SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ પ્રતિમાશતક | શ્લોક: ૩૪ ઉત્થાન : આ રીતે ફાયપદમાં રહેલી ચતુર્થી વિભક્તિ અને ઈદ્રપદનો અર્થ કરીને હવે ‘સ્વાહા'પદનો અર્થ કરે છે - ટીકાર્ય : તાદૃશ .... વાવાર્થ ! તેવા પ્રકારના નિર્દેશ્યત્વવાળું ઈંદ્રપદ,ત્યાગ એ સ્વાહાનો અર્થ છે, અર્થાત્ દેશનાદેશિત ચતુર્થત પદથી નિર્દેશ્યત્વવાળું ઈંદ્રપદ છે; અને તે ઈંદ્રપદને ઉપાસ્યરૂપે સ્વીકારીને જે ત્યાગ કરાય છે, તે ઈંદ્રપદકત્યાગ છે, અને તે સ્વાહાનો અર્થ છે. અને “તિ’ શબ્દ “હુંકાય સ્વાહા' થી માંડીને ઈંદ્રપદકત્યાર સુધીના અર્થનો પરામર્શક છે, અને તે વાક્યર્થ છે; અર્થાત ફાયર સ્વાદમાં એ પ્રકારના વાક્યનો અર્થ છે. સત વ » વતુર્થ્યવ, આથી કરીને જ અર્થાત્ પૂર્વમાં તાદશ નિર્દેશ્યત્વવત્ ઈન્દ્રાદિપદત્યાગ એ સ્વાહાનો અર્થ છે એમ કહ્યું. આથી કરીને જ. દિધા સ્વાદા' ઈત્યાદિ પ્રયોગ થઈ શકે નહિ; કેમ કે સ્વાહા આદિ પદના યોગમાં દેવતાચતુર્થીનું સાધુપણું હોવાને કારણે બ્રાહ્મણાદિમાં નિરૂક્ત દેવતાપણાનો અભાવ છે અર્થાત્ દેશનાદેશિત ચતુર્થતપદનિર્દેશ્યત્વરૂપ દેવતાપણાનો અભાવ છે. જે કારણથી ત્યાં બ્રાહ્મણાદિમાં સંપ્રદાનવિષયક ચતુર્થી જ છે. ૦ દિ યસ્માદર્થક છે. વિશેષાર્થ: મીમાંસક મત પ્રમાણે સ્વાહાદિ પદનો પ્રયોગ દેવતાચતુર્થીમાં જ થઈ શકે, જ્યારે બ્રાહ્મણ' એ પ્રકારની ચતુર્થી સંપ્રદાન અર્થમાં જ થઈ શકે અર્થાત્ બ્રાહાય યાત્’ એ પ્રકારના પ્રયોગમાં સંપ્રદાન અર્થક ચતુર્થી છે, તે જ થઈ શકે, પરંતુ સ્વાહા આદિ પ્રયોગમાં જે દેવતાચતુર્થી વપરાય છે, તે બ્રાહ્મણમાં થઈ શકે નહિ, કેમ કે મીમાંસકે જે દેવતાનું લક્ષણ કર્યું છે તે બ્રાહ્મણમાં ઘટતું નથી. ટીકાર્ય : લત ...સૂત્રપ્રાથનમાં આથી કરીને જ અર્થાત્ દેવતાચતુર્થી સ્વાહા આદિ પ્રયોગમાં થાય છે અને અન્યત્ર સંપ્રદાન અર્થક ચતુર્થી પ્રયોગ છે આથી કરીને જ વ્યાકરણમાં પૃથફ સૂત્ર પ્રણા ન પણ છે, અર્થાત્ બે ચતુર્થીને જુદી બતાવવા માટે એક સૂત્રથી ન કહેતાં અલગ સૂત્રની રચના પણ કરેલી છે. - ૦૧સૂત્રપ્રણયનમપિ' અહીં કવિ' થી એ સમુચ્ચય કરેલ છે કે દેવતાચતુર્થી અને સંપ્રદાન ચતુર્થી જુદી તો છે જ, પરંતુ તે બતાવવા માટે સૂત્ર રચના પણ અલગ કરી છે. ઉત્થાન : અહીં પૂર્વમાં કહ્યું કે બ્રાહUTય સ્વાદા એ પ્રયોગ થઈ શકે નહિ. તેથી કોઈને શંકા થાય કમાવકાશ સ્વાદ એ પ્રકારનો પ્રયોગ તો સંભળાય છે, અને ત્યાં સંપ્રદાન ચતુર્થી થઈ શકે નહિ. તેથી તેની સંગતિ બતાવતાં કહે છે -
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy