Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 280
________________ * वैशिष्ट्येन समवायस्याऽन्यथासिन्दिः * २५७ यदि पुनरेवमप्यनुगतधीनिर्वाहाय समवायोऽभ्युपेयते तदा लाघवादभावादिसाधारणं वैशिष्ट्यमेवाऽभ्युपगन्तुमर्हम् ।। न च पटवति भूतले पटाभावधीप्रसङ्गस्तदानीं तदधिकरणतास्वाभाव्याऽभावस्य वक्तुमशक्यत्वात्, स्वभावस्य ------------------भानमती------------------ बाह्यालोकात्मकस्य ब्रहच्चक्षुषोऽप्यचाक्षुषत्वापातात् । न च ता चक्षुष्वमेव नोपेयत इति वक्तव्यम्, तथा सति शाखाप्रत्यक्षकाले शशिनोऽचाक्षुषत्वापतेः, ता तदानीं चक्षःसन्निकर्षविरहात् । न च स्वप्रतियोगितत्वस्वप्रयोज्यप्रतियोगिकत्वान्यतरसम्बन्धेन चक्षुर्विशिष्टसलिकर्षस्य कारणत्वान्नातिदरस्थाऽचाक्षुषत्वापतिस्तदानीमिति वक्तव्यम्, गौरवात्, मानाभावाच्चेति दिक् । पश्य पश्य सुदूरं याति नेत्रप्राप्तकारिता । जयति साम्प्रतश्चैव नयनाऽप्राप्यकारिता ||१|| बहत्परिमणस्यादवादरहस्योक्तदिशा प्रकृतं प्रस्तुमः, किा समवायस्यापि समवायान्तसम्वीकारेऽनवस्था, स्वस्मिन् स्वस्य स्वीकारे स्वाश्रयः, प्रथमे दितीयस्य दितीये प्रथमस्योरटीकारे पुनरुयोन्याश्रयः, प्रथमे व्दितीयस्य, व्दितीये तृतीयस्य ता च प्रथमस्याभ्युपगमे चक्रकमिति का स्वरूपस्यैव सम्बधित्वौचित्ये विहा गुण-गुणिनोरपि तथाऽभ्युपगम: । तदिदमभिसन्धायोक्तमत्या स्तुतिकृतैव - इहेदमित्यस्तेि मनिश्च वती' इति। न च लाघवबलात् गुण-गुण्यादीनामेक: सम्बन्धः सिध्यान धर्मिगाहकमानेन स्वतः सम्बन्ध स्वभाव एव सेत्स्यपतीति वाच्यम्, तर्हि हदे वहिर्जास्ती'तिप्रतीतेरभावादिसाधारणैकवैशिष्ट्यासिन्दौ दत: समवायाय जलाअलिरित्याशयेन प्रकरणलदाह - यदीति । यदवा चिन्तामणिकारीयरीत्यैवमवतरणका कार्या - नन्वेवमभावविशिष्टप्रत्यक्षेऽपि विशिष्टबुदित्वात् संयोग-समवायबाधे अजुगतं वैशिष्ट्यमेव सम्बन्धी विषयो निमित भवेदित्याशयेनाह -> यदि पुन: एवमपि = निरुक्तरीत्या समवायस्याऽघटमानत्वेऽपि अनुगतधीनिर्वाहाय = गुण-कर्म-जात्याधगतसम्बन्धबुदिनिर्वाहाप समवायो नैयापिकै: अभ्युपेयते तदा गुण-गुण्यादीनामतिरिक्त: समवायः सम्बन्धोऽभावादेश्च स्वरूपसम्बन्ध इति पथक्पथकल्पनापेक्षया लाघवात् अभावादिसाधारणं गुणकर्म-जात्यभाव-स्वत्व-स्वामित्वादिष्तनुगतमेकं वैशिष्ट्यमेव अभ्युपगन्तुं = स्वीकत है = योग्यम् । गायिकशहामावेदयति -> न चेति वाच्यामित्यनेनारगान्वयः । गुण-क्रिया-जात्यभावाधजगतस्य वैशिष्ट्यस्य समवायवदेकत्वे हि घटामावति पटवति भूतले पटाभावधीप्रसङ्गः = 'भूतलं पटामावदिति एत्यक्षापतिः, यतो घटाभाववैशिष्ट्यमेव हि पटाभाववैशिष्ट्यमम्, अत्यन्ताभावस्य नित्यत्वेन ता तदा पदाभावस्यापि सत्वात् । न શાલિકનાથમત પાર અસાર છે. આનું કારણ એ છે કે જે નવીન આંખ ઉત્પન્ન થાય છે તે ઉત્કટરૂપવાળી છે, કેમ કે બાહ્યલોકથી તે ભિન્ન નથી. તેમ જ તેની જનક આંખ અનુદ્દભૂતરૂપવાળી છે અને બાહ્ય સૂર્યપ્રકાશ, ચન્દ્રપ્રકાશ વગેરે સહકારીકરણ ઉદ્ભૂતરૂપવાળા છે ઉત્કટરૂપવિશિષ્ટ તૈજસ દ્રવ્યના સંસર્ગથી અનુકટરૂપવિશિષ્ટ આંખ દ્વારા દ્રવ્યની ઉત્પત્તિ તો માન્ય નથી, તો પછી કઈ રીતે સૌરાલોક, ચંદ્રાલોક વગેરે બાહ્ય આલોક ના સહકારથી અનુકટરૂપવિશિષ્ટ તૈજસ ચક્ષુથી ઉત્કટરૂપવિશિષ્ટ બૃહત્ ચક્ષુરક્રિમની ઉત્પત્તિ તેમના મત મુજબ થઈ શકે ?વળી બીજી વાત એ છે કે જે નવીન બાહ્ય આંખ બાહ્ય આલોકથી ઉત્પન્ન થાય છે, તેના દ્વારા ચંદ્રની જેમ આપાગ મસ્તકની પાછળ રહેલ વસ્તુનું પાણી ચાક્ષુષ પ્રત્યક્ષ થવાની આપત્તિ આવશે, કારણ કે બાહ્ય આલોકસ્વરૂપ નવીન આંખનો મસ્તક વગેરેની પાછળ રહેલ વસ્તુની સાથે પણ સંયોગ છે જ. આ બાબતની વિશેષ જાણકારી મેળવવા માટે શ્રીમદ્જીએ સ્વરચિત 'જ્ઞાનાર્ગવ ગ્રંથ અને સ્યાદ્વાદરહસ્ય ગ્રંથને જોવાની ભલામણ કરી છે. સમવાયનું ખંડન કરતાં પ્રાસંગિક રીતે “ચક્ષુ અપ્રાપ્યકારી છે' આ વિષયનું નિરૂપણ અહીં પૂર્ણ થાય છે. હવે ફરીથી મૂળ વાત = સમવાયપરીક્ષા ઉપર આવીએ. (પૃ. ૨૩૭ થી ૨૫૭ સુધી ચક્ષુ અપ્રાપ્યકારિત્વવાદ) * अलावाहिसाधारश वैशिष्ट्यसंबंध मान्य - जैन * यदि पु.। जे नेयायित२६थीम वाम भाव ->ीतोनामधारे समवाय संबंधनी त्या२ सुथी आमा। દ્વારા આવશ્યકતા બતાવાઈ હતી તે બધી હકીકતોની અન્ય રીતે ઉપપત્તિ = સંગતિ કરીને સ્યાદ્વાદી દ્વારા સમવાયની કલ્પનાને અનાવશ્યક સિદ્ધ કરાઈ છે. તેથી તે બાબતોને અનુસાર ભલે સમવાયની સિદ્ધિ ન થઈ શકે. પરંતુ ગુણ -ક્રિયા- જતિ વગેરેની વિશિષ્ટબુદ્ધિઓમાં ગુણ - કિયા - જાતિ વગેરેના અનુગત સંબંધનું ભાન અનુભવસિદ્ધ છે. આથી તેની ઉપપત્તિ માટે = નિર્વાહ માટે તો સમવાયનો સ્વીકાર કરવો જ પડશે <– તો તૈયાયિકના આ વકતવ્યના પ્રતિવાદમાં એમ કહી શકાય છે કે તો પછી ગાણ - ક્રિયા- જાતિ વગેરેથી વિશિષ્ટ વિષયોની બુદ્ધિઓ તેમ જ અભાવ આદિની વિશિષ્ટ બુદ્ધિ - આ બધી બુદ્ધિઓમાં લાઘવની દષ્ટિએ એક જ સંબંધનું ભાન માનવું જોઈએ અને તેનો “વૈશિ' નામથી વ્યવહાય કરવો જોઈએ. છતાં તૈયાયિક “ગુગ - ક્રિયાદિનો સમવાય સંબંધ અને અભાવાદિનો સ્વરૂપસંબંધ’ આવી વિભિન્ન કલ્પના શા માટે કરે છે. ? બધાનો વૈશિષ્ટ્રય નામનો એક જ સંબંધ સ્વીકારવો ઉધિત (=અઈમ્) છે. वैशिष्ट्यसंबंधथी पटालावप्रत्यक्षनी आपत्ति-नैयायिक पूर्वपन :- न च प.। ६२ गाभिने १२६ अमावादिनो मे वैशिय संबंध मानवामा सानोमा भूतसमां ૧ વર્તમાનમાં જ્ઞાનાર્ણવ ગ્રંથ ગુટક મળે છે. ત્યાં પ્રસ્તુત વિષયનું નિરૂપણ ઉપલબ્ધ નથી.તેમજ સાંપ્રતકાલ ઉપલબ્ધ સંપૂર્ણ લઘુસ્યાદ્વાદરહસ્ય વૃક મધ્યમ સાદાદરહસ્ય અને ગુટક બહ રયાદાદરહજ્યમાં પણ આ વિષય અનુપલબ્ધ છે. આની નોંધ વાચકવર્ગે લેવી.

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366