Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 239
________________ 9૬ ૦૫//tો tI: પ્રતUIણ: * प्रमाण-प्रमेयसमाहारमीमांसा | न चानुभवसिद्धसंयोगात् बाधः, प्रमाणसमाहारे प्रमेयसमाहाराऽविरोधात् । ------------------- મ મતા ------------------ कत्वेऽतोकघर-पलादिसंगोगेषु संसर्गताख्यतिषगतातल्पो गौरवात् एकस्मिन् समता संसर्गताभिधानतिषयताकल्पनेतु लाघवात् । न च 'घटतद्भुतलमित्यादिबदधीनां अनुभवसिन्दसंयोगात् 'घटसंयुक्तं भूतलं पश्यामी'त्योतमनुभवाસંતોmતિષતિpecifસ વાદ: = સમCIEસાદાતplo_Holuતરોદા:, સિદસાઈlotunt urlus/pollo Hollत्थानादिति अगालिकेन शठनीयम्, प्रमाणसमाहारे = एकगानेकप्रमाणप्रवतो प्रमेयसमाहाराऽविरोधात् = नानाप्रमेयसिन्दिविरोधाऽसम्भवात् । न हि चक्षुषा भूतले घटोपलम्भे त्वगिन्द्रियसिदः पलादिः अनुमानादिसिब्दोऽनलादिर्वा तगापहोतुं शक्यः । प्रमाणसम्प्लववादिना पालिकेौकमानेकप्रमाणपत्त्यसम्भवो वक्तुं न सुज्यते, प्रमाणसंप्लववादि वहाः । ततश्च प्रतते चाक्षुषानुमतबलात् घर-भूतलयोः संगोगोऽस्तु विशिष्टबुद्धित्वहेतुका01old[ti[ det: સમHIોડATI, 'સરોદા / 1થી 7 પAિINIMUNIuttri elUCIMojપાસમ, :પ્રotगतत्वात्, नियतसिदिहेतौ नियतलाघवस्गत सहकारित्वात् । लाघवपतिसन्धान वम् - यथा नानाकार्ये कर्जाक्यं कर्तनानात्वस हादमित्युभयोरुपस्थितौ कक्रो लाघवादेक: कर्ता अगापिकाये । न च तथा प्रकते सम्भवति, વિશેષVIમેot સMoEIમેતિ dtો IIઘICICIR: ? તન્ન, મુI[-divIrritણH:Jayoti તિબેસWolविषयकत्वसाधो सिन्दसाधनमपि दरिम्, गुणविगादीनामपि सामान्यलक्षणसहितकर्षतिधला संबन्धधरूपत्वात् । न 1 [ [-airoli તિશેષUL-તિરે સંસtત તિpotતાર્થેoોરેટોતિ oIII રોષ રૂતિ વાચમ, div dift તઇસ/cર્થેouTોરn તિશેષ-તિબેvitતeIII IIofસમHIK L M T તિશેષwildશેખसम्बन्धविषयकलस्य विशेषाणता-विशेष्यताव्यतिरिक्त-सम्बन्धनिष्ठविषयताकत्वरूपेण परिष्कारासायं दोषः, વિશેષUICI //ofસમeIdoloflotKCiitત વાવમ, તથાd FUL-laritgkgeetણે 'ICICIછેdolો સિtસાદolr[, ડાICછેdbIRceitતપICII II: તોપUCTI-IBNInitમાસ-cdolorslass-II UCCICI, 'તણે ICICITછે - dola સામેov/luitabíagIII cloEIRUCTI( of dશેષUICII-laણેes/Cirth: સંસfIRcertપICTIlotudor ( I II. સાદ'ICritute oIII રોષ:, gtt addવ્યમ, સંરતof III: તણેuviCirlfHICc/ UCIII tણેપUICTI ગ્રાહક માનવામાં આવે તો તે સંબંધમાં રહેનાર માત્ર સંસર્ગના નામની એક વિષયતાનું અવગાહન પક્ષભૂત અનંત બુદ્ધિઓમાં માનવું પડશે, જેમાં લાઘવ છે. આ લાઘવજ્ઞાનના બળથી એક સમવાયની ઉપરોક્ત અનુમાન દ્વારા સિદ્ધિ થશે. --- તો તે પાર અર્થહીન છે, કારણ કે ઉપરોકત ગૌરવ-લાઘવનું મૂળ પક્ષબાહુલ્યના લાઘવને આધીન છે અને પક્ષના બાહુલ્યથી પ્રયુક્ત લાઘવ આદરણીય નથી. આશય એ છે કે ગાર વિશિષ્ટ બુદ્ધિ, ક્રિયાવિશિટ બુદ્ધિ, જાતિવિશિષ્ટ બુદ્ધિ આ અનેક બુદ્ધિઓને પક્ષ બનાવીને અનુમાન કરવામાં આ ગૌરવ-લાઘવ ઉપસ્થિત થાય છે કે વિશેષાગસ્વરૂપને સંબંધ માનવામાં આવે તો અનેક વિશેષાણોના સ્વરૂપોમાં સંસર્ગતાનામક વિષયતા માનવી પડે અને વિશેષાગ-વિશેષથી અતિરિકત સમવાયને સંબંધ માની લેવામાં આવે તો એક સમવાયમાં જ સંસર્ગતા માનવાથી લાઘવ થાય. પરંતુ જે કોઈ એક જ વિશેષાથી વિશિષ્ટ બુદ્ધિને પક્ષ બનાવીને અનુમાન કરવામાં આવે તો ઉપદર્શિત ગૌરવ-લાઘવ ઉપસ્થિત થતું નથી, કારણ છે. ઉપરોકત પક્ષભૂત એક બુદ્ધિની સંસર્ગત નામની વિષયતા વિશેષાણના એક જ સ્વરૂપમાં મનાશે. આથી પક્ષબાહુલ્યના આધાર ઉપર અવલંબિત ગૌરવ-લાઘવના બળથી સમવાયની સિદ્ધિ કરી ન શકાય. અન્યથા, આ રીતે પણ ગૌરવલાઘવના વિચારને બાદ કરવામાં આવે તો દ્રવ્યનો પણ પક્ષીભૂત બુદ્ધિમાં અન્તર્ભાવ કરીને ‘ઘટવાળું, પટવાળું મકાન...” ઈત્યાદિ વિભિન્ન બુદ્ધિઓને પક્ષ બનાવી તેમાં વિશેષાણ-વિશેષ્યસંબંધ વિષયકત્વના અનુમાન દ્વારા મકાનની સાથે ઘટ, પટાદિના પાણ એક સમવાય સંબંધની સિદ્ધિ થઈ જશે, કારણ કે તે બુદ્ધિઓને સંયોગવિષયક માનવાથી ઘટ, પટ વગેરેના અનેક સંયોગોમાં તે બુદ્ધિઓની સંસર્ગાત્મક વિષયતા માનવી પડે. અનેક(સંયોગ)માં સંસર્ગતાનામક વિષયતા માનવામાં ગૌરવ થશે. પરંતુ સમવાયમાં બધી બદ્ધિઓની સંસર્ગના નામની એક વિષયતા માનવામાં લાઘવ થશે. આવું થશે તો મકાનની સાથે ઘટાદિનો સંયોગ સંબંધ સિદ્ધ થવાના બદલે ઘટપટાદિના સમવાય રાંબંધની સિદ્ધિ થવાની આપત્તિ આવશે. E પ્રમાણસમાહાર કરતાં પ્રમેયસમાહાર દુર્બલ E ન વાનુ ને તૈયાયિક તરફથી એવી દલિલ કરવામાં આવે કે – “ઘટવાળું મકાન' ઈત્યાદિ બુદ્ધિઓનો ઘટસંયુક્ત મકાનને હું જોઉં છું' ઈત્યાદિ પે અનુભવ થાય છે. માટે આ અનુભવથી તે બુદ્ધિઓમાં સંયોગવિષયકત્વની સિદ્ધિ થવાથી સમવાયવિષયકત્વની સિદ્ધિનો પ્રતિબંધ થઈ જશે. આશય એ છે કે “પટવ મૂતર' એવી બુદ્ધિ વિશેષાવિશેષસંબંધવિષયક છે, કારણ કે તે વિશિષ્ટબુદ્ધિસ્વરૂપ છે - આવું અનુમાન કરવામાં આવે તો ઉકત વિશિષ્ટવિષયક બુદ્ધિમાં સંયોગવિષયકત્વ અનુભવસિદ્ધ હોવાથી સિદ્ધસાધન દોષ આવશે. આથી ઉપરોક્ત અને માનની પ્રવૃત્તિ જ નહિ થઈ શકવાથી ભૂતલાદિની સાથે ઘટાદિના સમવાય સંબંધને સિદ્ધ કરવાની આશા જ અસંભવિત છે.માટે મૂલાદિમાં ઘટાદિના સમવાય સંબંધની સિદ્ધિનું ઉત્થાન જ અશક્ય છે. <– તો તે નિરાધાર હોવાનું કારણ એ છે કે “મૂતરું પવિત્' ઈત્યાદિ બુદ્ધિમાં જેમ સંયોગવિષયકત્વનો સાધક અનુભવ છે તેમ સમવાયવિષયકત્વનું સાધક લાઘવજ્ઞાન સહકૃત

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366