Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 336
________________ * अभावस्थ शुदाधिकरणबुन्तिरूपता ૨93 विरोधित्वादित्यन्यत्र विस्तरः । प्राभाकरास्तु घटवद्भूतलबुद्धिभिन्ना भूतलबुद्धिर्घटाभावः । न च घटवति घटाऽज्ञानदशायां तदभावाऽऽपत्तिः, अन्याभावाऽनभ्युपगमात्, तद्व्यवहारस्य च प्रतियोग्यधिकरणज्ञाने यावत्प्रतियोग्युपलम्भकसत्त्वे चेष्टत्वात् । न च ------------------ IIoAll---- ------------------ #Iનમે ઉ ત્તમfa = twortanત ભાઇન = પ્રતિe IuldcloEIDHI-IIIuctor હિરોદિOC, JCIorYIAI- तत्प्रतियोगिनोः शास्ततिकतिरोधात् । प्रागमालपातसयोस्तु प्रतियोगितिरोधिता कालभेदान्तविौत परेणाऽपि स्वीक्रियत इति न गौरवम् । मीमांसकैकदेशीयमतमावेदति -> प्राभाकरा: = गुर्वपरामियाना-प्रभाकरमिश्रानुगामिता: इति । आहुरित्लotofસVIoCII: / તુ: વIQIL તિષ |દોતolI | (1થાહ - ઘcવધતભgક્રિશિH-મૂતભવૃદિઃ = ઘCIમાd: / यत्संसर्गानवगाहिनि गाऽधिकरणलुल्तिः सैत तत्मात: । न चैवं भूतलं' इति बोधानात्तरं गभात-पाक्षातमताभावादियवहारप्रसङ्ग इत्यारेकणीयम्, ततभातव्यवहारे तज्ज्ञान-तदनुपलम्भयोरपि कारण तात् । अत एत शब्दभूतलबोधस्यारिवलाभातत्तेऽपि वा काचित् क्षतिः । न च घटवति भूतलादी घटाज्ञानदशायां = दोषात् कारणातरविरहान वा घटतत्वाऽज्ञाको तदभावापत्ति: = केवलभूतलज्ञानं घटामावरूणादिति वक्तव्यम्, परततो ભૂIસ IIofile fસ ભૂIIIofસTISHACCIન્ પામવાનમ્યુપામÇ = 0:Cl, Iliefમ: મૂell/GICIतिरिकरुप घटाभावस्थानीकारात, अतिरिक्तघटामावापतेरगोगात् भूतलस्वरूपमागगाहतबुदितपस्प घटाभावरूप तदानीमिष्ठत्वात् । न हि घटसत्वेऽपि तदज्ञाने केवलभूतलबुन्दिन जायत इति मन्यते कश्चित् विपश्चित् । न च घरवति तदज्ञाने घटाभावव्यवहारापतिरति वाच्यम्, तद्व्यवहारस्य = घटामातशब्दपयोगस्य च = हि प्रतियोग्यधिकरणज्ञाने = घटलक्षणप्रतियोगिगोचरस्मत्यादि-तदधिकरणविषयकज्ञानादशानां यावत्प्रतियोग्युपलम्भकसत्त्वे = प्रतियोगीतरसकलप्रतियोगिगाहतसमवधाने चेष्टत्वात् । न च भूतलस्तरूपमारगोचरज्ञानानन्तर અધિકરાગમાં રકત રૂપનો અત્યંતભાવ તૈયાયિકને જ માન્ય નથી. નૈયાયિકમત મુજબ અત્યંતાભાવને પોતાના પ્રતિયોગી, તેના પ્રાગભાવ અને ધ્વસાભાવ-આ ત્રણની સાથે વિરોધ છે. આ પ્રાચીન નૈયાયિકનો સિદ્ધાંત છે. નવ્ય તૈયાયિક તરફથી અહીં એવી દલિલ થાય કે -> ફયામ અવસ્થામાં ઘટમાં રક્ત રૂપનો અત્યંતાભાવ રહેલો જ છે. પરંતુ તે અત્યંતભાવનું સ્વરૂપ રકતરૂપશુ દશ માં જ અધિકરાની સાથે સંબંધનું કામ કરે છે. માટે શ્યામદશામાં “જિં નાસ્તિ' આ પ્રતીતિનો વિષય રકતરૂપઅત્યંતભાવ જ બનશે. તેમ જ ફરીથી રક્ત રૂ૫ ઉત્પન્ન થતાં તથાવિધ પ્રતીતિની આપત્તિ પાગ નહિ આવે, કારણ કે ત્યારે રક્તરૂ૫પ્રતિયોગિક અત્યંતાભાવના સ્વરૂપમાં અધિકારાણસંસર્ગતા નથી રહેતી. <– તો તે પણ અર્થહીન હોવાનું કારણ એ છે કે અત્યતાભાવ નિત્ય હોવાના લીધે અત્યંતાભાવના સ્વરૂપમાં ક્યારેક અધિકારાણસંસર્ગતા હોય અને ક્યારેક અધિકાર સંબંધતા ન હોય એવું બની જ ન શકે. ટાઢા પહોરના ગપ્પા મારવાથી સમસ્યાનું નિવારણ થઈ ના શકે. વળી, આ રીતે અત્યંતાભાવસ્વરૂપમાં અધિકરાયસંસર્ગતાને અવ્યાખ્યવૃત્તિ = કા લેક અવ્યાખવૃતિ = કદાચિક = અસ્થાયી માનવી છે, તો તેના કરતાં ધ્વસમાં જ રકતરૂપત્નાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વને કાદાચિક = અસ્થાયી માનવી વધુ ઉચિત છે, કારણ કે અત્યંતભાવમાં તો પ્રતિયોગીવિરોધિતા લાઘવસહકારથી કાલવિશેષનો અંતર્ભાવ કર્યા વિના જ માનવામાં આવેલ છે. નિત્ય એવો અત્યંતભાવ સર્વદા પોતાના પ્રતિયોગીનો વિરોધી હોય છે, નહિ કે અમુક જ કાલમાં. અહીં જે કાંઈ કહેવામાં આવેલ છે તે તો દિશાસૂચન માત્ર છે. પ્રસ્તુત વિષયના વિસ્તાર માટે સ્વરચિત અન્ય ગ્રંથનું અવલોકન કરવાની શ્રીમદ્જીએ ભલામણ કરી છે. આ શૂન્યઅઘિકરણબુદ્ધિ એ જ અભાવ - પ્રભાકર : પૂર્વપક્ષ :- પ્રમા. મીમાંસાદર્શનના પ્રભાકરસંપ્રદાયનો મત એવો છે કે – “પવિતું મૂત' આવી બુદ્ધિથી ભિન્ન જે કેવલ ભૂતલવિષયક બુદ્ધિ થાય છે. તે જ ઘટાભાવ છે. તાત્પર્ય એ છે કે ભૂતલની બુદ્ધિ કાલભેદથી “રવત્ મૂત’ અને ‘ભૂતલ' આ રીતે ઉત્પન્ન થાય છે. આ બે બુદ્ધિમાંથી જે બુદ્ધિ જે ઘટ, પટ વગેરે વસ્તુના સંબંધને વિષય નથી કરતી તે ભૂતલબુદ્ધિ તે ઘટ, પટ આદિ વસ્તુનો અભાવ છે. આ રીતે ભૂતલસ્વરૂપમાત્રને વિષય બનાવનાર બુદ્ધિસ્વરૂપ ઘટાભાવ, પટાભાવ વગેરે છે.પરંતુ ભૂતલમાત્ર વિષયક બુદ્ધિ થવાથી “ભૂતલમાં ઘટ નથી, પટ નથી” વગેરે વ્યવહાર એક સાથે થવાની આપત્તિ ના આવવાનું કારણ એ છે કે અભાવવ્યવહારમાં ઘટાદિનું જ્ઞાન અને ઘટાદિનો અનુપલંભ બન્નેની અપેક્ષા રહે છે. સર્વ કારાગની હાજરીમાં જ કાર્ય થઈ શકે એકાદ કારાગથી જ નહીં. આથી ભૂતલસ્વરૂ૫માત્રવિષયક બુદ્ધિને ઘટ-પટાદિ સર્વ વસ્તુના અભાવસ્વરૂપ માનવામાં તથાવિધ બુદ્ધિ સમયે બધા અભાવોના વ્યવહારની આપત્તિને અવકાશ નથી રહેતો. છે ઘટની વિદ્યમાનતામાં ઘટાભાવની આપત્તિ નથી - પ્રભાકરમિશ્ર 3 ન ૧ ઇ. આ મતની વિરુદ્ધ એવી શંકા કરવામાં આવે કે – ભૂતલમાત્રવિષયક બુદ્ધિને જ જો ઘટાભાવાદિસ્વરૂપ માનવામાં આવે તો જે સમયે ભૂતલમાં ઘટ છે. પરંતુ દોષવશ અથવા કોઈ કારાગની ગેરહાજરી હોવાના કોઈ ઘટસાન થવાના બદલે

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366