Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 291
________________ ૬૮ ૦રારાભાોહે લિય: SIR: * अवयवावयविनोरेकान्तभेवाऽभेदाऽसम्भव: * फलान्तरानुदयप्रसङ्गात् । अनेककार्यकरणैकस्वभावस्य च नामान्तरमात्रविवादपर्यवसायित्वात् । न चानेकस्यैकस्वभावत्वे विश्वकरूप्यप्रसङ्गः, सत्त्वादिना तदिष्टेः, घटत्वादिना त्वनेकस्वभावत्वादेवेति सूक्ष्मधिया पर्या लोचनीयम् । तदेवमतिरिक्तसम्बन्धाभावाद्भेदाभेद एव गुण-गुण्यादिसम्बन्धः ।। ____एकान्ताभेदेऽन्धस्य घटज्ञाने तद्रूपस्यापि ज्ञानप्रसङ्गः, एकान्तभेदे चावयवगुरुत्वादवयविगुरुत्वोत्कर्षप्रसङ्गः, ------------------ મહૂમલો--------- थैकस्तभावत्वा गुपगमस्त्याज्य एव । ततश्च पारिशेषात् देवदतादेरेकानेकस्वभावत्वसिन्दिरनाविनेति स्यादवादिनामाकूतम् । नन देवदतादेन तस्वभावत्वं कित्वमेककारीकरणकस्वभाव एवेति न फलान्तरावदयापतिर्न वाऽस्मदर्भिमतैकान्तकस्वभावसिदान्तमा इति चेत् ? मैवम, अनेककार्यकरणकस्वभावस्य = पितृत्वपुगत्वादिनानाधी-व्यवहारजनकस्वभावाभ्युपगमस्य च नामान्तरमात्रविवादपर्यवसायित्वात् न त्वर्थभेदविप्रतिपतिपर्यवसायित्वम्, नानाकार्याणां सर्वथैकस्तभावेत करणे एककार्यकरणदशायां सर्वेषामेव तत्कार्याणामुत्पादप्रसङ्गात् अनेकत्वानुविन्दैकस्वभावादेवानेककार्यजननसम्भव इति देवदतादेरेकानेकस्वभावोऽनाविल एव। न चानेकस्य : वस्तुमागस्य एकस्वभावत्वे = अनेकत्वाविन्दैकस्वभावत्वस्वीकारे एकानेकस्वभावत्वोपगमे विश्चैकसप्यप्रसङ्गः = वस्तुमानसरूप्यायतिरित्यारेकणीयम्, सत्वादिना = पदार्थत्वादिना वस्तुमाराव्यापकधर्मेण तदिष्टेः = विश्करप्यस्येष्ठत्वात्, घटत्वादिना प्रातिस्विकधर्मेण तु धट - पलादीनो अनेकस्वभावत्वादेव नानास्वभावाड़ीकारादेव नैकान्ताव्दैतवादिमतापात इति सूक्ष्मधिया पर्यालोचनीयम् । तदेवं निरुक्तरीत्या अतिरिक्तसम्बन्धाभावात् = समवायाधक्लासम्बन्धस्याऽघटमानत्वात् भेदाभेदः = भेदસંતtelrIIS DC[ UT-Dયાટ્રિક્સસ્વઈ: સિદirtત किस गुण-गुण्यादीनां एकान्ताभेदे स्वीक्रियमाणे 'घट: कुम्भः' इतिवत् 'नीलो घटः' इति सहप्रयोगो न स्यात्, सधस्य घटज्ञाने = घटगोचरस्पार्शनादौ सति तपस्यापि = घटीयरूपस्यापि ज्ञानप्रसङ्गः, रूपाऽगहवत् घटागहोऽपि वा स्यात्, महारजतरखते घरगहककनीलगह: नीलामहवत् घटाग्रहोऽपि वा भवेत्, 'घटमान પાણ માત્ર વિષયવિયા સહકારી કારણ બને છે. પરંતુ આનો અર્થ એવો નથી કે એક જ દેવદત્ત પિતા-પુત્રઉભયસ્વભાવવાળો છે. દેવદત્ત વગેરે વસ્તુત: જ્ઞાનપ્રવાહધારાસ્વરૂપ જ છે તેનાથી ભિન્ન નથી. આ વાત અહીં ખ્યાલમાં રાખવી જરૂરી છે. <- પરંતુ આ દલિલ એકાંતવાદ મુજબ નિરાધાર બની જાય છે, કારણ કે એક વસ્તુ અનેકની સહકારી બની શકતી નથી. એક સ્વભાવવાળા દેવદત્તને ચૈિત્રીય સંતાન અને મૈત્રીયસંતાન બન્નેના ઉપયોગ પ્રત્યે સહકારીકારાગ માની ન શકાય, કારણ કે જે સ્વભાવથી દેવદત્ત ચૈત્રીયસત્તાનગત પિતૃપ્રકારક મનસ્કાર પ્રત્યે સહકારી કારણ બને છે તે જ સ્વભાવથી દેવદત્ત મૈત્રીયસન્તાનવર્તી પુત્રવપ્રકારક મનસ્કાર = જ્ઞાનવિશેષ પ્રત્યે સહકારી કારણ બને તો વિરોધ આવે. તેથી જે દેવદત્તને ચિત્રસંતાન અન્તર્ગત આભોગવિશેષ અને મૈત્રસંતતિગત ઉપયોગવિશેષ બન્ને પ્રત્યે સહકારી કારણ માનવામાં આવે તો દેવદત્તને સ્વયં અનેકસ્વભાવવાળો માનવાનો પ્રસંગ આવશે કે જેને એકાંતવાદી સ્વીકારી નહિ શકે. છતાં જો પતિવાદી તરફથી એમ કહેવામાં આવે કે -દેવદત્તનો એક જ સ્વભાવ છે. <- તો અમે પૂછીએ છીએ કે દેવદત્તની પુત્રવપ્રકા૨ક જ્ઞાન ઉત્પન્ન કરવાનો સ્વભાવ હશે તો પુત્રવપ્રકારક બુદ્ધિને ઉત્પન્ન કરવામાં દેવદત્તનો સ્વભાવ ઉપક્ષીણ = ચરિતાર્થ = પરિનિષ્ઠિત = સમાપ્ત થઈ ગયો હોવાથી તેના દ્વારા પિતૃત્વપ્રકારક બુદ્ધિસ્વરૂપ ફલનો ઉદય નહિ થઈ શકે. જે દેવદત્તનો પિતૃત્વપ્રકારક જ્ઞાન ઉત્પન્ન કરવાનો સ્વભાવ હશે તો પિતૃત્વપ્રકારક બુદ્ધિને ઉત્પન્ન કરવામાં દેવદત્તનો સ્વભાવ ચરિતાર્થ થઈ ગયો હોવાથી તેના દ્વારા પુત્રપ્રકારક જ્ઞાનસ્વરૂપ ફલનો જન્મ નહિ થઈ શકે. માટે દેવદત્તનો સર્વથા એક સ્વભાવ માનવો યોગ્ય નથી. પુત્રપ્રકારક બુદ્ધિ, પિતૃત્વપ્રકારક બુદ્ધિ વગેરે અનેક કાર્ય કરવાનો એક સ્વભાવ માનવામાં આવે તો તો માત્ર નામમાં જ વિવાદ ફલિત થશે. અર્થત: કોઈ વિવાદ નહિ રહે. સર્વથા એકસ્વભાવ દ્વારા અનેક કાર્ય જન્મ શકય જ નથી. તેથી અનેક કાર્ય કરવાનો એક સ્વભાવ હકીકતમાં વસ્તુના એકાનેકસ્વભાવમાં જ ફલિત થાય છે. જે અમને પાગ માન્ય છે. અહીં એવી શંકા થાય કે —જો આ રીતે અનેકને = સર્વ વસ્તુને એકસ્વભાવવાળી અર્થાત્ અને કન્યાનુવિદ્ધએકસ્વભાવવાળી = એકાનેક સ્વભાવવાળી માનવામાં આવે તો વિશ્વ એકસ્વરૂપ બની જશે <- તો એનું સમાધાન એ છે કે સર્વે અર્થાત્ પદાર્થત્વ વગેરે વ્યાપક ધર્મની અપેક્ષાએ સર્વવસ્તુમાં એક સ્વરૂપતા = ઐક્ય અમને = સ્યાદ્વાદીને ઈટ જ છે. ઘટ, પટ વગેરે પણ પદાર્થ, પ્રમેયત્વ વગેરે ધર્મની અપેક્ષાએ એકસ્વરૂપ જ છે. તેમ જ ઘટત્વ, પટલ્વાદિ રૂપે તેમાં અનેકસ્વભાવતા જ રહેલી છે. માટે એકાંત તમતમાં પ્રવેશ થવાની આપત્તિને અવકાશ નથી રહેતો. આ વાત સૂક્ષ્મ રીતે વિચારવા યોગ્ય છે. એવી શ્રીમદ્જીએ મૂળ ગ્રન્થમાં સૂચના કરેલી છે. આ રીતે સમવાય વગેરે અતિરિક્ત સંબંધ પ્રમાાણથી સિદ્ધિ ન હોવાથી ગુણ sણી વગેરેમાં ભેદભેદસંબંધ જ સિદ્ધ થાય છે. ! એકાંત ભેદ અથવા એકાંત અભેદ દોષગ્રસ્ત – જૈન 8 #T.,વળી બીજી વાત એ પાગ ધ્યાનમાં રાખવા જેવી છે કે ગુણ-ગાગી અવયવી - અવયવ વગેરેમાં પરસ્પર ભેદાભેદ,

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366