SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૪ પ્રતિમા શતક | શ્લોક : ૧૦ વ્યાખ્યા : પંચાશક-૪/૧૧ મૂળગાથામાં ભૂમિપ્રેક્ષણ અને જળગાળણ કહ્યું, તેનો અર્થ બતાવે છે - પ્રાણીની રક્ષા માટે ચક્ષુ વડે સ્નાનભૂમિનું નિરીક્ષણ કરવું તે ભૂમિપ્રેક્ષણ છે, અને પોરાના પરિવાર માટે જળનું ગાળવું તે જળગાળણ છે. ૦ ‘પૂરીષ્યદળનત્તકાળનું અહીં ‘રિ' શબ્દથી માખીના રક્ષણાદિનું ગ્રહણ કરવું. તમિત્કાર' - તેથી શું?=ભૂમિપ્રક્ષણ, જળગાળણ આદિ કરવાથી શું? એથી કરીને કહે છે – વતના ... મતિ, યતના વર્તે છે. યતના એટલે પ્રયત્ન વિશેષ=જીવરક્ષાને અનુકૂળ પ્રયત્ન વિશેષ છે. પંચાશક-૪/૧૧ મૂળગાથામાં ‘તુ' શબ્દ છે, તે પુનઃ' અર્થમાં છે, જે પંચાશકની પૂર્વની ગાથા સાથે એકવાક્યના જોડાણ માટે છે, અને તેની ભાવના આ પ્રમાણે છે. સ્નાનાદિ યતના વડે ગુણકર થાય છે. વળી યતના ભૂમિપ્રેક્ષણ, જળગાળણ આદિ છે. મતિ વર્તત ..... પશ્ચત તિ | પંચાશક ૪/૧૧ મૂળગાથામાં તુ તુ શબ્દનું જોડાણ બતાવીને હવે “દો; શબ્દનો અર્થ કરે છે, યતના થાય છે=વર્તે છે. તે યતના ક્યાં વર્તે છે, એથી કરીને કહે છે - અધિકૃત સ્નાનાદિમાં, આરિ’ શબ્દથી, સ્વદેહનું વિલેપન, જિનાર્ચન વગેરેમાં યતના વર્તે છે. “દ ' અને અહીં=પંચાશક મૂળ ગાથા-૪/૧૧ માં ‘raો' અહીં પ્રાકૃતમાં સૌર શ્રવણનો અભાવ હોવાથી જાગોએ પ્રમાણે કહેવાય છે. સંસ્કૃતમાં ‘નાનાવો શબ્દ ઉપરથી પ્રાકૃતમાં “દાળાગો’ બન્યું છે. ૦ ‘ાણો ફત્યેવં સ્થિત તિ' અહીં ‘તિ” શબ્દ છે. તે પૂરીપેદા .... પંચાશક મૂળ ગાથા-૪/૧૧ ના પૂર્વાર્ધના કથનની સમાપ્તિસૂચક છે. પંચાશક મૂળ ગાથા-૪/૧૧ ના પૂર્વાર્ધમાં સ્નાનાદિગત યતનાને બતાવેલ છે. તેની સમાપ્તિ માટે “તિ’ શબ્દનો પ્રયોગ છે. હવે પંચાશક મૂળ ગાથા-૪/૧૧ ના ઉત્તરાર્ધમાં સ્નાનની યતનાકૃત શુભભાવની હેતતાને બતાવે છેવ્યાખ્યા : પત્તો ..ગુદ્ધિમતાનું, મૂળ ગાથાના ઉત્તરાર્ધનું ‘પત્તો એ પ્રમાણે પ્રતીક છે. આનાથી યતનાવિહિત સ્નાનાદિથી વિશુદ્ધ ભાવ=શુભ અધ્યવસાય, બુધોને અનુભવસિદ્ધ જ છે–સ્વસંવેદન પ્રતિષ્ઠિત જ છે. અને ... Tયાર્થક ! અને આના દ્વારા=gો . યુધાનાં' સુધીના કથન દ્વારા શુભભાવનું હેતુપણું હોવાથી એ પ્રકારે આ પૂર્વોક્ત હેતુની અસિદ્ધતાની આશંકા પરિહાર કરાઈ. એ પ્રમાણે ગાથાર્થ છે. ૦ પંચાશક પૂર્વ ગાથા-૪/૧ માં પૂજા માટે સ્નાનાદિને ગુણકર બતાવવા માટે “સુદમાવડો ' એ પ્રયોગ કરેલ તે પૂર્વોક્ત હેતુ અસિદ્ધ છે. એ પ્રકારની કોઈને આશંકા થાય, તે આશંકા પંચાશક-૪/૧૧ ગાથાના ઉત્તરાર્ધ પત્તો ... યુધાના” એ કથન દ્વારા પરિહાર કરાઈ=દૂર કરાઈ. વિશેષાર્થ : પંચાશક પૂર્વ ગાથા-૪/૧૦ માં સ્નાનાદિને શુભભાવનો હેતુ કહ્યો. ત્યાં કોઈને શંકા થાય છે, ભગવાનની પૂજા તો શુભભાવનો હેતુ છે, પરંતુ સ્નાનાદિ તો શરીરની શુદ્ધિ થવાને કારણે બાહ્ય શુદ્ધિ
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy