Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 349
________________ રૂદ્ધ IIIળોતે (ાder: uતાશે: તorldwidt-otતારી Gitat?રાસ: સુંદ गुणस्य साश्रयकत्वव्याप्तावपि का प्रत्याशा ? तथा ब कार्यमात्रहेतुत्वेनोपादानप्रत्यक्षरूप एवेश्वरः सिध्येत्, न तु तदाश्रयपरमात्मरूप इति दिग । ------- HoHol----- तर्कस्य सत्वेऽपे द्रव्यत्वे साश्रयत्वब्याप्यत्तानीकारे परेषां नैयापिकादीनां गुणस्य साश्रयत्वव्याप्तौ अपि का प्रत्याशा ? तथा च = गुणस्प साश्रयत्वब्याप्त्यसिब्दिपकारेण च कार्यमाञहेतुत्वेन = सकलभावकारीजनकविहाया उपादानप्रत्यक्षरूप एवेश्वर: सिध्येत् न तु तदाश्रयपरमात्मरूपः = उपादानप्रत्यक्षाश्रय परमात्मस्वरूप इति । तदकं प्रकरणकदिरेत मध्यमपरिमाणस्यादवादरहस्ये -> सकलकार्यजनकनिलोकप्रत्यक्षासिन्दावपि कोतरसिदिः [સા સાર્થ'ICIDY CLAIM IIofમIિ[ <– (JI.II.૨હ..વં.ત. ૧ . ) If Tય તૉIId Fiથwitમે: जयलताभिधानालां तडीकालां विस्तारतो दर्शितमिति ततोऽतसेयम् । ___यतु 'इह विहम' इत्यगालोकमण्डलमेवाऽऽधारत्वेन प्रतीयते' (मु.दि.त.) इति दिनकरीयवृत्तौ उक्तं (ક્સ, સMoEIL:તptતદાII વ્રતિolleત સિંa, RCI ‘તિહમ' શાdfc1dblator, Iधारतानिरूपिताधेयतावान् विहङ्गमः गदवा 'स्वाच्छेिहवाकाशनिलाधारतानिस्पपिताधेयतातत्वसम्बन्धेनैतदेशवान विहङ्गम' इत्येत स्वारसिको बोधः । एतेन -> रातिकादिधीहेतुरेता नित्या दिगुल्यते ॥८६॥ इति कारिकावलीततो विश्वनाथस्य तचापि निराकृतम् आकाशस्तौल दिकत्वात् उदयाचलसलिहितेन तेनेत प्रात्यादिव्यपदेशादिति ATTU ચહ્રિવાહએ (મ.સ.૨.d.DI. 99- પુ.) / ડ્રથa નિજાનં@િયાં – ચંતિplણICIALIST तदनन्या दिन <- (नि.ब्दा.५९/04) इति श्रीसिन्दसेनदिवाकरवचनमपि सङ्गच्छते । तदुक्तं तत्वार्थसिन्दसेनीयवृत्तावपि ->:आकाशप्रदेशा एवं विशिष्टरचनामाजो दिगव्यपदेशमतरुध्यन्ति। न च तदतिरेकेण तत्स्वरूपोLeૌશામ'તિ (1.{.f/૩ સિ...) બ્રિક્વરબ્રિગેડu – ગ્રDિIણuદ્દેશથેforખોવIslatiણ LIFeriodહોuપd: I 1થા ઔષાં of lot jતd I[ <– (.ol.17.ut૨. /સૂ૮/II. Coll. J.૮૮) stતા Babફેવોft તવાઈરાનgitáë --> RaોડLIGIણેનર્માત: wituILIQUI #DIણuહેણuતોષ રસોઈમાંજો પરત: ખારાશ હોય તો મીઠામાં પાગ ખારાશ પરત: જ હોવી જોઈએ, બાકી ખારાશસંપાદક દ્રવ્ય અને ખાર દ્રવ્યમાં ભેદનો નિયમ વ્યભિચારગ્રસ્ત બનશે. જે મીઠું સ્વતઃ ખારું હોય તો રસોઈને સ્વત: ખારી માનવામાં શું વાંધો ? આવો પ્રશ્ન કરનાર ઉન્મત્તની જેમ ઉપેક્ષાપાત્ર કે હાંસીપાત્ર બને છે. રસોઈમાં પરદ્રવ્ય (મીઠું) ની અપેક્ષાએ ખારાશ આવવા છતાં જેમ મીઠામાં સ્વદ્રવ્ય = સ્વાત્મકદ્રવ્યથી જ ખારાશ આવે છે. તેમ આધેયાત્મક ઘટાદિ દ્રવ્યની અપેક્ષાએ આધારભૂત આકાશમાં ભેદ હોવા છતાં સ્વાત્મક આધેયની અપેક્ષાએ આકાશમાં અભેદ હોવામાં કોઈ વાંધો નથી. દાર્શનિક પરિભાષામાં આ હકીકત સમજવી હોય તો એમ કહી શકાય કે ઘટાદિ પરત: વ્યાવૃત્ત હોવા છતાં વિશેષપદાર્થ (નૈયાયિકસંમત પાંચમો પદાર્થ) સ્વતો વ્યાવૃત્ત છે તેમ ઘટાદિ દ્રવ્ય પરત: = સ્વઅવયવભિન્ન દ્રવ્યની અપેક્ષાએ આધેય બનવા છતાં આકાશ સ્વત: અર્થાત્ પોતાના જ દેશ, પ્રદેશાદિની અપેક્ષાએ આધાર બની શકે છે. મતલબ કે અંધાત્મક ગગનનો આધાર આકાશદેશ છે અને આકાશદેશમાં આધેય છે અંધાત્મક આકાશદ્રવ્ય તથા દેશાત્મક આકાશનો આધાર બને છે પ્રદેશાત્મક આકાશ અને પ્રદેશાત્મક આકાશમાં આધેય છે દેશાત્મક આકાશ, અથવા એમ પણ કહી શકાય છે કે દેશાત્મક આકાશનો આધાર પ્રદેશાત્મક આકાશ છે અને પ્રદેશાત્મક આકાશનો આધાર દેશાત્મક આકાશ છે. અન્યોન્ય આધારતા પેટ અને તંતુની જેમ પ્રસ્તૃતમાં સંભવિત હોવાથી કોઈ દોષ નથી. તેમ જ ઉપરોક્ત નિયમમાં વ્યભિચારને પણ અવકાશ રહેતો નથી. આથી સર્વાધારત્વઅન્યથાઅનુપપત્તિલિંગ અસત્ = હેત્વાભાસ બનવા દ્વારા તેનાથી થનાર આકાશસાધ્યક અનુમિતિમાં ભ્રમત્વની આપત્તિને પાગ કોઈ અવકાશ નથી. અહીં એવી શંકા થાય કે -> દ્રવ્યત્વની સાથયન્વની = સાધારત્વની સાથે વ્યામિ જ નથી. માટે તે વ્યાતિ અપ્રયોજકત્વ દોષથી ચરન બને છે. માટે ભૂતલાદિ કે સૂર્યવિમાન, રત્નપ્રભા પૃથ્વી વગેરેના આધારની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તે નિરાધાર હોય તો પણ કોઈ વાંધો નથી. <- તો તે નિરાધાર હોવાનું કારણ એ છે કે કોઈ ઉપાધિ ન હોવા છતાં દ્રવ્યત્વ અને સાથયકત્વનો સહચાર = સામાનાધિકરણ ઉપલબ્ધ થાય છે -આ જ વિપક્ષબાધક તર્ક છે. જે હેતુમાં કોઈ ઉપાધિ બતાવી ન શકાય અને છતાં પણ હેતુસાધ્યના સહચારનું ભાન થતું હોય તેવા હેતુને સમ્યફ માનવો જ પડે. સાધ્યવ્યાપક અને સાધનઅવ્યાપક એવી ઉપાધિ ન હોવા છતાં જે લે સાધ્ય - સાધનમાં સામાનાધિકરણ્ય ઉપલબ્ધ હોય તે હેતુમાં જો વ્યાતિ માનવામાં ન આવે તો ગુણમાં પાણી સાથયકત્વની વ્યામિ તૈયાયિકમતે કઈ રીતે સિદ્ધ થઈ શકશે ? કારણ કે ત્યાં પાગ ઉપાધિશૂન્યતા અને સાધ્ય-સાધનમાં સહચારદર્શનથી અતિરિક્ત કોઈ વિપક્ષબાધક તર્કની શક્યતા નથી. આમ ગાગરમાં સાયત્વ સિદ્ધ નહિ થઈ શકવાથી ઉપાદાનપ્રત્યક્ષાત્મક જ ઈશ્વર સિદ્ધ થશે, નહિ કે તેના આશ્રયસ્વરૂપ પરમાત્મા. ઉપાદાનપ્રત્યક્ષાત્મક ગુણ નિરાશય હોવામાં શું વાંધો ? આ સમસ્યાનું સમાધાન નૈયાયિક પાસે છે જ નહિ. માટે તેના આશ્રયરૂપે ઈશ્વરની કલ્પના એ માત્ર કલ્પના જ બની રહેશે. અહીં જે કોઈ કહેવામાં આવેલ છે તે તો દિશાસૂચનમાત્ર છે. આના અનુસારે હજ આગળ પાગ વિચાર કરી શકાય છે. આની સૂચના આપવા શ્રીમદજીએ ‘દિ' શબ્દનો પ્રયોગ કરેલ છે. આ વાત માધ્યમ દ્વારહસ્ય (દ્વિતીય ખંડ)માં શ્રીમદ્જીએ બતાવેલ છે. આ રીતે આકાશ દ્રવ્યનું નિરૂપાગ પૂર્ણ થાય છે.

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366