________________
* बदरीनाथशुक्लमतप्रकाशनम् *
त्वमेव स्यात् । अथ विशेषणसम्बन्धनिमित्तिका इति साध्यम्, हेतौ च सत्यत्वं विशेषणं, तेन विशिष्टभ्रमे न व्यभिचारः ।
------- મ મct------- न्धाऽविषयत्वमेव स्यादिति विपरीतमेत लाघवमापतितम् । असमगाभिप्राय: विशिष्टबुब्दित्वाऽविशेषेऽपि काचित् विशिष्टबुन्दिः विशेषण-विशेष्यातिरिक्तसम्बातिषयिणी यथा 'घटवद्धतलमि'तिधी:, काचिच्चातिरिक्तसम्बन्धाऽतिषयिणी यथा 'घटाभाववद्धतलमि'तिप्रतीतिः, तथा गुणादिविशिष्टविषयकबुन्दिः सम्बन्धाऽनवगाडिन्याऽपि स्यात्। न हि विशिष्टबुदित्वमतिरिवतसम्बन्धविषयकत्वगाप्यं संसर्गविषयकत्वब्याप्यं वा, अप्रयोजकत्वात्प्रत्युत गुणाટ્રિતિfશક:
ગુ સ્સqo/IStતેy Icતે તિtણs:qtv CII સMotitતપાતp(CIATILLICCIISarvott IઘittતાથforIरत्वापतिरिति स्वशां स्वतधायेति व्यायापात इति विभावनीयम् ।
उपदर्शितदोषनिराकराणार्थ कल्पान्तरमाह - अथेति । विशेषणसम्बन्धनिमित्तिका इति साध्यं = સાદuotણ: / તિશેષ [-વિશેuTublioCd ના સંપૂર્ણ ન ‘cilહમા : ' $rifમમાંत्मकविशिष्टबन्दीनां विशेषणसंसर्गतिरहदशालामुपजायमानत्वेन हेतौ व्यभिचार इति शनीयम्, यतो हेतो च सत्यत्वं विशेषणं स्वीक्रियते । न च भमस्यापि स्तरूपत: सत्यत्वेन व्यभिचारतादतस्थ्यमिति, एतेन -> तिषणत: सत्पत्तोक्तिरपि <- प्रत्याख्याता, प्रदर्शितभमतिषणीभूतानां वहि-हदादीनां पार्थक्ये सत्यत्वादिति शनीयम्, सत्यत्वस्य सर्वांशे ममभिशापपत्तोपगमात् । तेन = हेतुघटकतया सर्वांशे भमभिटविशेषणोपगमेन 'वहिमान् हद' इतिविशिष्टभमे न व्यभिचारः, तस्यानलांशे भमरूपत्वेन हेतुशून्यत्वात् ।।
या सर्वांशे भमभिमत्तं प्रकारताविशिष्टविशेष्यताशून्यत्वरूपमवगन्तव्यम् । प्रकारतावैशिष्ट्यश्च स्वनिरूपकत्व-स्वविशिष्टाधेयतानिरूपिताधिकरणतासंसर्गात्तिा प्रतियोगिताकस्वाभाववनिरूपितवृतित्वोभयसMદof Ilહમ્ | talો IIII IIIZ "સામotifcb૨URI - KICICછેo docICurછે: CCR - 'स्वागतच्छेदकधर्मानच्छितात्व - *स्तानवच्छेदकधर्मानच्छिलत्तसम्बधावच्छिास्तवतित्वात्मकसम्बन्धचतुष्टोन स्तीकलिलमिति बदरीनाथशुक्ल: । न च विशेषणसम्बन्धाजन्यस्य 'रूपवान् घर' इत्यामित्यादेः
આવે તો જે અનુમાનથી આવું સિદ્ધ કરવાની તૈયાયિક આશા રાખે છે તે જ અનુમાનથી લાઘવસહકારના બળથે. ઉપરોક્ત બુદ્ધિમાં સંબંધાડવિષયકત્વની સિદ્ધિ થવાની આપત્તિ આવશે. આશય એ છે કે કોઈક વિશિષ્ટબુદ્ધિ વિશેપાર-વિશેષથી અતિરિક્ત સંબંધ વિષયક હોય છે. જેમ કે ઘટવાળું મકાન' આવી વિશિષ્ટ બુદ્ધિ. કોઈકે વિશિષ્ટવિષયકબુદ્ધિ વિશેષાગ - વિશેષથી અતિરિકત સંબંધવિષયક નથી પાગ હોતી. જેમ કે ‘ઘટાભાવવાળું મકાન’ આવી બુદ્ધિ. તે જ રીતે ગુણક્રિયાદિવિશિષ્ટવિષયક બુદ્ધિ સંબંધ અવિષયક હોવા છતાં પણ વિશિષ્ટ બુદ્ધિ હોઈ શકે છે. કહેવાનો આશય એ છે કે વિશિષ્ટબુદ્ધિત્વ હેતુમાં વિશેષણ - વિશેષસંબંધવિષયકત્વની વ્યાપ્તિનો ચાહક કોઈ અનુકૂળ તર્ક ન હોવાથી વ્યામિ અસિદ્ધ છે. વિશિષ્ટબુદ્ધિત્વને વિશેષાવિશેષસંબંધવિષયકત્વનું વ્યભિચારી માનવામાં લાઘવ છે, કારણ કે ગુગ - ક્રિયાદિવિશિષ્ટવિષયકબુદ્ધિ સંબંધ અવિષયક હોવા છતાં વિશિષ્ટબુદ્ધિ બની શકે છે. માટે ગુણ - ક્રિયાદિવિશિષ્ટબુદ્ધિમાં વિશેષાગ - વિશેષસંબંધવિષયવનો સાધક પ્રયત્ન ઉપરોકત બદ્રિમાં સંબંધઅવિષયકત્વની સિદ્ધિમાં ફલિત થાય છે - આવું માનવું આવશ્યક બનશે. આ તૈયાયિકને સહન થઈ શકે તેમ કયાં છે ?
a સંબંધજન્યત્વનો સાચ્ચતામાં પ્રવેશ - નૈયાચિક Bg નૈયાયિક :- નય. ભાઈ સાહેબ ! સાધ્યસ્વરૂપે અમને વિશેષાસંબંધવિષયકત્વ સંમત નથી, પાગ વિશેષાગસંબંધ નિમિત્તકત્વ અભિમત છે. અર્થાત્ અનુમાનનો આકાર એવો છે કે - ગુરક્રિયાદિવિશિષ્ટબુદ્ધિ વિશેષાવિશેષસંબંધજન્ય છે. કારણ કે તે વિશિષ્ટબુદ્ધિ છે. જે જે વિશિષ્ટબુદ્ધિ હોય છે, તે તે વિશેષાગ - વિશેષસંબંધજન્ય હોય છે. જેમ કે “દંડવાળો પુરુષ” આવી વિશિષ્ટબુદ્ધિ દંડ અને પુરુષના સંયોગ સંબંધથી જન્ય હોય છે. જે વિશિષ્ટબુદ્ધિને વિશેષાસંબંધજન્ય માનવામાં ન આવે તો દંડ અને પુરુષ વચ્ચે સંયોગ સંબંધ ન હોય અર્થાત્ દંડ પુરુષસંયુક્ત ન હોય ત્યારે પણ ‘ દંડવાળો પુરુષ' આવી વિશિષ્ટબુદ્ધિ ઉત્પન્ન થવાની આપત્તિ આવશે. આ કાર્યકારાગભાવના બલથી અર્થાત વિશિષ્ટશબુદ્ધિમાં વિશેષાગ - વિશેષસંબંધજન્યત્વના નિયમથી ઉપરોકત અનુમાનથી સિદ્ધ થશે કે ગુણાદિવિશિષ્ટવિષયક બુદ્ધિ પાણ દ્રવ્યની સાથે ગુણ, ક્રિયા વગેરેના સંબંધથી જન્ય છે. જે સંબંધ ઉપરોક્ત ગાગાદિ-વિશિષ્ટ પ્રતીતિના જનકસ્વરૂપે સિદ્ધ થશે તે સંબંધ સમવાયથી ભિન્ન સિદ્ધ થઈ શકશે નહિ. માટે આ અનુમાનથી સમવાયની સિદ્ધિ અનિવાર્ય છે. જે એમ કહેવામાં આવે કે --> ઉપરોકત અનુમાનથી સમવાય સંબંધની સિદ્ધિ નહિ થાય, કારણ કે “અગ્નિવાળું સરોવર’ ઈત્યાદિ ભ્રમમાં વિશિષ્ટબુદ્ધિ હેતુ વ્યભિચારી છે. ઉપરોકત બ્રમાત્મક વિશિષ્ટબુદ્ધિ સરોવર અને અગ્નિના સંયોગ સંબંધની ગેરહાજરીમાં ઉત્પન્ન થાય છે. અર્થાત્ હેતુ વિના સાધ્ય રહી જવાથી વ્યભિચાર દોષ આવશે. - તો આના સમાધાનમાં હેતુમાં સત્યને વિશેષાણ લગાડવું આવશ્યક છે. અર્થાત્ વિશિષ્ટવિષયક સત્યબુદ્ધિવને હેતુ બનાવવાથી ઉપરોક્ત વ્યભિચાર દોષને અવકાશ રહેતો નથી. સત્યનો અર્થ છે પ્રભાવ. પ્રમાત્વ = સવશે ભ્રમભિન્નત્વ. સરોવરમાં અગ્નિનું ભાન અગ્નિઅંશમાં બ્રમાત્મક હોવાથી ઉપરોકત બુદિ સર્વાશમાં ભ્રમભિન્ન નથી. હેતુ ન રહેવાથી તે બ્રમાત્મક વિશિષ્ટબુદ્ધિમાં સાધ્ય ન રહે તો પાગ વ્યભિચાર દોષને અવકાશ રહેતો નર્થ .