________________
* गाहागाहकमावस्याऽपारमार्थिकता *
\'() ).
तद्भेदोऽप्यन्यभेदादित्यनवस्थानात् । स्वरूपत एवं सुखादेर्भेदे च स्वरूपत एवं नीलादेर्भेदात् ।
यत्तु ग्राह्य-ग्राहकभावेन ज्ञानार्थयोर्भेद इति, तन्न, परमार्थतो धियो ग्राह्यग्राहकभावराहित्यात् । तदक्तं - अवेद्यवेदकाकारा यथा भ्रान्तैर्निरीक्ष्यते । विभक्तलक्षणग्राह्यग्राहकाकारविप्लवा ॥ तथा कृतव्यवस्थेयं केशादिज्ञानभेदवत्। થવા તલા ન સંચાધિ-પ્રદિક્ષણ | (y.વી. ૨/૩૩૦-૩૩૨) રૂતિ
-------- IIoTHI------------------ मैवम्, दर्शितरीत्या सन्ततिभेदात् स्तहासुखादी परसंविदितसुखादिभेदसाधने तद्रेदः = ताहशतवानभेदः अपि दैतवादिना अन्यभेदात् साशनीयः । सोऽययभेदात् । सोऽपि चायभेदात् इत्यलवस्थानात् = अप्रामाणिकानन्तपरम्परापातात् स्वपरराष्ट्रसुखादिमेदो गाहवतेति ज्ञानान्दैतवादिनोऽभिप्रायः ।
अथ स्त-परताष्ट्रसुखादौ न सत्तालभेलादेदो रोनाऽनतस्था प्रसोत तितु स्तरूपत एतभेद इति चेत् ? अहो ? अधुना जुना पथा समागतोऽसि । एवं स्वरूपत एव सुखादेः = स्व-परसंविदितसुखादेः भेदे स्वीक्रियमाणे च स्वरूपत एव नीलादेः = स्त-पराष्टनीलादेपि भेदात् = भेदसित का स्तदर्शनात् प्रात् परोपलम्भात् विवक्षितजीलादिसता सिध्यदिति पागलपलब्ध्या तदसत्वमनाविलमिति सहोपलम्हेतुना नीलादि(IT:/loteોરેdevસtiારત હિelloTILEXII: /
यतु :अर्थस्य ज्ञानागाह्यत्वमेत न तुजानगाहवत्तं ज्ञानरूप चार्थशाहकत्तमेव न तागाहात्वमिति ग्राह्यग्राहकभावेन = गाहगाहकमावप्रतिकिलोना ज्ञानार्थयोः भेदः सिष्यति वाय-वाचकमार्थशदलोद इत इति ततादिमतम् । तम चारुतमा निरीक्षलते ज्ञानादतवादिभि: । कुत: ? उत्ते, परमार्थतो धियः = :folો: ગ્રાહ્ય-હિમવરાહિત્ય( / ડર્ષે IIo/HIIII: ello THIર્ણાહdrII-II: સાં ] [II | ol le काल्पनिकविरुवाहवासस्प भेदकत्वमहति । तदुक्तं प्रमाणवार्तिके - अवेद्यवेदकाकारा = स्वरूपेणाऽवितामान-गाह्य-ग्राहकाकाराऽपि बुदिः यथा शान्तै: गतहर्ताम: निरीक्ष्यते तथैव कृतव्यवस्थेयं गत हिलते, तैस्तु इयं विभक्तलक्षणग्राह्यग्राहकाकारविप्लवा निरीक्ष्यते, विभकलक्षणौ गाहगाहकाकारातेत विप्लवौ = :ससिसितिभागौ यस्याः सा तथोका । यदाऽगमविशनिबन्धनो बुल्दः प्रतिभागः तदा न संनोद्यवाह्यग्राहकाकारलक्षणा, संजोहो = पर्यजुगोज्यो गाहा-गाहवलक्षणे यस्याः सा तथा न भवति । ता हातिहासमारोपिताकार:
મૈત્રસંવિદિત સુખમાં ભેદની સિદ્ધિ માટે તમે તવાદી ચિત્ર અને મૈત્રસ્વરૂપ સંતાનમાં ભેદને નિયામક બતાવો છો. પરંતુ અમારો પ્રશ્ન એ છે કે સુખના સંતાન ચૈત્ર, મંત્ર વગેરેમાં ભેદની સિદ્ધિ કઈ રીતે કરશો ? તેમાં ભેદ સિદ્ધ કરવા ફરીથી અન્ય ભેદનો આશરો લેવો પડશે. પરંતુ ત્યાં પાણી આવો પ્રશ્ન નો આવવાનો જ કે “સુખસંતાનભેદસાધક અન્યભેદની = અન્ય પદાર્થોમાં ભેદની સિદ્ધિ કઈ રીતે થશે ?' તેના માટે વળી અન્ય ભેદનો આશ્રય લેવો પડશે. આવું કરતાં તો તેનો કોઈ અંત જ નહિ આવે. અર્થાન અવસ્થા દોષ આવશે. માટે સંતાનભેદને સ્વસંવિદિત સુખ અને પરસંવિદિત સુખનો ભેદક માનવો બરાબર નથી. જે સ્વસંવિદિત સુખમાં પરસંવિદિત સુખનો સ્વરૂપથી જ ભેદ માનવામાં આવે તો તે શકય છે. પરંતુ આવું તો અમે પાગ કહી શકીએ છીએ કે - સ્વદ નીલાદિ અને પરદ નીલાદિમાં પાણ પરસ્પર સ્વરૂપથી જ ભેદ છે. જેમ સ્વસંવિદિત સુખ અને પરસંવિદિત સુખ સ્વરૂપતી = સ્વત: જ ભિન્ન છે તેમ સ્વદ નીલાદિ અને પરદહ નીલાદિ સ્વરૂપતી = સ્વત: જ ભિન્ન છે-આવું માનવામાં કોઈ દોષ ન હોવાથી નીલાદિવિષયક સ્વસંવેદનની પૂર્વે પરકીય નીલાદિસંવેદનથી વિવક્ષિત નીલાદિની સિદ્ધિ નહિ થઈ શકે. માટે પૂર્વાપરકાલીનત્વસ્વરૂપ વિરુદ્ધધર્માધ્ય.સથી નીલાદિ અને તવિષયક સ્વસંવેદનમાં ભેદની સિદ્ધિ નહિ થઈ શકે.
એક અર્થ અને જ્ઞાનમાં ગ્રાહ્ય-ગ્રાહકભાવ અસ્વીકાર્ય - ચોગાચાર :
બાઘાર્થવાદીની જ્ઞાનાતવાદી સામે એક એવી યુક્તિ રજ થાય છે કે – જ્ઞાન એ અર્થગ્રાહક છે અને નીલાદિ અર્થ એ જ્ઞાનગ્રાહ્ય છે. જ્ઞાન અર્થગ્રાહ્ય નથી અને અર્થ જ્ઞાનગ્રાહક નથી. અર્થાત્ જ્ઞાનમાં કેવલ અર્થગ્રાહકના ધર્મ રહે છે અને અર્થમાં માત્ર જ્ઞાનગ્રાહ્યતા ધર્મ રહે છે. અર્થ અને જ્ઞાન વચ્ચે રહેલ આ ચાહ્ય-ગ્રાહકભાવ નિયમથી અર્થ અને જ્ઞાનમાં ભેદ સિદ્ધ થાય છે. <- પરંતુ આ યુકિત પાણ હવામાં ગોળીબાર કરવા જેવી છે, કારણ કે વાસ્તવમાં જ્ઞાનમાં અર્થગ્રાહકતા છે જ નહિ. અર્થ કાલ્પનિક હોવાથી જ્ઞાનમાં અર્થગ્રાહકના પાણ કાલ્પનિક છે. પ્રાચીન બૌદ્રાચાર્યો પણ આ વાતની સાક્ષી પૂરતાં કહે છે કે - દા.ત. દૂર દૂર આકાશમાં નજર કરીએ અથવા ઝીણી આંખે ખુલ્લા આકાશમાં જોઈએ તો વાળ જેવું દેખાય છે - વાળનું જ્ઞાન થાય છે જેને દાર્શનિક પરિભાષા અનુસાર કેશોંકજ્ઞાન = આકાશ કેશવિષયક જ્ઞાનવિશેષ (=કેશાદિજ્ઞાનભેદ) કહે છે. જેમ આકાશમાં વાળ અસત્ = અવિદ્યમાન હોવા છતાં દોષના કારણે બ્રાન્ત પુરુષોને દેખાય છે અને તે મુજબ તેઓથી વ્યવહાર થાય છે. તેમ વાસ્તવમાં જ્ઞાનમાં વેદ્યવેદકભાવ = અર્થગ્રાહકતા ન હોવા છતાં બ્રાન્ત પુરુષોને વિભક્તલક્ષાણ = કાલ્પનિક ભેદબોધક એવા ગ્રાહ્યગ્રાહકભાવથી = અર્થગ્રાહકતાધર્મથી જ્ઞાન કલંકિત હોય તેવું લાગે છે જેના લીધે ‘જ્ઞાન એ નીલાદિ અર્થ કરતાં ભિન્ન છે' એવો આભાસ થાય છે - આવી જ્યારે (=) વ્યવસ્થા હોય ત્યારે (=zI) - બુદ્ધિ જ કેમ અર્થગ્રાહક છે ? નીલાદિ અર્થ જ શા માટે જ્ઞાનચાદ્ય છે ? બુદ્ધિ શા માટે અર્થશાદા નથી ? અર્થ કેમ