________________
પ્રતિમાશતક/ શ્લોક પ૭
૬૮૭ भण्णइ एत्थ विभासा, जो एयाइं सयं विमग्गिज्जा । न हु तस्स हुज्ज सुद्धी, अह कोइ हरेज्ज एयाई ।।२।। . સવ્વત્થામે તહિં સંયેળ હોદ્દ વિન્ચે તું
सचरित्तचरित्तीणं एयं सव्वेसिं कज्जं तु ।।३।। शुद्धागमैर्यथालाभमित्यादि तु न स्वयं पुष्पत्रोटननिषेधपरं किन्तु पूजाकालोपस्थिते मालिके दर्शनप्रभावनाहेतोर्वणिक्कला, न प्रयोक्तव्येत्यस्यार्थस्य ख्यापनपरमित्यदोष इति ।।५७॥ ટીકાર્થ:
દૃશ્ય ૨ - અને તેનું પ્રતિપાદન=ગ્રામાદિનું પ્રતિપાદન, કલ્પભાળ્યાદિમાં દેખાય છે, તે આ
પ્રમાણે -
વોડુ .... અવે | ‘પૂર્વપક્ષી પ્રશ્ન કરે છે - ચૈત્ય અર્થે રૂપ્ય-સુવર્ણાદિ, ગ્રામ-ગાવાદિ અંગે લાગેલા મુનિને ત્રિકરણશુદ્ધિ કઈ રીતે થાય ?
મM૬ ..... થાવું || તેનો ઉત્તર આપે છે - અહીં વિભાષા=વિકલ્પ, છે. જે સાધુ સ્વયં આને= રૂપ્યસુવર્ણાદિને, માંગે છે, તેને શુદ્ધિ થતી નથી. હવે કોઈ (જિનમંદિર સંબંધી) આ=રૂથ્ય-સુવર્ણાદિ હરણ કરે.
સંધ્યસ્થાન ... ન્ને તુ ત્યાં તેની શોધમાં, સર્વ યત્નથી સંઘ વડે લાગવું જોઈએ. સચારિત્રી અને અચારિત્રી સર્વનું આ=દેવદ્રવ્યનું રક્ષણ કરવું એ, કાર્ય છે. ઉત્થાન :
પૂર્વમાં બતાવ્યું કે, ચૈત્યાદિ સંબંધી પ્રામાદિ પ્રતિપાદનની અનુપપત્તિ હોવાથી શુદ્ધાર્થિધાનામ' નો અર્થ પૂર્વપક્ષી કરે છે, તેમ થઈ શકે નહિ. ત્યાં પ્રશ્ન થાય છે, તો પછી શુદ્ધી મર્થથાના મમ્' નો અર્થ ખરેખર શું છે કે, જેથી સંકાશ સિવાય અન્યને પણ ‘ગરિ પદથી ગ્રહણ કરીએ તો વાંધો ન આવે ? તેથી કહે છે - ટીકાર્ય :
શુદ્ધાઃ ... લોક રિ “શુદ્ધારમૈર્યવાના ઈત્યાદિ અભિધાન સ્વયં પુષ્પન્નોટનના નિષેધપર નથી, પરંતુ પૂજાકાળમાં ઉપસ્થિત એવા માળીના વિષયમાં દર્શનપ્રભાવનાના હેતુથી વણિફકલા ત કરવી જોઈએ, એ અર્થના વ્યાપન પર છે, જેથી કરીને અદોષ છે.
તિ’ શબ્દ કથનની સમાપ્તિસૂચક છે. પછા વિશેષાર્થ :
પૂર્વમાં કહેલ કલ્પભાષ્યના કથનથી ચૈત્ય સંબંધી ગ્રામાદિનું પ્રતિપાદન છે, તેથી ‘શુદ્ધાર્મર્થથાનામ ઈત્યાદિ અભિધાન સ્વયં પુષ્પ તોડવાના નિષેધપર નથી, પરંતુ પૂજાકાળમાં ઉપસ્થિત એવા માળીના વિષયમાં