SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૧ પ્રતિમાશતક | શ્લોક : ૩૯ કારણ તે દ્રવ્યસ્તવ છે, તેથી દ્રવ્યસ્તવમાં થતી હિંસા કરતાં કઈક ગુણી અધિક અહિંસાની પ્રાપ્તિ છે. તેથી જ અલ્પ હિંસાની ઉપેક્ષા કરીને અધિક લાભાંશને સામે રાખીને ગૃહસ્થની દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ છે. ટીકા – अत्राष्टकम् - 'अन्यस्त्वाहास्य राज्यादिप्रदाने दोष एव नु । महाधिकरणत्वेन तत्त्वमार्गेऽविचक्षणः ।।१।।' अन्यस्तु तत्त्वमार्गे वस्तुनि परिच्छेत्तव्येऽविचक्षणः = अपण्डितः, आह - 'विचक्षण' इति वक्ष्यमाणपर्यालोचनयोपहासवचनम् । अस्य जगद्गुरोः दोष एव अशुभकर्मार्जनमेव, महाधिकरणत्वेनमहारम्भपरिग्रहपञ्चेन्द्रियवधादिनिमित्तत्वेन अग्निशस्त्रादिदानवदिति दृष्टान्तोऽभ्यूहः । ટીકાર્ય : - ‘ત્ર’ આ વિષયમાં રાજ્યાદિદાનદૂષણનિવારણ હરિભદ્ર અષ્ટક આ પ્રમાણે છે શ્લોકાર્થ ઃ વિપક્ષળ: ||9|| અન્ય=તત્ત્વમાર્ગમાં અવિચક્ષણ એવો અન્ય, કહે છે મહાઅધિકરણપણું હોવાથી આના=જગદ્ગુરુના, રાજ્યાદિપ્રદાનમાં દોષ જ=અશુભ કર્મ ઉપાર્જન अन्यस्त्वाह જ, છે. IIII ટીકાર્ય : અહીં શ્લોકમાં ‘વિદ્યક્ષ' શબ્દ છે, ત્યાં સંધિના નિયમ મુજબ ‘જ્ઞ’ નો લોપ થયો છે, તેથી અવિવક્ષઃ શબ્દ છે. તેથી એ અર્થ થાય કે પરિòત્તવ્ય=બોધ કરવા યોગ્ય, તત્ત્વમાર્ગરૂપ વસ્તુમાં અવિચક્ષણ એવો અન્ય કહે છે. અને ‘વિચક્ષણ’ એ પ્રમાણે ગ્રહણ કરીએ, તો જે અર્થ થાય છે તે કહે છે - વિચક્ષણ એ વક્ષ્યમાણ પર્યાલોચન વડે ઉપહાસવચન છે. વિશેષાર્થ ઃ કહેવાનો ભાવ એ છે કે શ્લોકમાં પૂર્વપક્ષીનું જે કથન છે, તેનું પર્યાલોચન કરવાથી એ નક્કી થાય છે કે, તેમનું વચન સંગત નથી. આમ છતાં, વિચક્ષણ એવો અન્ય કોઈ કહે છે, એમ જે કહ્યું તે ઉપહાસવચન છે, અર્થાત્ કટાક્ષમાં ‘વિચક્ષણ’ કહેલ છે. ૦ અષ્ટક મૂળ શ્લોક-૧ ના કેટલાક શબ્દોના અર્થ ટીકામાં બતાવે છે ‘સભ્ય’ આના=જગદ્ગુરુના,
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy