________________
* स्तरूपसम्बधत्वनिखक्त:
८10
विशेषणे चातीन्द्रियाभावाऽव्याप्तेः, तज्जातीयत्वनिवेशे च तावन्मात्रस्यैवोक्तरूपस्याश्रयणीयत्वात् । न चातिरिक्ताभावस्याधिकरणेन समं सम्बन्धानुपपत्तिः, सम्बन्धान्तरमन्तरेण विशिष्टप्रतीतिजननयोग्यत्वस्यैव तत्सम्बन्धत्वात् ।
-----भानमती------------------ ताऽतीन्द्रिग-निर्विकल्पक-जीकागोनिगाताराणसम्मतस्तथापि तागामत्यस्मेिवातीन्द्रेिगमागेऽतिल्यात्यापादनतात्पर्गमिति न दोषः । न च लौकिकपत्यक्षत्ते सति सतिषणकान्यत्ते सति प्रतियोग्यविशेषणकलौतिकपत्यक्षाविषयत्वमभावत्वमिति का पिशाचादातिपसहः, तस्य लौतिकप्रत्यक्षाऽविषयत्वादिति वक्तव्यम्, इत्य लौकिकप्रत्यक्षत्वेन = लोकितसलिकर्षजन्यप्रत्यक्षतिषगत्वेन विशेषणे च = हि अतीन्द्रियाभावाऽव्याप्तेः = अतीन्द्रियपिशाचादिपतियोगिकाभावत्तेऽव्याप्त्यापतेः, ता लौकिकपत्यक्षाविषयत्वतिरहात, लक्ष्य विशेष लक्षणतिरहस्गवाऽव्याशिलक्षणत्वादित्येकं सीबतोऽपरपच्युतिः । न च लौकिकप्रत्यक्षविषयजातीयत्ते सति सतिषगकाळगत्ते सति स्वाशे प्रतियोग्यविशेषाणवलौतितप्रत्यक्षाऽविषयत्वमभावत्वमिति नाऽज्याशिगतः, पिशाचाभातादेपि लौकिकप्रत्यक्षघटाघभावसजातीयत्वादिति वाच्यम्, एवं तज्जातीयत्वनिवेशे हि असम्भवापतेः, अभावे जातिविरहात् । न च जातिपदस्यानुगतधर्मपरत्वामागं दोष इति वाच्यम्, एवं सति तावन्मात्रस्यैव = ताजातीयत्वेनागाभिमतरूप केवलमभावेतराऽततिसकलामावानुगतधर्मस्गत उक्तरूपस्य = समवाय-स्ताश्रणसमवागायतरसम्ताधात्तिाप्रतियोगिताकसताऽत्यन्ताभातरतरूपस्य आश्रयणीयत्वात् किमनला निरुत्तनिरर्थकगौरवगस्तकापागा ? ततश्च निरुतसतात्यन्तामातस्वरूपामावत्तमादागातिरिकामातेष्वनुगतप्रतीतिपयोगौ निरातहातिति स्थितिमेतावता । मिश्रमतमपाकृत्य, पूर्वपक्ष्याऽऽह साम्प्रतम् । अभावत्वं हि सत्ताऽभावो नान्यदित्यवस्थितम् ॥ १ ॥
ननु अतिरिक्ताभावस्य अधिकरणेन भूतनादिना समं सम्बन्धानुपपत्तिः, संयोग-समतागादेः भावस्पाधिकरोन साकमेत सम्भवात् । ततश्च कथं भूतले घटामातपाय: ? न च स्तरूपसम्बनधादिति वाच्यम्, एतं सति घटवद्धतलस्वापि चत्वारीयाभावेन स्वरूपसम्बन्धोऽस्तेि भूतलमभातश्चेत्यतोऽधिकरण स्वस्थपसम्ध स्याऽभावात्। न च प्रतियोग्यारोप एत स्तरूपसम्बन्धः, अत एव आरोप्य निषिध्यत इत्युच्यते इति वक्तव्यम्, तगाऽभावसम्बन्ध सत्यारोप: स एव चाभावसम्बध इत्यान्योन्याश्रयादिति चेत् ? मैवम्, सम्बन्धान्तरमन्तरेण विशिष्टप्रतीतिजननयोग्यत्वस्यैव तत्सम्बन्धत्वात् = स्तरूपसम्बन्धत्वात् । न च परत दूतल-चत्वारीलाभावगो: परस्परं विशिष्टप्रत्ययः, ज्ञानाविषयोः समताप-समतागिनोरित सम्बधातराभ्युपगमे चानवस्थाभिला तत्सम्बध-सम्बन्धिानोरोपे ताशसम्बधस्वीकारादिति सिन्दोऽतिरिकोऽभात इति तत्वचिन्तामणिकारः (त. .िप्र.वं.प.५५८)।
ચિત્ર મકાનનું લક્ષાણ ‘લાલ ચમકાન ન બની શકે. તેમ જ અભાવલક્ષાગમાં પ્રવિટ પ્રતીતિપદનો અર્થ બુદ્ધિસામાન્ય = જ્ઞાનમાત્ર કરવામાં આવે તો અસંભવ દોષ આવશે, કારણ કે પ્રમેયરૂપ સામાન્ય લક્ષાગાસત્રિકર્ષ દ્વારા સકલ પ્રમેયનું જ્ઞાન થાય છે. તેમાં સકલ અભાવનું પાગ જ્ઞાન થઈ જાય છે. કારણ કે અભાવ પાગ પ્રમેય = પ્રમાવિષય છે.પરંતુ આ રીતે તો સર્વ અભાવમ, પ્રતિયોગિઅવિષયક પ્રમેયજ્ઞાનની વિષયતા રહી જવાથી પ્રતિયોગ્યવિશેષાગકબુદ્ધિવિષયવાભાવ કોઈ પાગ અભાવમાં રહી નહિ શકે. જે પ્રતીતિપદની લૌકિકપ્રત્યક્ષમાં લક્ષામાં માનવામાં આવે તો અસંભવ દોપ ટળી જશે, કારણ કે પ્રમેયવસામાન્ય લક્ષાગજન્ય સભપ્રમેયવિષયક જ્ઞાન લૌકિકપ્રત્યક્ષાત્મક ન હોવાથી પ્રતિયોગિઅવિષયકલૌકિકપ્રત્યક્ષવિષયવાભાવ સકલ અભાવમાં અબાધિત રહે છે. પરંતુ આવું કરવા જતાં દ્રક અનીન્દ્રિય પદાર્થમાં અનિવ્યામિ આવશે. અર્થાત્ પિશાચ વગેરેમાં પાગ અભાવ રહી જશે. પિશાચ વગેરે માં લૌકિક પ્રત્યક્ષની વિષયતા જ નથી રહેતી નો પ્રતિયોગિઅવિષયક એવા લૌકિક પ્રત્યક્ષની વિષયતા તો કેવી રીતે રહી શકે ? એક સાંધો તો તેર તૂટે તેવી હાલત સર્જાય છે. જે આ અતિવ્યાપ્તિના નિવારણ માટે એમ કહેવામાં આવે કે -> લૌકિક પ્રત્યક્ષવિષયત્વ હોને ઇતે, સવિષયકભિન્ન હોતે છતે સ્વાંશમાં પ્રતિયોગિઅવિષયક લૌકિકપ્રત્યક્ષ અવિપયન્ત = અભાવત્વ. પિશાચ વગેરેમાં આ લક્ષાગના પાછલા બે અંશ રહેવા છનાં પ્રથમ અંશ રહેતો નથી, કારણ કે પિશાચ વગેરે લૌકિક પ્રત્યક્ષના વિષય જ બનતા નથી. જે લૌકિક પ્રત્યક્ષનો વિષય બની શકે એવો હોવા છતાં પ્રતિયોગીનું પોતાનામાં વિશેષાગ તરીકે અવગાહન ન કરનારી બુદ્ધિનો વિષય ન બને તેવો સવિષયકઅન્ય પદાર્થ જ અભાવ છે - આવું કહેવામાં કોઈ દોષને અવકાશ નથી રહેતો. <– તો આ વક્તવ્ય પાગ દોષગ્રસ્ત છે, કારણ કે આવું કહેવામાં પિશાચાભાવવ વગેરે અતીન્દ્રિયપ્રતિયોગિકઅભાવમાં અવ્યાપ્તિ આવશે, કારણ કે પિશાચ અતીન્દ્રિય = લોકિક પ્રત્યક્ષ અવિષય હોવાના લીધે પિશાચાભાવ અને પિશાચા ભાવ પણ અતીન્દ્રિય છે. તેથી પિશાચાભાવત્વાદિમાં લૌકિક પ્રત્યક્ષવિષયવસ્વરૂપ વિશેષણ ન રહેવાના લીધે અભાવલક્ષાણ નહિ રહે. લથવિશેષ તરીકે સંમત હોવા છતાં તે લાગશૂન્ય બનવાથી અવ્યામિ દોષ સ્પષ્ટ જ છે. આ તો બકરું કાઢવા જતાં ઊંટ ઘૂસી ગયું - એના જેવું થયું. એ એમ કહેવામાં આવે કે --> અભાવ.ભાગમાં વિશેષાગરૂપે લૌકિકપ્રત્યક્ષવિષયનો નહિ પાર લોકિક પ્રત્યક્ષવિષયસજાતીયત્વનો નિવેશ કરવામાં આવે છે. અતીન્દ્રિય પિશાચા ભાવમાં લૌકિક પ્રત્યક્ષવિષયના ભલે ન રહે પાગ લૌકિકપ્રત્યક્ષવિષય ઘટાદિઅભાવનું સત્ય તો રહે જ છે. માટે આવ્યામિની ગંધ પાગ નહિ આવે <- તો તે બરાબર નથી, કારણ કે આવી રીતે અતીન્દ્રિય અભાવ અને ઐન્દ્રિયક અભાવમાં અનુગત ધર્મને આગળ કરીને લક્ષણ