________________
100 व्यागालोके दितीय: प्रकाश:
पूर्वापरकालीनजीलादेर्मिहात्वस्थापताम् *
वर्तमानत्वाऽवर्तमानत्वाभ्यां तद्भेदस्याऽऽवश्यकत्वात् । एकाकारप्रतीतेरेकगोचरत्वे च स्वपरदृष्टसुखादेरप्येकत्वप्रसङ्गः । सन्तानभेदात्तद्भेद इति चेत ? ---------- ---------भानमती - - - - - - - - - - - - - - - - -- त्पादौ लूजपुनर्जातकेशादौ चाऽमेदबाधात् साहश्यावगाहित्वोपपादोऽपि स्व-परोपलब्धनीलादातमेदाऽबाधात्कथं साहलावगाहित्वोपपादनं सहच्छेत ? सति सम्म त्यागानौचित्यादिति शनीयम्, यथाक्रमं वर्तमानत्वाऽवर्तमानत्वाभ्यां तद्भेदस्य = स्वष्टनीलादि-पराष्ट्रनीलाघो: मिहात्वस्य आवश्यकत्वात् = प्रामाणिकत्वात्, 'विरुदधर्मावासस्ौत स्वाश्रयभेदसाधकत्वादिति (दृश्यतां १९९ तमे पृष्ठ १६ तमायां पड्वतौ) भवटुक्त्ौत तयोः भेदसिध्देः । एतेन नीलादिगोचरसोः स्वपरसंवेदागोरेकाकारावगाहित्वेन तदभेदसिन्दिरित्यापि प्रत्याख्यातम्, एकाकारप्रतीत: = एकावच्छेदकात्तिापकारतातगाहिप्रत्यक्षारय एकगोचरत्वे = :अभितिशेष्यतिषलाकत्तोपगमे च स्व-परदृष्टसुखादेः = स्वानुभूतसुखादेः सकाशात् परकीयानुभूतिगोचरसुखाः अपि एकत्वप्रसङ्गः = अभेदापतिः, रखतील-परतीयप्रतीत्योः सुखत्वाहातच्छिापकारताशालित्वात् । तथा च सुखादिगोचरस्तसंवेदविषयः परतोगसुखादिपि भवेदिति विस्तमनायासेौत सुखि स्यात् । न त्वम् । अत: प्रतीतीनामेकाकारतागामपि नवदतिषलाऽदसिब्दिः कर्तृ पार्यते । अत एव स्व-परहषासुरवादिभेदसिन्दिरबाधिता। अत एव स्तोपलम्मात् प्राक विवक्षितनीलादिकमसदिति पूर्वावतरीत्या नीलादेशनात्मेदसिन्दिरजातिलेति ज्ञानान्दैववादिनोऽभिप्राय: ।
अथामानात् तत्साधारणतया प्रतीयते, स्वसंतानो गोलादानार्थप्रवृते: नीलमूलत्वदर्शनेन परसत्तातोऽपि पततिदर्शनात् विषयदर्शनानुमानादिति चेत् ? न, परतल्यादिना परहष्टनीलानुमानेऽपि स्त-परदृष्टयोरैवगाऽसिन्दः, सामानावयपरिच्छेदात्, अपरधूमदर्शनादपराजलानुमानात् अपरवहौ पूर्वराष्ट्रहिसहशतातिकल्पतत् परहाटे स्तष्टसहशतामागविकल्पावतारात् । प्रतिभासभेदेऽपि स्त-परदृष्टयोः सहशावहारादिकार्गदर्शनातमेतः स्यात् तदा सहशरोमासोदवादिकार्यदर्शनात् सुखादेरपि स्त-परसन्तानभुवस्तत्वं स्यात् ।।
ननु स्तष्टसुखादेः स्तसन्तानान्त:पातित्तं पराष्ट्रसुखादेस्तु परकीयसत्तानातर्तित्वमिति सन्तानभेदात् = भूत-वर्तमान-भविष्यत्सजातीयक्षणप्रवाहभेदात् तद्भेदः = स्वोपलब्धसुखादौ परानुभूतसुखादिपतियोगिक: भेदोऽब्याहतः । न च स्त-परटष्टनीलाहावेतं वक्तुं युज्यते, तस्यैकसत्तत्यन्त:पतितत्वादिति ततभेदोऽप्यनातिल इति स्वदर्शनात् प्रागपि परस्मोपलम्मादपलत्या प्राक् तदसत्ताऽसिदोः नीलादेः ज्ञानभित्तसिन्दिरिति चेत् ? -- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -- વ્યભિચારી હોવાથી તેને અભાવસાધક માની ન શકાય. <– તો તે પાગ વાહિયાત છે, કારણ કે આપાને જે નીલાદિ પદાર્થને દેખીએ છીએ અને બીજા જે નીલાદિ પદાર્થને દેખે છે ને સરખાં હોવાના લીધે તેમાં અભેદનો ભ્રમ થાય છે. જેમ બે જોડિયા ભાઈના મોઢા સરખા હોવાથી તેમાં અભેદનો ભ્રમ થાય છે, છતાં તેનાથી તેમાં અભેદની સિદ્ધિ થઈ શકતી નથી. તેમ આપણે જે નીલાદિને દેખીએ છીએ અને બીજા જે નીલાદિ પદાર્થને દેખે છે તે બન્ને નીલાદિ પદાર્થ સરખાં હોવાના લીધે આપાગને એવો ભ્રમ થાય છે કે “બીજાએ જે નીલાદિ પદાર્થ જેલા તેને જ હું જોઈ રહેલ છે. પરંતુ આવી બ્રાંત પ્રતીતિથી સ્વદષ્ટ નીલાદિ અને પરદઢ નીલાદિમાં ઐક્યની = अमेहनी सिदिती नथी. मत 'परदृष्टमेव नीलादिकमहं पश्यामि' मेवी प्रतीति सायगाडी छ, नडि અભેદઅવગાહી. બીજાએ પહેલાં નીલાદિ પદાર્થ દેખેલ હોય છે અને આપણે હમાણાં નીલાદિ પદાર્થને દેખીએ છીએ. મતલબ કે સ્વદ નીલાદિમાં વર્તમાનત્વ છે અને અન્યદક નીલાદિ પદાર્થમાં અવર્તમાનત્વ છે. વર્તમાન અને અવર્તમાન– બે પરસ્પર વિરુદ્ધ ધર્મ હોવાથી તેના આશ્રમમાં ભેદ માનવો આવશ્યક છે, કેમ કે વિરુદ્ધધર્માધ્યાસ સ્વાશ્રયમાં ભેદસાધક હોય છે-આ વાત તો હમણાં તમે તવાદીએ જ કરી હતી. (જુઓ પૃષ્ઠ ૧૦૯ - પંકિત ૩૭) વળી, બીજી વાત એ છે કે બે પ્રતીતિને એકાકાર = સદશ = સરખી હોવા માત્રથી તે બન્નેના વિષયને એક = અભિન્ન માનવામાં આવે અર્થાત સદશ બે પ્રતીતિ એક વિશેષક માનવામાં આવે તો સુખવિષયક આપાગી અને બીજાની પ્રતીતિ એકસરખી હોવાથી આપાગે જે સુખનો અનુભવ કરીએ છીએ તે અને બીજા લોકો જે સુખનો અનુભવ કરે છે તે બન્ને એક થઈ જવાની આપત્તિ આવશે. અર્થાત આપણે પારકા સુખનો સાક્ષાત્કાર કરશું અને બીજા લોકો આપણાં સુખનો સાક્ષાત્કાર કરશે. આવું થશે તો કોઈ દુ:ખી જ નહિ રહે. આ તો તવાદીને પણ માન્ય નથી. માટે એકસરખી પ્રતીતિ હોવા માત્રથી તેના વિશેષાત્મક વિષયને એક માની ન શકાય. માટે સ્વદ નીલાદિ અને પરદક નીલાદિમાં ભેદ અબાધિત રહેશે. આવું જ્ઞાનાતિવાદી યોગાચાર નામના બૌદ્ધ વિદ્વાનોનું કથન છે, જેના ફલસ્વરૂપે પૂર્વોક્ત રીતે સ્વપલંભ પૂર્વે વિવક્ષિત નીલાદિ પદાર્થની સિદ્ધિ નહીં થઈ શકે. આથી નીલાદિ અને જ્ઞાનમાં અભેદ સિદ્ધ થશે.
सन्तानलेटस्वीटारपक्षे अनवस्था - ज्ञानाद्वैतवाही, सन्ता । सातवाही २थी मेवा लिलाममा -> निहित सुपभने परनिहित सुप वगेरेमा समेहनी આપત્તિ નહિ આવી શકે, કેમ કે સ્વસંવિદિત સુખ અને પરઅનુભૂત સુખ બન્નેના સંતાન = આશ્રય અલગ અલગ છે. જેમ કે ચૈત્રીય સુખનું સંતાન ચૈત્ર છે અને મૈત્રીય સુખનું સંતાન ક્ષેત્ર છે. ચૈત્ર અને મૈત્ર સ્વરૂપ સુખસંતાન ભિન્ન ભિન્ન હોવાથી ચૈત્રસંવિદિત સુખ અને મૈત્રસંવિદિત સુખમાં આપોઆપ ભેદ સિદ્ધ થઈ જશે. <– તો તે વ્યાજબી નથી. આનું કારણ એ છે કે ચૈત્રસંવિદિત સુખ અને