Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 241
________________ *ys be use * लाघत-गौरवमीमांसा तत्र तत्सम्भवात् प्रत्येकविशिष्टबुद्धिपक्षीकरणे लाघवात् समवायसिद्धिः स्वरूपसम्बन्धस्य सम्बन्धिद्वयात्मकत्वेन गीरवात् 'धर्मी' तिन्यायस्याप्येकत्वकल्पनालाघवमूलत्वेनाऽत्राऽनवतारादिति वाच्यम् द्रन्येऽपि तत्सिदृद्ध्यापत्तेः । #હુમતી મુndır:{derg = गुणादितिशिष्यविषयक युद्धौ तत्सम्भवात् तस्या: अतिरिक्तसम्बन्धविषयकत्ते लाघवं गौरवं वा त स्वरूपसम्बन्धविषयकत्वे ?' इति लघु-गुरुविषयताविचाराऽवकाशत् प्रत्येकविशिष्टबुद्धिपक्षीकरणे = 'गुणवान् यतइत्यादादिविशिदीनां प्रातिश्विकरूपेणा पक्षताऽङ्गीकारे अपि गुणगुण्यादिसम्बन्धत्वाचास्पातिरिक्तत्वे एकस्मेडोत संसर्गताख्यविषयताकल्पनेन लाघवात् गुण-पादीनां संसगधा समवायसिद्धिः = एकस्य समतायस्य सिद्धिः, स्वरूपसम्बन्धस्य सम्बन्धिदयात्मकत्वेन प्रतियोग्यरूपत्वेन तरुणाः स्वरूपसम्बन्धविषयकत्वे तु विशेषण-विशेष्ययोरुभयोरेव गुण-गुण्यादिसंसर्गताभिधानविषयताकल्पनया गौरवात् न सामावस्थ सम्बन्धेिदात्मनः स्वरूपसम्कास्त्र कल्पना विपरीत लायतमिति प यतो भावस्य सम्बन्धत्वे क्लुप्पेऽप्यन्यस्य गुण-गुण्यात्मकस्वरूपस्य सम्बधत्वेनाऽक्लुपत्वात् । न च 'धर्मिकल्पनातो धर्मकल्पना लयीयसीति यावत्कल्पना लाघवमिति सहकाम् उभयन सम्वन्धत्यधर्मkiped^kx, | આજ ધર્મીત ચાવી ઘેન ત્ર :त्मकस्तरूपे अनवतारात् = प्रवृत्यसम्भवात्, तदवच्छेौककल्पने एवं लाघवादिति नैयायिकेा वाच्यम्, द्रव्येऽपि :4*****kbr<btk vdsch eitch/{ved e સવો: = rakhvhri - = = <– અતિરિક્ત સંબંધમાં રહેનાર વિષયના સ્વીકારમાં લાઘવ અને બ્ર્હ્મ સ્વરૂપસંબંધવિષયક માનવા જતાં સ્વરૂપસંબંધમાં રહેનાર વિષયોના અંગીકારમાં ગૌરવ. - આવો બાપય - ગૌરવ વિચાર શક્ય નથી, કારણ કે ત્યાં અધિકરણસ્વરૂપાત્મક સંબંધમાં રહેનાર વિષયના પણ એક છે. આથી તે બુદ્ધિને સ્વરૂપસંબંધવિષયક માનવી યોગ્ય છે,પરંતુ 'ગુણવાળો ઘટ' વગેરે બુદ્ધિઓને બે સ્વરૂપસંબંધ વિષયક માનોં તો ગુણ અને ગુણી બન્નેના સ્વરૂપમાં અનેકત્વ છે અને જો સમવાયવિષયક માનો તો સમવાયમાં એકત્વ છે. આથી ઉપરોકત બુદ્ધિને સ્વરૂપસંબંધવિષયક માનવા જતાં સંબંધમાં સંસર્ગનાનામક બે વિષયનાની કલ્પના કરવી પડશે અને સમવાયવિષયક માનશો તો સંબંધમાં ફક્ત એક જ સંસર્ગનાનામક વિષયનાની કલ્પના કરવી પડશે. આ રીતે ગાગાદિવિશિવિષયક બુદ્ધિની સંબંધનિષ્ઠ પ્રકારનામાં બાધવ - ગૌરવનો વિચાર સંભવ છે. આથી પ્રત્યેક વિશિષ્ટબુદ્ધિને પક્ષ બનાવીને પણ આ આ રીતે લાઘવના બળથી સમવાયની સિદ્ધિ કરી શકાય છે, કેમ કે સ્વરૂપ સબંધને વિનિગમનાવિધાથી સંબંધસ્યાત્મક માનવો આવશ્યક હોવાથી ગૌરવ છે. અહીં આવી શંકો થાય કે -> ધર્મીની કલ્પના કરતાં ધર્મની કલ્પના લઘુ છે.' આવા ન્યાયની અહીં પ્રવૃત્તિ થઈ શકશે, કેમ કે ધર્મીની કલ્પનામાં ધર્મી, ધર્મ, તેનો સબંધ, તેના ઉત્પાદક, નાશક વગેરે અનેકની કલ્પનાનું ગૌરવ આવે અને ધર્મની જ કલ્પના કરવામાં અન્ય કોઈ કલ્પના આવશ્યક બનતી નથી. માટે સમવાયનામક અતિરિક્ત ધર્મીની કલ્પના કરતાં ગાદિસ્વરૂપોમાં માત્ર સંબંધત્વ ધર્મની કલ્પના કરવામાં લાઘવ છે.<-- તો તે પણ એક ભ્રમણા છે. આનું કારણ એ છે કે‘ધર્મિષ્ઠત્વનાતો ધર્મત્વના પીયસી' આ ન્યાયની પ્રવૃત્તિનું બીજ છે ધર્મના સ્વીકારમાં એકકલ્પનામૂલક બાય અને ધર્મીના સ્વીકારમાં અને કલ્પનામૂળ, ગૌરવ, પરંતુ પ્રતમાં સમવાય નામનો અતિરિક્ત ધર્મીની કલ્પના કરવાનાં ઉપરોક્ત ન્યાય બાધક બની શકતો નથી, કારણ કે સમવાયમાં રહેનાર સમવાયત્વ ધર્મ સમવાયસ્વરૂપ જ છે. સમવાય નિત્યસંબંધ હોવાથી તેના ઉત્પાદક, નાશક વગેરેની કલ્પના પણ આવશ્યક રહેતી નથી. જ્યારે પ્રસ્તુતમાં કલુપ્ત ગુગાદિ સ્વરૂપને સંબંધ માનવામાં માત્ર એક કલ્પના નહિ કરવી પડે, પરંતુ અનેક ગુણાદિસ્વરૂપમાં સંસર્ગતાનામક અનેક ધર્મની કલ્પના કરવી પડશે. ઉપરોક્ત ન્યાયથી પ્રતમાં ગુણાદિસ્વરૂપમાં સંસર્ગતા ધર્મની કલ્પના કરવામાં ઉપરોક્ત ન્યાયનું હાર્દ જ કચડાઈ જશે. તાત્પર્યાર્થને અભરાઈ ઉપર ચડાવીને માત્ર શબ્દને વળગી રહેવું તે તો બુદ્ધિની જડતા છે, માટે ઉપરોકત ન્યાયના બળથી ગુગાદિદ્ધિશિવિષયક બુદ્ધિને સ્વરૂપસંબંધષિયક માનવી અનુચિત છે. શું લાઘવકલ્પનામાં બે ટૂટ્યો વચ્ચે સમવાયસ્વીકાર આપત્તિ - જૈન ઉત્તરપક્ષ :- । મહાશય ! આ રીતે તો અવયવ-અવયવીભાવથી શૂન્ય એવા બે દ્રવ્યોમાં પણ સંસર્ગરૂપે સમવાયને સ્વીકારવાની આપત્તિ આવશે. આનું કારણ એ છે કે " ઘટવાળું મકાન' આવી એક પ્રકારની વ્યવિશિષ્ટ વ્યવિષયક બુદ્ધિમાં બે વિશેષણ - વિશેષ્યસંબંધવિષયકત્વનો વિચાર કરવામાં આવે તો તેને સંયોગવિષયક માનવામાં અનેક સંબંધવિષયક માનવી પડશે, કેમ ૐ મકાનમાં અનેક વારે ઘડાને લાવવામાં આવે અને લઈ જવામાં આવે તો મકાન સાથે ઘડાનો સંયોગ બદલી લય છે, પરંતુ ‘ઘડાવાળું મકાન' આવી એકાકારઅવગાહી બુદ્ધિ જ થાય છે.તે આ બુદ્ધિને મકાનની સાથે ઘટસમવાયવિષયક માનવામાં આવે તો ઘરને મકાનમાંથી અનેક વાર બહાર કાઢીને ફરી મકાનમાં લાવવામાં આવે તો પણ ઘટસમવાયમાં પરિવર્તન ન થવાથી ‘ઘટવાળું મકાન’ આવી દરેક બુદ્ધિમાં એકસંબંધવિષયન્ય હોવાથી લાઘવ થશે. આ રીતે લાયસહકારથી દ્રવ્યનો પોતાના સંયોગી અધિકરણ સાથે પણ

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366