________________
૧
અનમણિકા શ્લોક
વિષય
પાના નં.
ઉચિત કર્તવ્યનું સ્વરૂપ.
પિ૯૭-૫૯૯ | અસંયમથી તીર્થયાત્રાએ જતા શિષ્યોને વજસૂરિએ આપેલ ઉપદેશ, ઇર્યાપથના પાલનઅર્થક સારભૂત ઉપદેશ, એકેન્દ્રિયાદિ જીવોના સંઘટ્ટન, કિલામણા આદિમાં સંયતને થતા કર્મબંધનું પ્રમાણ.
પ૯૯-૬૦૦ શિષ્યોની અપ્રજ્ઞાપનીયતાનો નિર્ણય કર્યા બાદ વજસૂરિની વિચારણા અને ઉચિત પ્રવૃત્તિ, સ્વહિતને ગૌણ કર્યા વગર પરહિત કરવાની તીર્થંકરની આજ્ઞા, ગુણસંપન્ન ગુરુની આજ્ઞાનું અતિક્રમણ કરનારના વેશઉતારણની વિધિ.
SOO-908 સંયમીને ભિન્ન ભિન્ન ભૂમિને આશ્રયી પાદપ્રમાર્જનની વિધિ અને અવિધિમાં પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ.
લ૦૪-૬૦૫ વજસૂરિના દૃષ્ટાંતથી સાધુને અવિધિવાળી યાત્રાના જ નિષેધની યુક્તિ, સંયત એવા અન્ય સાધુઓ સાથે સાધુને તીર્થયાત્રાની વિધિ.
SOS-909 ૪૭. | તપ-સંયમરૂપ યાત્રાપદના કથનથી સાધુના સર્વયતનાયુક્ત યોગને યાત્રાપદથી વાગ્ય કરવામાં યુક્તિ.
ફિ૧૧-૭૧૨ સાધુની સંયમયાત્રાનું સ્વરૂપ.
૬૧૨-૭૧૩. સોમિલના પ્રશ્નના ઉત્તરમાં એવંભૂતનયને આશ્રયીને ભગવાનમાં યાત્રાનું કથન અને સમભિરૂઢનયને આશ્રયીને મુનિના યતનાપૂર્વકના સર્વ યોગોમાં યાત્રાપદની પ્રવૃત્તિ.
૬૧૩-દ્ધ૧૫ ૪૮. | ચૈત્યાર્થક વૈયાવૃન્યકરણવિષયક સટીક ઉદ્ધરણ, પ્રવર્તકના લક્ષણનું ઉદ્ધરણ,
કુલ, ગણ અને સંઘનું લક્ષણ, વૈયાવૃજ્ય શબ્દનો અર્થ, વૈયાવૃજ્યના સ્વરૂપનું ઉદ્ધરણ, દશ પ્રકારના વૈયાવૃજ્યકરણનું ઉદ્ધરણ.
૬૧૮-૧૨૧ ભજના શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ, ભક્તિઅર્થક વૈયાવૃત્ય શબ્દ હિંસાનાયોગનું ઉદ્ધરણ, અશનાદિની જેમ ભક્તિ દ્વારા વૈયાવૃન્યકરણમાં યુક્તિ.
કિ૨૧-૬૨૨ ૪૯. ચિત્ય શબ્દનો જ્ઞાન અર્થ સ્વીકારવામાં લુંપકને આવતી આપત્તિ, તપ-સંયમમાં ૪૯. | ઉદ્યમથી ચૈત્યની વૈયાવચ્ચની પ્રાપ્તિનું ઉદ્ધરણ.
ક૨૫-૭૨૯ લંપકને પાતકી વિશેષણ આપવાનું પ્રયોજન.
ક૩૦-૬૩૧ પ્રતિમાશતકના શ્લોક-૪૯માં રહેલ અતિશયોક્તિ અલંકારનું સ્વરૂપ. અવિરત સમ્યગ્દષ્ટિમાં વૈયાવચ્ચની સિદ્ધિનું ઉદ્ધરણ.
ઉ૩૩-૭૩૪ | ભક્તિના અંશથી દર્શનશ્રાવકમાં અવિરતપણાની હાનિના અભાવમાં યુક્તિ. ફિ૩૫-૯૩૭.
૩૧