________________
98ર પIIetોતે પ્રથમ: પ્રાણ:
daotTI મમતિષત્વોuપામ છે
अत्र वदन्ति न्यायनिष्णाताः -> तदानीं वह्निमानसस्वीकारे लिङ्गादीनामपि मानसापत्तिः । न चाचार्यमत =================H lAll ----------------- ज्ञानरुप प्रत्यक्षतनियमो 'दण्डी पुरुषः' इत्यादिसाक्षात्कारे प्रसिन्द एव, पुरुषनिष्ठतिशेष्यताजिपितदण्डनिष्ठतिशेषागतानिरूपितावच्छेदकतालदण्डत्वाऽसाक्षात्कारे 'दण्डी पुरुषः' इतिसाक्षात्कारानुदयात् । 'पर्वतो वहिमान्' इत्याालुमितेरपि स्वनिरूपितपर्वतनिष्लविशेष्यतानिरपितदहननिष्ठविशेषणतावच्छेदकतहित्वपकारण 'वहिव्यायधूमवान् पर्वतः' इत्याकारतपरामर्शज्ञान जयत्वात्प्रत्याक्षत्वमेव । अनुमित्यादेः परोक्षत्ते वाहशनियमभाइप्रसह एव बाधक इति न प्रमाणाततरसिन्दिरिति जूतानास्तिकातूतम् ।
अथ विशेषणतातच्छेदकप्रकारकज्ञानस्य विशिष्टतैशिष्टपातगाहिज्ञानत्वाच्छिहां प्रत्ययेव काराणत्वं ा तु विशिष्टवैशिष्ट्यप्रत्यक्षत्वावच्छेिहां प्रति । ततश्च नानुमितेर्विशेषणतावच्छेदकप्रकारकज्ञानजन्यत्वेऽपि साक्षात्कारत्वापतिः, कार्यतावच्छेदकानच्छेिदास्पानापाहात्वादिति चेत् ? न, विशेषणतावच्छेदकाभावाऽप्रकारकत्वे सति विशेषणतावक्तछेदकप्रकारकत्वेन विशेषणतावच्छेदकप्रकारका विशिष्टशिष्यातिषयित्वावच्छितां प्रत्येक कारणत्वे तत्संशयेऽप्यनुदबुन्दसंस्कारात विशिष्टतशिष्ट्यातगाहिप्रत्यक्षापतेः । इत्यतानुमितित्वस्य मागासवतित्वमेवाभरपेयमित्यभिावनास्तिकाभिप्रायः ।
34 $faq - talat-II HIoસCIATIL.Iો raat ri સCii fમiles/dolorter of II, भोगान्यमानसं प्रति चाक्षुषादिसामन्या: प्रतिबधकत्वात् । न च चक्षुर्मनोयोगादिविगमोतरमेवामित्यम्युपगमालागं दोष इति शाहनीयम्, त्वइमनोयोगादितिगमस्य कल्पयितुमशक्यत्तादित्याह ।
તfmજામ - મતિસT મમ(CIVILCHIAHMમેol (ક્રિોપIologicો: 1 of clotel djથે भोगविषयत्वमिति वक्तव्यम्, चन्दनादिवलपपरित्यपरे
| 32 વદ્દો ચાયનbUતા: –– તદ્દન = દામrtyતપરામર્શડAIdeતો રdDાને વહofસસ્વારે જિલીનાં = TILI-oritt-cludioti art ofસાપતિ: = HIofસસાક્ષICHDIRણોત્તર(CIL :, ‘lo'ILIKામवान् पर्वत' इतिज्ञानलक्षणसज्ञिकर्षण बहावित धूमादापि सत्वात् । न च आचार्यमते = लिहोपચારેય જ્ઞાનમાં એક જ જાતિવિશેષની (2ની) કલ્પના કરવામાં આવે અને તદવચ્છિન્ન = Zવિશિષ્ટ સર્વ પ્રત્યે નજાતિમાન (= Z વિશિષ્ટ) જ્ઞાનથી ભિન્ન જ્ઞાનની સામગ્રીને જ પ્રતિબંધક માનવામાં આવે, કારણ કે આમ માનવામાં કેવળ એક જ પ્રતિબધ્ધ-પ્રતિબંધક ભાવની કલ્પના કરવી પડતી હોવાથી લાઘવ છે અને તેનાથી જ બધી ઘટનાઓ સંગત થઈ જાય છે. પરંતુ આમ માનવામાં નવ્યનાસ્તિકે અતિરિક્ત અનુમિનિ પ્રમાનો અને તમૂલક સ્વતંત્ર અનુમાન પ્રમાણનો સ્વીકાર કરવાની આપત્તિ આવશે. આનું કારણ એ છે કે પરોક્ષ એવી સ્મૃતિમાં રહેનાર જ્ઞાનત્વવ્યાપ્ય (2) જાતિ અનુમિતિમાં તો જ રહી શકે, જો અનુમિતિ પાણ સ્મૃતિની જેમ પરોક્ષ જ્ઞાનસ્વરૂપ હોય. જ્ઞાનત્વવ્યાપ્ય એક જ Z જાતિનો આશ્રય હોવા છતાં સ્મૃતિ પરોક્ષ અને અનુમિતિ માનસ પ્રત્યક્ષસ્વરૂપ હોય તે બની જ ના શકે. માટે અનુમિતિને પ્રત્યક્ષ વિલક્ષાણ સ્વતંત્ર પ્રમા માનવી પડશે.
સમાધાન :- વિરો. જિજ્ઞાસાવિરહકાલીન અનુમિતિ, ઉપમિતિ, શાબ્દબોધ અને સ્મૃતિમાં એક જાતિવિશેષ = Zનો સ્વીકાર કરીને નાવચ્છિન્ન = Z વિશિષ્ટ સર્વ જ્ઞાન પ્રત્યે નજાતિમદન્ય = 2 શૂન્ય જ્ઞાનની સામગ્રીને પ્રતિબંધક માનવામાં આવે તો પાગ અનુમિતિને પ્રત્યક્ષ વિલક્ષાણ સ્વતંત્ર પ્રમાં માનવાની આપત્તિને અવકાશ નહિ રહે. તે આ રીતે - ‘દંડી પુરુષ' આવા સાક્ષાત્કારમાં વિશેષ છે પુરુષ, વિશેષાગ છે દંડ તથા વિશેષાગતાઅવચ્છેદક છે દંડવ. જેને દંડત્વનું ભાન નથી તેને ક્યારેય પાગ ‘દંડી પુરુષ' એવો સાક્ષાત્કાર નહિ થાય, કેમ કે વિશિષ્ટના (દંડવિશિષ્ટ દંડના) વૈશિસ્યનું (પુરુષમાં) અવગાહન કરનાર પ્રત્યક્ષ પ્રત્યે વિશેષાગતાઅવચ્છેદકપ્રકારક જ્ઞાન કારાણ હોય છે. વિશેષાગતાઅવચ્છેદકપ્રકારક જ્ઞાનનું જન્યતાઅવચ્છેદક વિશિષ્ટવૈશિશ્ચપ્રત્યક્ષત્વ છે. વિશેષાણતાઅવચ્છેદકીભૂતદંડવપ્રકારક જ્ઞાનથી જન્ય હોવાના લીધે જેમ 'દંડી પુરુષ' એવું વિશિષ્ટવૈશિફ્યુઅવગાહી જ્ઞાન પ્રત્યક્ષાત્મક છે તે જ રીતે અગ્નિત્વવિશિષ્ટ અગ્નિના વૈશિધ્યનું પર્વતમાં અવગાહન કરનાર “અગ્નિમાન પર્વત' આવી અનુમિતિ પાણ વનિરૂપિતવિશેષાગતાઅવછેદકીભૂતઅગ્નિવપ્રકારક ‘અગ્નિવ્યાપ્યધૂમવાન પર્વત' આવા પરામર્શજ્ઞાનથી જન્ય હોવાના લીધે પ્રત્યક્ષાત્મક જ સિદ્ધ થશે નહિ કે પરોક્ષાત્મક. વિશેષાગતાઅવચ્છેદકપ્રકારકજ્ઞાનજન્ય હોવાના લીધે અનુમિતિમાં તેના કાર્યતાઅવચ્છેદક પ્રત્યક્ષનો અપલાપ કરી નહિ શકાય. ‘અગ્નિમાન પર્વત' આ અનુમિતિમાં વિશેષ્ય છે પર્વત, વિશેષણ છે અગ્નિ, વિશેષાગતાઅવચ્છેદક છે અગ્નિત્વ - આ તો ન્યાયના પ્રાથમિક અભ્યાસીને પાગ ખ્યાલ આવી જાય તેવી વાત છે. આમ અનુમિતિ પાગ માનસપ્રત્યક્ષાત્મક જ સિદ્ધ થાય છે. (પૂર્વપક્ષ સમાપ્ત)
(અનુમિતિનો માનસપ્રત્યક્ષમાં અંતર્ભાવ અશકય - મૈયાયિક : ઉત્તરપક્ષ :- મંત્ર 1 ઉપરોકન નવ્યચાર્વાકમતના પ્રતિકારમાં ન્યાયનિષણાત ગૌતમીય વિદ્વાનોનું એવું કથન છે કે ધૂમપરામર્શ પછી થનાર અગ્નિજ્ઞાનને જે માનસ પ્રત્યક્ષ સ્વરૂપ માનવામાં આવે તે હેતુ વગેરેનું પાણી ત્યારે ભાન થવાની આપત્તિ આવશે; કારાગ