________________
પ્રતિમાશતક | શ્લોક : ૪૭
શ્લોકાર્થ ઃ
૧૧
તેના પ્રશ્નોના ઉત્તરવાક્યમાં=શુક-સોમિલાદિએ કરેલ પ્રશ્નોના ઉત્તરવાક્યમાં, નમસ્કારનું સાક્ષાત્ કથન નહિ હોવાથી ચારિત્રીઓને પ્રતિમાનતિ=પ્રતિમાને નમસ્કાર, યાત્રા નથી, એ પણ વચન મોહરૂપ જ્વરના આવેશથી જનિત છે; જે કારણથી મુખ્યાર્થો વડે પ્રસિદ્ધ શબ્દપ્રયોગરૂપ વ્યવહાર શેષ ગુણોને જણાવે છે, જે કારણથી જેટલી સામગ્રીની યતના છે, તેટલી યાત્રા મૃત= કહેવાયેલી છે. [૪૭]]
૭ શ્લોકમાં કહેલ રૂપિ વો મોદન્વરાવેશનમ્ એ કથનમાં યતઃ મુલ્યાર્થે ..... તક્ષયેત્ હેતુ છે અને ‘દિ યાવતા सामग्रयेण * યાત્રા સ્મૃતા । તે હેતુમાં હેતુ છે:
ટીકાઃ
‘નો' કૃતિ :- પ્રતિમાનતિ: યાત્રા ન મવતિ, રેષાં વ્રતધૃતાં=ચારિત્રિળામ્, વુત: ? तत्प्रश्नोत्तरवाक्ये=शुकसोमिलादिकृतयात्रापदार्थप्रश्नानां यावच्चापुत्रभगवदाद्युत्तरवाक्ये, साक्षात्= कण्ठपाठेन, अनादेशनाद् = बिंबप्रणतेरनुपदेशात्, इत्यपि वचः कुमतीनां मोहरूपो यो ज्वरस्तदावेशः તત્પારવશ્યપ્રતાપ:, તખ્ખું તનિતમ્। યતઃ મુખ્યાર્થ: પ્રથિતા=પ્રસિદ્ધા, વ્યવહૃતિઃ શબ્દપ્રયોગરૂપા, શેષાન્=સત્તાવશિષ્ટાન્, મુળાન્ નક્ષવેત્ । દિ=યત:, યાવતા સામમેળ યાવત્યા સામા, વતના भवति, तावता यात्रा स्मृता ।
ટીકાર્ય ઃ
.....
प्रतिमानतिः. . સ્મૃતા । પ્રતિમાનતિ=પ્રતિમાને નમસ્કાર, (એ) ચારિત્રીઓની યાત્રા થતી નથી; કેમ કે તેના પ્રશ્નના ઉત્તરવાક્યમાં=શુક-સોમિલાદિ કૃત યાત્રાપદાર્થવિષયક પ્રશ્નના થાવચ્ચાપુત્રભગવાનાદિના ઉત્તરવાક્યમાં સાક્ષાત્=કંઠથી અને પાઠથી, અનાદેશ=અનુપદેશ છે; એ પણ વચન કુમતિ એવા લુંપાકનો મોહરૂપ જે જ્વર, તેનો આવેશ=તેના પરવશપણાનો જે પ્રલાપ, તેનાથી જનિત છે; જે કારણથી મુખ્યાર્થો વડે પ્રસિદ્ધ શબ્દપ્રયોગરૂપ વ્યવહાર શેષ ગુણોને=કહેવાયેલાથી બાકી રહેલા ગુણોને, જણાવે છે; જે કારણથી જેટલી સામગ્રીની યતના થાય છે, તેટલી યાત્રા સ્મૃત છે.
વિશેષાર્થ :
શુકપરિવ્રાજકે થાવચ્ચાપુત્રને અને સોમિલે ભગવાનને યાત્રાવિષયક પ્રશ્ન પૂછ્યો, તેનો જવાબ શાસ્ત્રમાં કહેલ છે, ત્યાં બિંબને નમસ્કાર યાત્રાપદાર્થરૂપે કહેલ નથી. તેથી બિંબનમસ્કાર એ વ્રતધારીઓની યાત્રા થઈ શકે નહિ, એ પ્રકરે પૂર્વપક્ષીનો આશય છે, તે મોહજનિત છે.
પૂર્વપક્ષીનો આશય મોહજનિત કેમ છે, તે બતાવતાં કહે છે –
જે કારણથી મુખ્યાર્થો વડે પ્રસિદ્ધ થયેલ શબ્દપ્રયોગરૂપ વ્યવહાર શેષ ગુણોને જણાવે છે.