SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૪ પ્રતિમાશતક/ બ્લોકઃપ૮ ટીકાર્ય : નિરપેક્ષી .... વિતત્વર્િ - નિરપેક્ષને સંયત જ થવું ઉચિત છે. તવાદ થી તેમાં સાક્ષી આપતાં કહે છે - ળિવિસ.... ચેત્તિ / નિરપેક્ષને વળી સંપૂર્ણ સંયમ જ યુક્ત છે. ત્તિ' શબ્દ સાક્ષીપાઠની સમાપ્તિસૂચક છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, આ રીતે યતિક્રિયાનો અભ્યાસ જે કરતા હોય, અને નિરપેક્ષ પરિણામ ન હોય તો પણ જે યતિક્રિયા કરે છે, તેને અનુરૂપ કોઈક શુભ ભાવો તો થાય છે, તેથી તેને સ્વીકારવામાં શું વાંધો છે ? તેથી કહે છે - ટીકાર્ય : વ્યસ્તવ .. તુર્તમોધિત્વાન, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ ઉભયથી ભ્રષ્ટ, દુર્લભબોધિપણું છે. વિશેષાર્થ : તે શ્રમણોપાસક ગૃહસ્થ શ્રાવક જ્યારે યતિક્રિયાનો અભ્યાસ કરે છે ત્યારે દ્રવ્યસ્તવ સેવતા નથી, અને ચિત્ત નિરપેક્ષ પરિણામવાળું નહિ થવાના કારણે સામાયિકાદિ ભાવોવાળું ન થવાથી ભાવસ્તવ પણ ત્યાં નથી. આ રીતે યતિક્રિયાના અભ્યાસ દ્વારા તે લોકો ઉભય ભ્રષ્ટ બને છે અને તેથી તેઓ દુર્લભબોધિપણાને પામે છે. ઉત્થાન : દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ ઉભયભ્રષ્ટનું દુર્લભબોધિપણું છે, તેમાં સાક્ષી આપે છે. ટીકાર્ય : તદુ¢ ધર્મવાળમાશ્રમી:' - ધર્મદાસગણિ ક્ષમાશ્રમણ વડે તે કહેવાયેલું છે – નો પુ ..... પરતો જો’ | ત્તિ | ‘જે વળી નિરર્ચન જ છે અને શરીરસુખકાર્યમાત્રમાં તસ્લિપ્સાવાળો= તત્પર છે, તેને બોધિલાભ નથી, સુમતિ= મોક્ષ, નથી, અને પરલોક સુદેવપણું, નથી. 0 ત્તિ શબ્દ ઉપદેશમાલાની સાક્ષીની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ : જે નિરર્ચન=ભાવઅર્ચનથી રહિત છે= તિવેશને ધારણ કરેલ હોવાથી દ્રવ્યાચન કરતો નથી અને ભાવઅર્ચન પણ કરતો નથી, અને નિરપેક્ષ પરિણામવાળો નહિ હોવાને કારણે શરીરસુખકાર્યમાત્રમાં તત્પર છે=સાધુવેશમાં રહીને શરીરને સંભાળવું અને એ રીતે આહારાદિની પ્રવૃત્તિ કરતો હોય અને સુખના
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy