________________
* अभावस्थ शुदाधिकरणबुन्तिरूपता
૨93
विरोधित्वादित्यन्यत्र विस्तरः ।
प्राभाकरास्तु घटवद्भूतलबुद्धिभिन्ना भूतलबुद्धिर्घटाभावः । न च घटवति घटाऽज्ञानदशायां तदभावाऽऽपत्तिः, अन्याभावाऽनभ्युपगमात्, तद्व्यवहारस्य च प्रतियोग्यधिकरणज्ञाने यावत्प्रतियोग्युपलम्भकसत्त्वे चेष्टत्वात् । न च ------------------ IIoAll----
------------------ #Iનમે ઉ ત્તમfa = twortanત ભાઇન = પ્રતિe IuldcloEIDHI-IIIuctor હિરોદિOC, JCIorYIAI- तत्प्रतियोगिनोः शास्ततिकतिरोधात् । प्रागमालपातसयोस्तु प्रतियोगितिरोधिता कालभेदान्तविौत परेणाऽपि स्वीक्रियत इति न गौरवम् ।
मीमांसकैकदेशीयमतमावेदति -> प्राभाकरा: = गुर्वपरामियाना-प्रभाकरमिश्रानुगामिता: इति । आहुरित्लotofસVIoCII: / તુ: વIQIL તિષ |દોતolI | (1થાહ - ઘcવધતભgક્રિશિH-મૂતભવૃદિઃ = ઘCIમાd: / यत्संसर्गानवगाहिनि गाऽधिकरणलुल्तिः सैत तत्मात: । न चैवं भूतलं' इति बोधानात्तरं गभात-पाक्षातमताभावादियवहारप्रसङ्ग इत्यारेकणीयम्, ततभातव्यवहारे तज्ज्ञान-तदनुपलम्भयोरपि कारण तात् । अत एत शब्दभूतलबोधस्यारिवलाभातत्तेऽपि वा काचित् क्षतिः । न च घटवति भूतलादी घटाज्ञानदशायां = दोषात् कारणातरविरहान वा घटतत्वाऽज्ञाको तदभावापत्ति: = केवलभूतलज्ञानं घटामावरूणादिति वक्तव्यम्, परततो ભૂIસ IIofile fસ ભૂIIIofસTISHACCIન્ પામવાનમ્યુપામÇ = 0:Cl, Iliefમ: મૂell/GICIतिरिकरुप घटाभावस्थानीकारात, अतिरिक्तघटामावापतेरगोगात् भूतलस्वरूपमागगाहतबुदितपस्प घटाभावरूप तदानीमिष्ठत्वात् । न हि घटसत्वेऽपि तदज्ञाने केवलभूतलबुन्दिन जायत इति मन्यते कश्चित् विपश्चित् । न च घरवति तदज्ञाने घटाभावव्यवहारापतिरति वाच्यम्, तद्व्यवहारस्य = घटामातशब्दपयोगस्य च = हि प्रतियोग्यधिकरणज्ञाने = घटलक्षणप्रतियोगिगोचरस्मत्यादि-तदधिकरणविषयकज्ञानादशानां यावत्प्रतियोग्युपलम्भकसत्त्वे = प्रतियोगीतरसकलप्रतियोगिगाहतसमवधाने चेष्टत्वात् । न च भूतलस्तरूपमारगोचरज्ञानानन्तर
અધિકરાગમાં રકત રૂપનો અત્યંતભાવ તૈયાયિકને જ માન્ય નથી. નૈયાયિકમત મુજબ અત્યંતાભાવને પોતાના પ્રતિયોગી, તેના પ્રાગભાવ અને ધ્વસાભાવ-આ ત્રણની સાથે વિરોધ છે. આ પ્રાચીન નૈયાયિકનો સિદ્ધાંત છે. નવ્ય તૈયાયિક તરફથી અહીં એવી દલિલ થાય કે -> ફયામ અવસ્થામાં ઘટમાં રક્ત રૂપનો અત્યંતાભાવ રહેલો જ છે. પરંતુ તે અત્યંતભાવનું સ્વરૂપ રકતરૂપશુ દશ માં જ અધિકરાની સાથે સંબંધનું કામ કરે છે. માટે શ્યામદશામાં “જિં નાસ્તિ' આ પ્રતીતિનો વિષય રકતરૂપઅત્યંતભાવ જ બનશે. તેમ જ ફરીથી રક્ત રૂ૫ ઉત્પન્ન થતાં તથાવિધ પ્રતીતિની આપત્તિ પાગ નહિ આવે, કારણ કે ત્યારે રક્તરૂ૫પ્રતિયોગિક અત્યંતાભાવના સ્વરૂપમાં અધિકારાણસંસર્ગતા નથી રહેતી. <– તો તે પણ અર્થહીન હોવાનું કારણ એ છે કે અત્યતાભાવ નિત્ય હોવાના લીધે અત્યંતાભાવના સ્વરૂપમાં ક્યારેક અધિકારાણસંસર્ગતા હોય અને ક્યારેક અધિકાર સંબંધતા ન હોય એવું બની જ ન શકે. ટાઢા પહોરના ગપ્પા મારવાથી સમસ્યાનું નિવારણ થઈ ના શકે. વળી, આ રીતે અત્યંતાભાવસ્વરૂપમાં અધિકરાયસંસર્ગતાને અવ્યાખ્યવૃત્તિ = કા લેક અવ્યાખવૃતિ = કદાચિક = અસ્થાયી માનવી છે, તો તેના કરતાં ધ્વસમાં જ રકતરૂપત્નાવચ્છિન્નપ્રતિયોગિતાકત્વને કાદાચિક = અસ્થાયી માનવી વધુ ઉચિત છે, કારણ કે અત્યંતભાવમાં તો પ્રતિયોગીવિરોધિતા લાઘવસહકારથી કાલવિશેષનો અંતર્ભાવ કર્યા વિના જ માનવામાં આવેલ છે. નિત્ય એવો અત્યંતભાવ સર્વદા પોતાના પ્રતિયોગીનો વિરોધી હોય છે, નહિ કે અમુક જ કાલમાં. અહીં જે કાંઈ કહેવામાં આવેલ છે તે તો દિશાસૂચન માત્ર છે. પ્રસ્તુત વિષયના વિસ્તાર માટે સ્વરચિત અન્ય ગ્રંથનું અવલોકન કરવાની શ્રીમદ્જીએ ભલામણ કરી છે.
આ શૂન્યઅઘિકરણબુદ્ધિ એ જ અભાવ - પ્રભાકર : પૂર્વપક્ષ :- પ્રમા. મીમાંસાદર્શનના પ્રભાકરસંપ્રદાયનો મત એવો છે કે – “પવિતું મૂત' આવી બુદ્ધિથી ભિન્ન જે કેવલ ભૂતલવિષયક બુદ્ધિ થાય છે. તે જ ઘટાભાવ છે. તાત્પર્ય એ છે કે ભૂતલની બુદ્ધિ કાલભેદથી “રવત્ મૂત’ અને ‘ભૂતલ' આ રીતે ઉત્પન્ન થાય છે. આ બે બુદ્ધિમાંથી જે બુદ્ધિ જે ઘટ, પટ વગેરે વસ્તુના સંબંધને વિષય નથી કરતી તે ભૂતલબુદ્ધિ તે ઘટ, પટ આદિ વસ્તુનો અભાવ છે. આ રીતે ભૂતલસ્વરૂપમાત્રને વિષય બનાવનાર બુદ્ધિસ્વરૂપ ઘટાભાવ, પટાભાવ વગેરે છે.પરંતુ ભૂતલમાત્ર વિષયક બુદ્ધિ થવાથી “ભૂતલમાં ઘટ નથી, પટ નથી” વગેરે વ્યવહાર એક સાથે થવાની આપત્તિ ના આવવાનું કારણ એ છે કે અભાવવ્યવહારમાં ઘટાદિનું જ્ઞાન અને ઘટાદિનો અનુપલંભ બન્નેની અપેક્ષા રહે છે. સર્વ કારાગની હાજરીમાં જ કાર્ય થઈ શકે એકાદ કારાગથી જ નહીં. આથી ભૂતલસ્વરૂ૫માત્રવિષયક બુદ્ધિને ઘટ-પટાદિ સર્વ વસ્તુના અભાવસ્વરૂપ માનવામાં તથાવિધ બુદ્ધિ સમયે બધા અભાવોના વ્યવહારની આપત્તિને અવકાશ નથી રહેતો.
છે ઘટની વિદ્યમાનતામાં ઘટાભાવની આપત્તિ નથી - પ્રભાકરમિશ્ર 3 ન ૧ ઇ. આ મતની વિરુદ્ધ એવી શંકા કરવામાં આવે કે – ભૂતલમાત્રવિષયક બુદ્ધિને જ જો ઘટાભાવાદિસ્વરૂપ માનવામાં આવે તો જે સમયે ભૂતલમાં ઘટ છે. પરંતુ દોષવશ અથવા કોઈ કારાગની ગેરહાજરી હોવાના કોઈ ઘટસાન થવાના બદલે