Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 257
________________ २३४ न्यायालोके व्दितीयः प्रकाश: * मुक्तावलीदिनकरीपतिसमालोचना * वस्तुतस्तत्र तद्विशिष्टधीविरहोऽपि तद्वत्त्वाभावादेवेति अन्योन्याश्रयः ।। यत्तु - एकस्यैव समवायस्य किश्चिदधिकरणावच्छेदेन रूपसम्बन्धत्वकल्पनेनैव व्यवस्थोपपत्तिरिति - तन्त्र, रूपसम्बन्धत्वं हि रूपप्रकारकविशिष्टज्ञानीयसम्बन्धताख्यविषयताविशेषशालित्वम् । तच तत्तदधिकरणावच्छेदेन तत्तदधिकरणान्तर्भावेन विशिष्टबुद्धिहेतुतयैव निर्वहतीति महागौरवात् । अस्माकन्तु रूपप्रकारकविशिष्टबोधे रूपसम्बन्ध एव तन्त्रमिति लाघवात् । किश्च, एवं 'रूपसम्बन्धे न रूपसम्बन्धत्वमिति व्यवहारः प्रामाणिकः स्यात् ।। ------------------ भा नमती ------------------ पदि प्रतियोगित्वादेरतिरिकत्वाभिनिवेशः परेण न त्यज्यत इति मनसिकत्य आह -> वस्तुत: तत्र = वालो तविशिष्टधीविरहः = रूपविशिष्टबुद्धिविरहः अपि तदवत्वाभावादेव = रूपतत्वविरहादेत सिध्यति वायो रूपतत्तामातस्तु रूपविशिष्टबुदितिरहादिति परस्प जप्तौ अन्योऽन्याश्रयः स्पष्ट एव । यतु - एकस्यैव समवायस्य रूप-रसादिसकलगुणप्रतियोगितसम्बन्धत्तं किन्तु किश्चिदधिकरणावच्छेदेन = पथिवी-जल-तेजोद्रव्यावच्छेदेन रूपसम्बन्धत्वकल्पनेन वारवादिद्रव्यावच्छेदेन तु रूपसम्बन्धत्वाकल्पनेन एव व्यवस्थोपपति: = रुपि-निरूपव्यवस्थासङ्गति: तारतादिदगावच्छेदेन समतापस्य रूपसम्बधत्ततिरहासा तायौ समवायसत्वेऽपि रूपतत्वपतीत्यापतिः । एतेन सरसनीरसादियवस्थाऽपि प्रदर्शिता इति । प्रकरणातदपाकुरुते - तन्नेति । रूपसम्बन्धत्वं = रूपसम्बन्धत्वपदवायं हि रूपप्रकारक - विशिष्टज्ञानीय-सम्बन्धताख्यविषयताविशेषशालित्वं = रूपप्रकारकं यदवैशिष्टमातगाहि ज्ञानं तस्विपितो य: संसर्गताख्यो विषयतातिशेषः तदतत्तम् । तच्च = समतागस्य निरुक्तरूपसम्बन्धत्वं हि तत्तदधिकरणावच्छेदेन = पथितयादिदगावच्छेदेन परागतरूपविशिष्टलुब्दिहेतुतायां तवधिकरणाऽनितेशे त सम्भवति किन्तु तत्तदधिकरणान्तर्भावेन = पथिगादिदगाणामन्तीतज विशिष्टधीहेतुतया = स्पविशिष्ाधीकारणतया एव निर्वहतीति पविशिष्टबुद्धि प्रति प्रथिन्नादिदगावच्छिदारूपसम्बधित्वेन समवायस्थ हेतुत्वोको काराणतातचछेदके महागौरवात् = अथा तारतादातपि रूपविशिष्लुन्दिपसहस्य दुर्वास्त्वात् । अस्माकं स्यादवादिनां तु रूपप्रकारकनिशिष्टबोधे खपसम्बन्ध: रूपसम्बन्धत्तेन एव तन्त्रं = कारणमिति ततदधिकरणानितेशेना कारणावच्छेदकशरीरे लाघवात् । एतेन -> रूपनिरूपितत्वविशिष्टसमवायनिरूपिताधिकरणताया एव रूपसम्बन्धतया तस्य च वागावभावादिति (मु.दि.प.५३19) मुक्तावलीदिनकरीयकत्वाचां निरस्तम् । यतुमते दोषान्तरमावेदयति -> किचेति । एवं = एतरिमेकोत समताये पथिव्यादिद्रव्यावदेन रूपसम्बधत्वं वारतादिदगावच्छेदेन च रूपसम्बन्धत्वाभाव इत्यभ्युपगमे समवायमुदिश्य रूपसम्बन्धे न रूपसम्बन्धत्वमिति व्यवहार: ताहशबोधश्च प्रामाणिक: स्यात् तविषयाऽबाधात् । એવી છે કે વાયુમાં રૂપવિશિષ્ટબુદ્ધિનો = રૂપવૈશિઅવગાહી બુદ્ધિનો અભાવ પાગ રૂ૫વન્ધાભાવથી = રૂપાધિકરણતાના અભાવથી જ સિદ્ધ થતો હોવાથી જ્ઞપ્તિમાં અન્યોન્યાશ્રય દોષ આવશે. વાયુમાં રૂપવિશિષ્ટબુદ્ધિનો અભાવ સિદ્ધ થાય તો રૂ૫વવઅભાવ સિદ્ધ થશે અને રૂપવત્તા = રૂપાધારતાનો અભાવ સિદ્ધ થશે તો વાયુમાં રૂપવિશિષ્ટબુદ્ધિનો અભાવ સિદ્ધ થશે. આમ પરસ્પરના જ્ઞાનમાં પરસ્પરના જ્ઞાનની અપેક્ષા રહેવાથી જ્ઞાનમાં અન્યોન્યાશ્રય = પરસ્પરઆશ્રય દોષ આવશે. માટે રૂ૫સમવાય હોવા છતાં વાયુમાં રૂપાભાવની સિદ્ધિ ત્રાગ કાલમાં તૈયાયિક નહિ કરી શકે. सावछिन्न ३५संबंधता उत्पना गौरवग्रस्त - जैन, यत्तु.। नयायिक विद्वानोम ->समवाय छे. ३५, स्पर्श, 4 वगैरे १३६ गोनो संबंध છે. પરંતુ તેમાં રૂપસંબંધિત્વ પૃથ્વી આદિ દ્રવ્યાવચ્છેદેન છે, વાયુદ્રવ્યાવચ્છેદેન નથી. જે જેનો નિરવચ્છિન્ન સંબંધ હોય તે જ તેમાં તેની અધિકરણતાનો નિયામક હોય છે. સમવાયમાં વાયુ આદિ દ્રવ્યાવચ્છેદેન રૂપસંબંધતા ન હોવાથી સમવાય વાયુ આદિ દ્રવ્યોમાં રૂપની અધિકરણતાનો નિયામક નથી. આથી પૃથ્વી આદિમાં રૂપિન્ક અને વાયુઆદિમાં અરૂપિત્વની વ્યવસ્થા સમવાય સંબંધવાદીના મતમાં વિના ખચકાટે થઈ શકશે. <- પરંતુ વિચાર કરવામાં આવે તો આ વાત પણ તથ્યહીન છે. આનું કારણ એ છે કે રૂપસંબંધત્વનો અર્થ છે રૂ૫પ્રકારક વિશિષ્ટ જ્ઞાનથી નિરૂપિત સંસર્ગતા, જે વાયુઆદિદ્રવ્યઅવચ્છેદન સમવાયમાં નથી અને પૃથ્વી આદિદ્રવ્યઅવચ્છેદન સમવાયમાં છે.આ માનવું ત્યારે જ સંભવ છે જ્યારે તે તે અધિકરણઅવચ્છેદેન તે તે સંબંધને તે તે અધિકરણ અવિચ્છેદેન તે તે ધર્મની વિશિટ બુદ્ધિ પ્રત્યે કારણ માનવામાં આવે. પરંતુ આમ માનવામાં રૂપાદિવિશિષ્ટબુદ્ધિની કારણતાના શરીરમાં તે તે અધિકરણનો અંતર્ભાવ થવાથી મહાન ગૌરવ થાય છે. જયારે જૈનમતમાં રૂ૫પ્રકારક વિશિષ્ટ બુદ્ધિ પ્રત્યે રૂપસંબંધને કારણે માનવામાં લાઘવ છે, કારણ કે કાર્ય-કારણભાવના શરીરમાં તે તે અધિકારનો પ્રવેશ થતો નથી. આ ઉપરાંત એક વાત એ પણ વિચારવા જેવી છે કે અતિરિક્ત સમવાયમાં પૃથ્વી આદિદ્રવ્યાવચ્છેદન રૂપસંબંધિત્વ અને વાયુ આદિદ્રવ્યાવચ્છેદેન રૂપસંબંધત્વાભાવ માનવામાં આવે તો ‘રૂપસંબંધમાં

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366