________________
19६ न्यायालोके प्रथम: प्रकाश:
* आत्मध्वंससमालोचनम् *
सर्वथा नाशस्य च घटेऽप्यसिद्धेः ।
एकान्तेनाऽसतश्चात्मनः उत्पत्तौ स्तनादौ प्रवृत्तिर्न स्यात्, तस्या इष्टसाधनतास्मृत्यधीनत्वात् तस्याश्च पूर्वभवानुभवाधीनत्वात् । ----------- -------भानमता - - - - - - - - - - - - - - - - - - 'पूर्वमयमेव युवा बालत्वेनासीदि'त्यादिप्रत्यभिज्ञानात् । न चेयं विशेषणाभावमेव विषमीकुरुते, विशेष्ये लडन्तिये बाधकाभावात्, प्रतीतिप्रातिव्याच्च । दितीयविकल्पे आह सर्वथा = सर्वे: प्रकारैः नाशस्य च घटेऽप्यसिन्देः कपालमदाद्यात्मना घटस्थापि नित्यत्वात् । तदकं सम्मतितर्कटीकायां -> 'पदि तदात्मनः कशिविनाश: समानजातीयावयवारब्धत्वात् तदा सिन्दसाधनम्, तदभिसंसाविस्थाविनाशेन तद्पतया तस्यापि नष्टत्वात् । अथ सर्वात्मना सर्वथा नाशः, स घटादातप्यसिन्द इति साध्यविकलो दृष्टान्त्तः' (सं.त. कां. 9. गा. 9. प.५९२) इति । अनेनात्मत्वादिनाऽऽत्मध्वंसप्रसङ्गोऽपि प्रत्याख्यातः, आत्मत्तस्य ध्वंसप्रतियोगितानवच्छेदकत्वात् । अत एव घटत्वेन घटस्येवात्मत्वादिनाऽऽत्मादेरेकातिनित्यत्वापतिरपि प्रत्युक्ता, तंसप्रतियोगित्ते सति तंसाऽप्रतियोगित्वेनैवैकातापायादित्याधिकं स्यादवादरहस्ये (म.स्वा.रह. प्रथमखण्ड पू.२४-११) ।
एकान्तेनाऽसतश्चात्मन: स्वावयवादिना उत्पत्तौ स्वीक्रियमाणायां बालस्प प्रथमं स्तनादौ स्तन्यपानार्थ प्रवृत्तिर्न स्यात् । तस्याः = आधस्तन्यपानपत्तेः इष्टसाधनतारमृत्यधीनत्वात् = बलवदनिष्ठाननुबन्धित्ते सतीष्टसाधनत्वप्रकारकस्मरणप्रयोज्यत्वात् । तस्याश्च = स्तन्यपातो दर्शितषःसाधात्तस्मतेच इहमवीयानुभवविरहेण पूर्वभवानुभवाधीनत्वात् । अयं भात इह जन्मत्याहस्तन्यपानप्रवतिः तदनुकूलप्रयत्नं विना न सम्भवति । स च स्वानुवूलेच्छामते न सम्भवी । सा च स्तेष्टसाधनताप्रकारकज्ञानाद विना नाहीत । तच्च ज्ञानमनुभवात्मकं न सम्भवति किन्तु स्मरणात्मकमेव । तच्च स्मरणं हमवीयावभवजन्यसंस्कारब्दारा भवितमर्हति, पूर्वं इह जन्मनि तदननुभवात् । ततो गतभवीयानुभवजन्यसंस्कारदारैत तत्तभ्युपगन्तव्यम् । गतमतीय आत्मा पशुत्वादिनेवात्मत्वादिनाऽपि नष्ट्रचेत् तदा तस्य निरुवयनाशादेतजन्मनि सर्वथाऽसत उत्पतौ स्तन्यपानादौ स्तेष्टसाधनताप्रकारकरमत्यापपतेः तर तदधीना प्रवतितॊपपोतेत्यात्मत्वादिना सत एत मनुष्यत्वादिनोत्पतिस्वीकार्या । इत्थर्मामलाषस्थाऽभिलाषपूर्वकत्तादात्मनो नित्यत्वमनपायमेत, गधोकं धर्मसग्रहणी
જે દ્રવ્ય સાવયવ છે તેનો ક્યારેક તો અવશ્ય નાશ થાય જ છે. <- આવા તૈયાયિક આક્ષેપના સમાધાનમાં એમ કહી શકાય છે કે આત્માને સાવયવ હોવાને લીધે વિનશ્વર માનવાની આપત્તિ આવે છે, તે સાદ્વાદીને માન્ય જ છે. મોક્ષદશામાં સંસારિત્વેન આત્મનાશ સ્વીકાર્ય જ છે. જે આત્માનો સર્વથા નાશ માનવાની આપત્તિ આપવામાં આવે અર્થાત્ સાવયવ આત્માનો સંસારિન આત્મનાશની જેમ આત્મત્વેન, દ્રવ્યત્વેન, સર્વેન પણ નાશ થવાની આપત્તિ આપવામાં આવે તો તે અસંગત છે, કારણ કે સર્વથા નાશ તો ઘટમાં પણ પ્રસિદ્ધ નથી.સાવયવ ઘટના ઘટત્વેન નાશ થવા છતાં કપાલન્ધન, મૂન, દ્રવ્યત્વેન નાશ થતો નથી. જે ક્યાંય પ્રસિદ્ધ નથી તેનું તો આપાદન ન જ થઇ શકે.
मेहान्ते असत्नी उत्पत्ति अशध्य * एका.। quी, पूर्वमात्मातिसतलोय भने पछी या सामग्री बारातेनी उत्पत्ति मानवामा मातोसम પછી બાળકઆમાની સ્તનપાન આદિમાં સૌપ્રથમ પ્રવૃત્તિ ઘટી નહિ શકે, કારણ કે બાળકની સ્તનપાનપ્રવૃત્તિ સ્તનપાનમાં ઇટસાધનતાની સ્મૃતિને અધીન છે. જે સ્તનપાનમાં સ્ટેટસાધનતાનું ભાન ન થાય તો તેની ઇચ્છા ન થઇ શકે, જેની ઇચ્છા ન થાય તેને અનુકૂલ પ્રયત્ન ન થઇ શકે, જો તેને અનુકૂલ પ્રયત્ન ના થાય તો તેમાં પ્રવૃત્તિ થઇ ન શકે. આમ આદ્ય દુધપાનપ્રવૃત્તિ તેમાં
ટસાધનતાની સ્મૃતિને આધીન છે. પરંતુ આ ભવમાં પ્રથમ ઇશ્વપાન પૂર્વે તો સ્તનપાનમાં સ્ટેટસાધનતાનો અનુભવ બાળકે હજુ સુધી કર્યો જ નથી. તેથી માનવું પડશે આ ભાવની સર્વપ્રથમ સ્તનપાનપ્રવૃત્તિની પ્રયોજક ઇટસાધનાપ્રકારક સ્મૃતિ પૂર્વજન્મગત જન્મના અનુભવને આધીન છે. આ રીતે ગયા જન્મના સ્તનપાનમાં ઇટસાધનતાના અનુભવ દ્વારા પડેલા સંસ્કાર આ જન્મમાં ઇટસાધનતાની સ્મૃતિ કરાવશે. તેથી આ ભવમાં પ્રથમ વાર સ્તનપાનમાં ઇષ્ટસાધનતાનું સ્મરણ પોતાના આશ્રય એવા આત્મામાં ગત જન્મના સ્તનપાનમાં ઇટસાધનતાના અનુભવથી પડેલા સંસ્કારને સિદ્ધ કરશે. જે ગયા જન્મનો આત્મા સર્વથા નાશ પામી ગયો હોય અને આ જન્મમાં તેનાથી સર્વથા ભિન્ન આત્મા ઉત્પન્ન થયો - એમ માનવામાં આવે તો આ જન્મમાં સ્તનપાનમાં ઇટસાધનતાની સ્મૃતિ જ ન થઇ શકે. કારણ કે જેને જેનો અનુભવ થયો હોય તેને જ તે વસ્તુની સ્મૃતિ થઇ શકે. આથી ગત જન્મવર્તી આત્માનો સર્વથા નાશ માની શકાય તેમ નથી. પૂર્વ જન્મમાં પશુ વગેરે સ્વરૂપે નાશ પામવા છતાં આત્મવેન જે અવિનશ્વર - સન છે એવા આત્માનો અહીં મનુષ્યત્વેન જન્મ થાય છે - આમ માનવું ઉચિત છે. તો જ દર્શિત સ્તનપાનપ્રવૃત્તિ વગેરે ઘટી શકશે.