Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 313
________________ DO NIIIભોતે Gિct: LIDHશ: શું #ofસ્થાઘોoિfમ્ સુંદર कचित् प्रतियोगिदेशत्वे सति प्रतियोगिकालान्यकालत्वमः कचित् प्रतियोगितावच्छेदकाभाववत्त्वम् । न चात्रापि मत्वर्थसम्बन्धानुयोगः, तत्रापि तादृशयोग्यतावच्छेदकानुसरणात् । न चानवस्था, वस्तुतः तथात्वात् । -- -- ------- ---- HIGHCL------------ तविशिष्ट-घटागभावस्वरूपस्य च कपालेन साकं घटप्रागभावसंसर्गत्वम् । यद्यप्युक्तयोग्यता प्रागभावस्य प्रतियोगिविनाशकाले तसस्य च प्रतियोगिपागभावकालेऽप्यस्तेि तथाऽपि तदानीं यथाक्रमं प्रागभावध्वंसयोरेवाऽसत्वान तदानीं तत्प्रतीतेप्रयोगप्रसङ्ग इति ध्येयम् । संसर्गाभावनिष्ठ-गोग्यतावच्छेदकन्दयमभिधायाऽधिकरणनिष्ठ विशिष्टप्रतीतिजजकतातच्छेदकमतिरिकामाततादिनो निरुपान्त -> वचित् = अन्योन्याभावस्थले च प्रतियोगितावच्छेदकाभाववत्वम् । तथा पिशाचभेदपतियोगितावत्छेदकस्य पिशाचत्वस्य विरहात् ताहशपिशाचत्वाभातवद्धतलस्वरुपगत भुतले पिशाचमेदसम्बन्धात्तात् 'भूतलं न पिशाचः' इति प्रतीतिप्रयोगोपपतिः । दर्शितसम्बधिसाचे तत्तदभातप्रतीतेः प्रमात्तं तदसत्ते च ममत्वमिति विभागोऽप्यनाविलः । न च 'पतियोगितावोदकामाततत्तमि'त्यत्रापि गोलतातच्छेदकशरीरे मत्वर्थस्य सम्बन्धस्य विशेषाणविधगा भासमाकात्वेन मत्वर्थसम्बन्धानयोगः = मत्वर्थसम्बन्धप्रतियोगितसंसर्गगोचरः प्रशनो पदतोकप्रतीते विशेषणविधया भासमानो मत्व सम्बन्ध: केका सम्बन्धोनाधिकरणे वर्तते ? इति वाच्यम्, तत्रापि = योग्यतावच्छेदकशरीरादावपि तादृशयोग्यतावच्छेदकानुसरणात् = तत्प्रतियोगि- तदवच्छेदकदेशान्यदेशभेदेन भेदतदत्यतामातसम्भवादिति आलोककृत: (न.चिं.आलोक.प्र.खं. प.19919) । न च एवं सति तगाऽपि सम्बन्धकल्पामिति रीत्या अनवस्था = अनन्तसम्बशकल्पनापरस्परा प्रसज्तेति वक्तव्यम्, वस्तुन एत तथात्वात् = प्रमाणसिन्दतथास्तभावत्वात् तसं गोपालब्धमामः । बीजारस्थलवरदोषत्वादस्गा एतत्स्थने, मूलक्षत्यनातहत्वात् । तदतं 'मूलक्षतिकरीमाहुः, अनतस्थां हिदूषणम्' ॥ प्रसड़ादनतस्थास्वरुपं प्रदर्शाते - पूर्वस्योत्तरोतरापेक्षित्वमावस्था । सा दिविधा ભાન અભાવના રડારૂપનું જ થાય છે. અભાવવિષયક ભ્રમ અને પ્રમાનો વિભાગ યોગ્યતાના અભાન કે ભાન ઉપર અવલંબિત નથી અથવા અભાવસ્વરૂપના અભાન કે ભાન પર આધારિત નથી, કારણ કે અભાવબુદ્ધિમાં તેની યોગ્યતાનું ભાન જ નથી થતું. અભાવસ્વરૂપનું ભાન અભાવવિષયક ભ્રમ અને પ્રમા બન્નેમાં થાય છે. પરંતુ વસ્તુસ્થિતિ એ છે કે જયારે ઘટાભાવની બુદ્ધિ ઘટવવિષયક હોય છે ત્યારે તેને ભ્રમ માનવામાં આવે છે અને જયારે ઘટાભાવની બુદ્ધિ ઘટશૂન્ય વ્યક્તિવિષયક હોય છે ત્યારે તેને પ્રમા = સત્ય માનવામાં આવે છે. આ રીતે પ્રતિયોગીના અધિકરણ અને અભાવના ભાન દ્વારા જ અભાવબુદ્ધિમાં ભ્રમત્વ અને પ્રમાત્વનો વિભાગ થાય છે. અનતિરિત અભાવવાદી : - , . નૈયાયિકભાઈ ! તમારી આ વાત પણ બરાબર નથી. આનું કારણ એ છે કે તમે હમણાં ઉપર જે વાત કરી તેનો સ્વીકાર કરવામાં આવે તો અતીન્દ્રિયઅભાવના સ્વરૂપસંબંધમાં અભાવસંબંધની અબાપ્તિ આવશે, કેમ કે જે પ્રત્યક્ષોગ્યપ્રતિયોગિકન્યસ્વરૂપ યોગ્યતાથી વિશિષ્ટ સ્વરૂપને અભાવનો અધિકરણની સાથે સંબંધ માનવામાં આવે તો અતીન્દ્રિયઅભાવમાં (=પિશાચાન્તાભાવાદિમાં) યોગ્યપ્રતિયોગિકત્વ ન હોવાથી તેનું સ્વરૂપ યોગ્યતાવિશિષ્ટ નહિ બને, તથા જો પ્રત્યક્ષાત્મકવિશિષ્ટ પ્રતીતિજનનયોગ્યતાને અભાવસ્વરૂપસંબંધની યોગ્યતા માનવામાં આવે તો પણ અતીન્દ્રિય અભાવમાં સ્વરૂપ યોગ્યતા નહિ રહે, કારણ કે અતીન્દ્રિયઅભાવની પ્રત્યક્ષાત્મક વિશિષ્ટ પ્રતીતિ જ નથી થતી. માટે ઉપરોકત તૈયાયિકવકતવ્ય અસંગત છે. a ચોગ્યતાવચ્છેદક અવચ્છિક્તસ્વરૂપદ્રય સંબંઘ - પૂર્વપક્ષ ચાલુ તૈયાયિક :- ન.યો. અધિકરણ સ્વરૂપ અભાવવાદીનું ઉપરોકત દીર્ઘ વક્તવ્ય અર્થહીન હોવાનું કારણ એ છે કે અતિરિક્તઅભાવવાદી અમે અતિરિક સંબંધ વિના જ વિશિષ્ટ પ્રતીતિજનન યોગ્યતાના અવચ્છેદકથી = નિયામકથી વિશિષ્ટ અભાવ અને અધિકરણ બન્નેના સ્વરૂપનો જ અધિકરા સાથે અભાવનો સંબંધ માનીએ છીએ અર્થાત્ ક્યાંક ઉપરોક્ત યોગ્યતાવરછેદકવિશિષ્ટ અભાવનું સ્વરૂપ અભાવનો સંબંધ બને છે, કયાંક ઉપરોકત યોગ્યતાઅવચ્છેદકઅવચ્છિન્ન અધિકરણનું સ્વરૂપ અભાવનો સંબંધ બને છે. અભાવના ચાર ભેદ છે ૧ અત્યંતાભાવ, ૨ પ્રાગભાવ, ૩ ધ્વંસ, ૪ અન્યોન્યાભાવ. એમાં પ્રથમ અત્યંતભાવની યોગ્યતા છે પ્રતિયોગિદેશા દેશવ અર્થાત્ સ્વપ્રતિયોગીના અધિકરાગથી ભિન્ન અધિકાગની વૃત્તિતા કે જે અભાવમાં રહે છે. દા.ત ઘટવાળા પર્વતાદિથી ભિન્ન ભૂતલની આધેયતા ઘટાત્યન્તાભાવમાં રહે છે. તેથી તથાવિધ આધેયાત્મક યોગ્યતા અવદકથી વિશિષ્ટ એવું ઘટાન્નાભાવનું સ્વરૂપ જ ભૂતલની સાથે ઘટાનાભાવનો સંબંધ બને છે. પ્રાગભાવ તથા વંસની યોગ્યતાનો અવછેદક = નિયામક છે પ્રતિયોગિદેશમાં વૃત્તિ હોતે (=રહેતે) છતે પ્રતિયોગિવિશિષ્ટ કાલથી અન્ય કાલમાં રહેવાપણું. દા.ત. ઘટદેશમાં કપાલમાં વૃત્તિ હોતે છતે ઘટકાલાન્યકાલ માં વૃત્તિ ઘટપ્રાગભાવ અને ઘટવંસમાં રહે છે કે જે વિશિષ્ટ પ્રતીતિજનનયોગ્યતાઅવચ્છેદક છે. તેનાથી વિશિષ્ટ એવું ઘટપ્રાગભાવનું સ્વરૂપ કપાલમાં ઘટપ્રાગભાવને રહેવાનો સંબંધ બનશે અને તેનાથી વિશિટ એવું ઘટધ્વસનું સ્વરૂપ કપાલમાં ઘટધ્વસને રહેવા માટે સંબંધ તરીકે કામ કરશે. તૃતીય યોગ્યતાઅવચ્છેદક અધિકરાગત છે. તેથી તૃતીય યોગ્યતા-વચ્છેદકથી વિશિષ્ટ અધિકરણનું સ્વરૂપ અધિકરાણમાં અન્યોન્યાભાવને રહેવા માટે સંબંધ બનશે. તૃતીય યોગ્યતા વચ્છેદક છે પ્રતિયોગિતાઅવચ્છેદકભાવવિશિષ્ટતા. જેમ કે “મૂતરં ન ફાવ:' આવી વિશિષ્ટ પ્રતીતિના કારાગતાઅવચ્છેદકથી ભૂતલસ્વરૂપ વિશિષ્ટ બને છે, કારણ કે

Loading...

Page Navigation
1 ... 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366