્પૃહી નથી, તેવા અભવ્યો કે દુર્ભવ્ય જીવો ષકાયનું પાલન કરીને નવમા સૈવેયકમાં જાય છે, તેઓનું ષકાયનું પાલન ભાવસ્તવરૂપ નથી.
આ સર્વ કથનથી એ નક્કી થાય છે કે, ભાવસ્તવ તો વિદ્યમાન ગુણોની ઉત્કીર્તના સ્વરૂપ છે, પરંતુ ભગવાનના વિદ્યમાન ગુણોનું ઉત્કીર્તન છ જવનિકાયનું હિત કરનાર મુનિ વિશેષ પ્રકારે કરી શકે છે, એથી આવશ્યકનિયુક્તિ ભાષ્ય ગાથા-૧૯૨માં છ જવનિકાયના હિતને ભાવસ્તવ તરીકે કહેલ છે. ટીકા :
किञ्च षड्जीवहितमित्यत आह- 'छज्जीवकायसंजमु दव्वथए सो विरुज्झई कसिणो । तो कसिणसंजमविऊ, पुप्फाईअं न इच्छंति ।। व्याख्या-'षड्जीवकायसंयम' इति षण्णां जीवनिकायानां पृथिव्यादिलक्षणानां संयम:सङ्घट्टनादिपरित्यागः षड्जीवकायसंयमः, असौ हितम् । यदि नामैवं ततः किमित्यत आह-'द्रव्यस्तवे' पुष्पादिसमभ्यर्चनलक्षणे स षड्जीवनिकायसंयमः किं विरुध्यते न सम्यक् संपद्यते कृत्स्नः संपूर्ण इति, पुष्पादिसंलुञ्चनसङ्घट्टनादिना कृत्स्नसंयमानुपपत्तेः, यतश्चैवं ततः-तस्मात्, ‘कृत्स्नसंयमविद्वांस' इति कृत्स्नसंयमप्रधाना विद्वांसस्तत्त्वतः साधव उच्यन्ते कृत्स्नसंयमग्रहणमकृत्स्नसंयमविदुषां श्रावकाणां व्यपोहार्थम्, ते किम् ? अत आह-'पुष्पादिकं' द्रव्यस्तवं 'नेच्छन्ति' न बहुमन्यन्ते । ટીકાર્ય :
િવ ...... ૮ - અને જીવનું હિત શું છે? એથી કરીને કહે છે -
“જીગ્નીવયસંગનું ..... ન ઔતિ ને છજીવ કાયનો સંયમ હિત છે. કુસ્ત=સંપૂર્ણ એવો તે=છ આવકાયનો સંયમ, દ્રવ્યસ્તવમાં વિરોધી છે, તે કારણથી કુસ્ત સંયમને જાણનારાઓ પુષ્પાદિને ઈચ્છતા નથી. વ્યાખ્યા :- પટ્વીવાય ... વહુHચત્તે | ષડજીવનિકાયનો સંયમ=પૃથિવી આદિ છ જીવનિકાયનો સંયમ=સંઘટ્ટનાદિ પરિત્યાગ, તે છ જવનિકાયનો સંયમ છે. આ ષડજીવનિકાયનો સંયમ, હિત છે.
જો આ પ્રમાણે છે તેથી કરીને શું ? એથી કરીને કહે છે -
દ્રવ્યસ્તવમાં=પુષ્પાદિ સમભ્યર્ચન લક્ષણ દ્રવ્યસ્તવમાં, તે=જીવનિકાયનો સંયમ, તે વળી શું? તો કહે છેવિરોધી થાય છે=સમ્યમ્ નિષ્પન્ન થતો નથી.
અહીં પ્રશ્ન થાય કે, દ્રવ્યસ્તવમાં ષજીવનિકાયનો સંયમ અંશથી પણ સમ્યગુ સંપન્ન થતો નથી. તો કહે છે -
દ્રવ્યસ્તવમાં ષજીવનિકાયનો સંપૂર્ણ સંયમ સમ્યમ્ સંપન્ન થતો નથી અંશથી થાય છે.
Page #410
--------------------------------------------------------------------------
________________
૭૫
પ્રતિમાશતક | શ્લોકઃ ૬૦
અહીં પ્રશ્ન થાય કે, દ્રવ્યસ્તવમાં જવનિકાયનો સંપૂર્ણ સંયમ કેમ થતો નથી ? તેમાં હેતુ કહે છે.
પુષ્પાદિના ચૂંટન અને સંઘટ્ટનાદિ વડે કુસ્ન સંયમની અનુપપત્તિ છે.
અને જે કારણથી આ પ્રમાણે છે, તે કારણથી કુમ્નસંયમપ્રધાન છે જેને એવા વિદ્વાનો પુષ્પાદિરૂપ દ્રવ્યસ્તવને ઈચ્છતા નથી એ પ્રમાણે અવય છે.
કૃમ્નસંયમપ્રધાન વિદ્વાનો કોણ છે ? તો કહે છે - તત્ત્વથી સાધુઓ કૃમ્નસંયમપ્રધાન વિદ્વાનો કહેવાય છે.
અહીં કુસ્ન સંયમનું ગ્રહણ, અસ્ત્ર સંયમ વિદ્વાન એવા શ્રાવકોના વ્યાપોહ માટ=વ્યવચ્છેદ માટે છે. તેઓ શું ? એથી કરીને કહે છે - સાધુઓ પુષ્પાદિ દ્રવ્યસ્તવને ઈચ્છતા નથી અર્થાત્ બહુમાનતા નથી. ઉત્થાન :
પૂર્વે આવશ્યક નિર્યુક્તિ ભાષ્ય ગાથા-૧૯૨ની વ્યાખ્યામાં કહ્યું કે, દ્રવ્યસ્તવ કરાતે છતે વિત્તના પરિત્યાગથી શુભ અધ્યવસાય થાય છે ઈત્યાદિ કારણથી, ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો થાય, એ પ્રકારની ચાલના છે. અને પછી પ્રત્યવસ્થાનનું ઉત્થાન કરતાં કહ્યું કે, આ સર્વ સપ્રતિપક્ષ છે. એ પ્રકારે ચિત્તમાં સ્થાપન કરીને આવશ્યકનિયુક્તિ ભાષ્ય ગાથા-૧૯૨માં કહ્યું કે, આ અનિપુણમતિનું વચન છે. ત્યાં દ્રવ્યસ્તવથી થતા શુભ અધ્યવસાય આદિ ત્રણને સપ્રતિપક્ષ કહ્યા. તે સપ્રતિપક્ષ આવશ્યકનિર્યુક્તિ ભાષ્ય ગાથા-૧૯૩ની ટીકામાં બતાવતાં કહે છે – ટીકા - - यच्चोक्तम्- 'द्रव्यस्तवे क्रियमाणे वित्तपरित्यागाच्छुभ एवाध्यवसाय' इत्यादि, तदपि यत्किञ्चिद्, व्यभिचारात्, कस्यचिदल्पसत्त्वस्याविवेकिनो वा शुभाध्यवसायानुपपत्तेः, दृश्यते च कीर्त्याद्यर्थमपि सत्त्वानां द्रव्यस्तवे प्रवृत्तिरिति, शुभाध्यवसायभावेऽपि तस्यैव भावस्तवत्वादितरस्य च तत्कारणत्वेनाप्रधानत्वमेव 'फलप्रधानाः सर्वारम्भा इति' भावस्तव एव च सति तत्त्वतस्तीर्थस्योन्नतिकरणम्, भावस्तववत एव तस्य सम्यगमरादिभिरपि पूज्यत्वात्तमेव च दृष्ट्वा क्रियमाणमन्येऽपि सुतरां प्रतिबुध्यन्ते शिष्टा इति स्वपरानुग्रहोऽपीहैवेति गाथार्थः ।।
ટીકાર્ય :
વ્યાખ્યા :- પંડ્યો..પવાર, દ્રવ્યસ્તવ કરાવે છતે વિત્તના પરિત્યાગથી શુભ જ અધ્યવસાય થાય છે ઈત્યાદિ જે કહેવાયું તે પણ યત્કિંચિત્ છે; કેમ કે વ્યભિચાર છે,
તે વ્યભિચારને બતાવે છે –
વત્ .... અનુપત્તેિ , કોઈક અલ્પસર્વને અથવા તો અવિવેકીને શુભ અધ્યવસાયની અનુપપત્તિ છે.
Page #411
--------------------------------------------------------------------------
________________
૭૨૬
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ અવિવેકીને શુભ અધ્યવસાયની અનુપપત્તિ કેમ છે, તે બતાવતાં કહે છે - તે ...... પ્રવૃત્તિરિતિ, અને દેખાય છે કે, કીતિ આદિ માટે પણ સત્ત્વોની=જીવોની, દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ છે.
વિશેષાર્થ :
અહીં સુધીનું કથન દ્રવ્યસ્તવથી શુભ અધ્યવસાય થાય છે એ પ્રકારના વચનના નિરાકરણરૂપ છે. અને તેનો ભાવ એ છે કે, દ્રવ્યસ્તવમાં વિત્તના પરિત્યાગથી શુભ અધ્યવસાય થાય એવો એકાંત નથી, કોઈકને શુભ અધ્યવસાય થાય અને કોઈકને શુભ અધ્યવસાય ન પણ થાય, એવા અનેકાંત છે. અને તે જ બતાવતાં કહ્યું કે, અલ્પસત્ત્વવાળા જીવોને શુભ અધ્યવસાય થતો નથી. અલ્પસત્ત્વવાળા જીવો દ્રવ્યસ્તવ કરે છે, પરંતુ દ્રવ્યસ્તવ દ્વારા ભગવાનના ગુણોનું સ્મરણ કરીને આત્માના ગુણોને ખીલવવામાં તેઓનો યત્ન નહિ હોવાને કારણે શુભ અધ્યવસાય થતો નથી, કેવલ આચરણારૂપે દ્રવ્યસ્તવ તેઓ કરે છે. અને અવિવેકી જીવો કીર્તિ આદિ માટે પણ દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરે છે, તેથી તેમને શુભ અધ્યવસાય થતો નથી.
અહીં વિશેષ એ ભાસે છે કે, અલ્પસત્ત્વવાળા જીવો પ્રાયઃ અનનુષ્ઠાનવાળા છે, તેથી તેઓને શુભ અધ્યવસાય થતો નથી. અને અવિવેકી જીવો છે, તે કીર્તિ આદિ માટે દ્રવ્યસ્તવ કરે છે અને “આદિ' પદથી પરલોકના ભૌતિક સુખો માટે કરે છે, જે વિષાનુષ્ઠાન અને ગરાનુષ્ઠાનમાં જાય છે. અને તે ત્રણે અનુષ્ઠાનવાળાને દ્રવ્યસ્તવથી શુભ અધ્યવસાય થતો નથી, તેથી તે દ્રવ્યસ્તવ શુભ અધ્યવસાય પ્રત્યે વ્યભિચારી છે. ઉત્થાન :
દ્રવ્યસ્તવથી શુભ અધ્યવસાય થતો નથી, તે બતાવીને, કોઈક જીવને શુભ અધ્યવસાય થાય છે, એમ કહ્યું. તેને સ્વીકારીને પૂર્વપક્ષી કહે કે, ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એમ માનીએ તો શું વાંધો છે ? તેથી કહે છે – ટીકાર્ચ - વ્યાખ્યા :- શમાધ્યવસાયમાવે ... સરમા તિ, શુભ અધ્યવસાય થવા છતાં પણ તેનું જ શુભ અધ્યવસાયનું જ, ભાવસ્તવપણું હોવાને કારણે અને ઈતરનું દ્રવ્યસ્તવનું તત્કારણપણું=શુભ અધ્યવસાયરૂપ ભાવસ્તવનું કારણપણું, હોવાને કારણે, અપ્રધાનપણું જ છે. તેમાં હેતુ કહે છે - ફળપ્રધાન સર્વ આરંભો છે.
અહીં પ્રતિમાશતક મુ. પુ. માં પ્રજ્ઞપ્રધાનામામા તિ ચાત્ એ પાઠ આવશ્યકનિયુક્તિ ભાષ્ય ગાથા૧૯૩ની ટીકા મુજબ છે, અને પ્રતિમાશતકની હ. પ્રતમાં ‘છત્તપ્રથાના સરંભ તિ’ એ પ્રમાણે પાઠ છે, તે બંનેનો અર્થ એક જ છે. અહીં આરંભ કે સમારંભથી પ્રવૃત્તિ લેવાની છે. વિશેષાર્થ –
અહીં ‘
સમ' પછી ‘તિ’ શબ્દ છે, તે હેતુઅર્થક છે. તેથી એ પ્રાપ્ત થયું કે ફળપ્રધાન સર્વ આરંભો=પ્રવૃત્તિઓ, છે, એથી કરીને દ્રવ્યસ્તવ અપ્રધાન છે; કેમ કે ભાવસ્તવ એ ફળસ્થાનીય છે અને
Page #412
--------------------------------------------------------------------------
________________
૭૨૭
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ દ્રવ્યસ્તવ એ આરંભસ્થાનીય છે, અને દ્રવ્યસ્તવનો આરંભ ભાવરૂવરૂપ ફળ માટે કરાય છે, માટે ભાવસ્તવરૂપ ફળ પ્રધાન છે અને તેનું કારણ દ્રવ્યસ્તવ અપ્રધાન છે.
આશય એ છે કે વિત્તના પરિત્યાગથી કોઈ દ્રવ્યસ્તવ કરતો હોય અને તે દ્રવ્યસ્તવ તદ્ધત અનુષ્ઠાન કે અમૃત અનુષ્ઠાનરૂપ હોય તો તેનાથી શુભ અધ્યવસાય થાય છે, પરંતુ તે શુભ અધ્યવસાય ભાવસ્તવરૂપ છે. અને દ્રવ્યસ્તવ એ ભાવસ્તવના કારણભૂત છે, તેથી દ્રવ્યસ્તવ અપ્રધાન છે અને ભાવસ્તવ પ્રધાન છે. માટે દ્રવ્યસ્તવમાં પણ વર્તતા શુભ અધ્યવસાયરૂપ ભાવસ્તવની જ પ્રધાનતા છે, તેથી ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એમ કહી શકાય નહિ.
ઉત્થાન :
દ્રવ્યસ્તવમાં વિત્તના પરિત્યાગથી શુભ જ અધ્યવસાય થાય છે, તેથી ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ પ્રકારની ચાલનામાં કરાયેલી શંકાનું અહીં સુધી નિરાકરણ થયું. હવે ચાલનામાં કહેલ કે, દ્રવ્યસ્તવ કરાવે છતે તીર્થનું ઉન્નતિકરણ છે, તેથી ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, તેનું નિરાકરણ કરતાં કહે છે - ટીકાર્ય :વ્યાખ્યા :- પવિતવ ..... પૂષ્યત્વત્, ભાવસ્તવ જ હોતે છતે તત્વથી તીર્થનું ઉન્નતિકરણ છે; કેમ કે ભાવાસ્તવવાળા તેનું=મુનિનું, દેવો વડે પણ સમ્યગુ પૂજ્યમાનપણું છે. વિશેષાર્થ :
અહીં “ભાવસ્તવ' શબ્દથી દ્રવ્યસ્તવ અંતર્ગત ભાવસ્તવ અથવા તો સંયમપાલનરૂપ પ્રધાન ભાવસ્તવ બંનેનું ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થાય કે દ્રવ્યસ્તવમાં વર્તતો ભાવસ્તવ હોતે છતે જ અથવા તો મુનિમાં સંયમપાલનરૂપ ભાવસ્તવ હોતે છતે જ પરમાર્થથી તીર્થનું ઉન્નતિકરણ છે; કેમ કે ભાવસ્તવવાળા તેનું મુનિનું, દેવતાઓ વડે પણ સમ્યગુ પૂજ્યપણું છે.
આશય એ છે કે, ભાવસ્તવ મુખ્યરૂપે મુનિમાં જ વર્તે છે અને દ્રવ્યસ્તવવાળામાં શુભઅધ્યવસાયરૂપ ભાવસ્તવ અલ્પમાત્રામાં છે, તેથી દેવતાઓ પણ ભાવસ્તવવાળાની જ પૂજા કરે છે.
અહીં તીર્થનું ઉન્નતિકરણ એ છે કે, ભાવસ્તવવાળા મુનિને જોઈને દેવતાઓ તેમની ભક્તિ કરે છે, તેથી તે દેવતા આદિમાં ભગવાનનું શાસન પરિણામથી વૃદ્ધિમતું થાય છે=તે જ તીર્થનું ઉન્નતિકરણ છે તેઓના હૈયામાં ભગવાનનું શાસન અધિક બન્યું, એ જ તીર્થની ઉન્નતિ છે.
૦ અમરાદિમાં “આદિ' પદથી ધર્મી મનુષ્યોને ગ્રહણ કરવાના છે, તેઓ સુસાધુઓની ભક્તિ કરે છે અને ચિત્તમાં ધર્મની વૃદ્ધિ કરે છે, એ જ તીર્થનું ઉન્નતિકરણ છે.
Page #413
--------------------------------------------------------------------------
________________
૭૨૮
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ ઉત્થાન :
પૂર્વમાં ચાલનામાં કહેલ કે દ્રવ્યસ્તવથી તીર્થનું ઉન્નતિકરણ છે, તેનું નિરાકરણ થયું. ત્યારપછી ચાલનામાં કહેલ કે, કરાતા એવા દ્રવ્યસ્તવને જોઈને અન્ય પણ પ્રતિબોધ પામે છે, તેનું નિરાકરણ કરતાં કહે
ટીકાર્ય :વ્યાખ્યા - તમેવ ...તિ થાર્થ /- અને કરાતા એવા તેને જ=ભાવસ્તવને જ, જોઈને અન્ય પણ શિષ્ટ પુરુષો પ્રતિબોધને પામે છે. જેથી કરીને સ્વ-પર અનુગ્રહ પણ અહીંયા=ભાવસ્તવમાં, જ છે. એ પ્રમાણે ગાથાર્થ છે.
૦ Mિા તિ’ અહીં “તિ’ શબ્દ છે, તે ત્રણે હેતુનો પરામર્શક છે. તેથી એ પ્રાપ્ત થાય કે, ભાવસ્તવ કરવાથી પોતાના આત્મા ઉપર અનુગ્રહ થાય છે, તે જ રીતે તીર્થની ઉન્નતિકરણ અને અન્ય જીવોને પ્રતિબોધ દ્વારા પર ઉપર અનુગ્રહ થાય છે. આ રીતે ભાવસ્તવથી સ્વ-પર અનુગ્રહ થાય છે, પરંતુ ભાવસ્તવ વગરના કેવલ દ્રવ્યસ્તવથી સ્વ-પર અનુગ્રહ થતો નથી, અને એ બતાવવા માટે ' પછી ૪ વ’ શબ્દ મૂક્યો છે. અર્થાત્ ભાવસ્તવ વગરના દ્રવ્યસ્તવથી સ્વ-પર અનુગ્રહ થતો નથી, પરંતુ ભાવસ્તવથી જ સ્વ-પર અનુગ્રહ થાય છે.
વિશેષાર્થ –
દ્રવ્યસ્તવ અંતર્ગત ભાવસ્તવને જોઈને અથવા સંયમપાલનરૂપ ભાવસ્તવને જોઈને પ્રશંસા કરવા છતાં અવિચારક જીવોને પ્રતિબોધની પ્રાપ્તિ થતી નથી, પરંતુ શિષ્ટજીવોને જ પ્રતિબોધની પ્રાપ્તિ થાય છે. તેઓ ભાવતવથી નિરપેક્ષ કરાતા એવા દ્રવ્યસ્તવથી પ્રતિબોધ પામતા નથી, પરંતુ કરાતા એવા દ્રવ્યસ્તવ અંતર્ગત ભાવસ્તવથી અથવા કેવલ ભાવસ્તવથી પ્રતિબોધ પામે છે; કેમ કે શિષ્ટ પુરુષો ઉત્તમ ભાવને જોનારા હોય છે. કોઈ જીવ વૈભવપૂર્વક ભગવાનની પૂજા કરતો હોય તો પણ માનખ્યાતિ આદિ અર્થે કરતો હોય તો શિષ્ટ પુરુષો તેની પ્રશંસા કરતા નથી કે પ્રભાવિત થતા નથી, પરંતુ તેઓ પૂજા કરનાર જીવના હૈયામાં ભગવાનની ભક્તિરૂ૫ ઉત્તમ ભાવો જુએ છે, ત્યારે તેમને થાય છે કે, આ લોકોનો ધર્મ ઘણો સુંદર છે કે જેથી આ રીતે વિવેકપૂર્વક ભગવાનની ભક્તિ કરે છે. શિષ્ટોને આ પ્રકારનો જે ભાવ થાય છે, તે જ ભગવાનના માર્ગમાં પ્રવેશ કરવારૂપ પ્રતિબોધ છે.
અહીં તીર્થની ઉન્નતિ ધર્મજીવોના હૈયામાં વર્તતા ધર્મભાવની વૃદ્ધિરૂપ છે, અને અન્ય જીવોને પ્રતિબોધની પ્રાપ્તિ એ ભગવાનના શાસનમાં નવા જીવોના પ્રવેશની પ્રાપ્તિરૂપ છે. ઉત્થાન -
પૂર્વમાં કહ્યું કે ભાવસ્તવથી જ તીર્થનું ઉન્નતિકરણ આદિ થાય છે. ત્યાં કોઈ શંકા કરે છે - ટીકા :
आह-यद्येवं किमयं द्रव्यस्तव एकान्तत एव हेयो वर्त्तते ? आहोस्विदुपादेयोऽपि ? उच्यते, साधूनां हेय
Page #414
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૧૦
૭૨૯ एव, श्रावकाणामुपादेयोऽपि, तथा चाह भाष्यकार: 'अकसिणपवत्तगाणं विरयाविरयाण एस खलु जुत्तो । संसारपयणुकरणो दव्वथए कुवदिह्रतो ।। व्याख्या-अकृत्स्नं प्रवर्तयतीति संयममिति सामर्थ्याद्गम्यते अकृत्स्नप्रवर्तकास्तेषां, 'विरताविरतानामि ति श्रावकाणा मेष खलु युक्तः' एषः-द्रव्यस्तवः, खलुशब्दस्यावधारणार्थत्वात् युक्त एव, किम्भूतोऽयमित्याह-'संसारप्रतनुकरणः' संसारक्षयकारक इत्यर्थः द्रव्यस्तवः । आहया प्रकृत्यैवासुन्दरः स कथं श्रावकाणामपि युक्त इत्यत्र कूपदृष्टान्त इति-जहा णवणयराइसन्निवेसे केइ पभूयजलाभावओ तण्हाइपरिगया तदपनोदार्थं कूपं खणंति, तेसिं च जइवि तण्हादिया वड्ढंति मट्टिकाकद्दमाईहि य मलिणिज्जन्ति, तहावि तदुब्भवेण चेव पाणिएणं तेसिं ते तण्हाइया सो य मलो पुव्वओ य फिट्टइ, सेसकालं च ते तदण्णे य लोगा सुहभागिणो हवंति । एवं दव्वथए जइवि असंजमो तहावि तओ चेव सा परिणामसुद्धी हवइ जातं असंजमोवज्जियं अण्णं च णिरवसेसं खवेइ त्ति । तम्हा विरयाविरएहिं एस दव्वत्थओ कायव्वो, सुभाणुबंधी पभूयतरणिज्जराफलो यत्ति काऊणमिति गाथार्थः (आव. नि. भा. गा. १९१-९२-९३-९४ सवृत्तिः) ટીકાર્ય :
સાદ ...... માથાર: = ભાવસ્તવથી જ શુભ અધ્યવસાય થાય છે. ભાવસ્તવ હોતે છતે જ તત્વથી તીર્થનું ઉન્નતિકરણ છે અને કરાતા એવા ભાવ સ્તવને જોઈને શિષ્ટ પુરુષો પ્રતિબોધ પામે છે, એથી સ્વ-પરનો અનુગ્રહ થાય છે એ પ્રમાણે છે. તો શું આ દ્રવ્યસ્તવ એકાંતથી જ હેય વર્તે છે કે ઉપાદેય પણ છે? તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર વડે કહેવાય છે - સાધુઓને હેય જ છે, શ્રાવકોને ઉપાદેય પણ છે અને તે પ્રમાણે ભાષ્યકાર કહે છે -
સન .... હૂંતો II અકસ્મપ્રવર્તક વિરતાવિરતને સંસાર પ્રતનુકરણ સંસાર ક્ષયકારક, આ દ્રવ્યસ્તવ, ખરેખર યુક્ત છે. દ્રવ્યસ્તવમાં કૂપદષ્ટાંત છે. વ્યાખ્યા - નં ..... પાન્ત તિ - અસ્ત સંયમને પ્રવર્તાવે તે અકુસ્ત પ્રવર્તક છે. અકૃસ્ત પછી સંયમ એ પ્રકારે સામર્થ્યથી જણાય છે અર્થાત્ સંયમ અધ્યાહાર છે. તેથી એ પ્રાપ્ત થાય છે, અસ્ત સંયમને પ્રવર્તાવે તે અકસ્મસંયમપ્રવર્તક છે. (અન્ન સંથમં પ્રવર્તતીતિ આ કર્ત અર્થફ વ્યુત્પત્તિ છે.) અકુસ્ન સંયમપ્રવર્તકોને= વિરતાવિરતોને=દેશવિરત શ્રાવકોને, સંસારપ્રતનુકરણ કરનાર= સંસારલયકારક દ્રવ્યસ્તવ યુક્ત જ છે, એ પ્રમાણે અર્થ જાણવો.
કહે છે - જે પ્રકૃતિથી જ અસુંદર હોય તે શ્રાવકોને કેવી રીતે યુક્ત હોય ? એથી કરીને અહીં કૂપદષ્ટાંત છે. તે આ પ્રમાણે -
નહીં ..... હવેડ઼ ત્તિ જેમ નવા નગર અને સંનિવેશમાં કેટલાક પ્રભૂત જલનો અભાવ હોવાથી તૃષ્ણાદિથી પરિગત થયેલા એવા કેટલાક તેને–તૃષ્ણાને, દૂર કરવા માટે કૂવો ખોદે છે, અને તેમાં જોકે તૃષ્ણાદિ વધે છે, અને માટી અને કાદવ આદિથી મલિન પણ થવાય છે, તો પણ તેનાથી ઉદ્ભવેલ જ જલથી તેઓના તે તૃષ્ણાદિ અને તે મલ અને પૂર્વના મલ દૂર થાય છે, અને શેષકાળે તે અને તેનાથી અન્ય લોકો સુખભાગી થાય છે; એ પ્રમાણે દ્રવ્યસ્તવમાં જોકે અસંયમ છે, તો પણ તેનાથી જ તે પરિણામની શુદ્ધિ થાય છે, જેના વડે અસંયમથી ઉપાર્જિત કર્મ અને અન્ય નિરવશેષ સંપૂર્ણ, કર્મક્ષય થાય છે.
Page #415
--------------------------------------------------------------------------
________________
930
प्रतिभाशतs/cोs:५० तम्हा ..... गाथार्थः । ते रथी (द्रव्यस्त4) शुभानुपि सने प्रभूततर-
निपाणी छ. मेथी शिन વિરતાવિરતો વડે=દેશવિરતો વડે આ દ્રવ્યસ્તવ કરવો જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે.
उत्थान :
પૂર્વમાં આવશ્યકનિયુક્તિના કથનમાં જે કૂપદષ્ટાંત બતાવ્યું, તે કૂપદષ્ટાંત શુદ્ધ ભાવનો વિષય नथी, परंतु अशुद्ध भावना विषय छ. तेने ४ पता अर्थ अत्र ..... “शुद्धभावस्य निर्विषयः कूपदृष्टान्तः" સુધી કહે છે.
શુદ્ધ ભાવનો કૂપદષ્ટાંત નિર્વિષય છે, તે સ્થાપન કરતાં, પૂર્વે પ્રથમ જેમ આવશ્યકનિયુક્તિ ભાષ્ય ગાથા-૧૯૨ની વ્યાખ્યામાં સ્થાપન કર્યું કે, વિત્તના પરિત્યાગથી શુભ અધ્યવસાય આદિ થાય તેવો એકાંતે નિયમ નથી, પરંતુ ભાવસ્તવમાં જ શુભ અધ્યવસાય આદિ થાય તેવો એકાંતે નિયમ છે, તેને સાથે રાખીને, પ્રથમ જેમ દ્રવ્યસ્તવ કીર્તિ આદિ અર્થે થઈ શકે છે, તેમ ચારિત્રની ક્રિયા પણ કીર્તિ આદિ અર્થે થઈ શકે છે, તેમ બતાવીને દ્રવ્યસ્તવની અને ચારિત્રની ક્રિયાની તુલ્યતા બતાવે છે – Els :___अत्र कीाद्यर्थमपि द्रव्यस्तवे प्रवृत्त्या शुभाध्यवसायव्यभिचारश्चारित्रक्रियायामपि तुल्या, शुभाध्यवसायस्यैव भावस्तवत्वात् तत्कारणत्वेन पुष्पाद्यभ्यर्चनक्रियाया अप्रधानत्वे च चारित्रभावेन तक्रियायास्तथात्वापत्तिः । भावानैकान्त्यम् नित्यस्मृत्यादिना भावनवोत्पादाप्रतिपातगुणवृद्ध्यादिकमपि व्रतग्रहणादिक्रियया तुल्यम् ।
“एसा ठिईओ एत्थं ण उ गहणादेव जायई णियमा । गहणोवरिंपि जायइ जाओवि अवेइ कम्मुदया ।। तम्हा णिच्चसइए" (विंशिका प्रक. ९/६-८)
इत्यादि वचनात्, उपरितनानुपादेयत्वमपि तथैव, प्रमत्तस्थविरकल्पिकादिक्रियाया अप्रमत्तजिनकल्पिकादीनामनुपादेयत्वात्, द्रव्यस्तवजनितपरिणामशुद्ध्या द्रव्यस्तवस्थलीयासंयमोपार्जितस्यान्यस्य च निरवशेषस्य कर्मणः क्षपणाभिधानमपि चारित्रक्रियाजनितपरिणामशुद्ध्या तदतिचारजनितान्यनिरवशेषकर्मक्षपणाभिधानतुल्यम्, सर्वस्या अपि प्रव्रज्याया भवद्वयकृतकर्मप्रायश्चित्तरूपतायास्तत्र तत्र व्यवस्थितत्वात् । जिनशासनविहितेऽन्यत्राऽपि शुभयोगे तदतिदेशात्
'जोगे जोगे जिणसासणंमि दुक्खक्खया पउजंता ।
इक्किक्कंमि अणंता वदंता केवली जाया ।।' इत्योघवचनात् (ओघनियुक्ति गा.२/७८) द्रव्यस्तवे क्रियमाण एव च भावशुद्ध्या नागकेतुप्रभृतीनां केवलोत्पादश्रवणात् शुभानुबन्धि१. बहुमाणेणं च अहगयगुणमि । पडिवक्खदुगुंछाए परिणइयालोयणेणं ।। इति पूर्तिः ।।
Page #416
--------------------------------------------------------------------------
________________
૭૩૧
પ્રતિમાશતક | શ્લોકઃ ૬૦ प्रभूततरनिर्जराफलत्वोपदर्शनमेव द्रव्यस्तवेऽल्पस्यापि पापस्य सम्भवं न सहते इति शुद्धभावस्य निर्विषय: कूपदृष्टान्तः । ટીકાર્ચ - -
૩૪ત્ર .... તુ, અહીંયાં-પૂર્વમાં આવશ્યકતિર્થંક્તિમાં ફૂપદષ્ટાંત કહ્યું તે સ્થાનમાં, દ્રવ્યસ્તવમાં કીતિ આદિ માટે પણ પ્રવૃત્તિ હોવાથી શુભ અધ્યવસાયનો વ્યભિચાર કહ્યો, તે ચારિત્રની ક્રિયામાં પણ તુલ્ય છે.
૦ ‘સત્ર' નો અન્વય “શુદ્ધાવસ્થ નિર્વિષયઃ પઠ્ઠા ની સાથે છે. ઉત્થાન :
અહીં શંકા થાય કે શુભ અધ્યવસાયનું જ ભાવસ્તવપણું હોવાને કારણે તેના કારણપણા વડે= ભાવસ્તવના કારણપણા વડે, પુષ્પાદિ અભ્યર્ચનક્રિયાનું અપ્રધાનપણું છે, તેથી દ્રવ્યસ્તવ કરતાં ભાવસ્તવ જ શ્રેષ્ઠ છે; કેમ કે દ્રવ્યસ્તવમાં જે શુભઅધ્યવસાય છે, તે ભાવરૂવરૂપ છે, અને તેના કારણભૂત એવી પૂજાની ક્રિયા અપ્રધાનભૂત હોવાને કારણે ભાવસ્તવ જ આદરણીય છે એ ફલિત થાય છે. તેથી ભાવસ્તવના અર્થીએ ચારિત્રમાં જ યત્ન કરવો જોઈએ, પરંતુ દ્રવ્યસ્તવમાં યત્ન ન કરવો જોઈએ. તેથી કહે છે – ટીકાર્ય :
શુમાધ્યવસાય .... તથાત્વાપત્તિI અને શુભઅધ્યવસાયનું જ ભાવસ્તવપણું હોવાને કારણે તેના કારણપણા વડે=ભાવસ્તવના કારણપણા વડે, પુષ્પાદિ અભ્યર્ચનક્રિયાનું અપ્રધાનપણું હોત છતે, ચારિત્રના ભાવથી તેની ક્રિયાનીચારિત્રની ક્રિયાની, પણ તથાપણાની=અપ્રધાનપણાની, આપત્તિ છે. વિશેષાર્થ :
દ્રવ્યસ્તવ પુષ્પાદિથી અભ્યર્થનરૂપ છે અને તે અપ્રધાન હોવાથી પ્રધાન એવું ભાવસ્તવ જ ઉપાદેય છે, એમ કહીને પૂર્વપક્ષી દ્રવ્યસ્તવ કરતાં ભાવસ્તવમાં યત્ન કરવાનું કહેતો હોય, તો ચારિત્રનો પરિણામ ભાવસ્તવરૂપ છે અને તેની નિષ્પત્તિને અનુકૂળ જે ચારિત્રની ક્રિયાઓ છે તે અપ્રધાન છે, તેથી ચારિત્રની ક્રિયામાં પણ યત્ન ન કરવો જોઈએ, એ પ્રકારની આપત્તિ આવે.
ઉત્થાન :
અહીં શંકા થાય કે દ્રવ્યસ્તવમાં ભાવનું અનેકાંતપણું છે; કેમ કે માનસપ્રણિધાનપૂર્વક દ્રવ્યસ્તવ થાય તો ભાવ થાય, અને માનસપ્રણિધાન ન હોય તો કેવલ પુષ્પાદિ અર્ચનરૂપ દ્રવ્યક્રિયા પણ થઈ શકે. તેથી દ્રવ્યસ્તવમાં ભાવનું અનેકાંતપણું હોવાથી ભાવસ્તવમાં જ યત્ન કરવો જોઈએ. તેથી કહે છે -
Page #417
--------------------------------------------------------------------------
________________
૭૩૨
ટીકાર્થ ઃ
भावानैकान्त्यं વવનાત્, નિત્યસ્મૃત્યાદિ દ્વારા ભાવનવનો ઉત્પાદ=નવા નવા ભાવોનો ઉત્પાદ, અને અપ્રતિપાત=વિદ્યમાન ભાવોનો અપ્રતિપાત, અને ગુણવૃદ્ધિ આદિ રૂપ પણ ભાવતું અનેકાંતપણું વ્રતગ્રહણાદિ ક્રિયાની સાથે તુલ્ય છે. તેમાં હેતુ કહે છે - ‘સા હિો ..... णिच्चसइए' ઈત્યાદિ વચન છે= વિંશિકા-૯/૬-૮ નું વચન છે. વિશિકાની ગાથાનો અર્થ આ પ્રમાણે છે – एसा ठिईओ શિઘ્યક્ષ અહીં આ સ્થિતિ છે. ચારિત્ર ગ્રહણથી જ નક્કી ભાવ થતો નથી, ગ્રહણ પછી પણ થાય છે, થયેલો પણ કર્મોદયથી ચાલ્યો જાય છે, તે કારણથી નિત્યસ્મૃત્યાદિથી ચારિત્રની ક્રિયામાં પ્રયત્ન કરવો જોઈએ.
.....
પ્રતિમાશતક | શ્લોક : ૬૦
.....
વિશેષાર્થ :
નિત્યસ્મૃતિ આદિ કરે તો નવા નવા ભાવો ઉત્પન્ન થાય અને ન કરે તો ન થાય, એ પ્રકારનું ભાવનું અનેકાંતપણું વ્રતગ્રહણાદિ ક્રિયાની સાથે તુલ્ય છે. તેથી જો માનસઉપયોગના અભાવનો સંભવ હોવાના કારણે દ્રવ્યસ્તવને અનુપાદેય કહેવામાં આવે, તો ભાવસ્તવના કારણીભૂત એવી વ્રતગ્રહણની ક્રિયાને પણ અનુપાદેય કહેવી પડે, અને નિત્યસ્મૃતિ આદિથી ભાવનું અનેકાંતપણું છે, તેમાં સાક્ષી તરીકે વિંશિકાની ગાથા કહેલ છે.
ઉત્થાન :
અહીં શંકા થાય કે દ્રવ્યસ્તવ સંયમીને અનુપાદેય છે માટે દ્રવ્યસ્તવ કરતાં ભાવસ્તવ જ શ્રેષ્ઠ છે. તેથી કહે છે –
ટીકાર્થ ઃ
.....
उपरितन . અનુપાવેયત્વાત્, ઉપરમાં અનુપાદેયપણું પણ તે જ પ્રકારે છે=જે પ્રકારે દ્રવ્યસ્તવમાં છે, તે જ પ્રકારે ચારિત્રની ક્રિયામાં પણ છે; કેમ કે પ્રમત્તસ્થવિરકલ્પિકાદિ ક્રિયાનું અપ્રમત્ત જિતકલ્પિકાદિઓને અનુપાદેયપણું છે.
વિશેષાર્થ:
સ્થવિકલ્પની ક્રિયા કરનારાઓ ક્યારેક પ્રમત્ત ગુણસ્થાનકમાં હોય છે તો ક્યારેક અપ્રમત્ત ગુણસ્થાનકમાં પણ હોય છે, પરંતુ વિશેષ પ્રકારના અપ્રમત્તભાવમાં તેઓ યત્ન કરી શકતા નથી. આથી જ તેઓ જ્યારે સ્થવિરકલ્પિકાદિ ક્રિયાઓ કરે છે ત્યારે, પ્રશસ્તરાગમાં વર્તતા હોય છે ત્યારે, ક્વચિત્ ધ્યાનદશામાં પણ હોય કે ક્વચિત્ વ્યુત્થાનદશામાં પણ હોય છે.
જિનકલ્પીઓ પણ પ્રમત્ત-અપ્રમત્ત ગુણસ્થાનકમાં હોય છે, તો પણ તેઓ વિશેષ અપ્રમાદમાં યત્નવાળા હોય છે. આથી જ તેઓનું અતિશય ઉદાસીન ચિત્ત હોય છે અને બહુલતાએ તેઓ ધ્યાનદશામાં
Page #418
--------------------------------------------------------------------------
________________
૭૩૩
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ હોય છે. તેથી અપ્રમત્ત એવા જિનકલ્પિકાદિઓને પ્રમત્ત એવા સ્થવિરકલ્પિકાદિ ક્રિયાનું અનુપાદેયપણું છે. તેથી ઉપરિતન ભૂમિકાવાળા એવા મુનિઓને દ્રવ્યસ્તવ અનુપાદેય છે, માટે અપ્રધાન છે, એમ કહીએ તો સ્થવિરકલ્પની ક્રિયા પણ અપ્રધાન માનવાનો પ્રસંગ આવે. ઉત્થાન :
પૂર્વમાં આવશ્યક નિર્યુક્તિના પાઠમાં ભાષ્ય ગાથા-૧૯૪ ની વ્યાખ્યાના અંતભાગમાં વુિં બૂથ ....... હવે ત્તિ એ કથનથી જે કહ્યું કે, દ્રવ્યસ્તવમાં અસંયમકૃત કર્મ બંધાય છે, તો પણ દ્રવ્યસ્તવથી જનિત પરિણામની શુદ્ધિ થવાને કારણે તે અસંયમથી ઉપાર્જિત કર્મ અને અન્ય નિરવશેષ કર્મનું ક્ષપણ થાય છે. તેથી અહીં શંકા થાય કે, દ્રવ્યસ્તવમાં પ્રથમ અસંયમથી કર્મનું ઉપાર્જન કરીને પછી તેની અને અન્ય કર્મોથી શુદ્ધિ કરવી, તેના કરતા ભાવસ્તવમાં જ યત્ન કરવો જોઈએ કે, જેથી ત્યાં અસંયમકૃત કર્મબંધ જ ન થાય, માટે ચારિત્રની ક્રિયા ઉપાદેય છે, દ્રવ્યસ્તવ ઉપાદેય નથી. તેથી કહે છે – ટીકાર્ય :
દ્રવ્યસ્તવ ... વ્યવસ્થિતત્વા, દ્રવ્યસ્તવજનિત પરિણામની શુદ્ધિ દ્વારા દ્રવ્યસ્તવસ્થલીય અસંયમથી ઉપાજિત કર્મનું અને અન્ય નિરવશેષ કર્મના ક્ષપણના અભિધાનનું પણ, ચારિત્રની ક્રિયાથી જનિત પરિણામની શુદ્ધિ દ્વારા, તેના અતિચારજલિત ચારિત્રની ક્રિયાના અતિચારજનિત, અને અન્ય નિરવશેષ કર્મના ક્ષપણના અભિધાન સાથે તુલ્યપણું છે; કેમ કે સર્વ પણ પ્રવ્રજ્યાનું ભવદ્વયકૃત કર્મના પ્રાયશ્ચિતરૂપપણાનું ત્યાં ત્યાં વ્યવસ્થિતપણું છે. વિશેષાર્થ :
આવશ્યકનિયુક્તિમાં કૂપદૃષ્ટાંતથી જે દ્રવ્યસ્તવ કરવાનું વિધાન છે, તે સ્થાનમાં જ્યારે કોઈ દ્રવ્યસ્તવ કરતો હોય ત્યારે અયતનાના પરિણામસ્વરૂપ અસંયમથી જે કાંઈ કર્મ ઉપાર્જિત થાય છે તેનું અને અન્ય નિરવશેષ કર્મનું ક્ષપણ, દ્રવ્યસ્તવજનિત પરિણામની શુદ્ધિથી થાય છે. તે જ રીતે ચારિત્રની ક્રિયાના સેવનકાળમાં ચારિત્રની ક્રિયાના અતિચારથી જનિત જે કર્મબંધ થાય છે તેનું, અને અન્ય નિરવશેષ કર્મનું પણ, ચારિત્રની ક્રિયાથી જનિત શુભ પરિણામથી થાય છે. તેથી જેમ દ્રવ્યસ્તવમાં અયતનાના કારણે કર્મથી ખરડાવાનો પ્રસંગ છે, તેમ ચારિત્રની ક્રિયામાં પણ અતિચારથી જનિત કર્મથી ખરડાવાનો પ્રસંગ છે, અને શુદ્ધિ પણ બંનેમાં સમાન રીતે થાય છે, માટે દ્રવ્યસ્તવ હેય જ છે અને ભાવસ્તવ ઉપાદેય છે, એમ કહેવું સંગત નથી; કેમ કે તેમ કહીએ તો દ્રવ્યસ્તવની જેમ જ ચારિત્રની ક્રિયાને પણ હેય માનવી પડે. અને તેમાં ‘સર્વસ્યા ... વ્યવસ્થિતત્વા' હેત કહ્યો તેનો ભાવ એ છે કે, સર્વ પણ પ્રવ્રજ્યા પૂર્વભવના પાપના પ્રાયશ્ચિત્તરૂપ છે, અને આ ભવમાં પણ સંયમ ગ્રહણ કર્યા પૂર્વે જે પાપો કર્યા હોય તેના પ્રાયશ્ચિત્તરૂપ છે, અને સંયમગ્રહણ પછી પણ જે અતિચારો લાગ્યા હોય, તેના પ્રાયશ્ચિત્તરૂપ છે; કેમ કે વિશુદ્ધ પરિણામથી જ્યારે પ્રવ્રજ્યામાં પ્રવર્તતા હોય છે, ત્યારે પ્રવજ્યાથી વિપરીત જે સંસારની
Page #419
--------------------------------------------------------------------------
________________
૭૩૪
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ આચરણાઓ કે અતિચારનું સેવન થાય છે, તજ્જન્ય સર્વ કર્મોનો નાશ થાય છે.
ઉત્થાન :
‘મત્ર ..... વ્યવસ્થિતત્વાત્ 'આટલા કથનથી એ સ્થાપન કર્યું કે, દ્રવ્યસ્તવની ક્રિયા કે ચારિત્રપાલનની ક્રિયા, એ બંને શુભઅધ્યવસાયનું કારણ પણ બને છે અને શુભઅધ્યવસાયમાં વ્યભિચારી પણ બને છે; અને ચારિત્રની ક્રિયાથી જેમ પૂર્વના પાપનો નાશ થાય છે, તેમ દ્રવ્યસ્તવથી પણ પૂર્વના પાપનો નાશ થાય છે; અને દ્રવ્યસ્તવ કરતી વખતે કોઈ યતનાની ખામી રહે અને તેનાથી કર્મ બંધાય, તે પણ દ્રવ્યસ્તવમાં થતા શુભ અધ્યવસાયથી નાશ પામે છે, તેમ ચારિત્રાચારના પાલનમાં પણ કોઈ અતિચાર લાગે તેનાથી કર્મ બંધાય, તે પણ ચારિત્રાચારના પાલનથી થતા શુભઅધ્યવસાયથી નાશ પામે છે. એ રીતે દ્રવ્યસ્તવની ક્રિયા અને ચારિત્રાચારનું પાલન બંને સમાન છે. ફક્ત દ્રવ્યસ્તવ સાધુ કરતાં નીચલી ભૂમિકાવાળા એવા શ્રાવકને કર્તવ્ય છે, અને ચારિત્રાચારનું પાલન શ્રાવક કરતાં ઉપરની ભૂમિકાવાળા એવા મુનિને કર્તવ્ય છે. આમ છતાં જેમ શ્રાવક કરતાં ઉપરની ભૂમિકાવાળા મુનિને દ્રવ્યસ્તવ અનુપાદેય છે, તેમ ચારિત્રાચારમાં પણ ઉપરની ભૂમિકાવાળા એવા અપ્રમત્ત જિનકલ્પિકાદિને સ્થવિરકલ્પાદિની ક્રિયા પણ અનુપાદેય છે. માટે કૂપદૃષ્ટાંતનું યોજન જે રીતે દ્રવ્યસ્તવમાં થતું હોય તે રીતે ચારિત્રની ક્રિયામાં પણ યોજન થઈ શકે છે, એ અર્થ પ્રાપ્ત થાય. અને ચારિત્રની ક્રિયા કોઈ પરિપૂર્ણ નિરતિચાર પાલન કરતો હોય તો જેમ કૂપદૃષ્ટાંતનું યોજના ચારિત્રની ક્રિયામાં થતું નથી, તેમ દ્રવ્યસ્તવની ક્રિયા કોઈ શ્રાવક પરિપૂર્ણ નિરતિચાર પાલન કરતો હોય તો ત્યાં પણ કૂપદષ્ટાંતનું યોજન થઈ શકે નહિ.
આ રીતે પૂર્વના કથનથી દ્રવ્યસ્તવ અને ચારિત્રપાલનની ક્રિયામાં સમાનતા બતાવીને હવે ચારિત્રના પાલનની જેમ દ્રવ્યસ્તવથી પણ ભાવની શુદ્ધિથી કેવલજ્ઞાન થઇ શકે છે, તે બતાવીને દ્રવ્યસ્તવમાં ફૂપદષ્ટાંતનું યોજન કઇ રીતે થઇ શકે નહિ, તે બતાવવા અર્થે કહે છે – ટીકાર્ય :
જિનશાસનવિદિત .... સૂપડ્વાન્ત: || નો નો ..... નાથા | આ પ્રકારના ઓઘવચનથી ઓઘનિર્યુક્તિ ગાથા-૨૭૮ના વચનથી, જિનશાસનવિહિત અન્યત્ર પણ શુભયોગમાં તેનો અતિદેશ=સર્વકર્મક્ષપણનો અતિદેશ, પ્રાપ્ત થતો હોવાથી, અને કરાતા એવા જદ્રવ્યસ્તવમાં ભાવશુદ્ધિથી નાગકેતુ વગેરેને કેવલજ્ઞાનના ઉત્પાદનું શ્રવણ હોવાથી, દ્રવ્યસ્તવમાં શુભાનુબંધી એવી પ્રભૂતતર નિર્જરાફલત્વનું= ઘણી નિર્જરાનું, ઉપદર્શન જ અલ્પ પણ પાપસંભવને સહન કરતું નથી. એથી કરીને શુદ્ધભાવનો વિધિષય કૂપદષ્ટાંત છે.
નોને ગો .... ઓઘનિર્યુક્તિ ગાથા-૨૭૮ નો અર્થ આ પ્રમાણે છે - "
નો નો .. નાયી | જિનશાસનમાં પ્રયોજાયેલા દરેક યોગો દુઃખલય માટે થાય છે. એકેકમાં એકેક યોગમાં, વર્તતા અનંત કેવલી થયા છે.
Page #420
--------------------------------------------------------------------------
________________
૭૩૫
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ વિશેષાર્થ -
પૂર્વમાં સિદ્ધ કર્યું એ રીતે દ્રવ્યસ્તવ અને ચારિત્રની ક્રિયા સર્વ રીતે તુલ્ય છે, અને જિનશાસનમાં દરેક યોગોમાં વર્તતા અનંતા જીવો કેવલી થયા, એ પ્રકારના ઓઘનિયુક્તિ ગાથા-૨૭૮ ના વચનથી પ્રાપ્ત થાય છે કે, જિનશાસનમાં વિહિત એવી ચારિત્રની ક્રિયાથી અન્ય પણ શુભયોગમાં સર્વકર્મનો ક્ષય થાય છે. અને એ રીતે જિનશાસનમાં વિહિત એવા દ્રવ્યસ્તવમાં પણ જો શુભયોગ વર્તતો હોય તો સર્વકર્મનો ક્ષય થઈ શકે છે, અને તે જ રીતે કરાતા એવા દ્રવ્યસ્તવમાં નાગકેતુ વગેરેને ભાવશુદ્ધિથી કેવલજ્ઞાનના ઉત્પાદનું શ્રવણ છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, જેમ ચારિત્રની ક્રિયામાં પૂરી થતાપૂર્વક પ્રવર્તનારને શુભ અનુબંધવાળી ઘણી નિર્જરાનો લાભ થાય છે, તેમ જે પરિપૂર્ણ શાસ્ત્રીય યતનાપૂર્વક દ્રવ્યસ્તવમાં પ્રવર્તતો હોય તેને શુભ અનુબંધવાળી એવી ઘણી નિર્જરાનો લાભ થાય છે. આ જાતિના ફળનું ઉપદર્શન એ બતાવે છે કે, દ્રવ્યસ્તવમાં પૂરી યતનાપૂર્વક પ્રવર્તનારને પુષ્પાદિની હિંસાકૃત કોઈ પણ પાપનો સંભવ નથી, પરંતુ પ્રમાદથી પૂજાકાળમાં જે કાંઈ યતનામાં અલના થાય છે તસ્કૃત પાપબંધ થાય છે, અને તે કૂપદૃષ્ટાંતથી નાશ પામે છે. પરંતુ પૂર્ણ યતનાપરાયણને પૂજામાં લેશ પણ પાપબંધ થતો નથી, આથી કરીને પરિપૂર્ણ યતનાપરાયણ એવા શુદ્ધ ભાવવાળાને કૂપદષ્ટાંત નિર્વિષય છે.
યત્ર વીત્યંઘર્થના .શુદ્ધમાવસ્ય નિર્વિષય: ટૂંપવૃષ્ટાન્ત: ” એ કથનનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે -
પૂર્વમાં દ્રવ્યસ્તવ અને ભાવાસ્તવમાં વિશેષતા બતાવતાં કહ્યું કે, દ્રવ્યસ્તવ અનેકાંતિક છે, અને વળી દ્રવ્યસ્તવથી શુભઅધ્યવસાય થાય તો પણ તે શુભઅધ્યવસાય ભાવસ્તવરૂપ હોવાથી ભાવસ્તવ જ પ્રધાન છે, તેથી સાધુને દ્રવ્યસ્તવ અનાદરણીય છે, એમ આવશ્યકનિયુક્તિ ભાષ્ય ગાથા-૧૯૧ થી ૧૯૪ માં સ્થાપન કર્યું. એ વાતને સામે રાખીને દ્રવ્યસ્તવ અને ચારિત્રની ક્રિયામાં તુલ્યતા બતાવતાં કહે છે –
દ્રવ્યસ્તવ જેમ કીર્તિ આદિ માટે થાય છે, તેમ ચારિત્રની ક્રિયા પણ કીર્તિ આદિ માટે થાય છે. જ દ્રવ્યસ્તવ જેમ અપ્રધાન છે અને ભાવસ્તવ પ્રધાન છે, તેમ ચારિત્રની ક્રિયા પણ અપ્રધાન છે અને
ભાવચારિત્ર પ્રધાન છે. જ દ્રવ્યસ્તવ જેમ અનેકાંતિક છે, તેમ ચારિત્રની ક્રિયા પણ અનેકાંતિક છે. જ દ્રવ્યસ્તવ સાધુને જેમ અનાદરણીય છે, તેમ જિનકલ્પિકાદિને સ્થવિરકલ્પાદિની ક્રિયા અનાદરણીય
જ દ્રવ્યસ્તવસ્થલીય અસંયમથી ઉપાર્જિત અને અન્ય નિરવશેષ કર્મનું ક્ષપણ જેમ દ્રવ્યસ્તવથી જનિત પરિણામથી થાય છે, તેમ ચારિત્રની ક્રિયાથી જનિત પરિણામથી પણ થાય છે. આ રીતે દ્રવ્યસ્તવ અને ચારિત્રની ક્રિયા સર્વ પ્રકારે તુલ્ય છે એ બતાવીને એ કહેવું છે કે, જેમ
Page #421
--------------------------------------------------------------------------
________________
૭૩૬
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ ચારિત્રની ક્રિયામાં અહિંસાનું પાલન હોવાથી પાપબંધ કોઈ સ્વીકારતું નથી, પરંતુ દ્રવ્યસ્તવમાં પુષ્પાદિની હિંસા છે, તજ્જનિત અલ્પ પાપબંધનો કોઈકને ભ્રમ છે, તે દૂર કરવા માટે જ દ્રવ્યસ્તવ અને ચારિત્રની ક્રિયાની તુલ્યતા બતાવી છે.
ત્યાર પછી ઓઘનિર્યુક્તિ ગાથા-૨૭૮ ના વચનથી એ બતાવવું છે કે, સર્વ શુભયોગવાળી ક્રિયાઓથી જીવો મોક્ષને પામે છે, તેથી ચારિત્રની જેમ દ્રવ્યસ્તવમાં પણ શુભયોગથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. નાગકેતુના દૃષ્ટાંતથી તેને દઢ કરીને એ બતાવવું છે કે, જેમ ચારિત્રની ક્રિયાથી શુભાનુબંધી પ્રભૂતતર નિર્જરા ફળ મળે છે=ઘણી નિર્જરા થાય છે, તેમ દ્રવ્યસ્તવથી પણ ઘણી નિર્જરા થાય છે. માટે દ્રવ્યસ્તવમાં થતી પુષ્પાદિની હિંસાથી અલ્પ પણ પાપનો સંભવ નથી. આનાથી એ સિદ્ધ થાય છે કે, શુદ્ધભાવવાળાને દ્રવ્યસ્તવનો વિષય કૂપદષ્ટાંત નથી, પરંતુ શુદ્ધભાવવાળાનો દ્રવ્યસ્તવ અને શુદ્ધભાવવાળાની ચારિત્રની ક્રિયા સર્વથા પાપના સંશ્લેષ વગરની છે. ફક્ત ભાવચારિત્રવાળી વ્યક્તિ સર્વત્ર અપ્રતિબદ્ધ માનસવાળી હોય છે, તેથી નિરારંભી હોય છે, જ્યારે દ્રવ્યસ્તવવાળી વ્યક્તિ મલિનારંભી હોય છે, તેથી નીચેના ગુણસ્થાનકમાં હોય છે. પરંતુ ચારિત્રની ક્રિયામાં અતિચાર આદિની સ્કૂલનાથી રહિત ઉપયુક્ત મુનિ જેમ શુભયોગમાં વર્તે છે, તેમ દ્રવ્યસ્તવમાં સમ્યગુ યતનાથી સહિત ઉપયુક્ત ગૃહસ્થ પણ શુભયોગમાં જ વર્તતો હોય છે, તેથી તે ઉપયોગકૃત નિર્જરા ફળ બંનેને વર્તે છે, પરંતુ પાપબંધ બંનેને નથી. ફક્ત ગુણસ્થાનકકૃત નિર્જરાની તરતમતા બંનેમાં છે. ઉત્થાન :
શુદ્ધભાવનો કૂપદષ્ટાંત નિર્વિષય છે, એમ કહ્યું ત્યાં શંકા ઉભાવન કરીને નિરાકરણ કરે છે - ટીકા :
न च पुष्पाद्यभ्यर्चनवेलायां शुभभावसम्भवेन निश्चयनयेन तस्य, व्यवहारनयेन च तदन्विततत्क्रियाया विशिष्टफलहेतुत्वेऽपि ततः पूर्वं तद्विषयसम्भव इति वाच्यम् । प्रस्थकन्यायेन पूर्वपूर्वतरक्रियायामपि शुभभावान्वयतत्फलोपपत्तेः, नैगमनयाभिप्रायेण अत एव पूजार्थं स्नानादिक्रियायामपि यतनयाधिकारसंपत्त्या शुभभावान्वय उपदर्शितश्चतुर्थपञ्चाशके । ટીકાર્ચ -
= .... તસ્કેનોપપ, પુષ્પાદિ અભ્યર્ચનવેળામાં શુભભાવનો સંભવ હોવાને કારણે નિશ્ચયનયથી તેનો શુભભાવનો, અને વ્યવહારનયથી તઅન્વિત તક્રિયાનું=શુભભાવથી અન્વિત સહિત, પુષ્પાદિ અભ્યર્ચત ક્રિયાનું, વિશિષ્ટ ફળહેતુપણું હોતે છતે પણ, તેનાથી પૂર્વે પુષ્પાદિથી અભ્યર્ચત પૂર્વે, જે સ્નાનાદિ કરાય છે, ત્યારે તેના વિષયનો કૂપર્ણતના વિષયનો, સંભવ છે. આ પ્રમાણે શંકાકાર શંકા કરે તો ગ્રંથકાર કહે છે કે, એમ ન કહેવું. કેમ કે પ્રસ્થકળ્યાયથી=પ્રસ્થકદાંતથી,
Page #422
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૧૦
૭૩૭ પૂર્વ પૂર્વતર ક્રિયામાં પણ શુભભાવનો અવય હોવાથી તે ફળની શુભાનુબંધી પ્રભૂતતર નિર્જરારૂપ પૂજા ફળની, ઉપપત્તિ છે.
પ્રસ્થકળ્યાયથી શુભભાવના અન્વયે દ્વારા સ્નાનાદિમાં નિર્જરારૂપ ફળની ઉપપત્તિ બતાવી. તેને જ પુષ્ટ કરતાં કહે છે -
નૈનન મકાન ... તુર્થપક્વાશ | ગમન ના અભિપ્રાયથી આથી જ=સ્નાનાદિમાં શુભભાવના અન્વયને કારણે નિર્જરા ફળની ઉપપત્તિ છે આથી જ, પૂજા માટે સ્નાનાદિ ક્રિયામાં પણ યતનાથી અધિકારની સંપત્તિ હોવાને કારણે ચતુર્થ પંચાશકમાં શુભભાવના અન્વયે ઉપદર્શિત કરાયો છે–દેખાડાયો છે. વિશેષાર્થ :
પૂર્વપક્ષીનું કહેવું એમ છે કે, પૂજાના પ્રારંભ પૂર્વે પૂજા અર્થે સ્નાનાદિ ક્રિયા કરાય છે તે વખતે જે જલાદિ જીવોની વિરાધના થાય છે, ત્યાં પાપનો બંધ થાય છે. ત્યારપછી ભગવાનની પૂજા પુષ્પાદિથી કરાય છે ત્યારે, શુભભાવ વર્તે છે ત્યારે, નિશ્ચયથી શુભભાવને કારણે વિશિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે; અને વ્યવહારનયથી તે શુભભાવથી અન્વિત પુષ્પાદિઅર્ચન ક્રિયાથી વિશિષ્ટ ફળ પ્રાપ્ત થાય છે, તેથી પૂર્વમાં સ્નાનાદિ વખતે બંધાયેલું કર્મ અને અન્ય કર્મ નાશ પામે છે; તો પણ સ્નાન પૂજાનું અંગ છે, તેથી પૂજા માટે કરાતા સ્નાનાદિથી બંધાયેલા પાપનું કારણ ભગવાનની પૂજા છે. માટે સ્નાનાદિથી જે કર્મબંધ થાય છે તે, અને પૂર્વોપાર્જિત અન્ય કર્મ, ભગવાનની પૂજામાં વર્તતા શુભભાવથી નાશ પામે છે, તેથી કૂપદષ્ટાંત ત્યાં સંગત થઈ જશે.
તેનો ઉત્તર આપતાં સિદ્ધાંતકાર કહે છે કે, એમ ન કહેવું; કેમ કે, પ્રસ્થકદષ્ટાંતથી સ્નાનાદિની ક્રિયામાં પણ શુભભાવનો અન્વય છે. જેમ કોઈ લાકડું કાપવા જાય છે ત્યારે હું પ્રસ્થક બનાવું છું' - એમ કહે છે, તે રીતે સ્નાનાદિ કરતી વખતે પણ “હું પૂજા કરું છું' - એવો અધ્યવસાય થઈ શકે છે. તેથી ભગવાનની પૂજાના શુભભાવથી સહિત યતનાપૂર્વક સ્નાનક્રિયા કરનારને તે વખતે પણ નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય છે. તેથી સમ્યગુ યતનાવાળાને સ્નાનાદિની ક્રિયામાં પણ અશુભ કર્મબંધ થતો નથી. માટે કૂપદષ્ટાંત શુદ્ધભાવનો નિર્વિષય છે=વિધિશુદ્ધ કરાતી પૂજામાં કૂપદષ્ટાંતનું યોજન નથી; કેમ કે પ્રસ્થકળ્યાયથી પૂજાની પૂર્વની ક્રિયારૂપ સ્નાનાદિ ક્રિયામાં શુભભાવના અન્વયને કારણે નિર્જરાફળની ઉપપત્તિ છે. આ જ કારણે નૈગમનયના અભિપ્રાયથી પૂજા માટે સ્નાનાદિ ક્રિયામાં પણ તેનાથી અધિકારની સંપત્તિ હોવાને કારણે ચતુર્થ પંચાશકમાં શુભભાવનો અન્વય બતાવ્યો છે.
આશય એ છે કે પૂજા માટે સ્નાનાદિ ક્રિયામાં પણ યતનાપૂર્વક અધિકારની પ્રાપ્તિ થાય છે, અને યતનાપૂર્વક અધિકારની પ્રાપ્તિ હોવાથી તે જ રીતે કોઈ કરે તો અવશ્ય ત્યાં ભગવાનની આજ્ઞા હોવાથી શુભભાવના અન્વયે પ્રાપ્ત થાય. આમ છતાં યતનાથી અધિકારની પ્રાપ્તિ હોવા છતાં ક્વચિત્ પ્રમાદને કારણે સમ્યગુ યતના ન કરે તો ત્યાં કર્મબધ થાય, પરંતુ જે રીતે અધિકાર પ્રાપ્ત થતો હોય તે જ રીતે
Page #423
--------------------------------------------------------------------------
________________
७30
प्रतिभाशतs |cs:५० તેનું સેવન કરવામાં આવે તો અધિકારીને કર્મબંધ સભવે નહિ. અન્યથા ભગવાનના વચનથી પ્રાપ્ત થયેલા અધિકાર દ્વારા પણ કર્મબંધ થાય છે એમ માનવાની આપત્તિ આવે, અને એમ માનવાથી વિતરાગના વચનાનુસાર પ્રવૃત્તિ કરવાથી કર્મબંધ થાય છે તેમ માનવાનો પ્રસંગ આવે. માટે યતનાપૂર્વક અધિકારી સ્નાનાદિમાં યત્ન કરે તો લેશ પણ કર્મબંધ નથી, માટે ફૂપદૃષ્ટાંતનું યોજન વિધિશુદ્ધ પૂજામાં नथी.
પંચાશકની ગાથાનો પાઠ તથાદ થી બતાવે છે – टीs:
तथाहि
'ण्हाणइवि जयणाए, आरंभवओ गुणाय णियमेण सुहभावहेउओ खलु विण्णेयं कूवनाएणं' त्ति । (पञ्चा. ४/१०) व्याख्या-स्नानाद्यपि देहशौचप्रभृतिकमपि, आस्तां तद्वर्जनं पूजा वा, आदिशब्दाद् विलेपनादिग्रहः, गुणायेति योग: । यतनया रक्षितुं शक्यया जीवरक्षणरूपया । 'तत्किं साधोरपि ?' इत्याशङ्क्याहआरम्भवत: स्वजनधनगेहादिनिमित्तं कृष्यादिकर्मभिः पृथिव्यादिजीवोपमर्दयुक्तस्य गृहिण इत्यर्थो, न पुनः साधोः तस्य सर्वसावद्ययोगविरतत्वाद् भावस्तवारूढत्वाच्च । भावस्तवारूढस्य हि स्नानादिपूर्वकद्रव्यस्तवोऽनादेय एव । भावस्तवार्थमेव तस्याश्रयणीयत्वात्, तस्य च स्वत एव सिद्धत्वात्, इमं चार्थं प्रकरणान्तरे स्वयमेव वक्ष्यतीति । गुणाय=पुण्यबन्धलक्षणोपकाराय नियमेन अवश्यंभावेन । अथ कथं स्वरूपेण सदोषमप्यारम्भिणो गुणाय ? इत्याह-'सुहभावहेउओ' त्ति लुप्तभावप्रत्ययत्वेन निर्देशस्य शुभभावहेतुत्वात्=प्रशस्तभावनिबन्धनत्वाज्जिनपूजार्थस्नानादेः, अनुभवन्ति च केचित् स्नानपूर्वकं जिनार्चनं विदधाना शुभभावमिति । खलुर्वाक्यालङ्कारे विज्ञेयम् ज्ञातव्यम् । अथ गुणकरत्वमस्य शुभभावहेतुत्वात्कथमिव ज्ञेयम् ? इत्याहकूपज्ञातेन=अवटोदाहरणेन, इह चैवं साधनप्रयोग:-गुणकरमधिकारिणः, किञ्चित्सदोषमपि स्नानादि, विशिष्टशुभभावहेतुत्वात्, विशिष्टशुभभावहेतुभूतं यत्तद्गुणकरं दृष्टम्, यथा कूपखननम् विशिष्टशुभभावहेतुश्च यतनया स्नानादि, ततो गुणकरमिति। कूपखननपक्षे शुभभावः तृष्णादिव्युदासेनानन्दाद्यवाप्तिरिति । इदमुक्तं भवति- यथा कूपखननं श्रमतृष्णाकर्दमोपलेपादिदोषदुष्टमपि जलोत्पत्तावनन्तरोक्तदोषानपोह्य स्वोपकाराय परोपकाराय च किल भवतीत्येवं स्नानादिकमप्यारम्भदोषमपोह्य शुभाध्यवसायस्योत्पादनेन विशिष्टाशुभकर्मनिर्जरणपुण्यबन्धकारणं भवतीति । टीकार्थ :
तथाहि - d मा प्रमाए -
पहाणाइ वि ..... कूवनाएणं त्ति । शुमायतुं स्तुपgj lund strel quzeitथी id यततापूर्व સ્નાન વગેરે પણ નિયમથી=નક્કી, ગુણ માટે જાણવું.
Page #424
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૧૦
૭૩૯ વ્યાખ્યા :
- “નાનારિ' કહ્યું, ત્યાં '' થી એ સમુચ્ચય કરવો છે કે, સાધુને સ્નાનાદિવર્જન અને શ્રાવકને પૂજા તો ગુણકારી થાય છે, પણ સ્નાનાદિ દેહશૌચ આદિ, પણ ગુણકારી થાય છે.
નાનામિાં ‘તિ શબ્દથી વિલેપનાદિનું ગ્રહણ કરવું. અર્થાત્ પૂજા કરનાર પોતાના દેહ ઉપર ઉત્તમ દ્રવ્યનું જે વિલેપન કરે છે, તેનું ગ્રહણ કરવું. તેનાથી સ્નાનાદિ ગુણકારી થાય છે એમ કહ્યું, ત્યાં યતના એટલે રક્ષણ કરવા માટે શક્ય જીવરક્ષણરૂપ યતના સમજવી.
તે સ્નાનાદિક, શું સાધુને પણ (ગુણકારી થાય ?) એ પ્રમાણે શંકા કરીને કહે છે -
આરંભવાળાને સ્વજન-ઘર આદિ નિમિત્તે કૃષિ આદિકખેતી આદિ, કર્મ વડે પૃથિવી આદિ જીવના ઉપમનમાં યુક્ત એવા ગૃહસ્થને ગુણકારી થાય, પરંતુ સાધુને નહિ; કેમ કે તેનું સાધુનું, સર્વ સાવઘયોગથી વિરતપણું છે.
અહીં સર્વસાવદ્યયોગથી વિરતપણું કહ્યું, તેથી સાધુ આરંભ-સમારંભ ન કરે, પણ સંયમની રક્ષા માટે નદી ઊતરે છે તેનાથી રત્નત્રયીની વૃદ્ધિ થાય છે, તેમ ભાવની વૃદ્ધિ માટે સાધુએ દ્રવ્યસ્તવ કરવું જોઈએ, અને તેના માટે સ્નાનાદિ કરે તો શું વાંધો છે ? તેથી કહે છે –
વિસ્તવ .... અનાર પર્વ અને ભાવાસ્તવમાં આરૂઢપણું છે, જે કારણથી ભાવાસ્તવમાં આરૂઢને સ્નાનાદિપૂર્વક દ્રવ્યસ્તવ અનાદેય જ છે=ભાવસ્તવમાં આરૂઢને દ્રવ્યસ્તવની જરૂર નથી, અને તેના માટે સ્નાનાદિની પણ જરૂર નથી.
૦ મવક્તવાઢસ્ય દિ' અહીં ‘દિર છે, તે “મા” અર્થક છે. ભાવસ્તવમાં આરૂઢને સ્નાનાદિપૂર્વક દ્રવ્યસ્તવ અનાદેય જ કેમ છે ? તેમાં હેતુ કહે છે –
માવતરાર્થનેવ ..... વણ્યતીતિ ભાવસ્તવ માટે જ તેનું દ્રવ્યસ્તવનું, આશ્રયણીયપણું છે દ્રવ્યસ્તવ આશ્રયણીય છે અને (ભાવસ્તવ આરૂઢને) તેનું=ભાવસ્તવનું, સ્વતઃ જ સિદ્ધપણું છે દ્રવ્યસ્તવના આલંબન વગર જ સિદ્ધપણું છે.
છે ‘વસ્થતીતિ’ અહીં “તિ’ શબ્દથી એ બતાવાય છે કે, શ્રાવકને ભાવસ્તવ માટે દ્રવ્યસ્તવનો આશ્રય કરવાનો છે અને સાધુને દ્રવ્યસ્તવ વગર જ ભાવસ્તવ સિદ્ધ છે, અને આ અર્થ અન્ય પ્રકરણમાં ગ્રંથકાર સ્વયં કહેવાના છે. જેથી કરીને ભાવસ્તવ આરૂઢને સ્નાનાદિપૂર્વક દ્રવ્યસ્તવ અનાદેય છે, પરંતુ દ્રવ્યસ્તવમાં હિંસા છે માટે સાધુને દ્રવ્યસ્તવ અનાદેય છે એમ નથી.
અને આ જ અર્થને પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજા પંચાશકગ્રંથના અન્ય પ્રકરણમાં સ્વયં જ કહેશે.
ગુણાય .... અવયંભાવેન | પંચાશક-૪/૧૦ મૂળગાથામાં જે કહ્યું કે, આરંભવાળાને શુભભાવના હેતુથી સ્નાનાદિ પણ નક્કી ગુણ માટે થાય છે, ત્યાં સુય ગુણ માટે=પુણ્યબંધ લક્ષણ ઉપકાર માટે, થાય છે, એમ સમજવું, અને નિયન' નો અર્થ અવયંભાવેન નકકી=અવશ્ય ગુણ માટે થાય છે, તેમ કરવો.
અથ ... નાના, અહીં પૂર્વપક્ષી કહે કે, આરંભીને આરંભવાળાને, સ્વરૂપથી જ સદોષ પણ (સ્નાનાદિ) કેવી રીતે ગુણ માટે થાય ? અર્થાત્ ન થાય. એથી કરીને કહે છે -
Page #425
--------------------------------------------------------------------------
________________
૭૪૦
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ જિનપૂજા માટે સ્નાનાદિનું શુભભાવના હેતુપણાથી=પ્રશસ્તભાવના કારણપણાથી, આરંભીને ગુણ માટે થાય છે. (એમ અવય છે.)‘સુદમાવો "ત્તિ શુભભાવહેતુથી કહ્યું, ત્યાં નિર્દેશનું લુપ્તભાવપ્રત્યયપણું હોવાને કારણે હેતુનો અર્થ હેતુપણું કરવો.
૦મૂળ પંચાશકની ગાથામાં ‘સુખદેડકો એ નિર્દેશ વચન છે; કેમ કે સ્નાનાદિને ઉદ્દેશીને શુભભાવનો હેતુ, એ પ્રમાણે નિર્દેશ કરેલ છે, અને તે નિર્દેશ વચનમાં ભાવઅર્થક “સ્વ” પ્રત્યાયનો લોપ થયેલો છે. તેથી અર્થ કરતી વખતે શુભભાવનો હેતુ હોવાથી એના સ્થાને શુભભાવનું હેતુપણું હોવાથી એમ ગ્રહણ કરવું.
સ્નાનાદિ શુભભાવનો હેતુ છે, એ જ વાતને અનુભવથી દઢ કરે છે -
અનુમત્તિ..... શુભાતિ અને કેટલાક સ્નાનપૂર્વક જિનાર્ચન કરતા સ્નાનાદિમાં શુભભાવને અનુભવે છે, એથી કરીને સ્નાનાદિ શુભભાવનો હેતુ છે.
© અહીં સ્નાનાદિપૂર્વક જિનાર્ચનમાં શુભભાવનો અનુભવ કરે છે, એમ કહેવું નથી, પરંતુ જિનાર્ચા અર્થક જે સ્નાન કરે છે, તેમાં પણ શુભભાવનો અનુભવ કરે છે. પૂજા કરનાર વ્યક્તિ હું ભગવાનની પૂજા કરું છું' માટે ભગવાનની પૂજાના અંગભૂત એવા સ્નાનને ભગવાનની આજ્ઞાનુસાર કરું, એ પ્રકારના શુભભાવપૂર્વક સ્નાનને કરે છે, ત્યારે સ્નાનની ક્રિયામાં પણ તેને શુભભાવનો અનુભવ થાય છે.
વતુ .. જ્ઞાતિવ્યમ્ ‘પંચાશકની મૂળ ગાથા-૪/૧૦માં ‘હતુ’ શબ્દ છે, તે વાક્યાલંકારમાં જાણવો.
અથ ... અવરોવાઇરન | ‘અથ' થી પ્રશ્ન કરે છે કે, શુભભાવનું કારણ પણું હોવાથી આનું સ્નાનાદિનું, ગુણકરપણું કોની જેમ જાણવું? એથી કરીને કહે છે - ફૂપદાંતથી જાણવું.
૦ અહીં પંચાશક મૂળ ગાથા-૪/૧૦ નો શબ્દાર્થ પૂરો થાય છે.
૪ ..... ગુજરાતિ ! અહીં=પંચાશકની મૂળ ગાથા-૪/૧૦ માં આ પ્રકારનો આગળમાં કહેવાનો છે એ પ્રકારનો, સાધનપ્રયોગઅનુમાનપ્રયોગ, છે. તે અનુમાનપ્રયોગ બતાવે છે -
કાંઈક સદોષ પણ સ્નાનાદિ (પક્ષ). અધિકારીને ગુણકર છે (સાધ્ય), વિશિષ્ટ શુભભાવનું હેતુપણું હોવાથી (હેતુ), જે વિશિષ્ટ શુભભાવના હેતુભૂત છે, તે ગુણકર છે. (વ્યાપ્તિ)
જેમ - કૂપખનન (ટર્ણત) અને યતનાથી સ્નાનાદિ વિશિષ્ટ શુભભાવનો હેતુ છે (ઉપનય) તેથી (સ્નાનાદિ) ગુણકર છે. (નિગમન) ‘રૂતિ’ શબ્દ પંચાયવવાક્યની સમાપ્તિસૂચક છે.
છે આ રીતે આ અનુમાનપ્રયોગમાં પંચાવયવ વાક્યનો પ્રયોગ બતાવ્યો. કૂપખનનમાં શુભભાવ શું છે, તે બતાવે છે –
#ાહનન ક્ષે ... અવતરિત ફૂપખનન પક્ષમાં શુભભાવ તૃષ્ણાદિના=તૃષાદિના, સુદાસથી આનંદ આદિની પ્રાપ્તિ છે.
૦૬મવિિરતિ' અહીં ‘તિ’ શબ્દ કથનની સમાપ્તિસૂચક છે.
Page #426
--------------------------------------------------------------------------
________________
प्रतिभाशत | श्लोड : ५०
-
કૂપખનનદૃષ્ટાંતથી સ્નાનાદિને ગુણકર બતાવ્યું. આનાથી શું કહેવાયું, તે કહે છે
......
इदमुक्तं भवति - . भवतीति । आा हेवायेलुं छे - रीते यजनन श्रम, तृष्णा = तृषा, अध्वना उपलेपाहि દોષથી દુષ્ટ હોવા છતાં પણ, જલની ઉત્પત્તિ થયે છતે અનંતરોક્ત દોષોને દૂર કરીને સ્વોપકાર માટે અને પરોપકાર માટે ખરેખર થાય છે, એ પ્રમાણે સ્નાનાદિક પણ આરંભદોષને દૂર કરીને શુભ અધ્યવસાયના ઉત્પાદન દ્વારા વિશિષ્ટ અશુભ કર્મની નિર્જરા અને પુણ્યબંધનું કારણ બને છે.
'भवतीति' नहीं 'इति' शब्द छे, ते 'इदमुक्तं भवति' थी उडेवायला उथननी समाप्तिसूय छे.
૭૪૧
टीडा :
इह केचिन्मन्यन्ते पूजार्थं स्नानादिकरणकालेऽपि निर्मलजलकल्पशुभाध्यवसायस्य विद्यमानत्वेन कर्दमलेपादिकल्पपापाभावाद्विषममिदमित्थमुदाहरणम्, तत्किलेदमित्थं योजनीयम् - यथा कूपखननं स्वपरोपकाराय भवत्येवं स्नानपूजादिकं करणानुमोदनद्वारेण स्वपरयोः पुण्यकारणं स्यादिति । न चैतदागमानुपाति यतो धर्मार्थप्रवृत्तावप्यारम्भजनितस्याल्पस्य पापस्येष्टत्वात् कथमन्यथा भगवतत्यामुक्तम्- तहारूवं समणं वा माहणं वा पडिहयपच्चक्खायपावकम्मं अफासुएणं अणेसणिज्जं असण ४ पडिलाभेमाणे भंते ! किं कज्जइ ? गो० ! अप्पे पावे कम्मे बहुतरिया से णिज्जरा कज्जइ' तथा ग्लानप्रतिचरणानन्तरं पञ्चकल्याणकप्रायश्चित्तप्रतिपत्तिरपि कथं स्यात् ? इत्यलं प्रसङ्गेनेति गाथार्थः । यतनया विहितस्य स्नानादेः शुभभावहेतुत्वं प्रागुक्तम्, अथ यतनां स्नानगतां शुभभावहेतुतां च यतनाकृतां स्नानस्य दर्शयन्नाह - भूमीप्पेहणजलछाणणाइ जयणा उ होइ ण्हाणाओ । एत्तो विसुद्धभावो अणुहवसिद्धो च्चिय बुहाणं ।। व्याख्या- भूमेः प्रेक्षणं च स्नानभुवः प्राणिरक्षार्थं चक्षुषा निरीक्षणम्, जलछाणणं च पूतरकपरिहारार्थं नीरगालनम्, आदि = प्रमुखं यस्य व्यापारवृन्दस्य तद्भूमिप्रेक्षणजलछाणणादि । आदिशब्दान्मक्षिकारक्षणादिग्रहः । तत् किमित्याह यतना=प्रयत्नविशेषः, तुशब्दः पुनरर्थः तद्भावना चैवं-स्नानादि यतनया गुणकरं भवति, यतना पुनर्भूमिप्रेक्षणजलछाणनादिः भवति = वर्त्तते, क्वेत्याहस्नानादावधिकृते देहशौचविलेपनजिनार्चनप्रभृतीनि च, इह च प्राकृते औकारश्रुतेरभावात् 'ण्हाणाओ' इत्येवं पठ्यत इति । एत्तो त्ति इतः पुनर्यतनाविहितस्नानादेर्विशुद्धभावः शुभाध्यवसायोऽनुभवप्रसिद्ध एव स्वसंवेदनप्रतिष्ठित एव, बुधानां = बुद्धिमताम्, अनेन च शुभभावहेतुत्वादित्यस्य पूर्वोक्तहेतोरसिद्धताशङ्का परिहृता । इति गाथार्थ: ।।
टीडार्थ :
Q-२७
इह केचिन्मन्यन्ते
......
3.
. योजनीयम् - अहीं=डूपजनन दृष्टांतथी स्वानाहिने गुएार धुं तेमां डेटलाई भाने छे પૂજા માટે સ્નાનાદિકરણકાળમાં પણ=સ્નાનાદિ કરતી વખતે પણ, નિર્મળ જળસમાન શુભઅધ્યવસાયનું વિદ્યમાનપણું હોવાથી કાદવના લેપાદિ સમાન પાપનો અભાવ હોવાથી, આ=કૂપ?ષ્ટાંત, આ પ્રકારે=જે પ્રકારે ઉપરમાં પંચાશકના ऽथनमां ऽधुं ये प्रकारे विषम = असंगत, छे. तेथी जरेजर पदृष्टांत या प्रकारे हवे हेपाशे से प्रारे, योj.
Page #427
--------------------------------------------------------------------------
________________
૭૪૨
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ યથા #પવનનં ....: સ્થાિિત | જેમ કુપખનન સ્વ અને પરના ઉપકારના માટે થાય છે, એ પ્રકારે સ્નાન અને પૂજાદિક કરણ અને અનુમોદન દ્વારા સ્વ-પરના પુણ્યનું કારણ થાય છે=કરણ દ્વારા સ્વને ઉપકારક બને છે અને અનુમોદના દ્વારા પરને પુણ્યનું કારણ થાય છે.
૦ ‘પુષ્કાનાં ચિિત’ અહીં ‘તિ’ શબ્દ છે, તે દ વિન્મચત્તે થી કહેલ કથનની સમાપ્તિસૂચક છે.
ઉપરમાં કેચિકારે જે કથન કહ્યું, તેનું પંચાશકના વૃત્તિકાર પૂજ્ય અભયદેવસૂરિ મહારાજ સાહેબ નિરાકરણ કરે છે -
ન ચૈતન્.... ઉમ્ - આ=કેટલાકે કહ્યું એ, આગમાનુપાતી=આગમાનુસારી, નથી. તેમાં હેતુ કહે છે -
જે કારણથી ધર્માર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પપાપનું ઈષ્ટપણું છે, અન્યથા ધર્માર્થ પ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પપાપનું ઈષ્ટપણું ન હોય તો, ભગવતીમાં કેવી રીતે કહેવાયું છે -
તહાવું .... Mફ હે ભગવંત ! પ્રતિહત પ્રત્યાખ્યાન પાપકર્મવાળા તેવા પ્રકારના શ્રમણ કે બ્રાહ્મણને અમાસુક, અષણીય અશનાદિ વડે પ્રતિલાભ કરતો શું કરે છે ?
હે ગૌતમ ! અલ્પપાપકર્મનો બંધ અને પાપકર્મની બહુતર=ઘણી નિર્જરા, કરે છે.
તથા .. થાર્થઃ | તે જ પ્રમાણે ગ્લાનની પ્રતિચરણા=સેવા, પછી પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તની પ્રતિપત્તિ પણ=પ્રાપ્તિ પણ કઈ રીતે થાય ? એથી કરીને પ્રસંગ વડે સર્યું. આ પ્રમાણે પંચાશક-૪/૧૦ ની ગાથાનો અર્થ જાણવો.
૦ પંચાશક મૂળ ગાથા-૪/૧૦ ની ટીકા અહીં પૂરી થાય છે. વિશેષાર્થ :
પંચાશક ૪/૧૦ ની ટીકામાં અનુમાનનો પ્રયોગ કર્યો કે, ભગવાનની પૂજાકાળમાં કરાતા સ્નાનાદિ કાંઈક સદોષ હોવા છતાં પણ અધિકારીને ગુણ કરનારા બને છે. સ્નાનાદિની ક્રિયા આરંભસ્વરૂપ છે તેથી તે સદોષ છે, છતાં ભગવાનની ભક્તિ કરવાના વિશિષ્ટ શુભભાવનો હેતુ છે, માટે ગુણને કરનાર છે, અને તેમાં ફૂપદૃષ્ટાંતનું યોજન કર્યું. તેનાથી એ કહેવું છે કે, જેમ કૂપખનનની ક્રિયાથી શ્રમ-તૃષા આદિ દોષો પ્રાપ્ત થાય છે, તો પણ જળ પ્રગટ થયા પછી તે દોષો દૂર થાય છે, અને સ્વ-પરનો ઉપકાર થાય છે; તે રીતે પૂજા અર્થે સ્નાનાદિ ક્રિયામાં પણ હિંસારૂપ આરંભ દોષ હોવા છતાં “હું ભગવાનની પૂજા અર્થે સ્નાન કરું છું,” એ પ્રકારનો શુભ અધ્યવસાય થવાને કારણે વિશિષ્ટ પાપકર્મની નિર્જરા અને પુણ્યબંધનું કારણ સ્નાનાદિ ક્રિયા થાય છે. આ રીતે દૃષ્ટાંતનું યોજન કરવાથી એ નક્કી થાય છે કે, પૂજા અર્થે સ્નાનાદિ ક્રિયામાં કાંઈક દોષ પણ છે, આમ છતાં તે સ્નાનાદિ ક્રિયાથી થતા શુભભાવથી તે દોષ દૂર થાય છે.
આ કથન કેટલાક બીજી રીતે કહે છે. તે આ રીતે -
પૂજા અર્થે સ્નાનાદિ કરવાના કાળમાં પણ જીવને શુભ અધ્યવસાય જ વર્તે છે, તેથી લેશ પણ કર્મબંધ થતો નથી, માટે ફૂપદષ્ટાંતને ઉપરમાં જોડ્યું તેમ જોડવું જોઈએ નહિ. પરંતુ જેમ કૂવો ખોદ્યા પછી
Page #428
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૧૦
૭૪૩ જળની પ્રાપ્તિ થવાથી સ્વ-પરનો ઉપકાર થાય છે, તે રીતે સ્નાન અને ભગવાનની પૂજા કરવામાં આવે તેના દ્વારા પોતાને શુભ અધ્યવસાય થાય છે, તેથી પોતાને પુણ્યબંધની પ્રાપ્તિ થાય છે, અને પરને તેની અનુમોદનાનો પરિણામ થાય છે. તે આ રીતે -
પૂજા અર્થે સ્નાન કરનારને સ્નાન કરવાના કાળમાં હું ભગવાનની ભક્તિ કરું છું, માટે ભગવાનની આજ્ઞા પ્રમાણે સ્નાન કરું, એ પ્રકારનો શુભઅધ્યવસાય થાય છે, અને ઉત્તમ શ્રાવકની સ્નાનાદિપૂર્વકની ભગવાનની ભક્તિને જોઈને અન્યને પણ થાય છે કે, ખરેખર આમનો જન્મ સફળ છે કે જેથી આવા વિવેકપૂર્વકની ધર્મની પ્રવૃત્તિ કરે છે. તેથી અનુમોદના દ્વારા પરને ઉપકાર થાય છે.
આ રીતે કેશિકાર કૂપદષ્ટાંતનું ભોજન કરે છે, તે વાત પૂજ્ય અભયદેવસૂરિ મહારાજને માન્ય નથી. તેથી તેઓ કહે છે કે – આ કથન શાસ્ત્રવચનને અનુસરતું નથી. તેમાં તેઓ યુક્તિ આપે છે કે, ધર્મ માટે પ્રવૃત્તિ કરવામાં જે હિંસાવાળી પ્રવૃત્તિ છે, તેનાથી અલ્પ પાપબંધ તો થાય છે, માટે કૂપદૃષ્ટાંત પૂર્વમાં યોજન કર્યું, તેમ જ યોજન કરવું જોઈએ. આ પ્રકારનો પૂ. અભયદેવસૂરિ મહારાજ સાહેબનો અભિપ્રાય છે. તેમાં તેઓ યુક્તિ આપે છે કે, જો ધર્માર્થ હિંસાવાળી પ્રવૃત્તિમાં અલ્પપાપબંધ ઈષ્ટ ન હોય તો ભગવતીસૂત્રમાં જે કહ્યું છે, તે સંગત થાય નહિ.
ભગવતીસૂત્રમાં જે કહ્યું છે, તેનો આશય એ છે કે, કોઈ વ્યક્તિ તેવા પ્રકારના ઉત્તમ સાધુને અપ્રાસુક અને અષણીય ભિક્ષા આપે ત્યારે તે ભિક્ષા અપ્રાસુક અને અષણીય હોવાથી તે દાનક્રિયામાં અલ્પ કર્મબંધ થાય છે, અને ત્યાં મહાત્માની ભક્તિનો શુભઅધ્યવસાય થાય છે તેથી ઘણી નિર્જરા થાય છે.
વળી, કોઈ વ્યક્તિ ગ્લાનની સેવા કરે ત્યારે ગમે તેટલી યતના રાખે તો પણ ગ્લાન વ્યક્તિ ઊઠવા આદિમાં સમર્થ ન હોવાને કારણે વૈયાવચ્ચ કરતી વખતે કાંઈક આરંભરૂપ દોષની સંભાવના રહે છે, તેને કારણે શુભ અધ્યવસાયપૂર્વક ભક્તિ કરનારને પણ તે અજયણાકૃત થયેલા આરંભને કારણે અલ્પ પાપ બંધાય છે, અને તેના કારણે તેને પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ થાય છે. તેથી ધર્માર્થ પ્રવૃત્તિમાં પણ જે હિંસાદિ થાય, તેનાથી અલ્પ પાપબંધ સ્વીકારીને શુભ અધ્યવસાયથી ઘણી નિર્જરા થાય તેમ માનવું ઉચિત છે. અને તેમ સ્વીકારીએ તો કૂપદૃષ્ટાંતનું યોજન પૂર્વમાં પંચાશકમાં કર્યું, તે રીતે જ થઈ શકે; કેમ કે સ્નાનાદિમાં થયેલા આરંભકૃત પાપનો નાશ સ્નાનાદિકાળમાં થતા શુભઅધ્યવસાયથી થાય છે, તેમ માનવાથી કૂપદૃષ્ટાંત સંગત થાય છે. ઉત્થાન :
પૂર્વમાં યતના વડે વિહિત સ્નાનાદિને શુભભાવના હેતુ કહ્યા, હવે સ્નાનગત યતના અને સ્નાનની યાતનાકૃત શુભભાવની હેતતાને બતાવતાં કહે છે - ટીકાર્ય :
મુનીવેન .... વુડા વળી ભૂમિપ્રેક્ષણ, જળગાળણ આદિ સ્નાનાદિમાં યતના વર્તે છે. બુધોને આનાથી યતના વિહિત સ્નાનાદિથી, વિશુદ્ધભાવ શુભઅધ્યવસાય, અનુભવસિદ્ધ જ છે.
Page #429
--------------------------------------------------------------------------
________________
૭૪૪
પ્રતિમા શતક | શ્લોક : ૧૦
વ્યાખ્યા :
પંચાશક-૪/૧૧ મૂળગાથામાં ભૂમિપ્રેક્ષણ અને જળગાળણ કહ્યું, તેનો અર્થ બતાવે છે - પ્રાણીની રક્ષા માટે ચક્ષુ વડે સ્નાનભૂમિનું નિરીક્ષણ કરવું તે ભૂમિપ્રેક્ષણ છે, અને પોરાના પરિવાર માટે જળનું ગાળવું તે જળગાળણ છે.
૦ ‘પૂરીષ્યદળનત્તકાળનું અહીં ‘રિ' શબ્દથી માખીના રક્ષણાદિનું ગ્રહણ કરવું. તમિત્કાર' - તેથી શું?=ભૂમિપ્રક્ષણ, જળગાળણ આદિ કરવાથી શું? એથી કરીને કહે છે – વતના ... મતિ, યતના વર્તે છે. યતના એટલે પ્રયત્ન વિશેષ=જીવરક્ષાને અનુકૂળ પ્રયત્ન વિશેષ છે.
પંચાશક-૪/૧૧ મૂળગાથામાં ‘તુ' શબ્દ છે, તે પુનઃ' અર્થમાં છે, જે પંચાશકની પૂર્વની ગાથા સાથે એકવાક્યના જોડાણ માટે છે, અને તેની ભાવના આ પ્રમાણે છે. સ્નાનાદિ યતના વડે ગુણકર થાય છે. વળી યતના ભૂમિપ્રેક્ષણ, જળગાળણ આદિ છે.
મતિ વર્તત ..... પશ્ચત તિ | પંચાશક ૪/૧૧ મૂળગાથામાં તુ તુ શબ્દનું જોડાણ બતાવીને હવે “દો; શબ્દનો અર્થ કરે છે, યતના થાય છે=વર્તે છે. તે યતના ક્યાં વર્તે છે, એથી કરીને કહે છે - અધિકૃત સ્નાનાદિમાં, આરિ’ શબ્દથી, સ્વદેહનું વિલેપન, જિનાર્ચન વગેરેમાં યતના વર્તે છે. “દ ' અને અહીં=પંચાશક મૂળ ગાથા-૪/૧૧ માં ‘raો' અહીં પ્રાકૃતમાં સૌર શ્રવણનો અભાવ હોવાથી જાગોએ પ્રમાણે કહેવાય છે. સંસ્કૃતમાં ‘નાનાવો શબ્દ ઉપરથી પ્રાકૃતમાં “દાળાગો’ બન્યું છે.
૦ ‘ાણો ફત્યેવં સ્થિત તિ' અહીં ‘તિ” શબ્દ છે. તે પૂરીપેદા .... પંચાશક મૂળ ગાથા-૪/૧૧ ના પૂર્વાર્ધના કથનની સમાપ્તિસૂચક છે. પંચાશક મૂળ ગાથા-૪/૧૧ ના પૂર્વાર્ધમાં સ્નાનાદિગત યતનાને બતાવેલ છે. તેની સમાપ્તિ માટે “તિ’ શબ્દનો પ્રયોગ છે.
હવે પંચાશક મૂળ ગાથા-૪/૧૧ ના ઉત્તરાર્ધમાં સ્નાનની યતનાકૃત શુભભાવની હેતતાને બતાવે છેવ્યાખ્યા :
પત્તો ..ગુદ્ધિમતાનું, મૂળ ગાથાના ઉત્તરાર્ધનું ‘પત્તો એ પ્રમાણે પ્રતીક છે. આનાથી યતનાવિહિત સ્નાનાદિથી વિશુદ્ધ ભાવ=શુભ અધ્યવસાય, બુધોને અનુભવસિદ્ધ જ છે–સ્વસંવેદન પ્રતિષ્ઠિત જ છે.
અને ... Tયાર્થક ! અને આના દ્વારા=gો . યુધાનાં' સુધીના કથન દ્વારા શુભભાવનું હેતુપણું હોવાથી એ પ્રકારે આ પૂર્વોક્ત હેતુની અસિદ્ધતાની આશંકા પરિહાર કરાઈ. એ પ્રમાણે ગાથાર્થ છે.
૦ પંચાશક પૂર્વ ગાથા-૪/૧ માં પૂજા માટે સ્નાનાદિને ગુણકર બતાવવા માટે “સુદમાવડો ' એ પ્રયોગ કરેલ તે પૂર્વોક્ત હેતુ અસિદ્ધ છે. એ પ્રકારની કોઈને આશંકા થાય, તે આશંકા પંચાશક-૪/૧૧ ગાથાના ઉત્તરાર્ધ પત્તો ... યુધાના” એ કથન દ્વારા પરિહાર કરાઈ=દૂર કરાઈ.
વિશેષાર્થ :
પંચાશક પૂર્વ ગાથા-૪/૧૦ માં સ્નાનાદિને શુભભાવનો હેતુ કહ્યો. ત્યાં કોઈને શંકા થાય છે, ભગવાનની પૂજા તો શુભભાવનો હેતુ છે, પરંતુ સ્નાનાદિ તો શરીરની શુદ્ધિ થવાને કારણે બાહ્ય શુદ્ધિ
Page #430
--------------------------------------------------------------------------
________________
૭૪૫
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ પ્રત્યેના રાગસ્વરૂપ છે, અને તેનાથી બાહ્ય શુદ્ધિના રાગરૂપ મલિન ભાવો થાય છે, તેથી સ્નાનાદિને શુભભાવનો હેતુ કહેવો, એ ઉચિત નથી. માટે “સુદમાવડો ’ એ વચન અસિદ્ધ છે, એવી કોઈને શંકા થાય, તેનું નિરાકરણ પ્રસ્તુત કથનથી કર્યું. તેનો ભાવ એ છે કે, સામાન્ય જીવોને સ્નાનાદિમાં અશુભ ભાવ થાય છે, પરંતુ જેઓ શાસ્ત્રતત્ત્વના જાણકાર છે, તેવા બુધજનોને તો સ્નાનાદિથી શુભભાવ અનુભવસિદ્ધ છે; કેમ કે તેઓ જાણે છે કે, ભગવાનની પૂજા માટે સ્નાન કરવાની શાસ્ત્રાજ્ઞા છે. તેથી શાસ્ત્રાજ્ઞાનું સ્મરણ કરીને, શાસ્ત્રાજ્ઞા મુજબની વિધિથી નિયંત્રિત થઈને, જ્યારે તેઓ સ્નાનમાં પ્રવૃત્ત થાય છે, ત્યારે તેઓને “હું પૂજા કરું છું' - એ પ્રકારનો નિર્મળ ભાવ વર્તતો હોય છે. આથી જ વિધિથી નિયંત્રિત તે શુભભાવ હોવાથી સ્નાનાદિને શુભભાવનો હેતુ કહેલ છે. ઉત્થાન :
આ રીતે પૂજામાં ફૂપદૃષ્ટાંતનું યોજન જે રીતે પૂ. અભયદેવસૂરિ મહારાજે કરેલ છે તે બતાવીને, કેચિત્કારના મતને પૂ. અભયદેવસૂરિ મહારાજે જે અનાગમિક કહેલ છે, તે ક્ષત્ર થી માંડીને ષષ્યિત્મi નાના મામતિ સુધીના કથનથી અનાગમિક જણાતો નથી, તે બતાવવા કહે છે – ટીકા :
अत्राभयदेवसूरिव्याख्याने धर्मार्थप्रवृत्तावप्यारम्भजनितदोषस्याल्पस्य यदिष्टत्वमुक्तम्, तद्ग्रन्थकर्तुः क्व स्वरससिद्धम् ? षोडशके ‘यतनातो न च हिंसा' इत्याद्येवाभिधानात्, यतनाभावशुद्धिमतः पूजायां कायवधासम्भवस्यैव दर्शितत्वात् । पूजापञ्चाशकेऽपि 'कायवधात् कथं पूजा परिशुद्धा ?' इति प्रश्नोत्तरे
'भण्णइ जिणपूयाए कायवहो जइ वि होइ उ कहिंचि ।
तहवि तई परिसुद्धा गिहीण कूवाहरणजोगा' (गा. ४२)
इत्यत्र कथञ्चित्केनचित्प्रकारेण यतनाविशेषेण, प्रवर्त्तमानस्य सर्वथापि न भवतीति प्रदर्शनार्थं कथञ्चिद्ग्रहणमिति तपस्विना स्वयमेव व्याख्यानात्,
'देहादिणिमित्तं पि हु जे कायवहम्मि तह पयर्ट्सति । जिणपूयाकायवहम्मि तेसिमपवत्तणं मोहो ।।' (गा. ४५)
इति ग्रन्थेनाग्रे ग्रन्थकृतैवाधिकारिणो जिनपूजाकायवधोपेत्यप्रवृत्तेः दर्शितत्वात्, तत्र हिंसास्वरूपस्य यतनयैव त्याजनाभिप्रायात्, प्रमादयोगेनेत्यादिलक्षणासिद्धेः । ટીકાર્ય :
સત્રામવેવસૂરિવ્યાધ્યાને ..... સ્વરસિદ્ધમ્ ? અહીં=પંચાશકની ગાથાના પૂજ્ય અભયદેવસૂરિ
Page #431
--------------------------------------------------------------------------
________________
૭૪૬
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ મહારાજ સાહેબના વ્યાખ્યાનમાં, ધર્માર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પદોષનું જે ઈષ્ટપણું કહેવાયું છે, તે ગ્રંથકર્તાને પંચાશક ગ્રંથના કર્તા શ્રી હરિભદ્રસૂરિ મહારાજાને, સ્વરસસિદ્ધ ક્યાં છે? અર્થાત્ સ્વરસસિદ્ધ નથી. તેમાં હેતુ કહે છે -
ષોડશ મથાનાતુ, (૧ લો હેતુ) ષોડશકમાં યતનાથી હિંસા નથી ઈત્યાદિનું જ અભિધાન છે. યતનાથી હિસા નથી, એમ ષોડશકમાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું, તેનું તાત્પર્ય બતાવે છે –
વતનામાવ ..... તિત્વાન્ ! યતના વડે ભાવશુદ્ધિવાળાને પૂજામાં કાયવધના અસંભવનું જ ષોડશકતા કથનમાં દર્શિતપણું છે. વિશેષાર્થ :
પંચાશકની પૂજ્ય અભયદેવસૂરિ મહારાજની ટીકામાં જે કહ્યું કે કિંચિત્ સદોષ પણ સ્નાનાદિ અધિકારીને ગુણકર છે, એમ કહીને પૂજાઅર્થક સ્નાનાદિને કિંચિત્ સદોષ સ્વીકાર્યા, અને ‘ફૂદ વિન્ચીને થી કેચિત્કારે જે કહ્યું તે આગમાનુપાતી નથી, તેમ બતાવીને તેમાં હેત કહ્યો કે, ધર્માર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પ પાપનું ઈષ્ટપણું છે. એનાથી એ પ્રાપ્ત થયું કે, પૂજ્ય અભયદેવસરિ મહારાજ સાહેબને ધર્માર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પપાપનું ઈષ્ટપણું છે, પરંતુ તે ગ્રંથકર્તા પૂ. હરિભદ્રસૂરિ મહારાજાને માન્ય નથી, તેમ ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે; કેમ કે, પંચાશકગ્રંથના કર્તા પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ ષોડશકમાં યતનાથી હિંસા નથી, એમ કહેલ છે; અને તેમાં મુક્તિ આપેલ છે કે, યતનાપૂર્વક પૂજા કરનારને ભાવશુદ્ધિ હોય છે, માટે ભાવશુદ્ધિવાળાને પૂજામાં કાયવધનો અસંભવ છે.
આશય એ છે કે, બાહ્ય કાયવધને આશ્રયીને કાયવધ સ્વીકારવામાં આવતો નથી, પરંતુ મુનિ જેમ શાસ્ત્રવિધિ પ્રમાણે નદી ઊતરતો હોય તો પણ તે ષકાયનું પાલન કરે છે, તેમ સ્વીકારવામાં આવે છે; તેમ પૂજામાં અપેક્ષિત યતનાથી જેના ભાવની શુદ્ધિ વર્તતી હોય તે વ્યક્તિની પૂજામાં પુષ્પાદિ જીવોને કિલામણા થતી હોય તો પણ તેમાં કાયવધ નથી, એમ કહેવામાં આવે છે; કેમ કે પરિણામ પ્રમાણે જ હિંસાથી કર્મબંધ કે કર્મબંધનો અભાવ થાય છે. પૂજામાં હિંસાને અનુકૂળ પરિણામ નથી, માટે ત્યાં કર્મબંધ નથી; અને હિંસાને અનુકૂળ કર્મબંધ નથી, માટે હિંસા નથી. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, ધર્માર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પદોષનું જે ઈષ્ટપણું કહેવાયું છે, તે પંચાશકના ગ્રંથકર્તા પૂ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાને સ્વરસસિદ્ધ ક્યાં છે ? તેમાં બીજો હેતુ કહે છે - ટીકાર્ચ -
પૂનાપગ્યા . ચાલ્યાના, (૨ જો હેતુ) પૂજા પંચાશકમાં પણ કાયવધથી કેવી રીતે પૂજા પરિશુદ્ધ છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તરમાં મહું .. હદિરનો પૂજા પંચાશક ગાથા-૪૨ માં
Page #432
--------------------------------------------------------------------------
________________
૭૪૭
પ્રતિમાશતક | શ્લોક : ૧૦
શ્વિ= કોઈ પ્રકારે' અર્થાત્ યતનાવિશેષથી પ્રવર્તમાન સર્વથા પણ કાયવધ થતો નથી, એ પ્રમાણે બતાવવા કથંચિતનું ગ્રહણ છે. એ પ્રકારે તપસ્વી વડે પૂ. અભયદેવસૂરિ મહારાજ વડે સ્વયં જ વ્યાખ્યાત કરાયેલ છે.
પૂજા પંચાશક ગાથા-૪૨ મારૂં ... હિરનો નો અર્થ આ પ્રમાણે છે –
કહેવાય છે - વળી જિનપૂજામાં જોકે કથંચિત કાયવધ છે, તો પણ કૂપદાંતના યોગથી ગૃહસ્થોને તે= પૂજા, પરિશુદ્ધ છે. વિશેષાર્થ :
પૂજા પંચાશકમાં કાયવધથી કઈ રીતે પૂજા પરિશુદ્ધ છે ? એ પ્રકારના પ્રશ્નના ઉત્તરમાં પૂજા પંચાશક ગાથા-૪૨ “મvuş .... વદિરનો IT' છે, તેમાં જે હ્રિવિકથંચિત્ શબ્દ છે, તેનો અર્થ ત્યાં ટીકામાં પૂ. અભયદેવસૂરિ મહારાજે સ્વયં જ કર્યો છે કે ચંત્રિકોઈ પ્રકારે. અને તેનો ખુલાસો કરતાં કહ્યું કે, યતનાવિશેષથી પ્રવર્તમાનને સર્વથા પણ કાયવધ થતો નથી, એ પ્રદર્શન માટે પૂજા પંચાશક ગાથા-૪૨ માં “કથંચિત્'નું ગ્રહણ કરેલ છે. તેથી એ કથન પ્રમાણે ભગવાનની પૂજામાં યતનાવિશેષથી પ્રવર્તમાનને અલ્પ પણ કાયવધ નથી, એ અર્થ પ્રાપ્ત થાય છે. તેથી પૂ. અભયદેવસૂરિ મહારાજે પંચાશક૪/૧૦ ની ટીકામાં ધર્માર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પદોષનું જે ઈષ્ટપણે કહ્યું, તે પંચાશકગ્રંથના કર્તા પૂ. હરિભદ્રસૂરિ મહારાજાને સ્વરસ સિદ્ધ નથી, તેમ માનવું તે પૂજા પંચાશક ગાથા-૪૨ ની પૂ. અભયદેવસૂરિ મહારાજની ટીકાથી પણ ઉચિત છે. ઉત્થાન :
પૂર્વમાં જે કહ્યું કે, ધર્માર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પદોષનું જે ઈષ્ટપણે કહ્યું, તે પંચાશક ગ્રંથના કર્તા પૂ. હરિભદ્રસૂરિ મહારાજાને સ્વરસ સિદ્ધ ક્યાં છે ? અર્થાત્ સ્વરસસિદ્ધ નથી. તેમાં ત્રીજો હેતુ કહે છે – ટીકાર્ય :
સેલિમિત્તે ...... ર્શિતત્વતિ, ( જો હેતુ) રેઢવિ .... મોદી એ પ્રકારના (પૂજા પંચાશક ગાથા-૪૫) ગ્રંથ વડે કરીને અગ્રમાં પૂર્વની ૪૨ ગાથા કરતાં આગળની, ગાથા-૪૫ માં ગ્રંથકાર વડે
*પૂ. હરિભદ્રસૂરિ મહારાજા વડે જ, જિનપૂજા સંબંધી કાયવધમાં ઉપેત્ય પ્રવૃત્તિનું જાણીને પ્રવૃત્તિનું, દશિતપણું છે. (તેથી પંચાશકના ગ્રંથકારને ધમર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પ દોષ સ્વરસ સિદ્ધ નથી, એમ અવાય છે.)
હવે કોઈને પ્રશ્ન થાય કે, જિનપૂજા સંબંધિ કાયવધમાં ઉપત્ય પ્રવૃત્તિ કેમ બતાવી ? તેથી તેમાં હેતુ કહે છે –
Page #433
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૬૦ ત્યાનાભિપ્રાયા, ત્યાં=પૂજા પંચાશક ગાથા-૪૫ માં જિનપૂજાવિષયક કાયવધમાં ઉપેત્ય પ્રવૃત્તિ બતાવી ત્યાં, યતના વડે જ હિંસા સ્વરૂપના ત્યાજનનો અભિપ્રાય છે.
तत्र
૭૪૮
.....
જિનપૂજા સંબંધી કાયવધમાં ઉપેત્ય પ્રવૃત્તિ બતાવી, ત્યાં યતના વડે જ હિંસા સ્વરૂપના ત્યાજનનો અભિપ્રાય કેમ છે ? તેમાં હેતુ કહે છે -
प्रमादयोगेन અસિદ્ધેઃ । પ્રમાદયોગેન ઈત્યાદિ લક્ષણની અસિદ્ધિ છેયતનાથી પ્રવૃત્ત વ્યક્તિની ‘પ્રમાયોોન પ્રાળવ્યવરોનાં હિંસા' એ રૂપ હિંસાના લક્ષણની પૂજાથી થતા કાયવધમાં અસિદ્ધિ છે.
પૂજાપંચાશક ગાથા-૪૫ વૈજ્ઞાનિ મોદ્દો ।। નો અર્થ આ પ્રમાણે છે - વળી જેઓ દેહ વગેરેના નિમિત્તે પણ કાયવધમાં તે પ્રકારે પ્રવૃત્ત થાય છે, તેઓનું જિનપૂજા સંબંધી કાયવધમાં અપ્રવર્તન મોહ છે.
વિશેષાર્થ :
.....
પૂજાપંચાશક ગાથા-૪૫ માં કહ્યું કે, જેઓ શરીરાદિ માટે કાયવધમાં પ્રવર્તતા હોય, તેઓ જિનપૂજામાં કાયવધ છે માટે તેમાં અપ્રવૃત્તિ કરે તે તેમનો મોહ છે. આ શાસ્ત્રવચનથી એ જણાય છે કે, જિનપૂજામાં કાયવધ જાણવા છતાં આત્મકલ્યાણ માટે જિનપૂજામાં પ્રવૃત્તિ કરવી જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે, જિનપૂજામાં કાયવધ છે એમ જાણવા છતાં વિવેકી જીવ તેમાં પ્રવૃત્તિ કેમ કરે? તેથી કહે છે કે, વિવેકી જીવ યતનાપૂર્વક જિનપૂજામાં પ્રવૃત્તિ કરે તો ત્યાં હિંસાના સ્વરૂપનો ત્યાગ થાય છે, એવો સૂત્રનો અભિપ્રાય છે.
અહીં પ્રશ્ન થાય કે, જિનપૂજામાં કાયવધ હોવા છતાં યતનાપૂર્વક પ્રવૃત્તિ કરતો હોય તો પણ હિંસાનું સ્વરૂપ તો વિદ્યમાન છે, તેથી ત્યાં હિંસાના સ્વરૂપનો ત્યાગ થાય છે, એમ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે કે, “પ્રમાદયોગ વડે કરીને પ્રાણવ્યપરોપણ હિંસા” એ રૂપ હિંસાના લક્ષણની પૂજામાં અસિદ્ધિ છે; કેમ કે, પૂજામાં પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને પ્રમાદ નથી, પરંતુ ભગવાનની આજ્ઞાનુસાર અપ્રમાદભાવથી ઉચિત ક્રિયા કરવાનો યત્ન છે. તેથી પૂજામાં સ્વરૂપહિંસા હોવા છતાં પ્રમાદયોગ નહિ હોવાને કારણે કર્મબંધના કારણભૂત હિંસા નથી.
ઉત્થાન :
(૧) પૂર્વમાં કહ્યું કે, પૂજ્ય અભયદેવસૂરિના વ્યાખ્યાનમાં આરંભજનિત અલ્પદોષનું જે ઈષ્ટપણું કહેવાયું, તે પંચાશકના ગ્રંથકારશ્રી પૂ. હરિભદ્રસૂરિ મહારાજાને અભિમત નથી, અને તેની ત્રણ પ્રકારના હેતુઓથી પુષ્ટિ કરી. ત્યાં કોઈને શંકા થાય કે ભગવાનની પૂજા શુભભાવરૂપ હોવા છતાં તેમાં જીવ વિરાધના પણ છે, તેથી જ પૂજ્ય અભયદેવસૂરિ મહારાજસાહેબે પૂજામાં આરંભજનિત અલ્પ કર્મબંધ કહેલ છે, એમ સ્વીકારવામાં શું વાંધો છે ? તેથી કહે છે -
અથવા
(૨) સામાન્ય રીતે શુભ અધ્યવસાયથી પુણ્યબંધ અને નિર્જરા થાય છે, અને અશુભ અધ્યવસાયથી
Page #434
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૬૦
૭૪૯
પાપબંધ થાય છે, આ બે જ શાસ્ત્રસંમત છે. પરંતુ પૂ. અભયદેવસૂરિ મહારાજસાહેબે પૂર્વમાં કહ્યું કે, ધર્માર્થપ્રવૃત્તિમાં આરંભજનિત અલ્પ પાપનું ઈષ્ટપણું છે, અને તેમાં ભગવતીનો પાઠ સાક્ષીરૂપે આપ્યો. એ રીતે વિચારીએ તો પૂજાના અધ્યવસાયમાં પુષ્પાદિની હિંસારૂપ આરંભ હોવાને કારણે અલ્પ પાપબંધ થાય છે, અને ભગવાનની ભક્તિનો અધ્યવસાય હોવાને કા૨ણે પુણ્યબંધ અને નિર્જરા થાય છે, અને તેમ સ્વીકારવાથી શુભાશુભરૂપ મિશ્ર અધ્યવસાયની પ્રાપ્તિ થાય, અને તેમ સ્વીકા૨વાથી ઐરાશિક મતના સ્વીકારની આપત્તિ આવે. જેમ ઐરાશિક મત જીવ, અજીવ અને નોજીવને સ્વીકારે છે, તેમ શુભ, અશુભ અને મિશ્ર અધ્યવસાયરૂપ ઐરાશિક મતની પ્રાપ્તિ થાય. તે શાસ્ત્રસંમત નથી, તે બતાવવા માટે કહે છેટીકા ઃ
न च पुण्यजनकाध्यवसायेन (पुण्यजनक ) योगेन वाल्पस्यापि पापस्य बन्धसम्भवः, अध्यवसायानां योगानां वा शुभाशुभैकरूपाणामेवोक्तत्वात्तृतीयराशेरागमेऽप्रसिद्धेः, एतच्चोपपादयिष्यत उपरिष्टात् भाष्यसंमत्या । भगवत्यां सुपात्रेऽशुद्धदानेऽल्पपापबहुतरनिर्जराभिधानं च निर्जराविशेषमुपलक्षयति । स च शुद्धदानफलावधिकापकर्षात्मकः, प्रकृते च चारित्रफलावधिकापकर्षात्मको दानादिचतुष्कफलसमशीलः सोऽधिक्रियत इति कथङ्कारमशुद्धदानेन शुद्धपूजायां तुल्यत्वमुपनीयमानं तपस्विभिश्चमत्कारसारं चेतो रचयितुं प्रत्यलम्, अशुद्धदानं हि अतिथिसंविभागव्रतस्यातिचारभूतम्, शुद्धपूजा च समग्रश्राद्धधर्मस्य तिलकीभूतोत्तरगुणरूपेति । तथा चाह वाचकचक्रवर्त्ती ‘चैत्यायतनप्रस्थापनानि कृत्वा च शक्तितः प्रयतः ।
पूजाश्च गन्धमाल्याधिवासधूपप्रदीपाद्याः । । ' इत्यादि । (प्रशमरति गा. ३०५ )
ટીકાર્ય :
पुण्यजनक
વન્યસમ્ભવઃ, પુણ્યજનક અધ્યવસાય દ્વારા અથવા પુણ્યજનક યોગથી અલ્પ પણ પાપતા બંધનો સંભવ નથી. તેમાં હેતુ કહે છે -
*****
.....
अध्यवसायानां . માધ્યમસ્ત્યા । અધ્યવસાયો કે યોગોનું શુભાશુભ=શુભ કે અશુભ એકરૂપ જ ઉક્તપણું છે; કેમ કે આગમમાં તૃતીય રાશિની અપ્રસિદ્ધિ છે. એ વિશેષાવશ્યક ભાષ્યની સંમતિથી શ્લોક-૯૦ માં આગળ ઉપપાદન કરાશે.
૦ ‘પુષ્પનનાધ્યવસાયેન યોોન વા’ પાઠ છે, ત્યાં ‘પુજાનનાધ્યવસાયેન પુષ્પનનો ઘેન વા' પાઠની સંભાવના છે અને તે મુજબ અમે અર્થ કરેલ છે.
વિશેષાર્થ :
આગમમાં જેમ જીવ અને અજીવરૂપ બે રાશિ જ પ્રસિદ્ધ છે, પરંતુ જીવ, અજીવ અને નોજીવરૂપ ત્રણ રાશિ પ્રસિદ્ધ નથી, તેમ અધ્યવસાયો કે યોગોનું કાં તો શુભરૂપ કે કાં તો અશુભરૂપ જ શાસ્ત્રમાં
Page #435
--------------------------------------------------------------------------
________________
૭પ૦
પ્રતિમા શતક | શ્લોક : ૬૦ ઉક્ત છે. તેથી ભગવાનની પૂજારૂપ શુભ અધ્યવસાયો વડે કે શુભયોગો વડે પુણ્યબંધ કે નિર્જરા જ થઈ શકે છે, પરંતુ અલ્પ પણ પાપબંધનો સંભવ નથી.
અહીં પુણ્યજનક અધ્યવસાયો કે પુણ્યજનક યોગો એ બેનું ગ્રહણ એટલા માટે કરેલ છે કે, નિશ્ચયનય અધ્યવસાયથી કર્મબંધ માને છે, તેથી પુણ્યજનક અધ્યવસાયનું ગ્રહણ કરેલ છે. જ્યારે વ્યવહારનય પરિણામપૂર્વકની ક્રિયાને=પરિણામપૂર્વકના યોગવ્યાપારને કર્મબંધ પ્રત્યે કારણ માને છે, તેથી પુણ્યજનક યોગનું ગ્રહણ કરેલ છે. અને આ આગમમાં ત્રીજી રાશિ પ્રસિદ્ધ નથી=એ, આગળમાં વિશેષાવશ્યક ભાષ્યની સંમતિથી ઉપપાદન કરાશે.
અહીં વિશેષ એ છે કે, ભગવાનની પૂજામાં હિંસાકૃત અલ્પ પાપબંધ અને શુભ અધ્યવસાયકૃત પુણ્યબંધ કે વિપુલ નિર્જરા સ્વીકારવામાં આવે તો પૂજા મિશ્ર અધ્યવસાયરૂપ છે, તેમ માનવું પડે. તે આ રીતે – પૂજામાં હિંસા અંશને કારણે અલ્પ પાપબંધ થાય છે અને ભગવાનની ભક્તિના અંશને આશ્રયીને વિપુલ પુણ્યબંધ થાય છે. પરંતુ તેમ માનવાથી મિશ્રજાતિરૂપ ત્રીજી રાશિ માનવાની આપત્તિ આવે, અને તે શાસ્ત્રસંમત નથી. તેથી પૂજ્ય અભયદેવસૂરિ મહારાજે પંચાશક-૪/૧૦ ની ટીકામાં જે કહ્યું કે, ધર્માર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પ પાપનું ઈષ્ટપણું છે તે કથન સંગત નથી અને તેની પુષ્ટિ આગમમાં ત્રીજી રાશિ પ્રસિદ્ધ નથી, એ કથનથી થાય છે. ઉત્થાન :
પૂર્વમાં ત્રરાશિક મતનું નિરાકરણ કર્યું, આમ છતાં પૂર્વમાં પંચાશકના કથનમાં કેચિત્કારે કહ્યું તે આગમાનુપાતી નથી, એ પ્રકારના કથનમાં પૂજ્ય અભયદેવસૂરિ મહારાજે જે ભગવતીનું કથન કહ્યું, તે ભગવતીના પાઠમાં અશુદ્ધ દાનથી અલ્પ પાપબંધ અને બહુનિર્જરાનું વિધાન છે, તેથી મિશ્ર અધ્યવસાયની પ્રાપ્તિ સ્વીકૃત થાય છે. તેવી શંકાના નિરાકરણાર્થે ભગવતીના પાઠનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે – ટીકાર્ય :
માવત્યાં ..... ઉત્તરારૂતિ / ભગવતીમાં સુપાત્રવિષયક અશુદ્ધ દાનમાં અલ્પ પાપ અને બહુતર=ઘણી, નિર્જરાનું અભિધાન નિર્જરાવિશેષને=નિર્જરાના ભેદને જણાવે છે. (પરંતુ ત્રીજી રાશિને નહિ) અને તે નિર્જરાવિશેષ, શુદ્ધ દાનફલ-અવધિક અપકર્ષાત્મક છે, અને પ્રકૃતમાંe દ્રવ્યસ્તવમાં, ચારિત્રફલાવધિક અપકર્ષાત્મક દાનાદિચતુષ્ક ફળ સમશીલ તે=નિર્જરાવિશેષ, સ્વીકારાય છે. એથી કરીને ભગવતીમાં અશુદ્ધ દાનવિષયક નિર્જરાવિશેષ અને દ્રવ્યસ્તવમાં થતી નિર્જરાવિશેષ એ બેની વિલક્ષણતા છે, જેથી કરીને, અશુદ્ધ દાનની સાથે શુદ્ધ પૂજામાં તપસ્વી વડે ઉપનીયમાન=બતાવાતું, તુલ્યપણું કઈ રીતે ચમત્કારસાર એવા ચિત્તને રચવા સમર્થ બને=ચિત્તને આ ઉચિત વિચારણા કરી છે એ પ્રકારે ચમત્કાર પેદા કરવા માટે કઈ રીતે સમર્થ થઈ શકે ? અર્થાત્ ન જ થઈ શકે. જે કારણથી અશુદ્ધ દાન અતિથિસંવિભાગવતના અતિચારભૂત છે, અને શુદ્ધ પૂજા એ સમગ્ર શ્રાદ્ધધર્મના તિલકભૂત ઉત્તરગુણરૂપ છે. “તિ’ શબ્દ હેતુ અર્થક છે.
Page #436
--------------------------------------------------------------------------
________________
૭પ૧
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ વિશેષાર્થ :
ભગવતીમાં સુપાત્રને અશુદ્ધ દાન આપવાથી અલ્પ પાપકર્મ બંધ અને બહુનિર્જરાનું કથન છે, તે કથન મુગ્ધ જીવને આશ્રયીને છે; પરંતુ વિવેકસંપન્ન જીવ કારણે સુપાત્રમાં અશુદ્ધ દાન આપે તો પણ તેનાથી શુદ્ધ દાન આપવા સદશ બહુનિર્જરા થાય છે, એ પ્રકારનું તાત્પર્ય પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાએ સ્વયં કાત્રિશત્ કાત્રિશિકામાં કહેલ છે, અને આ ગ્રંથમાં પણ આગળ કહેવાના છે. તેથી એ પ્રાપ્ત થાય કે, સુપાત્રને શુદ્ધ દાન આપવાથી જેમ ઘણી નિર્જરા થાય છે, તેમ સુપાત્રને કારણવિશેષ અશુદ્ધ દાન આપવાથી પણ ઘણી નિર્જરાવિશેષ થાય; અને મુગ્ધ જીવ સુપાત્રને જે અશુદ્ધ દાન આપે છે, ત્યાં તેમને વિવેકનો અભાવ છે તેથી અલ્પ પાપબંધ કહેલ છે, અને ગુણવાન એવા સાધુની ભક્તિ કરવાનો આશય છે તેથી બહુનિર્જરા કહેલ છે. પરંતુ સુપાત્રદાનમાં આપવાના અધ્યવસાયકાળમાં તે અધ્યવસાય શુભાશુભ ઉભયરૂપ નથી, પરંતુ કેવળ શુભરૂપ છે. તેથી અવિવેકથી યુક્ત એવો શુભ અધ્યવસાય હોવાને કારણે વિવેકથી યુક્ત એવા શુભ અધ્યવસાયથી થતી નિર્જરા કરતાં અલ્પ નિર્જરા થાય છે. તેથી જ ગ્રંથકારશ્રીએ ખુલાસો કર્યો કે, શુદ્ધ દાનના ફળની અપેક્ષાએ અપકર્ષાત્મક નિર્જરા અશુદ્ધ દાનથી થાય છે.
આશય એ છે કે, કોઈ વ્યક્તિ સુપાત્રમાં શુદ્ધ દાન આપે અને તેનાથી જે નિર્જરા-ફળ મળે, તેની અપેક્ષાએ મુગ્ધ જીવને અલ્પ નિર્જરા થાય છે, પરંતુ ત્યાં અશુદ્ધ દાનકૃત અલ્પ પાપબંધ અને શુભ અધ્યવસાયકૃત ઘણી નિર્જરા થાય છે, તેવો ભાવ નથી. આ રીતે ભગવતીના પાઠમાં કહેલ સુપાત્રદાનવિષયક અશુદ્ધ દાનમાં શુદ્ધ દાનફલાવધિક અપકર્ષાત્મક નિર્જરાવિશેષ સ્વીકારાય છે, અને દ્રવ્યસ્તવમાં ચારિત્રથી થનારી નિર્જરાવધિક અપકર્ષાત્મક દાનાદિ ચારના ફળની સાથે સમાન એવી નિર્જરાવિશેષ સ્વીકારાય છે. એથી કરીને અશુદ્ધ દાનની સાથે શુદ્ધ પૂજામાં પૂજ્ય અભયદેવસૂરિ મહારાજ વડે બતાવાતું એવું તુલ્યપણું, કઈ રીતે ચિત્તને આ ઉચિત વિચારણા કરી છે, એ પ્રકારે ચમત્કાર પેદા કરવા માટે સમર્થ થઈ શકે ? અર્થાત્ ન થઈ શકે. કેમ કે, અશુદ્ધ દાન અતિથિસંવિભાગવતના અતિચારભૂત છે, અને શુદ્ધ પૂજા એ સમગ્ર શ્રાદ્ધધર્મના તિલકભૂત ઉત્તરગુણરૂપ છે.
આશય એ છે કે, પંચાશક-૪/૧૦ ની ટીકામાં પૂ. અભયદેવસૂરિ મહારાજાએ કહ્યું કે, ધર્માર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પ પાપનું ઈષ્ટપણું છે, અને તેની પુષ્ટિ માટે ભગવતીનું કથન બતાવ્યું. ત્યાં ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજા કહે છે કે, તે બંને નિર્જરામાં મોટો ભેદ છે. સુપાત્રમાં અશુદ્ધ દાન અપાય છે ત્યાં શુદ્ધદાનફલાવધિક અપકર્ષાત્મક નિર્જરાવિશેષ છે, જ્યારે દ્રવ્યસ્તવમાં શુદ્ધદાનફલાવધિક અપકર્ષાત્મક નિર્જરાવિશેષ નથી, પરંતુ ચારિત્ર ફલાવધિક અપકર્ષાત્મક નિર્જરાવિશેષ છે, અને તે નિર્જરાવિશેષ શ્રાવકને માટે બતાવેલ દાન-શીલ-તપ અને ભાવ જે ચાર પ્રકારના ધર્મો છે, તત્સદશ છે. તેથી અશુદ્ધ દાનની સાથે શુદ્ધ પૂજામાં તુલ્યપણું કહેવું તે વિચારણીય છે; કેમ કે, અશુદ્ધ દાન અતિથિસંવિભાગ વતના અતિચારરૂપ છે, તેથી તે યત્કિંચિત્ દોષરૂપ છે, તે માટે ત્યાં દોષકૃત અપકર્ષ છે. જ્યારે શુદ્ધ
Page #437
--------------------------------------------------------------------------
________________
૭૫૨
પ્રતિમાશતક | શ્લોક : ૬૦ દ્રવ્યસ્તવમાં લેશ પણ દોષ નથી, પરંતુ શ્રાદ્ધધર્મની પરાકોટિની ઉત્તરગુણની શુદ્ધ આચરણા છે. આમ, પૂજામાં લેશ પણ દોષ નથી, માટે સદોષ એવા અશુદ્ધ દાનની સાથે શુદ્ધ એવા દ્રવ્યસ્તવની તુલના કરવી તે વિચારણીય છે. ટીકાર્ય :
તથા.... વાયવર્તાિ - શુદ્ધ પૂજા સમગ્ર શ્રાદ્ધધર્મના તિલકભૂત ઉત્તરગુણરૂપ છે, તે પ્રકારે વાચક ચક્રવર્તી કહે છે. તેનો ભાવ આ પ્રમાણે છે.
વૈચાતિન... પ્રવીવાદા રૂત્યકિ - ચૈત્યઆયતનની પ્રસ્થાપના કરીને શક્તિથી પ્રયત્નવાળો ગંધ, માલ્ય, અધિવાસ, ધૂપ અને પ્રદીપાદિ ક્રિયાઓ જેમાં છે એવી પૂજા કરે ઈત્યાદિ કહેલ છે. વિશેષાર્થ :
પ્રશમરતિ ગાથા-૩૦૫ માં કહ્યું છે કે, શ્રાવક બારવ્રતોને સારી રીતે પાળીને શક્તિસંપન્ન શ્રાવક ચૈત્યાયતનની=જિનાલયની, પ્રતિષ્ઠા કરીને શક્તિ પ્રમાણે ભગવાનની શ્રેષ્ઠ પૂજા કરે. એ પ્રમાણે પ્રશમરતિના વચનથી એ નક્કી થાય છે કે, શ્રાવકધર્મ સારો પાળ્યા પછી પણ સમગ્ર શ્રાદ્ધધર્મના તિલકભૂત એવી આ શુદ્ધ પૂજા છે. જોકે દર્શનશ્રાવક પણ ભગવાનની પૂજા કરતા હોય, પરંતુ એ આદ્યભૂમિકાની પૂજા છે, જ્યારે બારવ્રતો સારી રીતે પાળનાર શ્રાવક પોતાના ભાવના પ્રકર્ષ માટે વિશિષ્ટ કોટિની પૂજા કરે છે, અને તે શુદ્ધ પૂજા છે અને તે શુદ્ધ શ્રાવકધર્મના તિલકભૂત ઉત્તરગુણરૂપ છે. ઉત્થાન :
પૂજ્ય અભયદેવસૂરિ મહારાજસાહેબે સુપાત્રવિષયક અશુદ્ધ દાનની જેમ પૂજામાં પણ આરંભ હોવાને કારણે અલ્પ કર્મબંધ છે તેમ સ્થાપન કર્યું, અને તે વાત યુક્તિથી સંગત થતી નથી એમ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે કહ્યું, ત્યાં “કથ' થી કોઈ પૂર્વપક્ષી પૂ. અભયદેવસૂરિ મહારાજના કથનની સંગતિ થાય તેવી યુક્તિ બતાવે છે – ટીકા :
अथ शुद्धदानविधिरुत्सर्गोऽशुद्धदानविधिश्चापवादः, उत्सर्गापवादौ च स्वस्थाने द्वावपि बलवन्तावित्यपवादविधिविषयीभूताशुद्धदानतुल्यत्वं देवपूजायामुच्यमानं न दोषायेत्यभिप्राया, तर्हि अशुद्धदानपदं कस्य बिभीषिकायै ? स्वरूपतोऽशुद्धताया: स्वरूपत आरम्भवत्तायाश्चानतिदोषत्वात्। वस्तुतोऽप्रासुकदानदृष्टान्तो लुब्धकदृष्टान्तभावितदात्रपेक्षयैव भावितो भगवतीवृत्ताविति विधिपरव्युत्पन्नकृतपूजायां विपरीतव्युत्पन्नकृतदानतुल्यत्वमभिधीयमानं कथं घटेत ? ग्लानप्रतिचरणान्तरं पञ्चकल्याणकप्रायश्चित्तप्रतिपत्तिरपि गीतार्थाद्यन्यतरपदवैकल्य एवेति सर्वपदसाकल्ये प्रायश्चित्तकरणं कल्पमात्रम्, स्वरूपतः सदोषतया ।
Page #438
--------------------------------------------------------------------------
________________
૭૫૩
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ ટીકાર્ય :
૧ શુદ્ધતાન ...... અનતિવો ત્વાન્ ! શુદ્ધ દાનવિધિ ઉત્સર્ગ છે અને અશુદ્ધ દાનવિધિ અપવાદ છે અને ઉત્સર્ગ અને અપવાદ સ્વાસ્થાનમાં બંને બળવાન છે. એથી કરીને અપવાદવિધિવિષયભૂત અશુદ્ધદાતતુલ્યપણું દેવપૂજામાં કહેવાથે છતે દોષ માટે નથી, એ પ્રમાણે પૂર્વપક્ષીનો અભિપ્રાય છે. તેને ગ્રંથકાર કહે છે -
તો અશુદ્ધ દાનપદ કોના ભયને માટે થાય ? તેમાં હેતુ કહે છે -
(અશુભ દાનમાં વર્તતી) સ્વરૂપથી અશુદ્ધતાનું અને પૂજામાં વર્તતી આરંભવતાનું અનતિદોષપણું છે=લેશ પણ દોષ નથી. વિશેષાર્થ :
‘મા’ થી પૂર્વપક્ષીને કહેવાનો આશય એ છે કે, ઉત્સર્ગથી સાધુને શુદ્ધ દાન આપવાની વિધિ છે અને અપવાદથી અશુદ્ધ દાન આપવાની વિધિ છે. ઉત્સર્ગના સ્થાનમાં ઉત્સર્ગ બળવાન હોય છે અને અપવાદના સ્થાનમાં અપવાદ બળવાન હોય છે. તેથી અપવાદિક વિધિના વિષયભૂત અશુદ્ધ દાનતુલ્ય દેવપૂજાને અમે કહીએ છીએ. તેથી પૂજ્ય અભયદેવસૂરિ મહારાજે અશુદ્ધ દાનતુલ્ય જિનપૂજાને ગ્રહણ કરીને કૂપદષ્ટાંતની સંગતિ કરી છે, તે સંગત થઈ જશે. તેને ગ્રંથકાર કહે છે –
અપવાદિક અશુદ્ધ દાનતુલ્ય જિનપૂજાને કહેતા હો તો અમને કોઈ બાધ નથી; કેમ કે અપવાદિક દાનમાં સ્વરૂપથી અશુદ્ધતા હોવા છતાં તેનાથી કોઈ કર્મબંધ થતો નથી, તેમ અપવાદિક શુદ્ધ પૂજા પણ
સ્વરૂપથી આરંભવાળી હોવા છતાં તેનાથી કોઈ કર્મબંધ થતો નથી. માટે પૂજામાં અલ્પ કર્મબંધ છે, તેમ પૂજ્ય અભયદેવસૂરિ મહારાજ કહે છે તે વાત અપવાદિક અશુદ્ધ દાનસ્થાનીય શુદ્ધ પૂજાને ગ્રહણ કરીએ તો સંગત થાય નહિ.
આશય એ છે કે, જેમ ઉત્સર્ગ એ ભગવાનની આજ્ઞા છે, તેમ અપવાદ પણ ભગવાનની આજ્ઞા છે. તેથી તેવા કારણને પામીને કોઈ શ્રાવક અપવાદથી સાધુને અશુદ્ધ દાન આપતો હોય ત્યારે તે ભગવાનની આજ્ઞાનું જ પાલન કરે છે અને ભગવાનની આજ્ઞાના પાલનથી એકાંતે કર્મની નિર્જરા જ પ્રાપ્ત થાય, પરંતુ અપવાદિક અશુદ્ધ દાનમાં વર્તતી અશુદ્ધતાને કારણે અલ્પ કર્મબંધ છે, તેમ કહી શકાય નહિ. તેથી પૂજાને અપવાદિક અશુદ્ધ દાનસ્થાનીય જો પૂર્વપક્ષી સ્વીકારે તો પૂજ્ય અભયદેવસૂરિ મહારાજનું પૂજાથી જે અલ્પ કર્મબંધ કહેલ છે તે વચન સંગત થાય નહિ. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, અપવાદથી અપાતા અશુદ્ધ દાનમાં જો લેશ પણ કર્મબંધ ન હોય તો ભગવતીમાં કહ્યું છે કે, સાધુને અશુદ્ધ દાન આપે તેને અલ્પ પાપબંધ અને બહુનિર્જરા થાય છે, તે કઈ રીતે સંગત થાય ? એથી કહે છે -
Page #439
--------------------------------------------------------------------------
________________
૭૫૪
પ્રતિમાશતક | શ્લોક : ૬૦ ટીકાર્ચ -
વસ્તુતઃ ..... પત? વાસ્તવિક રીતે અપ્રાસુક દાનનું દષ્ટાંત લુબ્ધકદષ્ટાંતથી ભાવિત દાતાની અપેક્ષાએ જ ભગવતીવૃત્તિમાં ભાવિત કરાયું છે. જેથી કરીને વિધિપર વ્યુત્પન્નકૃત પૂજામાં વિપરીત વ્યુત્પન્નકૃત દાનતુલ્યપણું કહેવાતું કઈ રીતે ઘટે? અર્થાત્ ન ઘટે. વિશેષાર્થ -
વસ્તુતઃ' થી જે કહ્યું તેનો આશય એ છે કે, ભગવતીમાં અપ્રાસુક દાન આપનારને અલ્પ કર્મબંધ અને બહુનિર્જરા થાય છે એ પ્રમાણે જે કથન છે, તે અપવાદિક અશુદ્ધ દાન માટે નથી, પરંતુ પાર્થસ્થાદિ દ્વારા લુબ્ધકના દષ્ટાંતથી ભાવિત એવા મુગ્ધ દાતાની અપેક્ષાએ છે. જેમ કે પાર્થસ્થાદિ પોતાના ભક્ત શ્રાવકને કહે છે કે, શિકારી હંમેશાં હરણ પાછળ દોડે છે, તેમ શ્રાવકે સાધુની પાછળ પડીને સાધુના પાતરા ભરવા એ જ શ્રાવકનું કર્તવ્ય છે; પરંતુ સાધુને કહ્યું કે ન કહ્યું, એ વિચાર શ્રાવકે કરવાનો નથી. આવા પ્રકારના પાર્શ્વસ્થાદિના વચનથી ભાવિત મુગ્ધ જીવો, સુસાધુને અપ્રાસુક દાન આપે તો તેમને દાનત શુભ અધ્યવસાય હોવાને કારણે ઘણી નિર્જરા થાય છે, અને તેમનામાં રહેલા અવિવેકને કારણે અલ્પ પાપકર્મબંધ ભગવતીમાં કહેલ છે. તેથી વિધિમાં તત્પર અને શાસ્ત્રથી વ્યુત્પન્ન એવી વ્યક્તિથી કરાતી શુદ્ધ પૂજામાં વિપરીત વ્યુત્પન્નથી કરાયેલા અશુદ્ધ દાનની સાથે તુલ્યપણું કહેવું, એ કઈ રીતે સંગત થાય ? અર્થાત્ પૂજ્ય અભયદેવસૂરિ મહારાજે ભગવતીના પાઠથી પૂજાને અશુદ્ધ દાનતુલ્ય કહી, તે કથન શુદ્ધ પૂજામાં ઘટી શકે નહિ.
અહીં વિધિપર અને વ્યુત્પન્નકૃત પૂજા કહેવાથી એ પ્રાપ્ત થાય છે, જે જીવ શાસ્ત્રમાં બતાવેલી પૂજાવિષયક વિધિમાં વ્યુત્પન્ન છે=વિધિમાં નિપુણ છે, અને પૂજાકાળમાં અપ્રમાદી છે, તેથી બરાબર વિધિ પ્રમાણે પૂજા કરે છે, માટે તેની પૂજા પરિપૂર્ણ ભગવાનના વચનાનુસાર જ બને.
ભગવતીના પાઠમાં જે અશુદ્ધ દાનની વાત છે, તે જેઓ પાર્થસ્થાથી ભાવિત મતિવાળા છે, અને જેઓને પાર્થસ્થાએ શાસ્ત્રની મર્યાદાથી વિપરીત બોધ કરાવ્યો છે તેથી જેઓ વિપરીત વ્યુત્પન્ન છે, તેવા વિપરીત વ્યુત્પન્ને આપેલું દાન તે શાસ્ત્રવિધિ પ્રમાણે નથી, છતાં સાધુની ભક્તિના આશયવાળું છે, તેથી ત્યાં શુભ અધ્યવસાય છે, તો પણ તેમણે આપેલા દાનમાં વિપરીત વિધિ હોવાને કારણે અલ્પ પાપબંધ સ્વીકારેલ છે. જ્યારે વિધિમાં તત્પર વ્યુત્પન્ન શ્રાવકની પૂજામાં લેશ પણ કર્મબંધ સ્વીકારી શકાય નહિ. તેથી વિપરીત વ્યુત્પન્નકૃત દાનતુલ્ય શુદ્ધ પૂજાને કહેવી સંગત નથી. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું એ રીતે પૂ. અભયદેવસૂરિ મહારાજે પંચાશકની ટીકામાં જે અશુદ્ધ દાનનું કથન કર્યું, તેના બળથી દ્રવ્યસ્તવમાં અલ્પ પાપ માનવું ઉચિત નથી, એ રીતે ગ્લાનની વૈયાવચ્ચમાં જે પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તનું કથન કર્યું, તેના બળથી પણ જિનપૂજામાં અલ્પ દોષ છે, તેમ માનવું સંગત નથી. તે બતાવવા અર્થે કહે છે -
Page #440
--------------------------------------------------------------------------
________________
પ્રતિમાશતક | શ્લોક : ૬૦
ટીકાર્થ ઃ
૭૫૫
ग्लानप्रतिचरणान्तरं સોબતયા | ગ્લાન પ્રતિચરણા=ગ્લાનની સેવા, પછી પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તની પ્રતિપત્તિ પણ ગીતાર્થ આદિ અન્યતર પદના વૈકલ્યમાં જછે, એથી કરીને (ગીતાર્થાદ) સર્વ પદના સાફ્સમાં પ્રાયશ્ચિત્તકરણ સ્વરૂપથી સદોષ હોવાથી કલ્પમાત્ર છે.
.....
ઉત્થાન :
પૂર્વમાં પૂજ્ય અભયદેવસૂરિ મહારાજે કહ્યું કે, કેચિત્કારનો મત અનાગમિક છે, અને તેમાં દૃષ્ટાંત તરીકે પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તનું દૃષ્ટાંત આપ્યું. તેથી પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તના દૃષ્ટાંતનું તાત્પર્ય શું છે, તે બતાવીને હવે એ પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તનું દૃષ્ટાંત પૂજામાં જોડી શકાય નહિ, તે યુક્તિથી બતાવે છે
ટીકા ઃ
एतद्दृष्टान्तावष्टम्भे च जिनपूजां कृत्वापि प्रायश्चित्तं कर्त्तव्यं स्यात् तच्च नेर्यापथिकामात्रमप्युक्तम् अशुद्धदानेऽपि च श्राद्धजीतकल्पादावुक्तमिति वृथा वल्गनमेतदभिन्नसूत्राभिमानिनाम् । अतिचारजनकक्लिष्टभावशोधनमपि तुल्याधिकशुद्धाध्यवसायेनैवान्यथा ब्राह्मयादीनां स्वल्पमायाया अत्यशुभविपाके प्रमत्तसाधूनामिदानीं चारित्रं कथं निर्वहेदित्यर्थपदभावने प्रपञ्चितं पञ्चवस्तुक एवेति यतना भावशुद्धस्याधिकारिणः क इवात्रोपलेपः ? इति केषाञ्चिन्मतं नानागमिकमाभाति ।
ટીકાર્ય ઃ
एतद् दृष्टान्त
સમ્, અને આ દૃષ્ટાંતના અવખંભમાં=અવલંબતમાં, જિનપૂજા કરીને પણ પ્રાયશ્ચિત્ત કર્તવ્ય થાય, અને તે=જિનપૂજા કરીને પ્રાયશ્ચિત્ત ઈર્યાપથિક માત્ર પણ (શાસ્ત્રમાં) કહેવાયું નથી.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, જેમ ગ્લાનની પ્રતિચરણા પછી ગીતાર્યાદિ પદનું વૈકલ્ય હોય તો શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત આવે છે, તો જિનપૂજા કર્યા પછી પ્રાયશ્ચિત્ત કેમ આપવામાં નથી આવતું ? તેના સમાધાન માટે જિનપૂજા એ શ્રાવકવ્રતના અતિચારરૂપ નથી, તેથી ત્યાં પ્રાયશ્ચિત્ત નથી, એમ હૃદયમાં રાખીને, શ્રાવકવ્રતના અતિચારમાં જ પ્રાયશ્ચિત્ત આવે છે, તે બતાવવા માટે અતિથિસંવિભાગ વ્રતના અતિચારરૂપ અશુદ્ધ દાનમાં પ્રાયશ્ચિત્ત આવે છે, તે બતાવતાં કહે છે .
ટીકાર્ય :
अशुद्धदाने
વાનમ્, અને અશુદ્ધ દાનમાં જ શ્રાદ્ધજિતકલ્પાદિમાં (પ્રાયશ્ચિત્ત કર્તવ્ય) કહેવાયું છે, એથી કરીને અભિજ્ઞશ્રુતઅભિમાનીઓનું આ વૃથા વલ્ગત=ખોટી કૂદાકૂદ છે.
Page #441
--------------------------------------------------------------------------
________________
૭૫૬.
પ્રતિમાશતક | શ્લોકઃ ૧૦ ૦ અશુદ્ધકાનેકવિ અહીં ‘’ શબ્દ ‘વ’ કારાર્થક છે. વિશેષાર્થ :
શાસ્ત્રમાં ગ્લાનની વૈયાવચ્ચ કર્યા પછી પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે, તેમાં જેઓ ગીતાર્થ આદિ પદમાંથી કોઈ પદ વગરના હોય તેઓથી ગ્લાનની વૈયાવચ્ચ કરવામાં યતનાની કાંઈક ખામી રહે છે, અને તત્કૃત વૈયાવચ્ચમાં કાંઈક અશુદ્ધિ હોય છે, તેથી તેની શુદ્ધિ માટે તેઓને પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત કરવાનું હોય છે.
જેઓ ગીતાર્થ આદિ પદોવાળા છે, તેઓ જ્યારે ગ્લાનની વૈયાવચ્ચ કરે છે ત્યારે વૈયાવચ્ચમાં શાસ્ત્રમર્યાદાનું લેશ પણ ઉલ્લંઘન નથી. આમ છતાં ગ્લાનની વૈયાવચ્ચ કરવામાં કોઈ બાહ્ય દોષો અપવાદથી સેવવાનો પ્રસંગ આવે છે, તેથી તે ગ્લાનની વૈયાવચ્ચ સ્વરૂપથી સદોષ છે, માટે તે ગ્લાનની વૈયાવચ્ચ યતનાથી શુદ્ધ હોવા છતાં પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે, તે સાધુના આચારમાત્ર છે. માટે પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત બે અપેક્ષાએ છે, તેમ ફલિત થાય છે.
(૧) એકની=ગીતાર્યાદિ અન્યતર પદના વૈકલ્યવાળાની, ગ્લાનની વૈયાવચ્ચ કાંઈક અશુદ્ધિવાળી છે, તેની શુદ્ધિ માટે પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત છે.
(૨) બીજાનીeગીતાર્યાદિ પદના સાકલ્યવાળાની, ગ્લાનની વૈયાવચ્ચ પરિપૂર્ણ શુદ્ધ હોવા છતાં ફક્ત સાધુનો આચાર છે કે, સ્વરૂપથી સદોષ પ્રવૃત્તિમાં પ્રાયશ્ચિત્ત કરે, તે માટે પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત છે.
આ પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તના દૃષ્ટાંતનું અવલંબન લઈને જિનપૂજા સ્વરૂપથી સાવદ્ય છે, તેથી ત્યાં અલ્પ પાપકર્મબંધ થાય છે, એમ જે પૂ. અભયદેવસૂરિ મહારાજે પંચાશકમાં કહ્યું છે, તે સંગત નથી. તે બતાવતાં કહે છે -
આ પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તના દષ્ટાંતનું આલંબન લઈને જિનપૂજા કરીને પણ પ્રાયશ્ચિત્ત કર્તવ્ય થાય; કેમ કે પૂજ્ય અભયદેવસૂરિ મહારાજ સાહેબે કહેલ છે કે, ગ્લાનની વૈયાવચ્ચ કર્યા પછી પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત આવે છે, કેમ કે ત્યાં જે સાવધ પ્રવૃત્તિ છે, તત્કૃત અલ્પ કર્મબંધ છે, તેના કારણે ત્યાં પ્રાયશ્ચિત્ત આવે છે. એ રીતે શ્રાવક જિનપૂજા કરે ત્યાં પણ સાવદ્ય પ્રવૃત્તિ હોવાને કારણે અલ્પ કર્મબંધ થાય છે, તેના માટે શ્રાવકને પણ પ્રાયશ્ચિત્ત કર્તવ્ય થાય. અને પૂજા કર્યા પછી શાસ્ત્રમાં ઈર્યાપથિકમાત્ર પણ પ્રાયશ્ચિત્ત કહ્યું નથી. અશુદ્ધ દાનમાં જ શ્રાદ્ધજિતકલ્પાદિમાં પ્રાયશ્ચિત્ત કહેલ છે. તેથી પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તનું દૃષ્ટાંત લઈને જિનપૂજામાં કર્મબંધ છે, તેમ કહી શકાય નહિ.
અહીં પ્રશ્ન થાય કે, જિનપૂજામાં પણ વિધિની સ્કૂલના થાય છે, તો જિનપૂજામાં કેમ પ્રાયશ્ચિત્ત કહ્યું નથી ? તેનું સમાધાન એ છે કે, જિનપૂજા એ શ્રાવકને કર્તવ્ય ક્રિયા છે, તેમાં કોઈ અલના થાય તો અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડ છેલ્લે આપવાથી તેની શુદ્ધિ થઈ જાય છે.
Page #442
--------------------------------------------------------------------------
________________
૭પ૭
પ્રતિમાશતક | શ્લોક : ૧૦
લીધેલ વ્રતના વિરુદ્ધ સેવનમાં જ પ્રાયશ્ચિત્તનો વ્યવહાર છે. આથી જ અશુદ્ધ દાન એ અતિથિસંવિભાગ વતનો અતિચાર છે ત્યાં શ્રાવકને શ્રાદ્ધજિતકલ્પમાં પ્રાયશ્ચિત્ત કહેલ છે, અને સાધુને પણ પકાયના પાલનની પ્રતિજ્ઞા છે, તેથી તેમાં બાહ્યથી પણ કોઈ વિપરીત પ્રવૃત્તિ થાય ત્યારે પ્રાયશ્ચિત્તનો વ્યવહાર છે, તેથી જ ગ્લાનની વૈયાવચ્ચ પછી પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત છે. આ રીતે સૂત્રોના ભિન્ન અર્થો છે, જે અર્થો પૂ. અભયદેવસૂરિ મહારાજ પાડી શક્યા નથી. તેથી ભગવતીના અશુદ્ધ દાનને કહેનાર સૂત્રને, તેમજ ગ્લાનની વૈયાવચ્ચ કરનાર સૂત્રને પૂજામાં જોડીને, ધર્માર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પ પાપબંધ કહે છે.
વસ્તુતઃ ભગવતીના પાઠમાં અશુદ્ધ દાનને કારણે અલ્પ પાપબંધ કહેલ નથી, પરંતુ મુગ્ધ જીવના દાનમાં રહેલા અવિવેકને કારણે અલ્પ પાપબંધ કહેલ છે; અને પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તમાં પણ અલ્પ પાપબંધ છે માટે પ્રાયશ્ચિત્ત કહેલ નથી, પરંતુ સાધુનો આચાર છે કે, ષકાયની યતનામાં બાહ્યથી પણ ત્રુટિ થાય તો પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. એ અર્થનો ભેદ ન પાડી શકવાને કારણે પૂજ્ય અભયદેવસૂરિ મહારાજે ભગવતીનું સૂત્ર, પંચકલ્યાણક પ્રાયશ્ચિત્તને કહેનારું સૂત્ર અને ફૂપદષ્ટાંતને કહેનારું સૂત્ર અભિન્નરૂપે બતાવેલ છે. તેથી તેમની આ રીતે સૂત્રોને યોજવાની પ્રવૃત્તિ વૃથા છે. ઉત્થાન :
પૂર્વમાં પંચાશકની ટીકામાં પૂ. અભયદેવસૂરિ મહારાજે કહેલ કે, કેટલાક માને છે કે પૂજા માટે કરાતી સ્નાનાદિ ક્રિયામાં શુભઅધ્યવસાય હોવાને કારણે લેશ પણ પાપબંધ નથી, તેથી તેઓ કૂપદષ્ટાંતનું બીજી રીતે યોજન કરે છે, અને આ કેટલાકનો મત આગમ અનુપાતી નથી, એમ પૂજ્ય અભયદેવસૂરિ મહારાજે કહેલ, અને તેમાં હેત આપેલ કે, ધર્મ માટે કરાતી પ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પ પાપબંધ થાય છે, માટે કેટલાકનો મત આગમને અનુસરતો નથી. તેનું નિરાકરણ કરીને કેટલાકનો મત આગમ અનુસારી કઈ રીતે છે, તે બતાવવા અર્થે કહે છે – ટીકાર્ય :
રિવારનન ... સામાતિ | અતિચારજનક ક્લિષ્ટભાવનું શોધન પણ તુલ્ય કે અધિક શુદ્ધ અધ્યવસાયથી જ થાય છે. અન્યથા બ્રાહ્મી આદિને સ્વલ્પ માયા વડે કરીને અતિ અશુભ વિપાક હોતે છતે પ્રમત સાધુઓને હમણાં ચારિત્ર કઈ રીતે નિર્વહન થાય ? એ પ્રકારે પંચવસ્તુ ગ્રંથમાં જ અર્થપદના ભાવમાં પ્રપંચિત કર્યું છે. જેથી કરીને યતનાભાવશુદ્ધ એવા અધિકારીને અહીં=જિનપૂજામાં, ઉપલેપ ક્યાંથી હોય ? અર્થાત્ ન હોય. એથી કરીને કેટલાકનો મત અનામિક ભાસતો નથી.
Page #443
--------------------------------------------------------------------------
________________
૫૮
વિશેષાર્થ :
પ્રતિમાશતક | શ્લોક : ૬૦
અતિચારજનક ક્લિષ્ટભાવનું શોધન પણ તેના તુલ્ય કે અધિક એવા શુદ્ધ અધ્યવસાયથી જ થાય છે. તેથી જ કાળના દોષને કારણે પ્રમત્ત સાધુઓને હમણાં ચારિત્રનું વહન થાય છે; કેમ કે કાળ અને સત્ત્વબળની હાનિના કારણે વારંવાર સ્ખલના થવા છતાં પણ કલ્યાણના અર્થ સાધુ, સતત ઉપયોગપૂર્વક આલોચનાદિ કરીને અતિચાર સદેશ કે અધિક શુભ અધ્યવસાયને પેદા કરી લે છે, તેથી ચારિત્ર રહી શકે છે, જ્યારે બ્રાહ્મી આદિએ સ્વલ્પ માયા વડે જે અતિચાર પેદા કર્યો, તે પણ તુલ્ય કે અધિક શુભ અધ્યવસાય દ્વારા નિવર્તન ન કરી શકવાને કારણે અશુભ વિપાકને પામ્યા. તે રીતે જે સાધુઓ હમણાં કાલદોષને કારણે ઘણા અતિચારો સેવે છે અને પછી તુલ્ય કે અધિક શુભ અધ્યવસાય કરી શકતા નથી, તેઓને ચારિત્ર ટકી શકે નહિ. પરંતુ પ્રમત્ત સાધુઓને હમણાં ચારિત્ર શાસ્ત્રસંમત છે, તેથી જ અતિચારજનક ક્લિષ્ટ ભાવનું શોધન પણ તુલ્ય કે અધિક શુદ્ધ અધ્યવસાયથી હમણાં પણ કેટલાક સાધુઓ કરે છે, તેમ માનવું પડે. આ કથન પંચવસ્તુ ગ્રંથમાં વિચાર નામના દ્વારમાં અર્થપદનું ભાવન કરવાનું કથન ગાથા-૮૬૫ થી ગાથા-૮૭૪માં કરેલ છે, ત્યાં પ્રપંચિત છે. એથી કરીને યતનાભાવશુદ્ધ એવા અધિકારીને કર્મબંધરૂપ ઉપલેપ પૂજામાં નથી, એ અર્થ પ્રાપ્ત થાય છે. કેમ કે અતિચારજનક ક્લિષ્ટભાવનું શોધન જો તુલ્ય કે અધિક શુભભાવથી થતું હોય તો પૂજા વખતે જ્યારે યતનાનો ભાવ પરિપૂર્ણ વર્તતો હોય તેવા અધિકારીને કર્મબંધ કઈ રીતે થઈ શકે ? કેમ કે જે શુદ્ધભાવ અતિચારના શોધનનું કારણ હોય તે શુદ્ધભાવ કર્મબંધનું કારણ હોઈ શકે નહિ.
અહીં યતનાભાવશુદ્ધ એવો અધિકારી એટલા માટે કહેલ છે કે, અનધિકારી એવા સાધુ પૂરી યતનાથી જિનપૂજા કરે તો ત્યાં કર્મબંધ થાય; કેમ કે સાધુને દ્રવ્યસ્તવ કરવાનો શાસ્ત્રમાં નિષેધ છે, માટે સાધુ દ્રવ્યસ્તવનો અનધિકારી છે. પરંતુ દ્રવ્યસ્તવનો અધિકારી એવો શ્રાવક પરિપૂર્ણ શાસ્ત્રવિધિ પ્રમાણે દ્રવ્યસ્તવ કરે તો કર્મબંધ થાય નહિ; કેમ કે યતના વડે શુદ્ધભાવવાળા એવા અધિકારીને પૂજામાં લેશ પણ કર્મબંધ નથી. આથી કરીને કેટલાકનો મત ગ્રંથકારને અનાગમિક ભાસતો નથી.
ઉત્થાન :
હવે તે કેટલાકના મત પ્રમાણે કૂપદ્દષ્ટાંતની સંગતિ કઈ રીતે થાય છે ? તે બતાવે છે - ટીકા ઃ
पूजेतिकर्त्तव्यतासंपत्तिरेव च तन्मते कूपोत्पत्तिः, तत्प्राक्कालीन एव चारम्भः प्रतिपन्नगृहस्थधर्मप्राणप्रदद्रव्यस्तवस्य कूपखननस्थानीयः, तत्कालोपार्जितद्रव्येनैव द्रव्यस्तवसंभवात्, त्रिवर्गाविरोधिनस्ततः प्रथमवर्गेऽस्यापि सिद्धिः, तदारम्भार्जितकर्मनिर्जरणमेव च द्रव्यस्तवसम्भविना भावेनेति न किञ्चिदनुपपन्नं नैगमनयभेदाश्रयणेन ॥ ६० ।।
Page #444
--------------------------------------------------------------------------
________________
૭૯
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ ટીકાર્ય :
- પૂર્તિવ્યતા .... સંમવા, તેઓના મતમાં=કેચિત્કારના મતમાં પૂજાની ઈતિકર્તવ્યતાની સંપત્તિ જ કૂપ ઉત્પત્તિ છે, (અ) દ્રવ્યસ્તવના પૂર્વકાળમાં કરાયેલ ધનઅર્જનનો આરંભ જ પ્રતિપન્નગૃહસ્થ ધર્મના પ્રાણપદ દ્રવ્યસ્તવના ફૂપખનનસ્થાનીય છે; કેમ કે તત્કાલ ઉપાર્જિતઃપૂજાની ઈતિકર્તવ્યતાના કાફકાલ ઉપાર્જિત, દ્રવ્ય વડે કરીને જ દ્રવ્યસ્તવનો સંભવ છે. વિશેષાર્થ :
શ્રાવક પૂજા કરવા માટે સ્નાનનો પ્રારંભ કરે ત્યારથી માંડીને પૂજાની સર્વ ક્રિયા સમાપ્ત થાય તે પૂજાની ઈતિકર્તવ્યતા છે, અને તેની પ્રાપ્તિ જ કૂપની ઉત્પત્તિ છે. જેમ કૂપની પ્રાપ્તિથી તૃષાદિ સર્વ દોષો દૂર થાય છે, તેમ પૂજાની ઈતિકર્તવ્યતાની સંપત્તિથી જ પૂર્વ અર્જિત કર્મ વિનાશ પામે છે. અને જે જીવ શ્રાવકધર્મ સ્વીકારે છે, તે પ્રતિપન્ન ગૃહસ્થધર્મવાળા કહેવાય છે, તેને પ્રાણ આપનાર દ્રવ્યસ્તવ છે; કેમ કે દ્રવ્યસ્તવ કરવાથી જ તે શ્રાવકધર્મ ટકી શકે છે કે વૃદ્ધિમતુ બની શકે છે, અને નિષ્પન્ન ન થયો હોય તો નિષ્પન્ન થઈ શકે છે. તેથી શ્રાવકધર્મના પ્રાણપદ દ્રવ્યસ્તવ છે, અને તે દ્રવ્યસ્તવની નિષ્પત્તિના પૂર્વકાળમાં ધનાર્જન માટે જે આરંભ કરાય છે, તે કૂપખનનસ્થાનીય છે. જેમ કૂપખનનથી તૃષા આદિ શમતી નથી, પરંતુ કાદવ આદિથી શરીરનો ઉપલેપ થાય છે, તેમ ગૃહસ્થ પૂર્વમાં જે ધનાર્જન કરે છે, તે વખતે ધનની તૃષ્ણા આદિ પોષાય છે, તેનાથી તે કર્મમલથી ખરડાય છે, આમ છતાં તે કાળમાં ઉપાર્જિત ધનથી તે દ્રવ્યસ્તવ કરી શકે છે.
જેમ કૂપનનનની ક્રિયાથી કાદવ વડે લેખાવા છતાં કૂપની પ્રાપ્તિ =જળની પ્રાપ્તિ, પછી તેનાથી શુદ્ધિ થાય છે, તેમ પ્રસ્તુતમાં ધનાર્જનથી બંધાયેલ કર્મ, તે ધન દ્વારા નિષ્પન્ન થયેલ દ્રવ્યસ્તવથી દૂર થાય છે. અને કૂપખનનથી જેમ અન્ય પણ લાભો થાય છે, તેમ દ્રવ્યસ્તવથી અન્ય પણ લાભો થાય છે. તેથી પૂજાની ક્રિયાના પ્રાફકાલીન જે આરંભ તે જ કૂપખનનસ્થાનીય છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, પંચાશકમાં પૂજાને કૂપના દષ્ટાંતથી ભાવન કરેલ છે. તેથી પૂજાની ક્રિયામાં જ કૂપનનનની જેમ લેપ સ્વીકારવો ઉચિત ગણાય, પરંતુ પૂજાથી અતિરિક્ત ધનાર્જનની ક્રિયામાં નહિ; કેમ કે તે ધર્મના સેવનરૂપ નથી પરંતુ અર્થના સેવનરૂપ છે. જ્યારે પ્રસ્તુતમાં કૂપદષ્ટાંત ધર્મસેવનની ક્રિયામાં યોજવાનું કહેલ છે, અર્થ પુરુષાર્થના સેવનમાં યોજવાનું કહેલ નથી. તેથી કહે છે – ટીકાર્ય :
ત્રિવવિધિ ત્રિવર્ગના અવિરોધી એવા તેનાથી=અર્થ ઉપાર્જનની ક્રિયાથી, પ્રથમ વર્ગમાં=ધર્મ અર્થ અને કામમાં જે પ્રથમ વર્ગ સ્થાનીય ધર્મપુરુષાર્થ છે તેમાં, આની પણ=પ્રાફકાલીન આરંભથી
Page #445
--------------------------------------------------------------------------
________________
૭૬૦
પ્રતિમાશતક / બ્લોક : ૬૦ કરાયેલા ધનની પણ, સિદ્ધિ છે, અને તઆરંભથી અજિત કર્મનિર્જરણ જ દ્રવ્યસ્તવસંભવી એવા ભાવથી થાય છે. જેથી કરીને તૈગમનથભેદના આશ્રયણ વડે કરીને કાંઈ અનુપાત્ર નથી. III
ટીકામાં ‘તત:' છે ત્યાં હેતુઅર્થક પંચમી છે એટલે અર્થ આ મુજબ કરવો. ત્રિવર્ગની અવિરોધી એવી અર્થ ઉપાર્જનની ક્રિયા હોવાને કારણે પ્રથમ વર્ગમાં અર્થની પણ સિદ્ધિ છે. વિશેષાર્થ :
ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થો છે, અને તેમાં જીવ સાક્ષાત્ પ્રયત્ન કરી શકે છે; અને મુનિ મોક્ષરૂપ પુરુષાર્થમાત્રના અર્થી હોવાથી કેવલ ધર્મપુરુષાર્થમાં જ યત્ન કરે છે. અને શ્રાવક મોક્ષનો અર્થી હોવા છતાં સાંસારિક સુખની ઈચ્છા પણ સર્વથા છોડી શકતો નથી, તેથી જ તે સંયમ ગ્રહણ કરતો નથી. અને મોક્ષનો અર્થી હોવાથી ધર્મપુરુષાર્થમાં યત્ન કરે છે, તેમ સંસારના સુખનો અર્થી હોવાથી અર્થકામમાં પણ યત્ન કરે છે. પરંતુ તેના અર્થ-કામનો યત્ન ધર્મપુરુષાર્થનો બાધ ન કરે તેવો હોય છે, અને ધર્મપુરુષાર્થ પણ અર્થ-કામનો બાધ ન કરે તેવો હોય છે. તેથી શ્રાવક ધર્મ-અર્થ અને કામ – એ ત્રણે પુરુષાર્થો પરસ્પર અવિરોધરૂપે સેવે છે, માટે ત્રિવર્ગના અવિરોધી એવા અર્થપુરુષાર્થના સેવનને કારણે પ્રથમવર્ગસ્થાનીય એવા ધર્મમાં અર્થ પુરુષાર્થના સેવનથી પ્રાપ્ત કરાયેલા ધનની પણ સિદ્ધિ છે. તેથી શ્રાવકનું ધન પણ નૈગમનયના ભેદના આશ્રયથી ધર્મપુરુષાર્થરૂપ કહી શકાય. અને અર્થપુરુષાર્થ માટે કરાયેલા આરંભથી જનિત જે કર્મબંધ તેનું નિર્જરણ પણ દ્રવ્યસ્તવથી થનારા ભાવ વડે થાય છે. તેથી તેમ કહી શકાય કે, શ્રાવકે પૂજાથી પૂર્વકાળમાં જે ધનાર્જનની ક્રિયા કરેલી, તે નૈગમનયને આશ્રયીને ધર્મના સેવનની ક્રિયારૂપ છે, અને તેનાથી બંધાયેલું કર્મ દ્રવ્યસ્તવથી થયેલા ભાવને કારણે નાશ પામે છે, માટે કેચિત્કારના મત પ્રમાણે પણ કૂપદૃષ્ટાંત સંગત થઈ જશે. III
Page #446
--------------------------------------------------------------------------
________________ એ જિનપ્રતિમા જિનવરે સરખી, પૂજો ત્રિવિધ તુમે પ્રાણી, 'જિનપ્રતિમામાં સંદેહ ન રાખો, વાચક જશની વાણી. | 'જિનપ્રતિમા જિન સરિખી જાણે, પંચાંગીના જાણ, 'કવિ જસવિજય કહે તે ગિરુઆ, કીજે તાસ વખાણ. - શ્રી યશોવિજયજી ઉપા. જેહને પ્રતિભાશું નહીં પ્રેમ, તેહનું મુખડું જોઇએ કેમ, જેહને પ્રતિમાશું નહીં પ્રીત, તે તો પામે નહિ સમકિત. ' જેહને પ્રતિમાશું છે વેર, તેહની કહો શી થાશે પેર, 'જેહને પ્રતિમા નહીં પૂજ્ય, આગમબોલે તેહ અપૂજ્ય. 'નામથોપના દ્રવ્ય ને ભાવ, પ્રભુને પૂજો સહી પ્રસ્તાવ. જે નર પૂજે જિનનાં બિંબ, તે લહે અવિચલ પદ અવિલંબ. પૂજા છે મુક્તિનો પંથ, નિતનિત ભાખે ઇમભગવંત, સહિ એક નર કવિના નિરધાર, પ્રતિમા છે ત્રિભુવનમાં સાર. - શ્રી ઉદયરત્નજી ઉપા. પ્રકાશક છે કાતાઈ ગઈ.” 5. જેના મરચન્ટ સોસાયટી, પાલડી, અમદાવાદ - 7. ફોન : 660 49 11 Title Designed By: (Dhamuna - 660 81 19 - 660 96 92