Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 224
________________ * गाहागाहकमावस्याऽपारमार्थिकता * \'() ). तद्भेदोऽप्यन्यभेदादित्यनवस्थानात् । स्वरूपत एवं सुखादेर्भेदे च स्वरूपत एवं नीलादेर्भेदात् । यत्तु ग्राह्य-ग्राहकभावेन ज्ञानार्थयोर्भेद इति, तन्न, परमार्थतो धियो ग्राह्यग्राहकभावराहित्यात् । तदक्तं - अवेद्यवेदकाकारा यथा भ्रान्तैर्निरीक्ष्यते । विभक्तलक्षणग्राह्यग्राहकाकारविप्लवा ॥ तथा कृतव्यवस्थेयं केशादिज्ञानभेदवत्। થવા તલા ન સંચાધિ-પ્રદિક્ષણ | (y.વી. ૨/૩૩૦-૩૩૨) રૂતિ -------- IIoTHI------------------ मैवम्, दर्शितरीत्या सन्ततिभेदात् स्तहासुखादी परसंविदितसुखादिभेदसाधने तद्रेदः = ताहशतवानभेदः अपि दैतवादिना अन्यभेदात् साशनीयः । सोऽययभेदात् । सोऽपि चायभेदात् इत्यलवस्थानात् = अप्रामाणिकानन्तपरम्परापातात् स्वपरराष्ट्रसुखादिमेदो गाहवतेति ज्ञानान्दैतवादिनोऽभिप्रायः । अथ स्त-परताष्ट्रसुखादौ न सत्तालभेलादेदो रोनाऽनतस्था प्रसोत तितु स्तरूपत एतभेद इति चेत् ? अहो ? अधुना जुना पथा समागतोऽसि । एवं स्वरूपत एव सुखादेः = स्व-परसंविदितसुखादेः भेदे स्वीक्रियमाणे च स्वरूपत एव नीलादेः = स्त-पराष्टनीलादेपि भेदात् = भेदसित का स्तदर्शनात् प्रात् परोपलम्भात् विवक्षितजीलादिसता सिध्यदिति पागलपलब्ध्या तदसत्वमनाविलमिति सहोपलम्हेतुना नीलादि(IT:/loteોરેdevસtiારત હિelloTILEXII: / यतु :अर्थस्य ज्ञानागाह्यत्वमेत न तुजानगाहवत्तं ज्ञानरूप चार्थशाहकत्तमेव न तागाहात्वमिति ग्राह्यग्राहकभावेन = गाहगाहकमावप्रतिकिलोना ज्ञानार्थयोः भेदः सिष्यति वाय-वाचकमार्थशदलोद इत इति ततादिमतम् । तम चारुतमा निरीक्षलते ज्ञानादतवादिभि: । कुत: ? उत्ते, परमार्थतो धियः = :folો: ગ્રાહ્ય-હિમવરાહિત્ય( / ડર્ષે IIo/HIIII: ello THIર્ણાહdrII-II: સાં ] [II | ol le काल्पनिकविरुवाहवासस्प भेदकत्वमहति । तदुक्तं प्रमाणवार्तिके - अवेद्यवेदकाकारा = स्वरूपेणाऽवितामान-गाह्य-ग्राहकाकाराऽपि बुदिः यथा शान्तै: गतहर्ताम: निरीक्ष्यते तथैव कृतव्यवस्थेयं गत हिलते, तैस्तु इयं विभक्तलक्षणग्राह्यग्राहकाकारविप्लवा निरीक्ष्यते, विभकलक्षणौ गाहगाहकाकारातेत विप्लवौ = :ससिसितिभागौ यस्याः सा तथोका । यदाऽगमविशनिबन्धनो बुल्दः प्रतिभागः तदा न संनोद्यवाह्यग्राहकाकारलक्षणा, संजोहो = पर्यजुगोज्यो गाहा-गाहवलक्षणे यस्याः सा तथा न भवति । ता हातिहासमारोपिताकार: મૈત્રસંવિદિત સુખમાં ભેદની સિદ્ધિ માટે તમે તવાદી ચિત્ર અને મૈત્રસ્વરૂપ સંતાનમાં ભેદને નિયામક બતાવો છો. પરંતુ અમારો પ્રશ્ન એ છે કે સુખના સંતાન ચૈત્ર, મંત્ર વગેરેમાં ભેદની સિદ્ધિ કઈ રીતે કરશો ? તેમાં ભેદ સિદ્ધ કરવા ફરીથી અન્ય ભેદનો આશરો લેવો પડશે. પરંતુ ત્યાં પાણી આવો પ્રશ્ન નો આવવાનો જ કે “સુખસંતાનભેદસાધક અન્યભેદની = અન્ય પદાર્થોમાં ભેદની સિદ્ધિ કઈ રીતે થશે ?' તેના માટે વળી અન્ય ભેદનો આશ્રય લેવો પડશે. આવું કરતાં તો તેનો કોઈ અંત જ નહિ આવે. અર્થાન અવસ્થા દોષ આવશે. માટે સંતાનભેદને સ્વસંવિદિત સુખ અને પરસંવિદિત સુખનો ભેદક માનવો બરાબર નથી. જે સ્વસંવિદિત સુખમાં પરસંવિદિત સુખનો સ્વરૂપથી જ ભેદ માનવામાં આવે તો તે શકય છે. પરંતુ આવું તો અમે પાગ કહી શકીએ છીએ કે - સ્વદ નીલાદિ અને પરદ નીલાદિમાં પાણ પરસ્પર સ્વરૂપથી જ ભેદ છે. જેમ સ્વસંવિદિત સુખ અને પરસંવિદિત સુખ સ્વરૂપતી = સ્વત: જ ભિન્ન છે તેમ સ્વદ નીલાદિ અને પરદહ નીલાદિ સ્વરૂપતી = સ્વત: જ ભિન્ન છે-આવું માનવામાં કોઈ દોષ ન હોવાથી નીલાદિવિષયક સ્વસંવેદનની પૂર્વે પરકીય નીલાદિસંવેદનથી વિવક્ષિત નીલાદિની સિદ્ધિ નહિ થઈ શકે. માટે પૂર્વાપરકાલીનત્વસ્વરૂપ વિરુદ્ધધર્માધ્ય.સથી નીલાદિ અને તવિષયક સ્વસંવેદનમાં ભેદની સિદ્ધિ નહિ થઈ શકે. એક અર્થ અને જ્ઞાનમાં ગ્રાહ્ય-ગ્રાહકભાવ અસ્વીકાર્ય - ચોગાચાર : બાઘાર્થવાદીની જ્ઞાનાતવાદી સામે એક એવી યુક્તિ રજ થાય છે કે – જ્ઞાન એ અર્થગ્રાહક છે અને નીલાદિ અર્થ એ જ્ઞાનગ્રાહ્ય છે. જ્ઞાન અર્થગ્રાહ્ય નથી અને અર્થ જ્ઞાનગ્રાહક નથી. અર્થાત્ જ્ઞાનમાં કેવલ અર્થગ્રાહકના ધર્મ રહે છે અને અર્થમાં માત્ર જ્ઞાનગ્રાહ્યતા ધર્મ રહે છે. અર્થ અને જ્ઞાન વચ્ચે રહેલ આ ચાહ્ય-ગ્રાહકભાવ નિયમથી અર્થ અને જ્ઞાનમાં ભેદ સિદ્ધ થાય છે. <- પરંતુ આ યુકિત પાણ હવામાં ગોળીબાર કરવા જેવી છે, કારણ કે વાસ્તવમાં જ્ઞાનમાં અર્થગ્રાહકતા છે જ નહિ. અર્થ કાલ્પનિક હોવાથી જ્ઞાનમાં અર્થગ્રાહકના પાણ કાલ્પનિક છે. પ્રાચીન બૌદ્રાચાર્યો પણ આ વાતની સાક્ષી પૂરતાં કહે છે કે - દા.ત. દૂર દૂર આકાશમાં નજર કરીએ અથવા ઝીણી આંખે ખુલ્લા આકાશમાં જોઈએ તો વાળ જેવું દેખાય છે - વાળનું જ્ઞાન થાય છે જેને દાર્શનિક પરિભાષા અનુસાર કેશોંકજ્ઞાન = આકાશ કેશવિષયક જ્ઞાનવિશેષ (=કેશાદિજ્ઞાનભેદ) કહે છે. જેમ આકાશમાં વાળ અસત્ = અવિદ્યમાન હોવા છતાં દોષના કારણે બ્રાન્ત પુરુષોને દેખાય છે અને તે મુજબ તેઓથી વ્યવહાર થાય છે. તેમ વાસ્તવમાં જ્ઞાનમાં વેદ્યવેદકભાવ = અર્થગ્રાહકતા ન હોવા છતાં બ્રાન્ત પુરુષોને વિભક્તલક્ષાણ = કાલ્પનિક ભેદબોધક એવા ગ્રાહ્યગ્રાહકભાવથી = અર્થગ્રાહકતાધર્મથી જ્ઞાન કલંકિત હોય તેવું લાગે છે જેના લીધે ‘જ્ઞાન એ નીલાદિ અર્થ કરતાં ભિન્ન છે' એવો આભાસ થાય છે - આવી જ્યારે (=) વ્યવસ્થા હોય ત્યારે (=zI) - બુદ્ધિ જ કેમ અર્થગ્રાહક છે ? નીલાદિ અર્થ જ શા માટે જ્ઞાનચાદ્ય છે ? બુદ્ધિ શા માટે અર્થશાદા નથી ? અર્થ કેમ

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366