Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 247
________________ ११४ व्यायालोके दितीय: प्रकाश: * स्वरूप स्तप्रकारत्वस्थापनम् * स्वस्मिन् प्रकारन्वं चाविरुद्धमिति वाच्यम्, गुणादिसमवायत्वापेक्षया गुणत्वादिनैव हेतुत्वौचित्यात् । न चाभावादिविशिष्टबुद्धिव्यावृत्तानुभवसिद्धवलक्षण्यविशेषवद्धित्वाच्छिन्नं प्रति समवायं विना नान्यन्नियामकं, गणत्वादिना -----------भानुमती-------- कारतावतछेदकामनास्थ काराणतानतरछेदतत्तादित्यारेकणीयम्, पत: स्वस्यापि स्वस्मिन् प्रकारत्वं च = हि अविरुदम, दाहस्तरूपमिति ज्ञाने दाडानतिरिततस्तरूपे दाहस्य प्रकारस्तम् । तदतदेव 'समतायस्वरूपं गुणादिविशिष्टप्रत्यक्षकारणमित्यनाऽपि कारणीभूतसमवागाउनतिरिवतस्वरूपे समवायस्थाऽपि प्रकारत्वमविरुदम्। अत एव समवायस्प काराणतावच्छेदकत्वमपि निरपाचम् । o तं दण्डादेरेपि कारणावच्छेदकत्तापतिरिति साम्प्रतम्, दण्डादे नानात्वेन तथात्ते गौरवात् समतापस्यैकत्वेन तत्वे गौरवानातकाशादिति समवासिन्दिः गुणादिविशिष्ट्रपत्यक्षरुप कारणतया कारणतावच्छेदकता वेति फकिकार्थः । गौतयुक्तम्, गुणादितिशिष्टविषयकबुन्दिं प्रति गुणादिसमतारारूप कारणत्वाऽसम्भतात् । तथाहि गुणादिपतियोगिकस.पवायत्वेन मिश्रोक्तरीत्या तस्याऽघसमानत्वात् । तदाक्तित्वेन तदपगमे गुणशून्ये गुणादावपि जातिसमतागरूर तव्यक्तित्वेन सत्वात् गुणादितशिष्ट्वावगाहिप्रत्यक्षापतेः । न च समवायसत्वेऽपि ता गुणादिविरहाना तदापतिरिति वक्तव्यम्, प्रतियोगिसम्बन्धसत्वे तत्सम्बन्धान्निाभावासोगादिति वक्ष्यति (प.५३५) गन्थकार: । न च गुणादिपतियोगिततयक्तित्वेन समवायस्य संसर्गविधया तत्काराणतेति युक्तम्, गुणादिसमवायत्वापेक्षया = गुणादिपतियोगिततक्तित्तापेक्षया गुणत्वादिनैव गुणादिविशिष्ःप्रत्यक्ष प्रति हेतुत्वौचित्यात् क्लात्वात्, कारणताततछेदकधर्मलाघवाच्चेति स्यादवादिनोऽभिप्राय: । गायिकशामावेदयति --> न चेति मूलगत्थे तात्यमित्यनेनान्वेति । अभावादीति । 'घटाभावतद्वतलं', 'चैपस्वत्ववदा'मित्यादिविशिष्टबुद्धिजिपितवतिताशून्योऽनुभवसिदो यो बैलक्षापयविशेष गुण-जाति - क्रिसान्यतमविशिष्बुन्दिनिस्पपितततितावान् तदवदबुन्दित्वात्तिछेडा प्रति समवायं विना न अन्यत् किश्चित् संसर्गविधया नियामकं = कारण सम्भवति । न च गुणत्वादिना तदेततोवतैवेति वक्तव्यम्, गुणत्वादिना हेतुत्वे स्तीकि પ્રતિયોગિત્વ. આથી પ્રાગભાવ અપ્રતિયોગિત્વવિશિષ્ટ હંસા પ્રતિયોગિત્વવિશિષ્ટ સંબંધ ગુણાદિવિશિષ્ટ પ્રત્યક્ષનું કારાગતાઅવછેક બનશે. આવું માનવામાં તો કારાગતાઅવચ્છેદક ધર્મશરીરમાં ગૌરવ દોષ ઊભો જ રહે છે. વળી, વિશેષાવિશેષભાવમાં વિનિગમનાવિરહ દોષ પાગ અપરિહાર્ય છે. લાઘવસહકારથી સમવાયને સિદ્ધ કરવા જતાં આ મહાગૌરવ દોષ તૈયાયિકને વળગી પડશે. <– તો તેના સમાધાનમાં સમવાયવાદી એવું સમાધાન આપી શકે છે કે સમવાય એક છે. તેથી તેને વ્યક્તિત્વરૂપે પાગ કારણ માની શકાય છે.તવ્યકિતત્વ તાદામ્ય સંબંધથી વ્યક્તિ સ્વરૂપ જ છે. તાદાનસંબંધથી વ્યકિત સ્વરૂપ તવ્યકિતત્વને જાણાવીને વ્યકિતરૂપે સમવાયમાં ગુગાદિવિશિષ્ટ પ્રત્યક્ષની કારાગતા બતાવવાની પાછળ આશય એ રહેલો છે કે વ્યક્તિત્વને વ્યક્તિગત અસાધારણ ધર્મસ્વરૂપ માનવામાં સમવાય વ્યક્તિરૂપે કારાગ જ નહિ બની શકે, કારણ કે સમવાયમાં સમવાયત્વથી ભિન્ન કોઈ અસાધારણ ધર્મ નથી. આથી સમવાયવૃત્તિ વ્યક્તિત્વ સમવાયત્વસ્વરૂપ બનશે કે જે હજુ સુધી અસિદ્ધ છે. તેને નિત્યસંબંધત્વપ માનવામાં આવે તો પાણ મિશ્રમતાનુસાર તે રૂપે કારણતા અસંભિવિત છે. માટે તાદામ્યસંબંધથી તવ્યકિતને વ્યકિતત્વ માની સમવાયમાં ગુગાદિવિશિષ્ટપ્રત્યક્ષની કારાગતાનું સમર્થન કરવામાં આવે છે. આ ઉચિત પાગ છે, કારણ કે વ્યક્તિત્વને તાદાથી વ્યક્તિ સ્વરૂપ માનવામાં લાઘવ છે. આવી વ્યાખ્યા અનુસાર વ્યકિતત્વ અખંડ એક સમવાય જ સિદ્ધ થાય છે. - આ તો સ્પષ્ટ છે. માટે સમવાયનિક તદવ્યક્તિત્વ સમવયસ્વરૂપ જ છે, નિત્યસંબંધન્વરૂપ નહિ. માટે વ્યક્તિ સ્વરૂપે સમવાયને ગુણાદિવિશિષ્ટપ્રત્યક્ષનું કારણ માનવામાં કોઈ દોષ નથી. કારણને પ્રસ્તુતમાં કારગતાઅવચ્છેદક માનવામાં કોઈ દોષ નથી, કારણ કે સમવાય એક છે અને પોતે પોતાનું વિશેષાગ બને તેવું માનવામાં કોઈ વિરોધ નથી. गुशत्वाधि३पे गुशाष्टिभां हारशता Gथित - स्याद्वाटी उत्त२५ :- गुणा.। नैयायि महाशय ! समवायनी सिद्धि माटेनमारोमा प्रयत्न राम नथी, ॥२ विशिY વિષયક પ્રત્યક્ષ પ્રત્યે ગુણાદિસમવાયત્વરૂપે કારણતા માનવા કરતાં ગુણત્વાદિરૂપે કારાગના માનવી ઉચિત છે, કારણ કે તો કારગતાઅવચ્છેદક ધર્મમાં લાઘવ થાય છે. આ રીતે ગુણાદિવિશિષ્ટવિષયક પ્રત્યક્ષ પ્રત્યે ગુણાદિ કારાગ સિદ્ધ થવાથી તેના કારાગરૂપે સમવાય સંબંધની સિદ્ધિ કરવાની તૈયાયિકની આશા નિરાશામાં પરિણમશે. અર્થાત્ સમવાય સિદ્ધ નહિ થઈ શકે. ठियाभां गुशवैशिष्ट्यभुद्धिनी आपत्ति - नैयायिsam पूर्व५१ :- न चाभा. । अमावाहिना विशिद्धिमान ना२ वैक्षय शिवि५या भुद्धिमोमा अनुमसिन છે અને આવી વિલક્ષાણબુદ્ધિઓની ઉત્પત્તિ સમવાય વિના અસંભવ છે, કારણ કે તે બુદ્ધિઓ પ્રત્યે ગુણત્વાદિરૂપે કારાગતા માનવામાં

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366