Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 285
________________ ૨૬ર પરનો તા : પIÍ: 0 -muસ્થાપutifસમવેolIણતિવાર: છંદ सत्तादेः कालिकसम्बन्धेन घटनाशानधिकरणत्वात् तत्र तदापत्त्यभावेन सत्त्वेन नाशहेतुत्वाऽकल्पनात् । न च द्वित्रिक्षणस्थायिघटादिसमवेतनाशे स्वप्रतियोगिसमवेतत्वेनैव तथात्वात् तद्धेतुत्वमावश्यकम्, तत्राऽपि स्वप्रतियोगि------------------ મ મct---------------- નg ર્શારીત્યા 10ITotતગમતોuvમે સCTIEાંસાપરા , ofIણutતોmriti Kuતોસમવેતાत्वसम्बन्धेन घलादिनाशस्य सत्तात् । न च सत्वे सति स्वप्रतियोगिसमवेतत्वसम्बन्धेन घटादिनाशस्य हेतुत्वोपगमाशा दोष: सताया घलादिसमवेतत्वेऽपि सताविशिष्टत्वविरहादिति नौयायिकेन वक्तव्यम्, एवं सति समवेतत्वस्थाने वतित्वनिवेश एव लाघवाचित: स्यात्, पदादिवतिनाशं प्रति घटादिनाशस्थ स्वप्रतियोगिसमवेतत्वविशिष्टसत्वसम्बन्धन हेतुत्वस्वीकारेणैत घटादिवतिरूपादिध्वंसप्रतियोगिकतंसापतेारणसम्भवात्, घटादिवति स्वपादिध्वंसे सत्वजातेतिरहादिति चेत् ? मैवम्, कारणतावच्छेदकसम्बन्धकोटौ कालिकसम्बधावच्छिनास्वाधिकरणत्वस्यापि निवेशात् सत्तादेः घटादिनाशप्रतियोगिसमवेतत्वेऽपि कालिकसम्बन्धेन घटनाशानधिकरणत्वात् तत्र = सतादौ तदापत्यभावेन = स्वप्रतियोगितासम्बन्धेन सतादिनाशोत्पादप्रसविरहेण सत्वेन = सत्वधदितसम्बन्धेन दर्शितरीत्या नाशहेतुत्वाऽकल्पनात् = घटादिनाशस्य कारणत्वाऽभ्युपगमात् । नैयायिक. समवायप्रतिवादिशामपाकर्तुमपरस्पति -> न चेति । ब्दि-त्रिक्षणस्थायिघटादिसमवेतनाशे = दिक्षणस्थायी शिक्षणस्थायी वा यो घटादिसमवेत: तत्प्रतियोगिकनाशं प्रतीत्यर्थः । वस्तुतो ब्दि-शिक्षणस्थायित्वं ध्वंसप्रतियोगितापरमिति न चतुःपक्षादिक्षणस्थापिघटीयरूपादिनाशाऽसहगहः न वा विनिगमनातिरहः । समवेतपदमपि ततिताबोधेच्छयोच्चरितम् । ततश्च घटादितति-तंसप्रतियोगि-प्रतियोगितहतंसं प्रतीत्या तात्पर्यम् । સ્થાને પ્રસ્તુત કાર્યકારણભાવમાં વૃત્તિ અને વૃત્તિત્વનો પ્રવેશ કરવામાં આવેલ હોવાથી કારણતાઅવચ્છેદકસંબંધપ્રવિટત્વ વગેરે સ્વરૂપે સમવાયની સિદ્ધિ નહિ થઈ શકે <– તો તે અનુચિત હોવાનું કારણ એ છે કે ઘટાદિનાશ સવપ્રતિયોગિવૃત્તિત્વસંબંધથી ઘટાદિવૃત્તિ રૂપાદિäસમાં રહે છે, કારણ કે સ્વ = ઘટાદિવંસ તેનો પ્રતિયોગી = ઘટાદિ, તેમાં વૃત્તિ છે રૂપાદિäસ તથા ઘટાદિવૃત્તિરૂપાદિäસ જન્ય હોવાથી તેમાં કાલિકવિશેષાગતાઘટિત સ્વાધિકરણતાસંબંધથી ઘટાદિäસ રહી જશે. ઉભયસંબંધથી ઘટાદિāસ ઘટાદિગત રૂપાદિāસમાં રહેવાના લીધે તેમાં પ્રતિયોગિતાસંબંધથી ઘટાદિગતરૂપાદિનાશપ્રતિયોગિકનાશ ઉત્પન્ન થવાની આપત્તિ નિશ્ચિત છે. માટે વૃત્તિત્વના બદલે સમત્વનો જ કાર્યકારણભાવમાં પ્રવેશ કરવો ઉચિત છે. એના ફલસ્વરૂપે કારણતાઅવચ્છેદકસંબંધ વગેરેના ઘટકરૂપે સમવાયની સિદ્ધિ થઈ જશે. આ કારણતાવચ્છેદક સંબંઘ ઘટક સ્વરૂપે સત્ત્વનિવેશ અનુચિત - મૈયાયિક સત્તા અહીં સમવાયવિરોધી દ્વારા એવું કહેવાય કે – ઉપરોક્ત કાર્યકારણભાવને સ્વીકાર કરવામાં તો સત્તામાં પણ પ્રતિયોગિતાસંબંધથી નાશ ઉત્પન્ન થવાની આપત્તિ આવશે. અર્થાત સત્તા જાતિનો પાગ નાશ થવાની આપત્તિ આવશે. આનું કારણ એ છે કે ઘટાદિવંસ સ્વપ્રતિયોગિસમતત્વ સંબંધથી સત્તામાં રહે છે. સ્વ = ઘટાદિવંસ, તેનો પ્રતિયોગી = ઘટાદિ, તેમાં સમાવેત અર્થાત્ સમવાય સંબધથી વૃત્તિ = સત્તા. જો આ આપત્તિના નિવારણ માટે તૈયાયિક તરફથી એવી દલિલ કરવામાં આવે કે * “કારાગતાઅવચ્છેદક સંબંધરૂપે સ્વપ્રતિયોગિ-સમતત્વના બદલે “ને સતિ સંપ્રતિયોજિસમતા' ને સ્વીકારવાથી સત્તાધ્વંસ ઉત્પન્ન થવાની આપત્તિ નહિ આવે, કારણ કે સત્તામાં સત્તા ન રહેતી હોવાથી “અન્ને સત' આ અંશ સત્તાનાશની પ્રતિયોગી સત્તામાં બાધિત થાય છે" * તો તે બરાબર નથી, કેમ કે આવું કહીને સત્તાનાશનો પરિહાર કરવામાં આવે તો પછી આ પરિષ્કારથી જ ઘટાદિવૃત્તિરૂપાદિäસના ધ્વંસની આપત્તિનો પાર પરિહાર થઈ જશે, કારણ કે આપાદ્યમાન નાશના પ્રતિયોગી ઘટાદિવૃત્તિરૂપાદિધ્વસમાં પાગ “સને સતિ’ અંશ બાધિત થાય છે. માટે જે આ રીતે કાર્યતાઅવચ્છેદકકોટિમાં સત્ત્વનો નિવેશ કરવો આવશ્યક જ છે તો પછી કાર્યકારાગભાવમાં સમતત્વના સ્થાને વૃત્તિત્વનો પ્રવેશ કરવામાં પણ કોઈ વાંધો નહીં આવે. <– તો તે અનુચિત હોવાનું કારણ એ છે કે અમે તૈયાયિક કારણતાઅવચ્છેદક સંબંધ સ્વરૂપે માત્ર સ્વપ્રતિયોગિસમતત્વ નથી કહેતાં, પરંતુ તેના ઉપરાંત સ્વાધિકરણત્વસંબંધ પાણ કહીએ છીએ. સ્વાધિકારત્વ કાલિકવિશેષાગતાસંબંધથી ગ્રાહ્ય છે. તેથી સત્તામાં પ્રતિયોગિતાસંબંધથી સત્તાધ્વંસ ઉત્પન્ન થવાની આપત્તિને અવકાશ જ રહેતો નથી, કારણ કે સત્તા નિત્ય હોવાથી તે કાલિકવિશેષાગતાઘટિત સ્વાધિકરણત્વસંબંધથી ઘટાદિનાથનું અધિકરણ બનતી નથી. કારાગતાઅવછેદક સંબંધથી કારાગની ગેરહાજરી હોવાના લીધે સત્તામાં પ્રતિયોગિતાસંબંધથી સત્તાનાશ ઉત્પન્ન થવાની આપત્તિને અવકાશ જ નથી રહેતો. માટે સત્તાનાશના નિવારણ માટે કારણતાઅવદક સંબંધમાં સત્ત્વનો નિવેશ કરવાની જરૂર નથી. માટે અમે “સર્વે સતિ નતિfસમતત્વ' સંબંધથી અવચ્છિન્ન એવી કારાગતાની કલ્પના જ નથી કરતા. PC જાતિનાશપત્તિનું વારણ સમવાય વિનાઅશકય - નૈયાયિક છે 1 દ્રિ. પ્રસ્તુતમાં સમવાયવિરોધી તરફથી એવી દલિલ કરવામાં આવે છે કે – પ્રતિયોગિતાસંબંધથી ઘટાદિસમવેત પ્રતિયોગીના નાશ પ્રત્યે સ્વપ્રતિયોગિસમતત્વ - સ્વાધિકરાગત ઉભયસંબંધથી ઘટાદિનાશને કારાગ માનવામાં કારાગતાઅવછેદક સંબંધ ( રૂપે સ્વાધિકરાવનો પ્રવેશ ઘટાદિસમવેત જાતિમાં ઉપરોક્ત નાશની ઉત્પત્તિ થવાની આપત્તિના પરિહાર માટે કરવામાં આવે છે. પરંતુ

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366